________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૮૯ નવું કરી સિદ્ધિનાં સોપાન સર કરવાની તમન્ના બચપણથી જ હતી એટલે દઢ મને બળ કેળવી પિતાના જ્ઞાન- સૂઝ-સમજ ઉપર શ્રદ્ધા પૂર્વક આગળ વધવાની તેમની સાહસિક વૃત્તિએ આજે તેમને ઘણે ઉચ્ચ આસને બેસાડ્યા છે. ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ જ્ઞાતિનાં વિવિધ મંડળે અને વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ને સેવાઓ આપે છે. શ્રી શેરીસા જૈન ભોજનશાળા, શ્રી જાગૃતિ મિત્ર મંડળ વગેરે સંસ્થાઓને પગભર કરી સારું એવું
ગદાન અર્પણ કર્યું અને સેવાનો ભેખ અપનાવ્યું છે. વિના સ્વાર્થ સેવા કરી રહ્યા છે. એ જીવ કરું શાસન રસીની ભાવના ધરાવે છે.
પિતાશ્રીની છત્રછાયા નાની વયે (બે વર્ષે) ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્ય, સેવા અને ધર્મ સંસ્કારનું સિંચન કર્યા કર્યું. કાકાશ્રી મંગલદાસની પ્રેરણાથી અને પરોપકારવૃત્તિથી આગળ વધ્યા. શાહ બાબુલાલ વાસણવાળા, (ધારાસભ્ય) શાહ, મંગળદાસ ચુનિલાલ (કાકા) મે. સેરાબ એસ. એન્જિનિયર કે. સી. એ. તથા જીવન સહચરી પદ્માવતીબેન વગેરે મહાનુભાવો તેમના જીવનમાં યશભાગી બન્યા છે. ધાર્મિક સંસ્થાઓના કામમાં યથાશક્તિ ફાળે આપો, સેવાની ભાવનાથી કાર્યો કરવા અને બીજાને મહદ્ અંશે ઉપયેગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. તેઓશ્રી ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવનાના હિમાયતી છે. કેળવણી, સામાજિક અને ધાર્મિક આયોજનમાં દરવર્ષે તેમને સારો એ ફાળે હોય છે જે ખરેખર ધન્યતાને પાત્ર છે.
અનેક સંસ્થાઓના પ્રેરક અને પોષક એવા શ્રી મનુભાઈ ઝવેરીનું વિવિધક્ષેત્રે પ્રદાન છે.
સેવાનાં આવાં માંગલિક કાર્યો માટે પરમાત્મા તેમને અખૂટ શક્તિ અને બળ આપે અને દીર્ધાયુ બક્ષે તેવી અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org