SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૬૭ કુંભ ભારવાડામાં પંદર માણસના કુટુંબ સાથે એક ઝૂંપડામાં વસવાટ કરી મજૂરી કરી જીવનનિર્વાહ કરતા. ગરીબ સ્થિતિ પણ પરિશ્રમયુક્ત જીવનના વારસા પેઢીએથી મળેલા તે સહારે સહારે ૧૯૫૨માં મિલના નાના સ્પેરપાર્ટીસના સ્ટાર્સ શરૂ કર્યું. માણસને થનગનાટ અને અદમ્ય ઉત્સાહ સમય જતાં માણસને અગાધ જ્ઞાન અને અનુભવના ઊંડાણમાં ડુબકી મારવાની તક આપી જ રહે છે. પાંચ ચોપડી ભણેલ શ્રી વજુભાઈ તેમની કુશાગ્ર કાઠાસૂઝને કારણે આખા યુરોપ ફરી આવ્યા. ૧૯૫૫માં બની કિટિંગ બનાવયાનું વિશાળ કારખાનું ઊભુ કર્યું રૂ. ૮ ના ભાડામાં રહેતા એક મજૂર દરજ્જાના શ્રમજીવી આજે દસ લાખના ફ્લેટમાં રહે છે છતાં પહેલાના સંત-સમાગમ, ભજન-ભક્તિ, લેાકસાહિત્ય તરફના આદરભાવ એ જ નમ્રવાણી, એ જ સાદગી, અને સ્વજના તરફની એ જ મમતા અણનમ રહ્યાં. પુણ્યની કમાણીના બદલેા કુદરત જ્યારે માણસને આપે છે ત્યારે માણસે પુન્યાઈ વધારતા જ જવી જોઈએ અને તે જ મેળવેલી સ`પત્તિ અને વૈભવ ટકી શકે છે અને વધતા જાય છે. પણ આવુ' જ્ઞાન બહુ જ ઓછા માણસોને લાધે છે. આસુરી પૈસા માણસને બહેકાવે છે, તે દૈવી પૈસા સુ ંદર આયેાજને કરી સારાં વાનાં કરાવે છેઆ છે કુદરતના ક્રમ. શ્રી વિનાદચંદ્ર સી. શાહ ગુજરાતમાં અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં સ્વાત’ત્ર્ય-સૈનિક તરીકે અગત્યનુ સ્થાન ધરાવતા મુરખ્ખી શ્રી વિનેાદચંદ્રભાઈ ચુનીલાલ શાહુના જન્મ જ ટ્યુસરમાં તા. ૧૨-૭-૧૯૧૨ના રાજ થયા હતેા. ૧૯૩૦ના મીઠા સત્યાગ્રહમાં તેમણે પ્રથમવાર ઝુકાવ્યું ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. સ્વાતંત્ર્ય-સગ્રામમાં સમયે સમયે આગેવાનીભર્યા ભાગ ભજવ્યેા. પેાતે ત્રણ વખત જેલમાં જઈ ૨૩ મહિના અને ૨૩ દિવસ જેલયાત્રા ભાગવી. ત્યારબાદ પણ ગુજરાતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy