________________
અભિવાદનગ્રંથ ]
[ કર૩ તેમના બહુમુખી વ્યક્તિત્વમાંથી ઘણી પ્રેરણા અને હૂંફ મળી છે. આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ, વગેરે સગુણોને લઈ તેઓ ઊંચા આસને બેસી શક્યા છે. આ પરિવારને વિશિષ્ટ પુણ્યદય એ છે કે બધાં જ ધર્મકાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનને મૂલ્યવાન ફળ રહ્યો છે. તેમની જ પ્રેરણાથી તીર્થયાત્રાઓ અને અનેકવિધ તપશ્ચર્યાઓમાં પુત્ર-પરિવારને સૌને એ દિશામાં ખરેખર પ્રેરક બની રહ્યા. આયંબિલ–ળી જેવા પ્રસંગે એમને મન ઉત્સવના–આનંદના દિવસો. દર વર્ષે લઈ છેક ૧૯૬૮ની સાલથી કરે છે. ૪પ ઉપધાન, રૂપ ઉપધાન, કરેલ છે. ક્ષીર-સમુદ્ર-તપ કરેલ છે. માસક્ષમણ કરેલ છે. શાશ્વતી ઓળીની આરાધના કરેલ છે. વરસીતપની આરાધના કરેલ છે. છડું, અઠ્ઠમ વગેરે કરેલ છે.
આવા પુણ્યશાળી આત્માઓ આ સમાજનું–શાસનનું ગૌરવ સમાન ગણાયા છે. આપણા સૌની વંદનાના અધિકારી બને છે. આ પરિવારનું વિશિષ્ટ પ્રદાન ચિરંજીવી બની રહેશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સર્વિસીઝમાં પણ શ્રી બાબુભાઈની નોંધપાત્ર સેવા પડી છે.
શ્રી બાગમલ લક્ષ્મીચંદ પરીખ ( હીરા-ઉદ્યોગના ભિષ્મપિતા બાબુ શાહ) બાબુશા ઉફે શ્રી બાગમલ લક્ષ્મીચંદ પરીખ એ નવસારીના હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહ ગણાય છે. પાલનપુરમાં બાબુશા અને એમના વડીલ બંધુ સ્વ. ચીમનલાલ પરીખને હીરા ઉદ્યોગ હતો. એમાં બારડેલી તાલુકાના બે ભાઈએ કરી કરતા. બને હીરા તરાશના સારા કારીગરે પણ પાલનપુરમાં વીજળીની તકલીફ. દિવસે ત્યાં વીજળી આવે નહિ એ કારણે રાત્રે હીરા ઘસવાનું કામ કરવું પડતું. ચીમનલાલ પરીખનું અવસાન થયું પછી દક્ષિણ ગુજરાતના આ બે ભાઈઓએ હીરા ઉદ્યોગ નવસારીમાં સ્થાપવા સૂચન કર્યું. એ સૂચન બાબુશાએ સ્વીકારી લીધું. તેઓ નવસારી આવ્યા. નાનું, શાંત, સ્વચ્છ શહેર અને લેકે એમને પસંદ પડ્યા એટલે નવસારીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org