SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ । આપણા શ્રેષ્ઠીવર્યાં વિચારવિનિમય મિત્ર સાથે કરી આન વિભાર થઈ ઝૂમી ઊઠતા. જાહેર હિતાથે ધાર્મિક, સામાજિક અને શિક્ષણ પાછળ તેએએ ઘણી મેાટી દેણગી કરેલ. વતનથી દૂર રહેતા હેાવા છતાં પણ માદરે વતનને નિનાદ સાંભળી વર્ષોથી હૈયામાં રમતું સોણલુ સાકાર કરવા વતનના ભાઈભાંડુઓ માટે દવાખાનું તેમ જ અન્ય આવશ્યક જરૂરિયાતાની પૂતિ કરવા નક્કર પગલાં ભર્યાં. તેમણે અપેલ સંસ્કારસિંચનના ફળ સ્વરૂપે તેમના પુત્ર-પુત્રીએ મળી “ માતૃ-પિતૃ વંદના એવ’’ સન ૧૯૮૪માં ચેાજી તેમનાં ૭૫ વર્ષ તથા દાંમ્પત્યજીવનનાં ૫૦ વર્ષ નિમિત્તે તેમનું ઋણ અર્પણ કરવા સફળતાપૂર્વક પ્રયાસ કરી તેમના જીવનને આનંદ અને સ ંતાષથી સઘન બનાવ્યું. આ પ્રસ`ગ નિમિત્તે મેહનભાઈ એ કાંદિવલી સ્થિત “ શ્રી ભૂરાભાઈ આરેાગ્ય-ભુવન ટ્રસ્ટ આંખની હોસ્પિટલ ”માં એક ફ્રી બેડની કાયમી સુવિધા તથા ત્રીજી અનેક સસ્થાઓમાં અનેકવિધ દાનેા કરેલ. જીવનપર્યંત તે સગાં-સંબંધી અને માત્ર સ્નેહીઓને જ નહી પણ અન્ય જરૂરિયાતદેશને પણ યથાશક્તિ મદદરૂપ બની રહ્યા. ૫૯૮ સામાજિક રીતે પણ પ્રથમથી જ સુધારાવાદી અને સ ંજોગાનુસાર વિચારસરણી ધરાવનાર શ્રી મેાહનભાઈ એ હંમેશાં ઇચ્છા રાખેલી તે મુજબ તાજેતરમાં થયેલ તેમના દેહાવસાન ખાદ સર્વ પ્રકારની લૌકિક અંત્યેષ્ટિ ક્રિયાઓ કરવાના રિવાજ બધ રખાવી, તેમની ગાંધીયાદી વિચારશૈલી આચરણમાં મૂકી. સ્નેહીઓ-મિત્રાને સમયસર ત્રાના જવામ આપતા, કયારેય એમણે જવાબમાં વિલંબ નથી કર્યાં. કમ કાંડીને બદલે માનવતાવાદમાં વિશેષ માનતા. તેમના સ્વર્ગવાસ પછી પુત્ર-પરિવાર તરફથી એક ટ્રસ્ટ બનાવાઈ રહ્યું છે. ટ્રસ્ટની બધી જવાબદારી તેમનાં મેટાં પુત્રી શ્રી નિળાબહેને ઉપાડી લીધી છે. આવા દિલેર આદમીના જીવનમાંથી સંસ્કાર અને ધર્મની જે સૌરભ સાંપડે છે, એવી સુવાસ આ યુગમાં તેા અપ્રાપ્ય છે. Jain Education International -0070001 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy