________________
૨૦૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી દીપચંદભાઈ જાહેર જીવનમાં પ્રારંભથી જ રસ લેતા હતા અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓને પિતાને વિનમ્ર ફાળે આપતા હતા. દુષ્કાળ-નિવારણ જેવા પ્રસંગોએ તેમને હાથ વધારે ઉદાર બનતે; પણ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા. તેમની સ્થિતિ એક ભરેલા સરવર જેવી છે કે જ્યાંથી કઈ પશુ-પક્ષી તરહ્યું પાછું જાય નહિ. સને ૧૯૭૨માં તેઓ પાલીતાણા ખાતે ભરાયેલ જેન વેતામ્બર કેન્ફરન્સના બાવીસમા અધિવેશનના પ્રમુખ ચૂંટાયા. તે વખતે કેન્ફરન્સની સ્થિતિ ડામાડોળ હતી, પણ તેઓ સુકાની બન્યા પછી કેન્ફરન્સની સ્થિતિ અનુક્રમે સુધરતી ગઈ. ત્યાર પછી સને ૧૯૭૯માં દિલ્હી ખાતે જેન વેતામ્બર કોન્ફરન્સનું ત્રેવીસમું અધિવેશન ભરાયું ત્યારે તેમની પ્રમુખ તરીકે ફરી ચૂંટણી થઈ. આજે પણ તેઓ સંસ્થાના પ્રમુખ તરીકે ચાલુ છે અને તેની સ્થિતિ સંગીન બનાવી રહેલ છે.
ગત વર્ષે ભારત જૈન મહામંડળનું ૪૪મું અધિવેશન મુંબઈ ખાતે ભરાયું હતું, તેના અધ્યક્ષ તરીકે પણ તેમની જ પસંદગી થઈ હતી અને તે સુગ્ય નીવડી હતી. ટૂંકમાં આજે સારાયે જૈન સમાજની નજર શ્રી દીપચંદભાઈ તરફ વળેલી છે. અને તેમના હાથે એક પછી એક સુંદર કાર્યો થઈ રહેલાં છે.
સામાન્ય જનતા માટે પણ શ્રી ગાર્ડીજીને હાથ એટલો જ ઉદાર રહેલો છે. જીવનના કેઈપણ ક્ષેત્રમાં સહાયની જરૂર હોય ત્યાં તેમની સહાય જરૂર પહોંચે છે અને તેમાં શ્રી દીપચંદ એસ. ગાડી ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી દીપચંદ એસ. ગાડી રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ નેંધપાત્ર ફાળો આપી રહેલ છે. તેમને ફાળે સૌરાષ્ટ્રમાં સવિશેષ છે; પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ તેમના દાનથી વંચિત નથી.
શ્રી ગાડ સાહેબ પિતાની કારકિદીને યશજલ બનાવી શક્યા છે તેનાં કારણેમાં તેમની વિનમ્રતા, સરળતા, નિખાલસતા અને ઉદારચરિત સ્વભાવને ગણી શકાય. તેમની કાર્ય કસ્વાની અને લેવાની પદ્ધતિ એટલી સહજ અને સરળ છે કે એક વખત પરિચયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org