________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૫
કવીનભાઈ, મહેન્દ્રભાઈ અને જિતુભાઈ અને પેાતાના બે દીકરા શ્રી કેતનભાઈ તથા હિતુભાઈ ને સોંપી, આ પાંચે ભાઈ એ આજે સગા ભાઈ કરતાં પણ અધિક સુમેળથી સયુક્ત ભાગીદારીમાં ધ સભાળે છે અને ભત્રીજાએ કાકાને પિતાતુલ્ય માની એમને એટલે જ આદર કરે છે અને પડચો બેલ ઝીલે છે. બાબુશા હવે લગભગ નિવૃત્ત જેવા છે. દિવસને મેટા ભાગ આધ્યાત્મિક વાંચન અને ભક્તિમાં પસાર કરે, પાર પછી સાડા ત્રણ-ચારે લટાર મારવા એ પંચરત્ન બિલ્ડિં’ગમાં જાય ત્યારે એમના હાથ નીચે તાલીમ પામેલા અને અન્ય યુવાન વ માત્રુશા પસાર થાય ત્યારે એમને કૃતજ્ઞભાવે નમસ્કાર કરે છે. મહેન્દ્ર બ્રધર્સીની પેઢીમાં જરૂર હેાય ત્યાં દીકરાઓને માદન પણ આપે છે જ્યારે નવસારીની મહેન્દ્ર પ્રધસની પેઢી એમના જ પિરવારના શ્રી દિનેશભાઈ મહેતા સંભાળે છે.
નવસારીમાં સખાવતા :—મુ. બાપુશા અને એમના પરિવાર મુંબઈમાં સ્થાયી થયા છતાં કોઈ નવસારીને ભૂલ્યુ' નથી. નવસારીની ધરતીએ એમને ઘણું આપ્યું. એનું ઋણ તેએ કાયમ સ્વીકારે છે અને કોઈ જાહેર સંસ્થા માટે આર્થિક મદદની જરૂર હેાય અને મહેન્દ્ર પ્રધર્સની પેઢીમાં કોઈ નવસારીને માણસ જાય તે ખાલી હાથે ભાગ્યે જ આવે.
રોટરી આઈ ઇન્સ્ટીટયૂટ, ગોહિલ કોલેજમાં મહેન્દ્ર બ્રધર્સનાં માતબર દાને ખેલે છે. નવસારીમાં હાલમાં જ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર 'કુલ માટે એમણે પ્ર.સ. કેડારી મહેરામૂગા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશ કાહારી. રૂપિયા પંદર લાખનું માતબર દાન આપવાનું નક્કી કર્યું. સ્વ. ચીમનલાલ પરીખ મમતા મદિરમાં હવે મહેરાં-મૂ’ગાં માળકો માટે છાત્રાલય, એમને વ્યાવસાયિક તાલીમ માટે કાશાળા, અપગ પુનઃનિવસન કેન્દ્ર સ્થાપવાનુ જાહેર થયુ છે. આ ઉપરાંત કુદરતી આપત્તિ-રેલ-દુષ્કાળ જેવા પ્રસગાએ આર્થિક મદદ કરવામાં મહેન્દ્ર પ્રધસે કાયમ ઉદાર હાથે પૈસા આપ્યા છે. એટલા જ પૈસા ધાર્મિક પ્રવૃત્તિ માટે આપ્યા છે. જર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org