________________
૯૨ ]
| આપણા શ્રેષ્ઠીવર્યા
—તેએશ્રી અરવિંદ જ કા. એ. હાઉસિંગ સોસાયટી લી. તારદેવ, મુંબઈના ચેરમેન છે.
શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન શ્વેતાંબર પેઢી, માહેનખેડા ( મધ્યપ્રદેશ )ના તેઓશ્રી ટ્રસ્ટી છે.
— પાલીતાણામાં (ગુજરાત) આવેલી શ્રી રાજેન્દ્ર વિહાર દાદાવાડી જૈન ધર્મશાળાના પ્રમુખ અને ટ્રસ્ટી છે.
—તેઓશ્રી શ્રી અખિલ ભારત અચલગચ્છ ( વિવિધ પક્ષ ) શ્વેતામ્બર જૈન સંઘ, મુંબઈના પ્રમુખ છે.
–એલ ઇન્ડિયા ભારત જૈન મહામ`ડળ, મુંબઈના તે ઉપપ્રમુખ છે.
~~અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન મહાસ’ઘ, મેાહનખેડા, રાયગઢ ( મધ્યપ્રદેશ )ના પ્રમુખ છે.
શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન ગુરુકુલ, મેાહનખેડા, ધારના પ્રમુખ છે.
શ્રી વિદ્યાવિહાર ટ્રસ્ટ, પાલીતાણા ( ગુજરાત )ના પ્રમુખ અને ટ્રસ્ટી છે.
ઓલ ઇન્ડિયા જૈન શ્વેતામ્બર ફ્રાન્સન્સ, મુંબઈના અને શ્રી જીવદયા ગૌરક્ષામ`ડળ, ભીનમલ ( રાજસ્થાન )ના દાતા છે.
શ્રી ચન્દ્રશેખર પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, તારદેવ, મુંબઈના ચેરમેન તથા ટ્રસ્ટી છે.
શ્રી રાજેન્દ્ર જૈન ક્રિયા ભવન ટ્રસ્ટ, ભાયખલ્લા, ( મુંબઈ )ના તેઓ પ્રમુખ છે.
–શ્રી કે. એમ. વન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના પ્રમુખ છે. —તેઓશ્રી યશેાધન વમાન ૭૨, જિનાલય કચ્છ, માંડવી ગુજરાતના ટ્રસ્ટી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org