________________
અભિવાદન થ ]
[ ૧૪૭ સાહિત્યિક પ્રવૃત્તિઓને પણ મોકળે મને મદદ કરી છે. તેમનું આખું યે કુટુંબ ખૂબ જ સરકારી અને કેળવાયેલું છે.
સાવરકુંડલામાં માધવજી રવજી સંઘવી કેમર્સ કોલેજ એક લાખ અને પચીશ હજારનું ડોનેશન આપી શરૂ કરાવી.
શ્રી જશવંત ચીમનલાલ શાહ શ્રી જશવંત ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવાણ, તા. દસાડા-જિલે સુરેન્દ્રનગર છે. તેમના પિતાશ્રી મુંબઈમાં સેનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસમાતમાં અવસાન થયું. માતાજી જીવે છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના છે અને સેલીસીટર છે. ત્રણ પુત્રી દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી. એસસી. (કેમિસ્ટ્રી અને બેટની) ૧૯૫૫માં
જ્યહિંદ કેલેજમાંથી મુંબઈ યુનિ. માં પાસ કર્યું. ૧૯૫૭માં એલ. એલ. બી. ગવર્નમેન્ટ લો કેલેજ, મુંબઈ યુનિ. માંથી પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની પરીક્ષા પસાર કરી, સેલીસીટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. રુસ્તમજી એન્ડ જીનવાલામાં એન. એ. મોદી સાથે જોડાયા. તેમની અન્ય વિગતેમાં ઉછેર અને શિક્ષણ મુંબઈમાં જ મેળવ્યું. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીનવાલા,
લીસીટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬થી ભાગીદારી છેડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમને પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે.
તેમની વિશિષ્ટતાઓમાં મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શેખમાં વાંચન, ફેટેગ્રાફી, સંગીત, નાટક અને રમતગમત વગેરેને શેખ છે. તેઓ મુંબઈમાં વેજીટેરીયન સોસાયટીના સેક્રેટરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org