SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] [ આપણા શ્રેષ્ઠીવÆ -શ્રી મુલુન્ડ ઘાઘારી વિ.શ્રીમાણી જૈન સમાજમાં મેનેજિંગ કમિટીમાં એન. કાષાધ્યક્ષશ્રી. —શ્રી જૈન સેશ્યલ ગ્રુપ-થાણે-મુલુન્ડના મેનેજિંગ કમિટીના મેમ્બર, —શ્રી ઓરડી હાઈસ્કૂલ પાસ્ટ સ્ટુડન્ટ્સ એસેસિયેશનનાં મેનેજિંગ કમિટીના મેમ્બર. -શ્રી ખેરડી જૈન છાત્રાલયના શુભેચ્છક. આ ઉપરાંત ઘણી સંસ્થાઓ સાથે સકળાયેલા રહીને વારસામાં મળેલા સંસ્કાર, સત્ત્વ અને ઉચ્ચ નીતિમત્તાથી પાતાની પ્રતિભાને ઉત્તરોત્તર ઉજવળ બનાવી છે. ક ભૂમિ મુંબઈ ને બનાવીને ધ્યેયની ક્રિશામાં એક પછી એક સેાપાન સર કર્યાં છે. ઇન્સ્યુરન્સના વ્યવસાયની સાથે વિવિધ જવાખદારી વહન કરી રહેલા શ્રી ચંદ્રકાંતભાઈ અનેક સેવાકીય સસ્થાઓનાં સર્વગ્રાહી કાર્યોમાં સદાય મહત્ત્વના ફાળા આપી રહ્યા છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના ઉમદા આદર્શોને તેઓશ્રીએ જીવનમાં અપનાવેલ છે. ઉદારચરિત, નિખાલસ અને મિલનસાર સ્વભાવના શ્રી ચંદ્રકાંતભાઈ વધુ ને વધુ સમાજસેવા સાધતા રહે તેવી શુભેચ્છા. શ્રી ચંદ્રશંકરભાઈ પ્રભાશંકર વ્યાસ જેમના પિરવારમાં અરવિદ આશ્રમ-પોંડીચેરીના આધ્યાત્મિક વિચારો છવાઈ ગયા છે અને જેમણે પોતે અધ્યાત્મની દિશામાં જ ઊંડા ઊતરી જઈ અધ્યાત્મસાધનાને મુખ્ય લક્ષ્ય અનાવેલું તેવા શ્રી ચંદ્રશંકરભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરને ક ભૂમિ બનાવી મશીનરી અને કન્સ્ટ્રકશન લાઈનમાં ખૂબ જ આગળ વધ્યા. તેમના મામા શ્રી ગિરજ્યાશ’કરભાઈ શુકલની પ્રેરણાથી આ વ્યવસાયમાં ઠીક પ્રગતિ કરી પેાતાના ટ્રેડમાર્કથી પાણીના પંપ બનાવવાનું વિશાળ પાયા ઉપરનુ` આયેાજન હાથ ધર્યું. જો કે હાલ આ વિકસાવેલા ધંધાના સઘળા વહીવટ તેમના સુપુત્રા ચલાવી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy