________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૯૩
ઇ. સ. ૧૯૮૪માં એમણે લીંબડી રાજ્યના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ઈ. સ. ૧૭૨૮ થી ઈ. સ. ૧૯૪૮ સુધી” વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ. ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. દસ વની સખત અને સતત મહેનતને અ ંતે તૈયાર થયેલ આ મહા નિખોંધની ગુજરાતના ઘણા વિદ્વાનેાએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. દક્ષિણ ગુજરાત યુનિ.એ એમને ઇતિહાસ વિષયમાં પીએચ. ડી. ના ગાઇડ તરીકે માન્યતા આપી છે.
""
ડા. ખાવીસીનાં “ અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાએ અને “ગુજરાતના ઇતિહાસને લગતી વશાવળીએ ” નામનાં એ પુસ્તકો પ્રગટ થયાં છે. શ્રી ઝાલાવાડ જૈન મિત્ર-મંડળ, સુરત તરફથી જૂન ૧૯૮૫માં પ્રકાશિત થયેલ “ ડિરેક્ટરી”નું એમણે સપાદન કર્યુ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઇ. સ. ૧૯૮૩ માં સુરતમાં યેાજાયેલ ૩૨મા અધિવેશન પ્રસંગે પ્રસિદ્ધ થયેલ સ્મરણિકા “ દ્વીપે અરુણું પરભાત ”ની સપાદન સમિતિના તેએ સભ્ય હતા. ઉપરાંત છેલ્લાં ત્રણસેા વર્ષોંનું “ બાવીસી પરિવારનું વશવૃક્ષ ” એમણે સંશોધન દ્વારા તૈયાર કર્યું છે. એમનું “ ઇતિહાસ પરિમલ ’ નામનું પુસ્તક હાલમાં મુદ્રણની પ્રક્રિયામાં (પ્રેસમાં) છે. એમને મહાનિબંધ પ્રગટ કરવાની પણ તેએ તૈયારી કરી રહ્યા છે. એમના પુસ્તક “ અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાએ”ને ગુજરાત સરકારનું શ્રેષ્ઠ પુસ્તક તરીકેનુ પારિતોષિક પ્રાપ્ત થયુ' હતું. “ મહાનિમધના પરિચય અને પ્રદાન ” નામનું તેમનુ પુસ્તક તાજેતરમાં પ્રસિદ્ધ થયુ છે.
**
ઇતિહાસને લગતા એમના ઘણા સશોધનલેખા ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકામાં પ્રસિદ્ધ થયા છે, જેમાં · ચૂડા રાજ્યના સ‘ક્ષિપ્ત ઇતિહાસ', ' કચ્છ-સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતા ’, ‘ રિયાસતાના રાજવહીવટ', ‘ ભારતીય સંસ્કૃતિમાં સૌરાષ્ટ્રનુ પ્રદાન', ' સામાજિક ઇતિહાસના સંદર્ભીમાં ખાવીસી પિરવારના અભ્યાસ’, · રાજપીપળાના ગુહિલ રાજવંશના ઇતિહાસ’, ‘ સ્વાત’ત્ર્યચળવળ અને રાજપીપળા’, શે, પ
Jain Education International
22
For Private & Personal Use Only
www.jainelibrary.org