________________
૨૮ ]
*
[ આપણા શ્રેષ્ઠીવર્યા ઇ. સ. ૧૯૭૯ના અરસામાં શ્રી વસંત શાહ ‘ ગુજરાતી વર્તમાન ’ નામનું છાપુ બહાર પાડતા હતા.
* અમેરિકામાં ૨૬૮૦ માઈલની શાંતિદેડ : શ્રી જનક જાની. હળવદના વતની જનક જાનીએ તેવીસમી એલિમ્પિક વખતે, વિશ્વશાંતિના સદ્દેશે। પ્રસરાવવા તા. ૨૭-૫-૮૪ના ૯-૩૦ વાગે વ્હાઈટ હાઉસથી શાંતિદેડ શરૂ કરી ૨૬૮૦ માઈલની દોટ લગાવી તા. ૮-૭–૮૪ના રાજ ૪૩મા દિવસે લેસ એન્જિલિસ પહોંચ્યા. * ઇથેપિયાના આર્થિક આયેાજનના મુખ્ય સલાહકાર : શ્રી રમેશભાઈ શાહ. ઈ. સ. ૧૯૮૯માં ઇથેાપિયાની સરકારે, ત્યાં રહીને વેપાર કરતા આ ૩૭ વષઁના યુવાનને આયેાજનના મુખ્ય સલાહકાર તરીકે
નીમ્યા છે.
* બ્રિટનના અબજોપતિ ગુજરાતી : શ્રી અરુણભાઈ પટેલ. જેમણે ૨૮૨ દુકાનવાળા ફિન્સે સીટીએન સીટીએનનામને ડિપાર્ટ મેન્ટલ સ્ટાર્સ મેાટી રકમથી ખરીદ્યો. અને આ ખરીદીથી તે બ્રિટનના સૌથીમેટા ડિપાર્ટમેન્ટલ સ્ટોના માલિકામાં ત્રીજા નંબરના સ્થાને પહોંચ્યા.
6
પ્રેોજેક્ટ ઇન્ડિયા' અને શૌકત બાબુલ : · પ્રાજેક્ટ ઇન્ડિયા’ દ્વારા શ્રી શૌકત બાજીલ એશિયન નાગરિકના પ્રશ્નો હલ કરે છે.
'
* સ્વીડનના સિવિલ કેાનેમિસ્ટ : ઉમાકાન્ત અમીન. પાદરાવડાદરાના વતની ઉમાકાંતભાઈ ઈન્ટર સી.એ.ના અભ્યાસ પડતા મૂકીને સ્વીડન ગયા. ત્યાંની ત્રણસો વર્ષ જૂની ગાથનબગ યુનિવર્સિટીમાં દાખલ થઈ સ્વીડીશ ભાષાના અભ્યાસ કરી, એમ. બી. એ.ની ડિગ્રી મેળવી અને સિવિલ ઈ કાનેમિસ્ટ' બન્યા. હાલમાં તે ‘ એટલાન્ટિક કેરિયર લાયનર ’માં ‘ખર્ચે અને નાણાખાતું' સંભાળે છે. * વિશ્વવિખ્યાત અસ્થિચિકિત્સક ડૉ. દિનેશ પટેલ. વિશ્વગુર્જરી' પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડો. પટેલ અમેરિકામાં રહીને અસ્થિચિકિત્સામાં ખૂબ પ્રખ્યાત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org