SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] તેઓ જીવન એવું જીવ્યા કે મરણ સફળ થાય. ઘેાઘારી જૈન સમાજને (ચંપકભાઈ વારા ) મહાન શ્રાવકની ખોટ પડી છે. એમની જીવનભરની નિખાલસતા અને ધર્મસાધનાએ તેમને સમાધિ અર્પી છે. નવાગામ ( બડેલી ) નિવાસી શ્રી ચંપકભાઈ ૭૬ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા. ભાવનગર જિલ્લાનાં ગામડાંઓમાં રહેતા મધ્યમ અને સામાન્ય વર્ગના કુટુંબના મેાભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમા આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક ફંડ, સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃતિઓમાં તેમનુ' દાન હાય જ. વાસણામાં તૈયાર થયેલ ઉપાશ્રય-ધર્માંધામ સાથે નામ જોડવા સારી એવી રકમ તેમના પરિવાર તરફથી અપાયેલ. વતન નવાગામમાં પત્ની 'પાબહેનના સ્મરણાર્થે બાલમંદિરનું નિર્માણ ઉપરાંત નાનાં-મોટાં અનેક કામેામાં તેમના પિરવારની દેણગી રહી છે. તેમને આ વારસા તેમના સુપુત્રશ્રી જયસુખભાઈ એ જાળવી રાખ્યા છે. શ્રી જયસુખભાઈ પણ એવા જ દરિયાદિલના અમીર આદમી છે. ધર્મ અને શિક્ષણ પરત્વે એમને પણ એટલેા જ પ્રેમ અને મમતા રહ્યાં છે. [ આપણા શ્રેષ્ઠીવર્યાં શ્રી ચંદુલાલ મનસુખલાલ મુંબઈમાં વસતા ગુજરાતી જૈન શ્રેષ્ઠીવર્યોમાં શ્રી ચંદુલાલભાઈની પણ પ્રથમ હરોળમાં ગણના થાય છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાનુ કોંઢ તેમનું જન્મસ્થાન. નાની વયમાં મુંબઈમાં તેમનું આગમન થયું. થોડા સમય નોકરી કરી પણ પછી ભારે પુરુષાર્થ વડે સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ કરી મીનરવા એન્જિનિયરિંગ ટુલ્સ કુાં. સ્થાપી અને તેમાં પોતે યશસ્વી બન્યા. સેવાની ઉદાત્ત ભાવના, જ્વલંત ધમ ભાવના અને એવી જ યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધસૂરિ દાદાના તેમના ઉપર આશીર્વાદ વરસી રહ્યા, અને વનમાં તેમને અદ્વિતીય ફાળો રહ્યો અને સ'ધના પ્રાણસમા બની રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy