________________
૪૪૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં સિયેશન (SASMIRA) સામાજિક ક્ષેત્રે ફાળા — ભૂતપૂર્વ ચેરમેન અને વમાન ડિરેક્ટર, શ્રી કપેાળ કે. એ. બૅન્ક લિ., મુખ્ય ટ્રસ્ટી--અમરેલી કપોળ વિદ્યોત્તેજક ફંડ ટ્રસ્ટ સચાલિત પારેખ દોશી કપાળ એડિંગ સ્કૂલ, રોટરી કલબ એફ બેએ ઇસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા શ્રી રતિલાલ આણુંદજી દેશી સ્મારક કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી; શ્રી રણછોડદાસ ટી. મોદી અને પુતળીબાઈ કપાળ નિવાસ ટ્રસ્ટ, વિલેપારલેના ટ્રસ્ટી; નરોત્તમ ભુવન ( નાસિક ) સેનેટેરિયમ ચેરીટી ટ્રસ્ટના ટ્રસ્ટી, લક્ષ્મીદાસ મોરારજી તથા પાવ તીબાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી; શ્રી જગજીવનદાસ મહેતા ટ્રસ્ટ સૉંચાલિત પહિલા છાત્રાલય, અમરેલીના ટ્રસ્ટી અને મેાંઘીબાઈ જમનાદાસ લક્ષ્મીદાસ મોદી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે રહ્યા છે, તેમ જ શ્રી કપાળ આનંદ મંગળ ટ્રસ્ટના ચેરમેન; શ્રી શ્યામ પારેખ ટ્રસ્ટ; શ્રી વેરાઈમાતા ટ્રસ્ટ ( અમરેલી )ના ચેરમેનપદે રહી સુંદર વ્યવસ્થા સભાળી છે.
શ્રી શિવલાલભાઈ ગોકળદાસભાઈ
શ્રેષ્ઠીવર્ય શ્રી શિવલાલભાઈ જામનગરના વતની છે પણ ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. સૌરાષ્ટ્રના અગ્રગણ્ય વ્યાપારીએમાં તેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે.
મોરબીમાં વેજિટેબલ પ્રોડકટ્સના સફળ મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંચાલન કર્યાં બાદ ભાવનગર કેમિકલ્સ વર્કસ (૧૯૪૬) લિ.નું સુકાન સંભાળે છે. તેમના ઘણા વ્યવસાયા હૈાવા છતાં ગ્રાહકોના સતાષથી પ્રગતિ સાધી શકથા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કયાલિટી કટ્રોલ રાખી શકયા છે.
જાહેર જીવનમાં તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે સેલટેક્ષની લડતમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યેા હતા. જામનગરની સૌથી જૂની અને આગેવાન પેઢી શાહ શિવલાલ ધીરજલાલની કુાં. તથા જામનગરની પેરેગાન લેબેરેટરીઝ તથા રાજકોટના હસમુખલાલ એન્ડ બ્રધર્સના પાર્ટનર છે. સામાજિક ક્ષેત્રે આપેલ સેવામાં નવાનગર ચેમ્બર ઓફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org