________________
અભિવાદનત્ર થ્રુ !
શ્રી પન્નાલાલ શાહુ
હમણાં હુમણાં અંગત નિમÙાના સગ્રહા પ્રગટ થાય છે પણ તટસ્થ, બિનસાંપ્રદાયિક અભિગમથી વિચારપ્રેરક નિબધાના બહુ સ`ગ્રહ જોવા મળતા નથી. આ પરિસ્થિતિમાં શ્રી પન્નાલાલ શાહના પ્રયત્ન દાદ માગી લે છે. ૧૯૮૬માં પ્રગટ થયેલા તેમના લેખસ’ગ્રહ “ નિરીક્ષણ અને અર્થઘટન ”એ સમીક્ષકોનુ ધ્યાન ખેંચેલું. ખાસ નોંધપાત્ર તે એ છે કે લેખક જૈન અને જૈનાની અનેક સંસ્થાઓ સાથે સકળાયેલા હાવા છતાં એમના અભિગમ સ્વસ્થ સમાજવિચારકના છે. પૌરાણિક પાત્રા, જૈનધમ, પ્રાસગિક ઘટનાઓ વગેરે વિષેનું લેખકનુ' વિચાર-સક્રમણ અહીં જોવા મળે છે. શ્રી પન્નાલાલ ગંભીર અભ્યાસી લેખક છે અને જ્ઞાનવિજ્ઞાનની શાખાઓમાં તેમને રસ અને જાણકારી પ્રશસ્ય છે. વિચારના મૂળમાં તે પ્રવેશી શકે છે અને કશા પણ રાગદ્વેષ કે અભિનિવેશ વગર તે પોતાના વિચારાની માંડણી કરી શકે છે. કચાંક કચાંક તેમના અર્થઘટન સાથે સંમત ન થનારને પણ એ અ ઘટન સુધી પહેાંચવાની તેમની પ્રક્રિયામાં રસ પડશે. તેમની રજૂઆત ક્રમબદ્ધ છે. વિશદતા અને પ્રવાહિતા એ આ લખાણેાની વિશેષતા છે. તબદ્ધ રીતે તે લખે છે અને એમની દલીલેાનાં ગાંડણા પણ પૂરતાં મજબૂત હાય છે. ધમ, સમાજ અને સાહિત્યના પ્રશ્નોમાં તેમને કેવી નિસબત છે તેની આ બધા લેખેામાં સામાજિક સ્વાસ્થ્ય માટે સર્ચિંત રહેનારા એક સમાજહિતચિંતકની છબી ઊપસે છે,
[ ૨૦૧
શ્રી પન્નાલાલ શાહે કવિતા ઉપર પણ હાથ અજમાવ્યેા છે. આમે ય તે કવિ જીવ છે. એના લાભ એમનાં ગદ્ય લખાણાને પણ મળ્યા છે. ગભીર વિચારણાના લેખા જેમ એક તરફ શુષ્ક બનતા નથી એ આ સ્વભાવગત સ ંવેદનશીલતાને કારણે તેમ એમની કાવ્યરચનાએમાં સામાજિક સુધારણાનું દૃષ્ટિબિંદુ પણ હોય છે. એમના વ્યક્તિત્વનાં આ બે પાસાં એકમેકને ચારેક ઉપકારક પણ અને છે.
એમના કાવ્યસ`ગ્રહ “ સ્મિત કર્યું ના હેત ’” પણ ૧૯૮૬માં પ્રગટ થયા છે. ૧૯૫૭થી તે કાળ્યા લખે છે. શ્રી હરીન્દ્ર દવેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org