SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] પ્રો. જગદીશ ભગવતી : તા. ૨૬-૭–૧૯૩૪ના ભારતમાં જન્મેલા શ્રી ભગવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીના તેજસ્વી અનુસ્નાતક થયા. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ એક ટેકનાલેમાં પીએચ. ડી.ની પદવી મેળવી. ફોર્ડ ઇન્ટરનેશનલ, કેલબિયા યુનિવર્સિટી. લેહમેન પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ખલી યુનિવર્સિટી એક્ કોલમ્બિયામાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી. પ્રેા. ભગવતી‘જલ એક્ટ ઇન્ટરનેશનલ ઇકેાનામિક્સ ’ના તંત્રીપદે રહ્યા છે. અમેરિકન અકાદમી એફ આર્ટ્સ એન્ડ સાયન્સીઝ એન્ડ ઇકોનોમેટ્રિક સોસાયટી”ના માનવંતા ‘ ફેલા ’ રહ્યા છે. તેમને ઇન્ડિયન કાનેમેટ્રિક સાસાયટી ’ના મહાલનેાબિસ ચંદ્રક, ‘ વિશ્વગુર્જરી' એવાં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની • ડેાકટર આફ લેટસ'ની પડવી એનાયત થયા છે. 6 ( > નવા આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના માળખાને ઘડવામાં અગ્રેસર એવા ડા. ભગવતી આર્થિક નીતિ, લોકકલ્યાણુ, રાષ્ટ્રીય સંચાલનના હસ્તક્ષેપ, વિકૃતિઓ અંગે ગહન અને વિશદ ખ્યાલેા ધરાવે છે અને તે મુજબ માદર્શન પણ આપતા રહે છે. દ્રારિદ્રજનક આર્થિક વૃદ્ધિ ’ અને ‘ બુદ્ધિધનના નિકાસ ' પર તેમનુ' મનનીય ચિ'તન છે. તેઓ ‘ વિકાસના અંશાસ્ત્રી ’ તરીકે પ’કાયા છે. વૈશ્વિક અર્થકારણમાં આવતા આઘાતા અને અવધા સામે ટક્કર અસ્થિરતાની વિઘાતક અસરાને એછી કરી વિના પણ વિશ્વને વિકાસને પંથે દોરી શકાય તે માટે તેમણે આગવી વિચારણાએ રજૂ કરી છે. તેમની આ વિચારસરણીની અસર અન્ય દેશેાના અર્થશાસ્ત્રીઓએ ઝીલી છે. લઈ શકે, આર્થિક શકાય તથા ફુગાવા ' Jain Education International { આપણા શ્રેષ્ઠીવર્યાં : ડા, આઈ. જી. પટેલ : રવીન્દ્રનાથ ટાગોર અને ડેા. સી. વી. રામનને મળેલા નાખેલ પારિષિકા પછી ભારતને મળેલું આ મોટામાં મેટુ' ગૌરવ છે. ’’ • ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ’એ પેાતાના અગ્રલેખમાં ઉપરોક્ત શબ્દો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy