________________
૩૬૮ j
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
કામ મળે નહિ એટલે એમને નવરાશ જાય. મારે પણ નિશાળમાં રજા હોય તેથી મહેમદાવાદ જવાનુ' થાય ત્યારે હું ખૂબ ખુશ થાઉં, મહિને-દોઢ મહિના ત્યાં રહીએ એટલે ખાના અધે થાક ઊતરી જાય.
તે વખતે મહેમદાવાદવાળાં માસી પણ વિધવા હતાં. તે મારી માના કરતાં ઘણાં મેટાં હતાં. એમના બે પુત્રા અમારા બન્ને ભાઈ એ કરતાં મેટા અને પરણેલા હતા. એમની સ્થિતિ ઘણી સારી હતી. એમનું ઘર એટલે અમારા મનથી કૃષ્ણ ભગવાનના મહેલ અને અમારી સુદામાની ઝૂ ંપડી હતી. મારા દાદાના વખતની જાહેાજલાલી જુદી હતી; પર'તુ એ તે ભૂતકાળની વાત હતી. એમના કુટુંબની સુવાસ એટલી સારી હતી કે એમના સગા તરીકે એળખાવુ. અમારે માટે ગૌરવ લેવા જેવુ' હતું. એમને અંગે અમને પણ એમના સમાજમાં માન મળતું.
ઉનાળામાં તેએ અનાજ, કઠાળ વગેરે સાફ કરી તડકે સૂકવી દિવેલ લગાવીને આખા વર્ષીની જરૂરિયાત પ્રમાણે સિમેન્ટની કેડીએમાં ભરે. મેાંઘીબા અહી પણ એસી ના રહે. એમના માણસે તથા વહુઓને મદદ કરે, તેથી વહુઓને પણ આ ગરીબ માસી વહાલાં લાગે. માને દીકરા મળે તે ઉપરાંત આ કુટુ'બને પ્રેમ અને હૂંફે મળતી રહે.
મારા અભ્યાસમાં તે હું હાંશિયાર હતા જ; પરંતુ ઉનાળામાં મહેમદાવાદ જવા-આવવાનું અને રમવાનું મળે એટલ મહેમદાવાદ જ મારું મા બની ગયું હતું. અમારુ પણ કાઇક છે, એમ શ્રદ્ધા રાખીને અમારી નાવ તરી રહી હતી.
માસીનું ઘર સુખી હતું તેથી મારા માટાભાઈ ના એમને કોઇ આજો નહાતા. ઊલ્ટા એમને તા એમના દીકરા-વહુએ માટે હાથ લાકડી જેવા થઈ પડેલા. એમના ઘરના, ખેતરાના તેમ જ શેર્સ વગેરેમાં મૂડીના રાકાણુના વહીવટ એટલા વિશાળ હતા કે એમને તા વિશ્વાસુ અને અંગત માણસ મળી ગયા, માસીના બંને પુત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org