________________
અભિવાદનગ્રંથ ]
[ ૩ર૯ ઉત્કર્ષની ઉદાત્ત ભાવના એ સૌમાં મૂર્તિમંત બને તો અમારી મા-ભેમ સાચે જ સોનાની નગરી સમી બની જાય.
સ્વ. બાબુભાઈને પ્રેરણાત્મક જીવનમાંથી સેંકડોએ પ્રેરણ લીધી છે. વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર વૈવિધ્યને મબલખ ફાળો આપીને ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવી સ્વર્ગવાસી બન્યા. તેમનાં ચિરંજીવી કાર્યો યુગ સુધી અવિચળ રહેશે. તેમના સુપુત્ર હસમુખભાઈ તથા મુકેશભાઈ
ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી છે. ચંદનબેન ચુનીલાલ કરશનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહ્યા છે. પાટી જૈન સંઘના ટ્રસ્ટ, આત્મવલ્લભ સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ, હરકિસન હોસ્પિટલમાં મેનેજિંગ કમિટીમાં વગેરે સંસ્થાઓમાં પિતાના બહોળા અનુભવને લાભ આપે છે.
શાહ બાબુલાલ વાડીલાલ ગુજરાતની ધર્મભાવના ગામને ગંદરે આવેલી ધર્મશાળાઓ, ગગનચુંબી મંદિરે અને સાર્વજનિક સંસ્થાઓની ઈમારત દ્વારા ઓળખી શકાય છે. - જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કરનારા પરિવારોમાં શેઠશ્રી બાબુભાઈના પરિવારને સમાવેશ થાય છે. સ્વ. શ્રી વાડીલાલ દેવચંદ શાહના સુપુત્ર શ્રી બાબુભાઈને તા. ૪–૧–૧૯૨૫માં જન્મ થયે, મેટ્રિક સુધીને અભ્યાસ પણ કેડાસૂઝ વિશેષ. માનવસેવાના સંસ્કારો વારસામાં મળ્યા. જેન સાધર્મિક ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું મન બચપણથી જ તડપતું રહ્યું. શાસનસેવા અને અન્ય સામાજિક સેવાની શરૂઆત પિતાની પચીસ વર્ષની ઉંમરથી શરૂ કરી. પિતાના નાના પુત્રના આકસ્મિક અવસાનથી તેમના જીવનમાં ભારે મોટું પરિવર્તન આવ્યું અને વધુ જાગૃત બન્યા. પિતાશ્રીને અવસાન પછી પિતાશ્રીએ ઊભી કરેલી સેવાધર્મની પગદંડી ઉપર ચાલવા પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org