________________
૩૦૦ ]
'
[ આપણા શ્રેષ્ઠીવર્યા મેનેજિંગ ટ્રસ્ટી હતા. તેઓ કહેતા, · નાણાંની ફિકર ન કરો પણ નદી આને ઉત્તમ સારવાર મળે છે કે નહીં? તેમ જ હોસ્પિટલના ઉપયેગ સારી રીતે થાય છે કે નહીં? તે જુઓ.’ આમ તખીષીક્ષેત્રે એમના કાળા બેનમૂન હતા.
તેએ વાલકેશ્વર બાબુ અમીચંદ પન્નાલાલ દેરાસર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી હતા, તેમ જ શાન્તિનાથ દેરાસર, પાયધુની, શ ંખેશ્વરપાના દેરાસર, વાલકેશ્વરના ટ્રસ્ટી હતા. ગુજરાતમાં ખેડેલી નજીક એરસદમાં જૈન દેરાસર સ્થાપવામાં અગ્રગણ્ય ભાગ ભજવી દેરાસર તેમ જ ધાર્મિક સુવિધાની સ્થાપના કરી તે ઉપરાંત અનેક કેળવણી સંસ્થાએના પ્રમુખ હતા, તેમ જ આવી બધી સંસ્થાઓના તે
પ્રાણસમાન હતા.
જિંદગી એક નાટક છે. નાટક કેવી રીતે ભજવવું તે આપણા હાથની વાત છે. પાત્ર કયું મળશે તે આપણા હાથની વાત નથી. આપણું કર્તવ્ય સારાં કાર્યાં કરી છૂટવાનુ છે, તે તેમણે અમલમાં મૂકી એક કુશળ, કાબેલ ખેલાડી રમત દેખાડી ચાલ્યા જાય, એ રીતે જનતા સમક્ષ એમનાં શુભ, માનવતાનાં કાર્યો હમેશાં યાદ રહેશે.
ઘણી નાની સખાવતા જમણા હાથે થાય તે ડાબા હાથને ખબર ન પડે એટલે કે કેાઈને ઉપયેગમાં આવી ભૂલી જવું, પાનખર ઋતુનાં પાન ખરી જાય એવી રીતે અનેકની અણુ–ઉકેલી સમસ્યાએ ( પ્રેબ્લેમ્સ ) એમની પાસે જતાં જ પૂછ્યા વિના ઉકેલાઈ જતા. આવા પ્રભાવશાળી સજ્જન હતા; અને દરેકને પેાતાને એમનામાં સ્વજનનું દર્શન થતું.
મુંબઈમાં એલ ઇન્ડિયા એઝિઝ પર વિજયવલ્લભસૂરિજીની શતાબ્દી વખતે તેઓએ પ્રમુખસ્થાન શેશભાળ્યું હતું. શ્રીરામ મિલ્સ લિમિટેડમાં ૧૯૩૬થી તેએ ડાયકટર હતા. વમાન એક તેમ જ ઇન્ડસ્ટ્રીઅલ સાલવન્ટ પ્લાન્ટમાં પહેલેથી જ ડાયરેકટર હતા. એમનાં ધર્માંત્ની અ. સૌ. શાંતાબેન પણ ખૂબ જ ધાર્મિક છે અને સદ્ગતનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org