________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૫૭
તે ૨૦૧ સુધી પહાંચી. હાલમાં એટલે કે ૧૯૮૨માં ૨૬મી જાન્યુઆરીના દિને ૪૦ વર્ષ પૂરાં કર્યાંના તેમ જ ૨૫૧ બ્રાન્ચ સુધી પહેોંચ્યાના એક જયંતી-મહેાત્સવ પણ ઊજવાયા. હાલમાં ૧૯૮૭ સુધી ભારતભરમાં તેમની બ્રાંચે ૩૭૫ સુધી પહોંચી છે. આ રીતે એક અજોડ એવી મહામૂલી સેવાનુ તથા કાીિ નું ઉદાહરણ તેમણે પૂરુ પાડયું છે.
વતન ધાનેરામાં ૧૯૬૪માં ૭૫ પ્લાટામાં બંગલાવાળી પારસ સેાસાયટીનું નિર્માણ થયુ. સાથે એક સુંદર જિનાલય પણ તૈયાર થયુ. તેએશ્રી રોટરી ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ, જાયન્ટ્સ કલમ વિ. ના સભ્ય છે. શ્રી માણેકભાઈ એ તેમનાં ધર્મપત્ની અ. સૌ. શાંતાબેન સાથે જગતના લગભગ બધા જ દેશોના પ્રવાસ ખેડયો છે. છેલ્લે અઢી માસના અમેરિકા, કેનેડા વિ.ના પ્રવાસ દરમ્યાન ઘણી જાણકારી મેળવી છે. તેમના પિરવારમાં બે પુત્રો અને પાંચ પુત્રીએ છે. તેમના દરેક કાર્યમાં તેમનાં ધર્મપત્ની શાંતાબહેનને પણ સારો સહયોગ મળે છે. આ ઉપરાંત તેએશ્રી નીચેની સસ્થાઓમાં ઊંચા સ્થાને રહી ચૂકેલ છે—(૧) પ્રમુખ, એમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસેસિયેશન (૨) પ્રમુખ, ઓલ ઇન્ડિયા મેટર ટ્રાન્સપોટ કોંગ્રેસ (૩) પ્રમુખ, ટ્રાન્સપોર્ટ કલબ, એમ્બે (૪) સભ્ય, મહારાષ્ટ્ર ટૂંક એસોસિયેશન (૫) માજી પ્રમુખ, પાલનપુર સમાજ કેન્દ્ર (૬) માજી પ્રમુખ, ધાનેરા આરોગ્ય સમિતિ, (૭) માજી ઉપપ્રમુખ, ધાનેરા કેળવણી મંડળ (૮) ચેરમેન, પારસ કે. એ. હાઉસિંગ સેાસાયટી, ધાનેરા.
ઔદ્યોગિક ક્ષેત્રે તેઓ સવાણી ટ્રાન્સપોર્ટ પ્રા. લિમિટેડના મેનેજિં’ગ ડિરેકટર તેમ જ ઉદ્યોગરત્ન એવોર્ડ ૮ જુલાઇ ૧૮૮૫ના દિને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંગના હાથે દિલ્હીમાં તેમની કંપનીએ સારી સેવા આપી તે બદલ મેળળ્યેા.
શિરામિણ એવા માણેકભાઈની ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આધુનિક
છે. ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org