________________
૪૯૮ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ઉપેન્દ્રભાઈ પીતામ્બરદાસ દોશી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની શ્રી ઉપેન્દ્રભાઈ પીતામ્બરદાસ દોશીએ SSC. સુધીના અભ્યાસ બાદ ૧૯૬માં પિતાની ધંધાકીય કારકિર્દીની શરૂઆત કરી. ૩૧ વર્ષના શ્રી ઉપેન્દ્રભાઈ કેસ આઈને સકિય કાર્યકર છે અને મુંબઈમાં વ્યવસાયી પ્રવૃત્તિ ઉપરાંત રાજકીય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય કામગીરી બજાવી રહ્યા છે.
શંખેશ્વર અને મહુડી તીર્થની યાત્રાએ એમની જીવનયાત્રામાં પ્રેરણબળ પૂરું પાડ્યું. તેમના જીવનમાં તેમના પરમપૂજ્ય પિતાશ્રી અને ઈન્દિરા ગાંધીના વિચારોએ અગત્યને ભાગ ભજવ્યો છે. તેઓ ગુપ્તદાનના હિમાયતી છે. હાલમાં તેઓ પિકિંગ મટીરિયલ, ડાઈઝ તથા કેમિકલને વ્યવસાય સંભાળે છે તથા ભવિષ્યમાં તેને વિકસાવવાની ઈચ્છા ધરાવે છે. તેમને સામાજિક કાર્યો, વાંચન અને રમતગમતને શોખ છે. એકાગ્રતા જેવા મહત્વના ગુણને કારણે જ તેઓ પ્રગતિ કરી શક્યા છે.
મુંબઈને Dharavi એરિયાની પ્રગતિ અને ઉત્થાન માટે તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓના વાઈસ પ્રેસિડેન્ટ અને સક્રિય સભ્ય રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીઓ વખતે વખતે વખત કેંગ્રેસ આઈના ઉમેદવારવતી પ્રચાર કાર્ય કરેલ છે.
ગરીબ અને નિરાધારેને, ત્રણ લોકોને તેઓ આર્થિક ઉપરાંત અનેક રીતે સહાય કરતા રહ્યા છે.
શ્રી એ. એલ. પોપટ સૌજન્યશીલ અને ઉદાર વ્યક્તિત્વ ધરાવતા એડકેટ શ્રી. ઓધવજીભાઈ લહમીદાસ પટનું મૂળ વતન ભાયાવદર. બચપણથી તેઓએ ખૂબ જ સંઘર્ષ કરીને રાજકોટના નામાંક્તિ ઈન્કમટેકસસેલ્સટેકસના પ્રેકટીશ્નરની ઉત્તમ કક્ષાએ પહોંચ્યા છે. વ્યવસાયે વકીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org