SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૪૯ તેઓ સ્વભાવે અત્યંત ઉદાર અને પરગજુ હતા. પરિચિત વ્યક્તિનું કામ તેઓ હાંશથી તરત કરી આપતા. છેલ્લી અવસ્થામાં તેએ પૂરેપૂરા સ્વસ્થ હતા. જીવનનાં સિક્રય વર્ષોં તે માણી લીધાં છે. આ તે વધારાનાં વર્ષોં છે એમ ખેલદિલીથી હસતાં હસતાં કહેતા. કુદરતે એવી નોટિસ આપી છે કે જેથી ઉત્તમ ધ કાય વેલાસર કરી શકાય. ત્યારે તેમની સ્વસ્થતા અને સમતા જોઈને એમના પ્રત્યે સૌને બહુ આદર થયા હતા. શિવલાલભાઈ વડાદરાની અનેક સામાજિક સ'સ્થાએ સાથે ઘનિષ્ઠ રીતે સકળાએલા હતા. એમની સુવાસ ઘણી મેટી હતી. અંગત રીતે પણ તે અનેક લેાકેાને કશી પણ પ્રસિદ્ધિની કે નામ-નિર્દે શની અપેક્ષા વિના સહાય કરતા અને અનેકને અગત મુશ્કેલીમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતા. વડોદરાના સુપ્રસિદ્ધ કવિ ડો, રણજીતભાઈ પટેલે ( અનામી) એમને અંજલિ આપતાં નીચેની પક્તિએ લખી છેઃ શ્રે. ૫૭ Jain Education International એક દીપક પ્રગટયો દ્વીપ થકી જેણે શિવ-કલ્યાણની જ્યેાત ધરી; જેની ચાગમ સૌમ્ય દ્યુતિ ઊભરી, કૈડની વિપ—તિમિર હરી. એના દ્વિવ્ય પ્રકાશ, પ્રકાશનકી; એક દીપક પ્રગટયો ચઢ થકી. એને જીવન કેડિયે સ્નેહ છãાલ; એનાં કર્માંની વાટ અહેા કશી નિમલ, સ્થિર સૈર પ્રકાશ ઝગી શું લેપલ; નિશદિન નિશા હરવાનુ` કશું ખલ ? મહાજ્ગ્યાતિ શું આખિર એ લપકી; એક દીપક પ્રગટ્યો દીપ થકી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy