SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ આપણા શ્રેષ્ઠીવયેાં કલાકારો ચમકથા છે. ઈ. સ. ૧૯૭૩ના ‘ બાલદિન' નિમિત્તે બહાર પડેલી અહુર’ગી ટિકિટ પર પાલનપુરની નાનકડી કશેારી કુ. એલા રાવળની કળાકૃતિ છપાઈ હતી. ૧૯૭૪માં રાષ્ટ્રસંઘનાં બાળકો માટેની ૨૫ પૈસાની ટિકિટ પર વડાદરાની કુ. અમિતા શાહની ચિત્રકૃતિ હતી. ઈ. સ. ૧૯૭૭ના ‘ ખાલિદને’ અમદાવાદના બે બાલકલાકારો -નિપુર માદી અને આશિષ ભાવસારની કલાકૃતિઓ છપાઈ હતી. [] મધ્યપ્રદેશ સરકાર દ્વારા દશ્યકળા માટે અપાતા રૂ. એક લાખના કાલિદાસ પુરસ્કાર' માટે જાણીતા ચિત્રકાર શ્રી તૈયબ મહેતાની પસંદગી થઈ હતી. ( વર્ષ ૧૯૮૮-૮૯ ). ' ૩૮ અમદાવાદના જાણીતા ચિત્રકાર શ્રી રજની વ્યાસે લેખિત અને ચિત્રિત સ્વરૂપે દળદાર ગ્રંથ ‘ગુજરાતની અસ્મિતા ’તૈયાર કર્યા છે; જે ગુજરાતી પ્રજાની અનેકવિધ ક્ષેત્રાની વિશિષ્ટતાને તાદ્દશ્ય કરી રહ્યો છે. આમ, ગુજરાતના ઘરદીવડા પણ ઓછા પ્રકાશિત નથી. પ્રતિભા, પ્રેરણા, પુરુષા અને પારંગતતાને પિરણામે માનવજીવનનાં તમામ ક્ષેત્રામાં વિશિષ્ટ ભાત પાડનાર ગુજરાતી આદિકાળથી આજપયંત અસાધારણ સિદ્ધિએ દર્શાવતા આવ્યેા છે. ( સંકલન શ્રી બિપિનચંદ્ર ર. ત્રિવેદી, જંબુસર ) કપાળ જ્ઞાતિના ખ્યાતિધરા : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણે ગુણ અને ક પ્રમાણે મનુષ્યજાતિના વિભાગીકરણની વાત કહી, તે અમુક અમુક જ્ઞાતિના ઇતિહાસ તપાસીએ તે સાચી પુરવાર થાય છે. ગુજરાતમાં પ્રખર સ`પ્રદાયાચાર્યો થયા તેમ ભક્તો પણ થયા; કુશળ કળાકારે થયા તેમ સમ વેપારીઓ પણ થયા; ઉત્તમ રાજવીએ થયા તેમ સમ સુધારકો પણ થયા. એવી જ રીતે, ગુજરાતના ખેડૂતા; કાફિયાવાડના કાઠી, ગરાસિયા, મેર, આહીર આદિ ખમીરવતી પ્રજાએ; કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની જૈન વાણિયા, કપાળ, ખાજા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy