________________
૫૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
મગનભાઈ પટેલે શિક્ષણકાર તરીકેનું અલગ વ્યક્તિત્વ દીપાવ્યું છે.
પ્રાંતિજ નગરપંચાયતના પ્રમુખ તરીકેના શાસનકાળ દરમ્યાન વાટરવક્સ અને શ્રી રસિકલાલ મણિલાલ હાસ્પિટલ તથા લેાકેાના પ્રાણ પ્રશ્નો સમજવાની અને ઉકેલવાની સૂઝ અને કાર્યક્ષમતાના સાક્ષીસ્થાન છે.
વર્ષો સુધી પ્રાંતિજ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે, સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ડાયરેકટર તરીકે તથા સ્પિનિંગ મિલ્સ, હિંમતનગરના ચેરમેન તરીકે સેવા આપીને સેવામૂર્તિનાં દČન કરાવ્યાં છે.
૧૯૩૬ના અખિલ હિંદ કોંગ્રેસ અધિવેશનમાં સારી કામગીરી મજાવવામાં તથા ૧૯૪૨ની 6 હિંદ છેડા'ની ચળવળમાં જેલવાસ ભોગવીને અમૂલ્ય સમયના જે ભાગ આપ્યા છે તેમાં તેમની રાષ્ટ્રીય ભાવનાનાં દર્શન થયા વિના રહેતાં નથી. સાબરકાંઠા જિલ્લા તરફથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે.
શ્રી મેાહનલાલ પોપટલાલ મહેતા
જગતમાં જનમ્યું તે જવાનું અને ખીલ્યુ' તે ખરવાનુ એ તા કુદરતના શાશ્વત નિયમ છે. પણ તેમાંયે આજ અને કાલની પેઢી માટે યાદગાર અની રહે તેવું જીવન જીવવુ એ તેા કાઈ વિરલનું જ કામ. કારમી ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી. ઉન્નતિમાં પણ નિજ જીવનમાં કર્મ અને કર્તવ્યને પ્રાધાન્ય આપી જીવી જાણનાર શ્રી મેહનભાઈ ખડકાળાની અસ્મિતાના વિધાયક હતા.
ભાવનગર
“ ગાકળદાસ જીવણદાસ કપાળ એડિંગ ” માંથી નેાનમેટ્રિક ડિગ્રીનુ' સર્ટિફિકેટ મેળવી પ્રારબ્ધદેવીને રીઝવવા મુંબઈ
આવ્યા.
જોડાયા
―――
સને ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહની ચળવળમાં હૈયામાં ધગશ અને દેશદાઝના જુવાળ ઊપડયો ને લડતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org