SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૧૫ ઝવેરભાઈ ઘણા હિંમતવાન અને સાહિસક હતા. તેમણે આ હિંમત અને સાહસવૃત્તિના ઉપયાગ કરીને પેઢીમાંના ચોપડા બચાવી લીધા. ફતેહચંદભાઈ એ એ કામમાં મદદ કરી હતી. શ્રી તેહચદભાઈ ધીમે ધીમે આ ધંધામાં નિપુણ થયા અને તેમણે પિતાના ધ પરથી જવાબદારીના ઘણાખરા બન્ને ઉઠાવી લીધા. સ’. ૧૯૬૭ના શ્રાવણ વદિ ૮ના રાજ તેમના પિતાશ્રીના દેહાંત થયા પછી એ પેઢીના સઘળા ભાર તેમના માથે આળ્યા અને તે એમણે બરાબર ઉપાડયો. સ. ૧૯૬૯માં સહકુટુંબ શ્રી કેસરિયાજી વગેરે તીર્થ સ્થાનાની યાત્રા કર્યો પછી તેમણે મુંબઈમાં આ જ ધંધાની શરૂઆત કરી અને રેશમી કાપડના એક જાણીતા વ્યાપારી તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. વ્યાપારીઓમાં પ્રાયઃ ધનની મૂર્છા હાય છે તેથી તે અનેક પ્રકારની સાહસભરી યાજનાએ ઘડે છે અને તેને પાર પાડવા માટે ધમાલ કરે છે. શ્રી ફતેહ દભાઈના જીવનમાં કાઈ એ આવી ધનમૂર્છા જોઈ નથી અને તેમણે કઇ સાહસભરી યેાજના ઘડી હેય એવું જાણ્યું નથી. ધમાલ તેમના સ્વભાવથી વિરુદ્ધ છે. તેઓ દરેક કામ શાંતિથી કરવામાં માને છે અને કામ ગમે તેવુ મેટું હાય તા પણ તે અને એ રીતે જ પાર પાડે છે. શ્રી ફતેહચંદભાઈ એ વ્યાપારી જીવનમાં એકધારી સરળતા જ અનુભવી છે એવું નથી. તેમને કપરી કસેાટીમાંથી પસાર થવાના પ્રસંગો પણ આવ્યા છે પરંતુ આ બધા પ્રસંગેામાં તેમણે મનનું સ્વાસ્થ્ય જાળવી રાખ્યુ છે અને ધૈર્યનો લેપ થવા દીધા નથી, જે પ્રસ’ગામાં બીજાને અનિદ્રાના રોગ થઈ જાય એ પ્રસગામાં પણ તેઓ શાંતિથી સૂઈ શકા છે. કહેવું જોઈ એ કે શ્રી ફતેહચદભાઈ એ જૈનધમના કમ વાદને તેના સાચા સ્વરૂપે જાણ્યા અને પેાતાના જીવનમાં આચર્યો છે. તેમણે સંપત્તિના સમયમાં અભિમાન કે સ`કટના સમયમાં નાસીપાસી અનુભવી નથી. સર્વ અવસ્થાને કમજનિત માની પોતાની પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy