________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૯૫ આજીવન સભ્ય છે. એમણે આ સંસ્થાઓનાં ઘણું અધિવેશને તથા જ્ઞાનસત્રમાં ભાગ લીધે છે. ઈ. સ. ૧૯૮૧ માં સુરતમાં જાયેલ ગુજરાત ઇતિહાસ પરિષદના અગિયારમા અધિવેશનની સ્વાગત સમિતિના તેઓ મંત્રી હતા. ઈ. સ. ૧૯૮૪ થી તેઓ સુરતની નર્મદ સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ઈ. સ. ૧૯૮૫ માં સુરત જિલ્લા દફતર મજણ સમિતિ (ડિસ્ટ્રિકટ રેકર્ડ સકમિટિ)ને સભ્ય તરીકે એમની નિમણુક થઈ છે. ઈ. સ. ૧૯૮૨ થી તેઓ શ્રી ઝાલાવાડ જૈન મિંત્રમંડળ, સુરતના સહમંત્રી તરીકે કામગીરી બજાવે છે. તેઓ લીંબડી કેળવણી મંડળ, લીંબડી તથા નર્મદ સાહિત્ય સભા, સુરતના આજીવન સભ્ય છે. ઉપરાંત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરતના પણ તેઓ આજીવન સભ્ય છે.
વાચન, ચિંતન, સંશોધન, લેખન, અધ્યયન અને અધ્યાપન એ એમની પ્રિય પ્રવૃત્તિઓ છે. મૌલિક સર્જનમાં પણ તેઓ એટલો જ રસ ધરાવે છે.
શ્રી મહેશકુમાર પી. ઉપાધ્યાય, તલોદ મહિયલ ગામના વતની છે. તેઓશ્રી તલેદના યેવલા બીડીના અગ્રિમ વેપારી છે. તેઓશ્રી છેલ્લાં ૫ વર્ષથી શ્રી તલેદ નાગરિક સહકારી બેંક લિ.ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ તદની તેમ જ મહિયલમાં જુદી જુદી શૈક્ષણિક તેમ જ અન્ય સંસ્થામાં સેવા આપી રહ્યા છે. સાદું જીવન તેમને મુખ્ય જીવન મંત્ર છે.
*
*
*
શ્રી મગનભાઈ કે. પટેલ, હિંમતનગર " સને ૧૯૬૧માં હિંમતનગર આવી વિસતા હિંમતનગરની પ્રજાની માંગણીને ધ્યાનમાં લઈને નૂતન કેળવણી ટ્રસ્ટના ઉપક્રમે માય એન હાઈસ્કૂલની સ્થાપના કરી. તેમાં આચાર્યપદ અલંકૃત કરી સતત વહેતી જ્ઞાનસરિતામાં અનેક છાત્રને સ્નાન કરાવીને વિદ્યાર્થી તેમ જ શિક્ષક-જગતમાં અજોડ લેકચાહના મેળવી, શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org