________________
જીવન-સરવાણી સૂત્રોમાં
| દુન્યવી સુખને ભરોસો નહીં.
ઈશ્વરના દરબારમાં કાયના જવાબ આપવો પડે છે.
[] અગ્નિ-પરીક્ષાના સમયે કેવળ આત્માએ જ
જવાનું છે.
[] જિદગી એ કાળનું માત્ર રમકડું છે.
|| સુખદુ:ખ માનવજીવનનાં અવિચ્છિન્ન પાસાં છે.
[] સંતોષમાં સાચું સુખ છે, સદ્ગુણ સાચી સંપત્તિ.
T કુદરતના ન્યાયમાં હંમેશાં સત્ય જ જીતે છે.
| સંસારનું સાત્વિક સુ ખ મળે તો ધનની ચિંતા
ન કરવી.
D ધન ભેગ-વિલાસ માટે નહીં પણ સત્કૃત્ય માટે છે.
[] સત્કમ માણસે સ્વહસ્તે જ કરવાં.
સ્વભાવદોષ સંનિષ્ઠ પ્રયત્ન વિના દૂર નથી થતા. T કાળના વહેણમાં સ્વસ્થ રહે તે જ સાચો માનવ.
avarovancacaoeacocca શ્રી પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજુલાના સૌજન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org