SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] | ૧૮૯ તેનુ' શિલાસ્થાપન દિનેશભાઈના હાથે થયું હતું. સાચાટમાં એક ટી. બી. હેાસ્પિટલ બનાવી. ઝાલેાદમાં એક કાલેજમાં રૂમે મનાવવા ડોનેશન આપ્યું છે. અમદાવાદમાં ડેલાવાળાના રામસૂરિજી સાધુસાધ્વીના ઉપાશ્રયમાં રૂ. ૪૧૦૦૦ આપી બાપુજીના ફોટો મૂકીને તકતી મુકાવી છે. શ્રી દ્વારકાદાસ ધનજી કાણકિયા કાણકિયા પરિવારની પ્રગતિ માટે કાણકિયા ઉત્કર્ષ મંડળની સ્થાપનામાં આગેવાનીભયે ભાગ ભજવ્યેા. એટલું જ નહિ પણ વર્ષોથી એના મ`ત્રીપદે રહી સેવા કરી રહ્યા છે. કાણકિયા કુળની કીર્તિગાથા ગાવા “ કાણકિયા કુળ કૌમુદી ” નામના ગ્રંથની પ્રસિદ્ધિનું શ્રેય એમને જ આપીએ તે અતિશયાક્તિ નહિ ગણાય. માતાજી કનકેશ્વરી મંદિર જીર્ણોદ્ધાર કમિટીની સ્થાપનામાં પણ આગેવાનીભર્યો ભાગ લઈ સારું' એવુ ભડાળ ભેગું કરી મંદિરના જીર્ણોદ્ધારમાં મુખ્ય હિસ્સા આપેલ. કમિટીને “ માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ”માં ફેરવી તેનું બંધારણ ઘડવામાં પણ તેમણે આગેવાનીભર્યા ભાગ લીધે. માતાજી કનકેશ્વરીના મુંબઈમાં આસા માસમાં શારદીય નવરાત્રી ઉત્સવ શરૂ કરનારાઓમાં પણ તે એક છે. સંસ્થા કનકાઈ સસ્થાન માટે સેનેટેરીઅમે, ગૌશાળા, ઇલેકિટ્રક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરવામાં પણ તેમને મેટ કાળા છે. આ સંસ્થાના આજીવન સભ્ય—સેક્રેટરી તરીકે ૨૭ વર્ષ સેવા આપી. તેમની સેવા બદલ સસ્થાએ મુબઈની સમસ્ત કપાળ જ્ઞાતિની હાજરીમાં તથા માતાજીની મૂર્તિ સમક્ષ તેમને માનપત્ર આપી તેમની સેવાને બિરદાવી છે. આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે તથા ઉપપ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે અને સંસ્થાને દિનપ્રતિદિન ઉષ થાય એવી સેવા આપી રહ્યા છે. તેમના વતન ચાવંડ ( લાઠી )માં પણ માતાજી કનકાઈના મંદિરના જીર્ણોદ્ધાર માટે તેમના પ્રમુખપણા નીચે કમિટીની સ્થાપના કરી મંદિરના જીર્ણોર્ણોદ્ધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy