________________
અભિવાદનગ્રંથ ]
શ્રી કિરણકુમાર વસંતરાય શેડ
વિજ્ઞાન અને ટેક્નોલાજીના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધી રહેલ પશ્ચિમી દેશેમાં પણ આપણા ભારતીય યુવકો અભ્યાસકીય સિદ્ધિઓમાં તેમ જ એ પછીની વ્યાવસાયિક કામગીરીમાં ભાત પાડે તે એ ચમકી નીકળે છે.અને સીધી કે આડકતરી રીતે માતૃભૂમિને આબરૂ અપાવે છે, તેવા સમાચાર જ્યારે જ્યારે મળે છે ત્યારે આપણે ગૌરવ અને પ્રસન્નતા અનુભવીએ છીએ. સાથેાસાથ આપણી અહીંની યુવાન પેઢી પાતાનામાં રહેલી શક્તિ તરફ અભિમુખ મની એક જાતની નવી તાજગી અને આત્મવિશ્વાસની લાગણી માણે છે.
[ ૯૩
મહુવા જિ. ભાવનગર )ના નગરશેઠ શ્રી સ્વ. હરિલાલભાઈ મેહનદાસભાઈ (શેઠ છાપા )ના પૌત્ર શ્રી કિરણકુમાર વસતરાય શેઠ તદ્દન નાની વયમાં યુ. એસ. એ.માં વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેર કે જ્યાં જગપ્રસિદ્ધ ન્યુ ૭૪૭ મેઈંગ વિમાના બનાવનારી દુનિયાની સૌથી મોટી કપનીમાં કામ કરે છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર તરીકે થાડા સમયથી જોડાયા છે. આ કપનીમાં એક લાખ માણસો કામ કરે છે, જેમાં વિશિષ્ટ લાયકાત ધરાવનાર સંખ્યાબ ́ધ નિષ્ણાતેાના સમાવેશ થાય છે.
ભાઈ કરણે તદ્દન ટૂંક સમયમાં પેાતાની કા દક્ષતા, સનિષ્ઠા, મૌલિકતા અને ઊંડી સૂઝ-સમજની પ્રતિભા વડે પેાતાના બાળ-વ્યક્તિત્વને મેખરે આપ્યું છે. આ ઉચ્ચ કક્ષાની સેવાઓની માનભરી કદરરૂપે એક પની તરફથી તાજેતરમાં તેના તેર અધિકારીઓને ચૂંટી
'
· પ્રાઈડ એક્સલેન્સ ’ તરીકે એટલે કે · શ્રેષ્ઠતાના ગૌરવ ’ રૂપે મનાયેલ એવાડ એનાયત કરવામાં આવેલ છે. આ મર્યાદિત સંખ્યાની યાદીમાં ભાઈશ્રી કિરણશેઠની પણ વરણી થઈ છે અને તેમને આ એવાડથી વિભૂષિત કરાયા છે. એક નિષ્ણાતની હેસિયતથી ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર તરીકેના પાતાના જવાબદારીભર્યાં ક્ષેત્રમાં તેમણે પેાતાની વિચક્ષણ બુદ્ધિમતા, ફરજપરાયણતા અને લાક્ષણિક ચાતુર્ય દ્વારા પોતાની કારકિર્દીના પ્રારંભના જ વમાં આ રીતની તેજ-પ્રતિભા ત્યાં પ્રતિષ્ઠિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org