________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૦૫ આવેલી વ્યક્તિને તેમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયા વિના રહેતું નથી.
સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે હાઈસ્કૂલો, છાત્રાલય, ધર્મશાળાઓ, ઔષધાલયે, વેટરવર્સ આદિ માટે દાન આપી લોકકલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી છે. તેમની દાનસૂરતા જૈન સમાજ પૂરતી મર્યાદિત ન રહેતાં ગરાસિયા ડિગ, હરિજન છાત્રાલય, બ્રાહ્મણ બે ડિગ, રજપૂત બેડિ"ગ, કેળી બે ડિગ, સથવારા બોડિંગ આમ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દાન કરેલ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક ગામે દત્તક લઈ ગ્રામ્ય વિસ્તારની એકપણ વ્યક્તિ કામ વિના ન રહે તેવી વ્યવસ્થા કરેલ છે. હવે તે તેમનું સેવાક્ષેત્ર ગુજરાત ન રહેતાં મધ્યપ્રદેશ અને ભારતના બીજા પ્રાંતમાં પણ આગળ વધ્યું છે.
માતૃભૂમિ પડધરીમાં શિખરબંધી જિનાલય અને તેના નિભાવ માટે માતબર રકમ અપી છે. નૂતન જિનાલય અને તેના પ્રસંગે કકતરી કે જાહેરાત છપાવ્યા વિના હિન્દુ-મુસ્લિમ અને અન્ય કેમના સાથ સાથે મહોત્સવ ઊજવ્યું. એટલું એટલું જ નહિ, દરેક ધર્મસ્થાનકમાં-આવાં ૬૩ સ્થાનમાં આઠે ય દિવસ પિતાપિતાની ધર્મક્રિયાઓ કરવા ગાડી સાહેબે પ્રેરણું અને પ્રેત્સાહન આપ્યાં હતાં.
અહિંસા અને કરુણાના દિવ્ય વારસનને દીપાવી રહેલા શ્રી દીપચંદભાઈ ગાડી કરુણાભાવથી પ્રેરાઈને જીવમાત્રની રક્ષા કાજે દેશના ખૂણે ખૂણે ફરીને લક્ષ્મીને સદ્વ્યય કરી રહ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતની સમગ્ર પાંજરાપોળ માટે ફેડરેશન રચીને જીવદયાના કામને વેગવાન બનાવવા તથા અસલ મહાજનશાહીની પ્રથા પુનઃ ઊભી કરવા દુરંદેશીથી તન-મન-ધન સમર્પિત કરી રહ્યા છે. ગુજરાતની દુષ્કાળની પરિસ્થિતિમાંથી માનવને ઉગારવાના પ્રયત્નની સાથે એક પણ હેર કતલખાને ન જાય અને પાંજરાપોળમાં જેટલાં પશુઓ આવે તેને ઉગારવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ પ્રવાસ કરીને તેમણે કર્યું જે વીસમી સદીના વિષમકાળનું મહાન આશ્ચર્ય છે. સાથે આનંદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org