________________
૨૪૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
આગળ ધપાવી અને કરવાની આગવી સૂઝ,
અસ્ત પામતી કાન્સને પ્રમુખ ગાર્ડી સાહેબની પ્રેરણા ને માદનથી વિવિધ પ્રવૃત્તિમય બનાવી, ગુંજતી કરી. ફરજ પ્રત્યેની એકનિષ્ઠા, કાર્ય સખત મહેનત, અજાણ્યાને પણ ક્ષણભરમાં આવડત વગેરે ગુણેા દ્વારા તેઓ “કોન્ફરન્સ જૈન દર્શન”ના તંત્રી તરીકે કામ કરી શકયા છે, કરી રહ્યા છે. • ઘાઘારી જૈન દશન” સભાળવામાં આવેલ ત્યારે મા સરસ્વતીને ખાળે કલમ ધરી કામ સંભાળેલ ને આજે દસ વર્ષથી એકસરખી સેવા અર્પી રહ્યા છે. સમાજ ઘડતર માટે “ઘોઘારી દઈન ” ના અગ્રલેખ દ્વારા ટંકારા મારતા જ રહ્યા છે.
પોતાના કરી લેવાની સ ંદેશ, ” “ ઘેાધારી
,,
66
એ મ`ત્ર તેમના સેવા–સાહિત્યમય જીવનમાં ગુજતા જ રાખ્યા છે. તેઓ કહેતા કે, સંબંધીને પત્ર લખીએ તે જોઈ એ કે આમાં કાંઈ ભૂલ તો નથી ને? તે આ તે સમાજ પાસે મૂકવાનું પત્ર છે. દરેક ભૂલ કાઢે. તેના જવાબ આપવા મુશ્કેલ પડે તે હોદ્દો ય મૂકવા પણ પડે. કારણ....સમાજ ભૂલ જોવા ટેવાયેલા છે. જેવી રીતે કે પરીક્ષક પેપરોમાંથી ભૂલ તરફ નજર રાખે તેમ. સારુ ગમે તે લખેા તે એક બાજુ મૂકી વિરુદ્ધ બાજુ જોશે. તેઓશ્રીને “ ઘાઘારી દન ”નું કામ મૂકી દેવા સમજાવેલ પરંતુ નિંદા-દ્વેષ સામે જોયા વિના; માન-અપમાન સહી હિંમત રાખી કાર્ય કરતા જ રહ્યા. મુંબઈમાં આવી ઘણી સમાજસેવા કરી પણ શ્રી પ્રતાપસૂરિજી અને આ. ધર્મસૂરિજીના આશીર્વાદ તથા આપેલી હિંમત થકી જાણે યશસ્વી જીવન સિદ્ધિ પ્રાપ્ત કરેલ.
ભારતભરમાં ધાર્મિક પરીક્ષાનુ આયેાજન કરતાં શ્રી જૈન વે. એજ્યુ. એના વિકાસ માટે તેઓએ ભારે જહેમત ઉડાવી. એ સમયે મુબઈમાં જૈન ધાર્મિક શિક્ષણ સધ, જૈન ધાર્મિક શિક્ષણ સેાસાયટી અને જૈન વે. એજ્યુ. એ એમ ત્રણ સસ્થા અલગ અલગ ધાર્મિક પરીક્ષાઓનું આયાજન કરતી હતી. આ ત્રણે સંસ્થાઓનું એકીકરણ કરીને ભારતભરમાં એક જ દિવસે સંયુક્ત પરીક્ષા યાજવાનું જરૂરી હતું, જેથી સમય શક્તિ અને ખર્ચીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org