SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ ૩ [ આપણા શ્રેષ્ઠીવર્યાં મુંબઈ આવીને વસ્યા છે. અહીં તેએ ભારત બિલ્ડર્સના નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનુ કામ કરે છે. પોતાની અપ્રતિમ બુદ્ધિમતા અને વ્યાવહારિક કાર્ય કુશળતાથી મુંબઈમાં આ ક્ષેત્રમાં તેમણે ભારે સિદ્ધિ અને નામના મેળવી છે. તેઓ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રી પ્રેમચંદભાઈનું અવસાન થતાં તેમના પરિવાર ઉપર મેટી આફ્ત ઊતરી આવી હતી, બાલ્યવયથી જ તેના ઉછેર જે કપરી પરિસ્થિતિમાં થયા હતા તેને તેઓ ભૂલ્યા નથી. અને એથી જ તેઓ અન્યને સહાય કરવામાં હરહુ મેશ તત્પર રહે છે અને સાધર્મીઓને ગુપ્ત સહાય કરવામાં પેાતાનું પરમ કર્તવ્ય માને છે. તેમનાં ધર્મ પત્ની ઇન્દુમતીબહેન પેાતાના પતિના આ સેવાકા માં મુખ્ય પ્રેરણાખળ અની રહ્યાં છે. તેમના સુપુત્ર રાજેશ અને સુપુત્રી હિના, મમતા અને શિલ્પા પણ પેાતાના પિતાશ્રીની આવી ઉદારચિત ભાવનાને પુષ્ટિખળ આપી રહ્યાં છે. તેમના માટાભાઈ મનસુખભાઈ અને કાંતિભાઈ તથા તેમના નાનાભાઈ ચંદુભાઈ, ધનવતભાઈ અને હર્ષોંદભાઈ પણ ઉદારચરિત પ્રકૃતિ ધરાવે છે; અને કૌટુંબિક સ ંપ તથા સમાજ પ્રત્યે કઇક કરી છૂટવાની ભાવના રાખે છે. તેમના ત્રણ વડીલ ભાઈ એ શ્રી મણિભાઈ, શ્રી ભોગીભાઈ અને શ્રી છેટુભાઈનુ અવસાન થયું છે પરંતુ શ્રી ધીરુભાઈના જીવન-ઘડતરનુ કાર્ય તેમણે સારી રીતે કર્યુ છે. આવા ઉદારચિરત સેવાપરાયણ અનેક બ્યની ભાવનાથી રંગાયેલા શ્રેષ્ઠિશ્રીની સમાજ, ધર્મ અને દેશ પ્રત્યેની તેમની ભાવનાને વધુ બળવત્તર બનાવે. દીઘ આયુષ્ય, અપાર સમૃદ્ધિ અને કીતિના શિખરે બિરાજીને તેએ સ્વપર કલ્યાણ સાથે એ જ અભ્યર્થના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy