SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા અંતર્મુખ રાખી છે. બીજા શબ્દોમાં કહેવું હેાય તે એમ કહી શકાય કે ભગવદ્ગીતામાં સ્થિતપ્રજ્ઞનુ જે વર્ષોંન શ્રી ફતેચંદભાઈમાં ખરાખર વ્હેવામાં આવે છે. કર્યુ છે, તે શ્રી ફતેહચંદભાઈ માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયામાં નહિ, પણ ઉભયમાં માનનારા છે, એટલે તેમણે ધર્મના ઊંડા ખેાધ પ્રાપ્ત કરવા ઉપરાંત ક્રિયાઓમાં પણ સારા રસ દાખવ્યેા છે. જિનપૂજા, સામાયિક, નમસ્કારમ`ત્રના જાપ એ તેમની ચાલુ ક્રિયાએ છે. મેટી પતિથિએ તે તપ કરે છે અને નાનામેટા અનેક નિયમાથી યુક્ત છે. શ્રી ફતેહચ’દભાઈ એ તેમના પિતાશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે સ. ૧૯૬૮માં ભાવનગર ખાતે અદ્ભૂાઈ મહેાત્સવ કર્યાં હતા અને નવકારસીનું સ્વામીવાત્સલ્ય પણ કર્યું હતું. વળી પિતાશ્રીની અધૂરી રહેલી ઇચ્છા પૂર્ણ કરવા ભાવનગરથી છ’રી પાળતા શ્રી સિદ્ધાચલજીના સોંઘ પણ કાચો હતા. સં. ૧૯૯૨માં તેમના પુત્ર શ્રી હિં`મતલાલના લગ્ન પ્રસંગે વીશ સ્થાનક પત્રપૂજા અર્થા સાથેનુ' પ્રકાશન કરવામાં આવ્યુ હતુ'; અને ત્યારબાદ શ્રી વિજ્યુકેસરસૂરિજી રચિત આત્મવિશુદ્ધિ નામના ગ્ર'થતું પ્રકાશન પણ તેમના તરફથી થયુ હતુ. શ્રી ફૂલચંદ લીલાધરભાઈ વારા જેમના જીવનમાં સાદાઈ સૌમ્યતા અને લક્ષ્મીના ત્રિવેણીસંગમ સુગમ થયા છે, એવા શ્રી ફૂલચંદ લીલાધર વારાનેા જન્મ છત્રાસા ( સારઠ )માં તા. ૧૮-૧૦-૧૮૯૪ના દિવસે સદ્ગત વારા લીલાધર ચદરજીને ત્યાં થયા હતા. તેમનાં માતુશ્રીનું શુભ નામ નંદુબહેન હતું. શ્રી ફૂલચંદભાઈના જીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ અનેને સુમેળ થયા છે અને તે કારણે એડનમાં તેમની પ્રગતિ દિનપ્રતિદ્ધિન વધવા લાગી. શ્રી ફૂલચંદભાઈ એ પછી નાકરી છેોડી સ્વતંત્ર કમિશન એજન્ટ અને કાપડનું કામ શરૂ કર્યું. ભારતમાં પણ શ્રી છગનલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy