________________
૨૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો * ગિનેસ બુકમાં સ્થાન પામનાર પર્વતા રેહક :
શ્રી યુગેશ ચાતુર્વેદી. હિમાલયની અનેક પર્વતમાળાના સફળ આરોહક અને ભારત સરકારની વિવિધ સન્માનનીય પદવીઓ પ્રાપ્ત કરનાર શ્રી યોગેશ ચાતુર્વેદી પ્રથમ સર્વોચ્ચ પર્વતારોહક ગુજરાતી છે. આ સિવાય ૧૮૩૮૦ ફૂટની ઊંચાઈએ સાઈકલ પર પહોંચીને “ ગિનેસ બુકમાં નામ નોંધાવનાર તરીકે પણ તેઓ વિખ્યાત છે. ૧૯૮૫માં અમદાવાદથી દિલ્હીનું ૧૨૫૦ કિ. મી.નું અંતર ૧૫ દિવસમાં કાપીને પણ વિકમ સર્યો છે. એવી જ રીતે નકાયાત્રામાં પણ તેમણે સાહસ
આમ, મુસ્લિમ અને અંગ્રેજ અમલ દરમ્યાન પણ ગુજરાતની ભૂમિએ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રતિભા ધરાવતી વિભૂતિઓને જન્મ આપ્યો છે અને ગુજરાતીના જ એક પ્રચલિત દુહાને પુરવાર
“જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શર;
નહિ તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર.”
આ નૂરદર્શી તેજવી પરંપરાની યાદી તે અનેકગણી મોટી થાય તેમ છે, પણ અહીં જ વિરમીએ.
ગુજરાતના પનોતા પુત્રો પારસીઓનું પ્રશંસનીય પ્રદાન
* ઘડિયાળના સૌ પ્રથમ હિન્દી કારીગર : કૈયાજી મીરાક.
હિન્દી કારીગરોને હાથે સૌ પ્રથમ ઈ. સ. ૧૮૧૮માં ભાવનગરમાં ઘડિયાળ બન્યું હતું. ભાવનગરના દરબારગઢના ટાવર પર તૈયાજી કાઉસજી મીરાકાએ ટાવરની ઘડિયાળના બધા પેરપાર્ટ્સ બનાવ્યા હતા.
* અબ્રહોમ લિંકનની મુલાકાત લેનાર : ગુજરાતના પારસી શાહ પિસ્તનજી મેહરહમજી અને તેમના મિત્ર ડોસાભાઈ ફરામજી કામાએ ભારતીય પોશાકમાં જ અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાત લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org