________________
પર ન ઉજજવળ કારજ તેમજ યુનિયનનું પણ એક મેડિકલ
૧ર૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈને જન્મ તા. ૧-૧-૧૯૨૮ના રોજ થે. મેટ્રિક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું, પણ પછી ૧૯૪૮ થી મુંબઈને કર્મભૂમિ બનાવી.
- ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમે ક્રમે સારે વિકાસ થયો.
દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર્સ ઉપરાંત મહાવીર મેડિકલ સ્ટોર્સનું પણ પોતે સંચાલન કરે છે. વીમા એજન્ટ તેમજ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જવલંત ઉજવળ કારકિર્દી ધરાવે છે. યાત્રાથે હિંદનાં ઘણાં સ્થળનું પરિભ્રમણ કર્યું છે.
શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે–જેવી કે જેને સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ એફ ડાયરેકટરના મેમ્બર તરીકે, તથા બે ચમન છાત્રમંડળમાં મંત્રી તરીકે ચાલુ છે. તેમ જ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝયુમર્સ કે. એ. સેસાયટીમાં કન્ટેલ કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ છે. તેમ જ ઝાલાવાડ જેન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ, તેમ જ પેશ્યલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કલબમાં કમિટી મેમ્બર તરીકે, તેમ જ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમ જ મુંબઈ જીવદયા મંડળીમાં કમિટી મેમ્બર તરીકે સેવા ચાલુ છે. તેમની સેવાઓ જાણીતી છે. તેમ જ ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ તેમ જ શ્રી ગોવાલિયા ટેન્ક જેન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ તેમ જ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી તેમ જ મંત્રી તરીકેની સેવા ચાલુ જ છે. તેમ જ અન્ય નાની-મેટી સંસ્થાઓની સેવાને લક્ષમાં લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org