________________
અભિવાદનાથ ]
[ ૬૦૧ શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા)
સને ૧૯૦૫માં શ્રી વીસાનીમાં જૈન કુટુંબમાં જન્મ પામી વ્યાવહારોપયોગી અંગ્રેજી શિક્ષણ ભરૂચમાં જ મેળવી સને ૧૯૨૧માં દિલ્હી જઈ મોટાભાઈએ શરૂ કરેલ જે. સી. પરીખની કંપની, કે જે ઇલેકટ્રોપ્લેટિંગનું કામ કરતી હતી, તેમાં જોડાયા. અનુભવે તેમને ખૂબ આગળ વધાર્યા. સને ૧૯૪૯માં મુંબઈમાં “સ્ટાર મેટલ રિફાઈનરી નું સુકાન સંભાળ્યું. કે. જે. એન્ટીમની ધાતુ બનાવનારી હિંદ ભમાં એકમાત્ર કંપની હતી. ધંધાના વિકાસ અથે સને ૧૯૬૦માં તેઓ આખા જગતને પ્રવાસ કરી આવેલા છે. તેઓ દિલ્હીમાં લાગલાગ2 અઠ્યાવીશ વર્ષ રહ્યા એટલે દિલ્હીવાળાના નામથી ઓળખાય છે. તેમને દિલ્હીને ધંધે આજે પણ ચાલુ છે.
શ્રી રમણભાઈનું જીવન ધર્મપરાયણ હતું. તેમણે ઉપધાન વહન કરેલાં છે. સં. ૨૦૧૯માં કપડવંજથી છરી પાળતા શ્રી કેસરિયાજી તીર્થને સંઘ કાઢી ઉજવળ યશ પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી ગેડીજી જેન દહેરાસર અને ધર્માદા ખાતાંઓનાં ટ્રસ્ટી છે. શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના મેનેજિંગ ટ્રસ્ટી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સમિતિના સભ્ય છે તથા શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ પાલીતાણાના
ટ્રસ્ટી છે.
શ્રી રતિલાલ સાવચંદ જીવનમાં કઈ પણ ડાઘ કે કલંક લગાડ્યા વગર પિતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે એ એક ઊંડો આત્મસંતોષ જેના મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બોરલા)ના વતની છે. વણિક પરિવારના સંસ્કારો અને નિયમ પ્રમાણે તેમનું ઘડતર થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org