________________
અભિવાદનગ્રંથ ] મહારાષ્ટ્ર સરકારે ૧૯૭રના ઓગસ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જે. પી.)ની પદવી એનાયત કરેલી. ઉપરાંત ફરી સરકારે ૧૯૭૪ના જૂનની ૧લી તારીખથી પેશ્યલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે.
તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીને ફાળે જરાપણ નાનસૂન નથી. કંચનબહેને નાની-મેટી અનેક તપશ્ચર્યાઓ, માસક્ષમણ, સિદ્ધિતપ, તેમ જ ઉપધાનતપ, વરસતપ વગેરે કરેલ છે.
આખું યે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું અને કેળવણી પામેલું છે.
આપણ એક રૂપિયાના નુકસાનથી બીજનો પાંચ રૂપિયાને ફાયદો થતો હોય તો આપણે નુકસાન ભેળવી લેવું. આ રીત જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભેગવવું પડે.) ગરીબી પ્રત્યે તેમ જ બીમાર માણસે તેમ જ સંજોગોના ભંગ બનેલાઓ પ્રત્યે ખૂબ જ દયા આવવાથી યથાશક્તિ તન-મન-ધનને ભેગ આપો –આ રીત પણ જીવનમાં અપનાવી છે.
પરમકૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણને સેવા કરવાની તક આપે તેવી હંમેશાં તેઓ પ્રભુને પ્રાર્થના કરતાં. સમાજના કલ્યાણ અથે જીવનયાપન કરે છે.
ness
શ્રી ચંપકલાલ ગીરધરલાલ વોરા જૈન સમાજે જે કેટલાક દાનવીરે, સામાજિક સેવકે અને ધર્માત્માઓની સમાજને ભેટ આપી છે, તેમાંના એક શ્રી ચંપકલાલભાઈ વોરા ઘોઘારી સમાજનું ગૌરવશાળી રત્ન હતા. - તેઓ જૈન સંઘના આધારસ્થંભ સમા આત્માથી આરાધક જીવે હતા. જીવનમાં સરળતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા, તત્વદષ્ટિ, દેવભક્તિ, ગુરુભક્તિ, વ્રત-નિયમ-તપ તીર્થયાત્રાઓ આદિ અનેક ગુણેના સતત ઉદ્યમ વડે એમણે પિતાનું જીવન સફળ ક્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org