________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૯૩ આજુબાજુનાં ગામમંથી કેરી, લીંબુ, અથાણું વગેરે માટે કાચી સામગ્રી મળતી હોવાથી ઉત્પાદન ખર્ચમાં સારે એ ઘટાડે કરી શક્યા છે. ૭૦ વર્ષની ઉંમરના શ્રી હરિરામ ઠક્કર આજે પણ એક યુવાનની ધગશથી ફેકટરી, ઓફિસ, અને બહારગામના ખરીદીવેચાણના વહેવારે સંભાળે છે. તેમના ચાર પુત્ર અને પૌત્રો પણ તેમના ઉત્તરોત્તર વિકસી રહેલા ધંધામાં પ્રસંશનીય સહાગ આપે છે.
શ્રી હરચંદ મીઠાભાઈ સૌરાષ્ટ્રના અગ્રણી જૈન શ્રેષ્ઠીવર્યોમાં જેમનું સ્થાન અગત્યનું ગણું શકાય તે શ્રી હરીચંદ મીઠાભાઈ નિખાલસ અંતઃકરણ, સ્નિગ્ધ સ્વભાવ, માયાળુ માનસ તથા વાતવાતમાં સમદશી વતન ધરાવતા. તેઓ ભાવનગરના વતની છે. મુંબઈના વ્યાપારી જગતમાં તેમની ગણના થતી. શૂન્યમાંથી સર્જન કરીને બતાવી આપ્યું હતું કે કેપણ કાર્યની સિદ્ધિ માટે ઉત્સાહપૂર્વક શુદ્ધ સત્ત્વ જ ઉપયેગી તત્ત્વ છે. શિક્ષણક્ષેત્રે સહાય આપવાને સિદ્ધાંત એમણે સહજભાવે સાધ્ય હતે. સંપ અને સુલેહને હંમેશાં સત્કારતા.
તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂક્યો અને તુરત જ આણંદજી ઝવેરની તેમના કાકાના નામની દુકાને અનુભવ મળવા લાગે અને સમય જતાં પોતાના નામની એ જ દુકાન શરૂ રાખી. ૧૯૮રની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી. મુંબઈની ઘઘારીની જ્ઞાતિમાં પેટા-વહીવટ સંભાળતા.
શ્રી એચ. કે. દવે (ભાવનગર)
મહેનત, આપબળ અને પ્રબળ પુરુષાર્થથી નામના મેળવનાર શ્રી એચ. કે. દવેનું મૂળ વતન ભાવનગર છે. ગુજરાતની ખ્યાતનામ પેઢીઓમાં શ્રી એચ. કે. દવેની પેઢીનું નામ ખૂબ જ આગળ પડતું ગણાવી શકાય. શિપિંગ અને ફેરવર્ડિગના ધંધામાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org