________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૯૩
તે (સુવાસ
અને તેની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે. કાયમ રહે તે માટે તેમના પુત્રા શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈ ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યમાં પેાતાના પિતાશ્રીની જેમ જ ઉત્સાહ અને ઉમ'ગથી ઊછળતા હૈયે, સાથ-સહકાર આપી રહ્યા હતા. તેમને ત્રણ પુત્રા હતા. તેમાંથી ભાઇશ્રી રતિભાઈ સ્વગ વાસી થયા છે અને સારાભાઈ અને મનુભાઈ ગુજરી ગયા. પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાહ્નિકા મહાત્સવ આદિ કાર્યો, ધાર્મિક વિધિ-વિધાને અને બંને બંધુઓએ વધ માનતપ આયંબીલ ખાતામાં રૂ. ૧૫૦૦૧ આપ્યા હતા. સ. ૨૦૧૮ વૈશાખ સુદ ૧૦ ના રાજ પાલીતાણામાં શ્રી નેમિદર્શીન વિહાર નામનું ગુરુમંદિર બનાવી તેમાં પૂજ્ય આચાર્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી સારાભાઈ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ મધુર સુવાસ ફેરમ મૂકી ગયા અને જીવન ધન્ય ધન્ય બનાવી ગયા.
શ્રી જાદવજી સામચંદ મહેતા
શ્રી જાદવજભાઈ મહેતા ભાવનગરના કુંડલા તાલુકાના વડા ગામના રહીશ છે. પાલીતાણામાં મેટ્રિક સુધી અભ્યાસ કરી વ્યાપાર અથે રંગૂન તરફ પ્રયાણ કર્યું. રંગૂનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે ભાઈશ્રી મનસુખલાલ રાઘવજી દેશી સુરેન્દ્રનગરના ‘ગિવ એન્ડ ટેઈક’ મુંબઈવાલા સાથે ખૂબ જ ઘનિષ્ઠ મૈત્રી-સંબધ અધાયા. લડાઈ દરમ્યાન અર્મોમાંથી પગરસ્તે આરાકાનચેામાં થઈ શ્રી દલીચંદ વચ્છરાજ મહેતા સાથે ચાલતા ભારત આવ્યા અને તેએ અનેકાને મદદરૂપ થઈ પડ્યા. વંડામાં વ્યાપાર શરૂ કર્યાં. સાથેાસાથ વતનમાં પ્રાથમિક શાળાએ, હાઇસ્કૂલ, પાણીની યેાજના વગેરે અનેક લોકપયોગી સેવાકાર્યો કરવામાં તન, મન, ધનથી ભાગ આપ્યા. સાવરકુંડલા, પાલીતાણા, સુરેન્દ્રનગર, વઢવાણુ વગેરે સ્થળે એ કેળવણી, હાસ્પિટલ વગેરે અનેક કામેામાં પૂરતા મદદરૂપ થઈ કામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org