________________
અભિવાદનગ્રંથ |
[ ૪૩૧
ઘાટકોપર બ્રાહ્મણ મકાન સાથે તેમનાં સ્વ. માતુશ્રી અજવાળીબહેનનું નામ તેઓએ જોડેલ છે.
કેળવણી પ્રત્યેના તેમને ભાવ અને ઉત્સાહ અપૂર્વ હતા. વિદ્યાર્થી ઓને નાનીમેટી શિષ્યવૃત્તિએ તે આપે છે. પુસ્તકા ઉપરાંત અનેક સસ્થાઓને આર્થિક સહાય આપીને કૃતાથ તા અનુભવે છે. આ ઉપરાંત માટુ'ગા ખાતે અમૂલખ અમીચંદ વિધિલક્ષી વિદ્યાલયને પણ તેમણે સારી એવી રકમ વિદ્યાના ઉત્તેજન અથૅ આપી છે. શ્રી વિનયકુમારભાઈ એ પેાતાના સ્વ. પિતાનું નામ જોડીને ત્યાં શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા વાણિજ્ય વિભાગમાં દાન આપ્યુ છે. એ જ પ્રમાણે દ્વારકાના શારદાપીઠમાં તેમણે તેમના પિતાશ્રીની સ્મૃતિમાં હાલ બધાન્યેા છે. પેાતાના વતન ઉમરાળામાં શાળાઓ, હેાસ્પિટલે, અનાથાશ્રમે વગેરે બધાવ્યાં છે. ઉમરાળા ગામને તેમણે પોતાનુ ગણ્યું છે, અને શકય એટલી બધી જ સુવિધા ઊભી કરવામાં સક્રિય ફાળા આપ્યા છે. તે ઉપરાંત ભાવનગરમાં શ્રી નાનુભાઈ ઝવેરી મેમેરિયલમાં સારુ એવું દાન આપ્યું છે. આમ તેમણે નાનીમેટી અનેક સેવા-સસ્થાઓને દાન આપી પુણ્યની કમાણી કરી છે.
,
પિતાના અધૂરો યશ પૂરો કરે તે પુત્ર એવી કવિ ન્હાનાલાલે વ્યાખ્યા કરી છે અને તેને સ્વ. અમૃતલાલ પાપટલાલ આઝાના પ્રતાપી પુત્ર શ્રી વિનયકુમાર એઝાએ ચિરતા કરી છે. સાકાર કરી છે.
"
આમ જેમનું દ્વારકાના જગદ્ગુરુ શ્રી શંકરાચાયે બહુમાન કયુ" છે અને જેએ ઉચ્ચ સંસ્કારથી શાભાયમાન બન્યા.
સંસ્કારસંપન્ન અને ધર્માં પરાયણ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મ પત્ની હજી હમણાં જ થાડા સમય પહેલાં પુણ્યકા કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યાં. આ ૬ પતીના સ્વર્ગ વાસથી સમાજને પહેાળા વર્ગ રાંક અન્યા છે. આખેટ વર્ષો સુધી પૂરી શકાય તેમ નથી. અને સ્વસ્થ આત્માને પ્રભુ ચિર શાંતિ પ્રદાન કરે તેવી અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org