________________
અભિવાદનગ્રંથ ]
૯ ૪૯૯
એટલે એમની તર્કશક્તિ બહુ જ તીવ્ર, કાઈ ને પણ કાંઇ ગળે ઉતારવુ' એટલે એમને મન સરળ વાત. કુદરત સૌ કોઈ ને આવી શક્તિ નથી આપતી. એવું તેજસ્વી દિવ્ય બળ શ્રી પોપટસાહેબ પાસે છે. દાન કુપાત્રને ન થઈ જાય તે બાબત શ્રી એધવજીભાઈનાં ધર્માં પત્ની શ્રીમતી મનુલાબહેન ખાસ કાળજી લ્યે. પાપટસાહેબનું કોઈપણ ધર્માંકાય હાય તેમાં તેમનાં ધર્મ પત્નીના સહુચેાગ હાય જ. શ્રી આધવજીભાઈ રાજકેટ લેહાણા સેવા મંડળના ટ્રસ્ટી, ઇન્કમટેક્સ-સેલ્સટેકસના હાદ્દેદાર ને રતનપરના રામચરિત માનસ મંદિરના આગળ પડતા કાર્યકર, લાયન્સ કલબ નાના ચાડ મેમ્બર છે. તેમને ફંડ રેઈઝિંગ કલેકશન માટે એવા પ્રાપ્તિ પણ થઈ છે.
શિક્ષણસ’સ્થાઓમાં બાળકોને ગણવેશ સિવડાવી આપેલા છે, શિયાળામા ગરીઓને ધાબળા ઓઢાડવામાં પણ તે સૌ પ્રથમ
હાય જ.
રાજકોટની કોઈપણ સાર્વજનિક શુભ હેતુવાળી પ્રવૃત્તિ; પછી તે હૃદયના આપરેશનની હાય કે કોઈ શાળાને કાંઈ સહાય કરવાની હાય કે દીનદુખિયાંઓને અન્ય કાઈ મદદ કરવાની હોય, તે બધામાં શ્રી ઓધવજીભાઈ પોપટ હમેશાં મેાખરે રહ્યા છે. તેમની સાથે તેમનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન પણ એવાં જ સેવાભાવી. આ બન્ને ઘરદીવડાઓને હાથે અનેક સત્કાર્યાંની સુગધ વહે અને મોંગલ ધનાં રંગબેરગી ફૂલા ખીલતાં રહે એ જ શુભેચ્છા.
શ્રી એચ્છવલાલ ગેારધનદાસ શાહ
· સમાજને સુધારવા હાય તા તેને વિચાર પ્રેરતું સારું સાહિત્ય પહોંચાડવું, વંચાવવુ જરૂરી છે. સારા વિચારથી સારા આચાર સંભવી શકે ' કંઈક એવી ધૂનથી પ્રેરાઇ અમદાવાદને એક વેપારી ગાંઠનાં ગાપીચંદન કરી લેાકેાને સસ્તું સાહિત્ય વાંચવા તરફ વાળવા વર્ષોથી એકલે હાથે ઝઝૂમી રહ્યો છે. ટૂંકુ ધેતિયુ, ઝભ્ભા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org