________________
૩૩૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં કંપનીની મશીનરીની એજન્સી મેળવી; જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દેશેાના પ્રવાસો ખેડી હેવી મશીના ઇમ્પોર્ટ કરી સાહસિકતાની દ્ઘ વટાવી છે. આજે એક્સપોર્ટ ઈમ્પોની આગેવાન કૅમાં તેમની કપની ઇન્ટરસ્ટેટ એજિનિયરિંગ કાં. અને ઝોટા એસોસિયેશન અને યુનીમેક્ષ ક’પનીઓ હિંદભરમાં પ્રખ્યાતિ ધરાવે છે. ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર્સના સભ્ય પણ છે. તેમનું વ્યક્તિત્વ નિરાળું છે. નાનામેટા સૌને સન્માનવાની અને આદરપૂર્વક સૌની અદબ રાખવાના એમના વિશિષ્ટ ગુણ આજના આ યુગમાં ખરેખર દાદ માંગી લ્યે છે. શ્રી આપાલાલભાઈ ખૂબ જ પ્રેમાળ, સાધુ-સાધ્વીજીના વૈયાવચ્ચમાં ખૂબ જ ખડે પગે શકય હાય તે સેવા આપવા તત્પર રહ્યા છે. આવા પુણ્યશાળી આત્માઓ આપણુ ગૌરવ છે.
વારાહીના ઝેટા કુટુંબમાં અમૂલખભાઈ વીરજીભાઈના દાદા દલીચંદ ફૂલચંદ ખૂબ જ પ્રમાણિક ને સારાયે દેશમાં નામના મેળવવા ભાગ્યશાળી હતા. એટલુ જ નહીં, તે ટાઇમમાં જોધપુર સ્ટેટ ને પાલનપુર સ્ટેટની સરહદ દેારવાની તકરાર ઘણા વખતથી ચાલતી હતી. તેમાં લાઇનદોરી દેવા અને સ્ટેટએ ઝેટા દલીચંદ ફૂલચંદભાઈ ને નીમ્યા ને તેમણે દેરી આપેલી સરહદ બન્ને સ્ટેટએ માન્ય રાખી. તે પાલનપુર સ્ટેટે તે પાલનપુર સ્ટેટમાં લેવાતું દાણુ કોટા કુટુંબનું માફ કરેલ. આમ તે વખતમાં દલીચ'દ ટા મહાન પુણ્યશાળી બની પ્રખ્યાતિ પામેલા. આજે તેમના પુત્રા વીરજીભાઈ અને ત્રિભાવનદાસ——જેમાં શ્રી અમૂલખભાઈ અને શ્રી મનસુખભાઈ બન્ને વીરજીભાઈના પુત્રા થાય અને શ્રી નરપતલાલ અને શ્રી વાડીલાલ તે ત્રિભુવનદાસના પુત્રા થાય; જેમના એક જ પેઢીના વસ્તાર--તે એટા કુટુંબમાં શ્રી બાપાલાલભાઈ અને શ્રી ચીમનલાલભાઈ, શ્રી અમૂલખભાઈના પુત્રા થાય. ને પૂ. વલ્રભસૂરીશ્વરજીના આચાર્ય મહારાજ ને મહેન્દ્ર જૈન પંચાંગના પ્રણેતા તે પૂ. વિકાસચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, સ’સારીપણામાં રાધનપુરના શ્રી ભોગીલાલ કેશવચંદભાઈ તેમનાં બહેન પાતીબહેના પુત્ર, તે શ્રી અમૂલખભાઈના સગા ભાણેજ થાય. આમ આજે પણ વારાહીમાં ઝેટા કુટુબ સારાં કાર્યાં કરી નામના મેળવી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
res
www.jainelibrary.org