________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૩૯
પૂ. આચાર્યશ્રીને નાનપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ હતા. ગિરનારમાં તેમને હિમાલયના યોગસિદ્ધ પુરુષ શ્રી અચ્યુત સ્વામીનો મેળાપ થયા હતા, જેમની પાસેથી તેએએ શાસ્ત્રાનુ ઊ'ડુ' અધ્યયન કર્યુ હતું. પૂ. અચ્યુત સ્વામીએ યે વિદ્યાના બળથી જોયું કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરીની પ્રતિષ્ઠાનું મહાન કાર્ય થવાનું છે. આથી તેમણે પૂ. આચાય શ્રીને મા ભુવનેશ્વરીની દીક્ષા આપી. પૂ. અચ્યુત સ્વામીના આદેશથી તેએ સંસારમાં આવ્યા અને મા ભુવનેશ્વરીના મંદિરની ગોંડલમાં સ્થાપના કરી. ઈ.સ. ૧૯૪૬માં આ મહાન કાર્ય સિદ્ધ થઈ જતાં તેઓશ્રીએ વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યાં. અને ત્યારથી તેએ “ અખડ ભૂમડાચાર્ય અન તશ્રી વિભૂષિત શ્રી ભુવનેશ્વરી પીઠાધીશ જગદ્ગુરુ આચાય શ્રી ચરણતી મહારાજ ” તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયા.
કી સ. ૧૯૭ માં યેવૃદ્ધત્વને કારણે તેએ શ્રીએ શ્રી ભુવનેશ્વરી પીઠનું સચાલન પોતાના કા દક્ષ, ઉત્સાહી અને ધર્માનુરાગી પુત્ર શ્રી વૈદ્ય ઘનશ્યામભાઈ જી. વ્યાસને સોંપ્યું. તા. ૨-૯-૧૯૭૮ના રાજ ચરણતી મહારાજ સ્વધામ જતાં સમાજને ન પુરાય તેવી મેટી ખેાટ પડી છે. તેમનું આદર્શ જીવન સૌને સદાય પ્રેરણાદાયી બની રહેશે.
શ્રી છીલદાસ અમૃતલાલ શાહ
ઘણા જ નમ્ર અને પ્રસિદ્ધિથી દૂર ભાગનારા શ્રી છબીલભાઈ શાહે બેટાદના વતની છે. મુંબઈની લેાખંડ બજારમાં એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે તેમનું આગવુ સ્થાન છે. સમયની કિંમત અને પરિશ્રમનુ` મૂલ્ય આંકી આજની ઊગતી પેઢી માટે પ્રેરણાત્મક અને માદક બની રહે તેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે ધંધાદારી ક્ષેત્રે ભારે માટી સફળતા મેળવી છે. આથી તેએ ખૂબ જ ધૈયતાથી નીચે દર્શાવેલી પેઢીનું સફળ સંચાલન કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org