________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૦૦ આ સ્વયંભૂ શ્રેષ્ઠીને ટેવવામાં હું બહુ મીઠી રીતે પાછો પડ્યો. આનંદથી ભેઠે પડ્યો. ડાંક બેનસનાં વરસ ઉમેરતો હોઉં તેમ મેં તેમને ૭૫-૭૭ને ટેવ્યા, તો નીકળ્યું બાણુંમું વર્ષ. આજે ૮૨ વર્ષના ચુસ્ત મોરારજી દેસાઈને પણ થાક છાને રહેતો નથી. એટલે કે ૯૨ વર્ષના આ પૂછવા ઠેકાણુમાં છાંટે નહિ. કલાકેક હું વાત કરતો રહ્યો. ખુરશીમાંથી પણ તેઓ તો દીવાન ઉપર પલાંઠી વાળીને ટટ્ટાર બેઠા હતા. ખાનગીમાં મને લાગ્યું કે એ મુદ્રામાં પણ પદ્માસનને વકરે તેઓ કરી રહ્યા હોવા જોઈએ.
આ ય એક જીવતી-જાગતી પાઠશાળા હતી જેની પાસે જીવનમાં ઝંપલાવી રહેલા આપણું જુવાનને જરા ઝુકાવવા જોઈએ. પહાડનાં ઝરણાં, વનની વેલ, વગડાની ઘરડી ગરિ થયેલા થડમાંથી ફૂટેલી કૂંપળનું કૌવત અને ખમીરના આવા પરબે પીવા જઈ જવા જોઈએ.
૯૨મું વર્ષ પણ જીવન હજુ તો સાખ પડી હોય એવું તાજુ ને હળવું ફૂલ રાખવાની કળા પામવા જેવી મને લાગી.............. પિપટભાઈને નિત્યકમ હું ફળી રહ્યો હતો. એમના તોષાખાના કે ટ્રેઝરી તરફ મને દેરી જતા પળવાર તો લાગ્યા. તમે પૂછતારતા ને કે હું કેમ ટાઘા ગાળું છું? મારી બેઠક-ઊઠક... જુઓ, આ મારા ભેરૂઓને. પિોપટભાઈ તેમના રહેવાના ખંડમાં ઠસાયેલી લાઈબ્રેરીમાંનાં પુસ્તક તરફ આંગળી ચીંધી રહ્યા હતા. જૈન, બૌદ્ધ, વેદવેદાંતનું વાંચન તેમને આકર્ષે છે.
આપણે મુરબ્બીશ્રી” અને “વડીલ”ને પૂજ્ય વિવેક કરીને જ કેમ અટકી જઈએ છીએ ? સમાજે આવી મોંઘી થાપણોને તે સેંઢારવી જોઈએ અને દર વર્ષે એમને જાહેરમાં વાટીને પણ ત્રણસ્વીકાર કરવો જોઈએ અને ઊગતી કારકિદીઓને એ રીતે પ્રેરણા પાવી જોઈએ.
શ્ર. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org