________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૧
અમેરિકામાં વસતા ભારતીયેાના ઈમીગ્રેશન વિશેના પ્રશ્નોના ઉકેલ માટે તેમણે વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. તેઓ માને છે કે : “ જીવનના ધ્યેયના નિરંતર ચિંતનને કારણે જે કાંઈ છું તે થઈ શકયો છું.” ડૉ. ગાંધી વેાશિનમાં ભારત અને ગાંધી સ્મૃતિનુ અમૂલ્ય કાર્ય કરતી સંસ્થા “ ગાંધી મેમેરિયલ ફાઉન્ડેશન ’”ને પ્રતિ વર્ષ નિયમિતપણે આર્થિક સહાય આપે છે. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવામાં મહાત્મા ગાંધી, બર્નાડ શ!, અમેરિકન વિવેચક એડમ`ડ વિલ્સન તથા આર કેસ્લરને ફાળે ગણનાપાત્ર છે.
વ્યવસાયક્ષેત્રે ઉજ્વલ કારકિર્દી મનાવ્યા ઉપરાંત હાલ તેઓ સર્જનાત્મક ગુજરાતી અને ચિંતનાત્મક અંગ્રેજી વિષયેા પર કલમ ચલાવવા વિચારે છે. જીવનને સઘ મય રસ્તે આગળ ધપાવવા તેઓ ઉમાશંકર જોષીને સ્મરે છે. “ જે જે થતા પ્રાપ્ત ઉપાધિયેગ, બની રહે તે જ સમાધિયોગ, ' શિષ્ટ સાહિત્યવાચનના અને રિસંવાદમાં ભાગ લેવાના શેાખ છે. ઉમાશ`કરની જ પંક્તિ મનુષ્યથી ન અદકું કઈ જ” તેમના જીવનની ફલશ્રુતિ છે.
ડા. ગાંધીએ ૧૯૬૨માં નલિની હરજીવન વારા સાથે લગ્ન કયુ' છે. તેમને બે સંતાન છે : અપૂર્વ અને સેનલ.
શ્રી ફકીરચંદ જીવણચંદ દલાલ
જન્મ તારીખ : ૨૬-૧૨-૧૯૨૬ અભ્યાસ : બી. એ., એમ. કેમ., એલએલ. બી., એમ. બી. એ. શ્રી દલાલ હાલ અમેરિકામાં કોન્ટ્રાકટર એડીટર આમ-ટ્રેક (પેસેજર રેલવે ) તરીકે કામગીરી બજાવે છે.
સુરતના વતની શ્રી ફકીરચંદના કુટુંબની આર્થિક સ્થિતિ એટલી નબળી કે ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા આપી કારકુની સ્વીકારવી પડી. તેમ કરતાં ઘેાડા પૈસા બચાવી કલેજમાં દાખલ થયા. મુ`બઈમાં એલએલ. મી. તથા એમ. કામ. કરી રૂા. ૧૫,૦૦૦ની લેાન લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org