________________
૧૩૬ ]
। આપણા શ્રેષ્ઠીવ
શ્રી ચિનુભાઈ છગનલાલ શાહ
જેમના જીવનમાં માનવતા, પ્રેમ અને સેવાના ત્રિવેણીસંગમ જોવા મળે છે, એવા શ્રી ચિનુભાઈ એ મેસસ ક્વાલિટી કન્સ્ટ્રક્શન કુાં, મેસર્સ ક્વિક બિલ્ડર્સ, ગવર્નમેન્ટ કોન્ટ્રેકટરનુ' કામ તથા મેસ ગૌતમ બિલ્ડર્સ—પ્રેાપટી એનસ એન્ડ ડેવલપર્સ દ્વારા બિલ્ડિંગ વ્યવસાયની સારી જમાવટ કરી છે. વિક્રમ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (વાપી), સવિતા આરગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ( સેલ્વાસ ), મે. જેલ્યુલ્સ મેડીકેપ્સ પ્રા. લિ. ( બેએ ) નામના ઔદ્યોગિક એકમેાની સ્થાપના કરીને પ્રભાવજનક પ્રગતિ સાધી છે. વ્યવસાય અને ઉદ્યોગની દિશામાં એક પછી એક સેાપાન સર કરનાર શ્રી ચિનુભાઈ સમાજની અને વતનની સેવા કરવા માટે હુંમેશાં તત્પર રહ્યા છે. બિલ્ડસ એસેસિયેશન, ઝાલાવાડ સેફ્યલ ગ્રુપ, શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. સ’ઘ, જૈન સેશ્યલ ગ્રુપ—મુંબઈ, માટુંગા, લાયન્સક્લબ, ગુજરાત કેળવણી મંડળ, જતવાડ કેળવણી મંડળના પ્રણેતા, મુંબઈ જૈન યુવક સંઘ તથા સુરેન્દ્રનગર-વઢવાણ-જોરાવરનગરની અનેક સંસ્થાઓ સાથે સકળાયેલા છે.
શ્રી ચિનુભાઈ ઝાલાવાડના દસાડા તાલુકાના ખેરવા (જતના) ગામના વતની છે. આ ખેરવા એમણે ખાળે લીધુ છે. ખેરવા ગામની વસ્તી ૫૦૦૦ માણસાની છે. પેાતાના વતનનાં સર્વે ભાઈબહેનને તેઓશ્રી પાતાના કુટુંબી ગણે છે. ખેરવા એમના પિતાશ્રીના નામે મેટ્રિક સુધીના શિક્ષણ માટેની એક હાઈસ્કૂલ રૂ. બે લાખના ખર્ચે અસ્તિત્વમાં આવી છે. મુંબઈમાં તેઓશ્રી તરફથી ખેરવા ગામે તેમના ભાઈના તથા માતુશ્રીના નામે જરૂરિયાતવાળાં કુટુંબોને અનાજ તથા વિદ્યાર્થીને પુસ્તક-સ્કૂલ ફી આપવામાં આવે છે. તેઓશ્રીના હસ્તક ખેરવા ગામે દેરાસરની પ્રતિષ્ઠા થયેલ છે. દેરાસરમાં તથા ઉપાશ્રયમાં પણ તેમના કુટુંબનું અનુપમ દાન છે. વિકાસ વિદ્યાલય—વઢવાણ, તેમ જ મહાવીર જનરલ હોસ્પિટલ, સુરતમાં તેઓશ્રીએ માતબર રકમનું દાન કરેલ છે. ખેરીવલી મડળને પણ તેઓશ્રી તરફથી મફત નેટબુક તથા સાધારણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org