________________
અભિવાદનગ્રંથ ]
[ ૯૯
પ્રતિદિન દેવ-ગુરુ-ધર્મને સન્મુખ રાખી ખૂબ જ અભ્યુદય પામ્યા. તેઓશ્રીનાં સહચારિણી ધર્મપત્ની શ્રીમતી લલિતાબહેન તેમને દેવ-ગુરુ-ધમ આરાધનામાં અનેક રીતે પ્રેરણારૂપ બન્યાં હતાં. શેઠશ્રી કેશુભાઈ ધંધામાં આગળ વધ્યા એટલું જ નહિ, ધ કાર્યોમાં પણ ખૂબ જ આગળ વધ્યા અને જિનેશ્વર ભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધ ક્રિયાઓમાં રત-સાથે તેમને અવિરત ધનપ્રવાહ પણ ઘણા જ અનુમાદનીય બન્યા. ખંભાતના શ્રી વર્ધમાન તષ, આયંબિલ ખાતાને વ્યવસ્થિત મનાવવામાં તેમને અોડ ફાળો છે. “ શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટ ” મુબઈ, “ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર ”, પાલીતાણા, શ્રી જૈન બાલાશ્રમ, પાલીતાણા, શ્રી શકુંતલા કન્યાશાળા, મુખઈ વગેરે માટી મેાટી સંસ્થાઓમાં પ્રમુખઉપપ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા બજાવી છે. ખભાતમાં તેઓશ્રીનાં માતુશ્રીના નામે શ્રી ભટ્ટીબાઈ સ્વાધ્યાય સ'સ્કૃત-પ્રાકૃત પાડશાળા અને પ્રેરણારૂપ તેમનાં ધર્મપત્નીના નામે શ્રી લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિર વર્ષોથી ચાલે છે, જેમાં સેકડો સાધુ-સાધ્વીજી મ. સાહેબે અને હજારોની સખ્યામાં બાલક–માલિકાએ મહેનાએ લાભ લીધેા છે. પેાતાના સાધર્મિક માટે અહુમાનપૂર્વક દાનનો પ્રવાહ અવિરત વહેવડાવતા રહ્યા છે. તેમના પરિવારમાં ધર્મનિષ્ઠ ચાર પુત્ર, પુત્રીઓ, પુત્રવધૂએ છે. આ વિશાળ પરિવાર તેમના પગલે ચાલી વ્યાવહારિક અને ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીના માદ નપૂર્વક સેવા અાવે છે. આવા અદ્વિતીય પુરુષાત્તમનાં વર્ણન અન્ય ભાવુકાને અનુમાદનના વિષય અને એ જ આ ટૂંકા જીવન-આલેખનનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org