Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/600368/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ણમો તિઘૂસ ણમોળુ ણં સમણરસ ભગવઓ મહાવીરસ્ય શિવમસ્તુ સર્વજગતઃ ચતુર્દશપૂર્વધરશ્રીભદ્રબાહસ્વામિવિરચિતા નવાંગીવૃત્તિસંશોધકશ્રીદ્રોણાચાર્યવૃત્તિસહિતા श्री ओघनियुक्तिः ( રૂર્ય પ્રધ્વજ્યાપ્રથમલિવ ઇવ વીથી ) | ભાગ-૧ सूयगडांन आचारांगा पिण्डनियुक्तिः आघनियुक्ति પ્રેરક 8 પી. ચન્દ્રશેખરવિજયજી વિવેચનકાર 8 મુનિ ગુણહસવિજયજી સંશોધક 8 મુનિ ભવ્યસુંદરવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ મ તિઘરા મોળુ ણાં સમોસ ભગવો મહાવીર શિવમરતુ સર્વજગd: ચતુર્દશપૂર્વધરશ્રીભદ્રબાહુસ્વામિવિરચિત નવાંગીવૃત્તિસંશોધકશ્રીદ્રોણાચાર્યવૃત્તિસહિતા ! श्री ओघनियुक्तिः इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते । ભાગ-૧ सूयगगन आचारांग fuઇવેનયુધિત. औधनियुक्तिः પ્રેરક : પ. ચન્દ્રશેખરવિજયજી વિવેચનકાર કે મુનિ ગુણહંસવિજયજી સંશોધક : મુનિ ભવ્યસુંદરવિજયજી Page #3 -------------------------------------------------------------------------- ________________ ण त्थु મ ण : પ્રકાશક : કમલપ્રકાશનટ્રસ્ટ જી.પ્ર.સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ : લેખક : સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજીના શિષ્ય મુનિશ્રી ગુણહંસવિજ્યજી : આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ : નકલ : ૨૦૦૦ વિ.સં. ૨૦૬૩ તા. ૨૨-૭-૨૦૦૭ : ટાઈપસેટીંગ : અરિહંત ગ્રાફિકસ, ખાડિયા ચાર રસ્તા, ખાડિયા, અમદાવાદ ફોનઃ ૩૨૯૯૫૯૮૦ : મુદ્રક ઃ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા, અમદાવાદ. ण મૉ स्थ A f म स्स [ व વી '' H 2 Page #4 -------------------------------------------------------------------------- ________________ स ण સૌજન્ય પોતાના ભાવિ શ્રમણ-શ્રમણીઓ ઉપર ઉપકાર કરવા જેમણે ઘોર ઉપસર્ગો-પરિષહો સહન કર્યા, સ્વયં ઉત્કૃષ્ટ આચારપાલન કરવા દ્વારા જેઓએ આપણને આચારનો અપરંપાર મહિમા દર્શાવ્યો, દેશનામાં પોતાની સાડાબાર વર્ષની સાધનાનું વર્ણન કરી જેમણે આપણને એ સાધના માટે પ્રોત્સાહિત કર્યા, પ્રભુના નામે નિશ્ચયની એકાંત વાતો કરનારાઓને જેમણે પોતાના આચારજીવન દ્વારા જ ઠંડા પાડી દીધા, એવા અનંતાનંત ઉપકારી અનેકાન્તવાદ પ્રદર્શક ષટ્કાય સંરક્ષક નિરતિચારસંયમારાધક શાસનપતિ ત્રિલોકગુરુ શ્રમણ ભગવાન મહાવીરદેવ ના શ્રમણ-શ્રમણીઓ વધુ ને વધુ આચાર સંપન્ન બને એવી શુભભાવનાથી ભાવિત એક શ્રાવક ! ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ स ण પૂ.પાદ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના ચિંતનોથી ભરપૂર मुस्तिहून માસિક માસિકના ગ્રાહક બનવાથી આપશ્રીને પૂજ્યશ્રીના પરોક્ષ સત્સંગનો લાભ મળશે. ૭૨ વર્ષના અનુભવોનો નિચોડ મળશે. . ધર્મ-સંસ્કૃતિ-રાષ્ટ્ર રક્ષાના ઉપાયો જાણવા મળશે. થોડામાં ઘણુ જાણવાનું મળશે. લવાજમ ભરવાનું સ્થળ : કમલ પ્રકાશન ટ્રસ્ટ જી.પ્ર. સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, રિલીફ રોડ, અમદાવાદ. ફોનઃ ૨૫૩૫૫૮૨૩ સંપાદક : ગુણવંત શાહ ત્રિવાર્ષિક લવાજમ માત્ર રૂ।. ૧૫૦/ સહસંપાદકઃ ભદ્રેશ શાહ ત્રિવાર્ષિક લવાજમ માત્ર રૂા.૧૫૦/ પા स्स Page #6 -------------------------------------------------------------------------- ________________ * F (ઉમળકાભર્યા હૈયે અમે સ્વીકારીએ છીએ આપનું સ્નેહભર્યું સૌજન્યો વિ " પૂજ્યપાદ પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના નૂતન પ્રકાશિત થનારા પુસ્તકમાં સ ) આપના શ્રીસંઘે જ્ઞાનખાતાની રકમ આપી લાભ લીધો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ | (સૌજન્ય MR પરમપૂજ્ય પરમ ઉપકારી શ્રી પ્રેમભુવનભાનુ સમુદાયના પરમપૂજ્ય આચાર્ય IT (KS) ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભપ્રેરણાથી (C) શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ છે. ના શેઠ કલ્યાણજી સોભાગચંદજી જેન પેઢી 8 'સ્ટેશન-સિરોહી રોડ, પિણ્ડવાડા-૩૦૭૦૨૨. જિલો-સિરોહી (રાજસ્થાન) SID( ST) = = = • = = Page #7 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં પ્રસ્તાવના ભવજન ! એવા મુનિ વંદો... શ્રમણ ! વિશ્વનું અતિ વિશિષ્ટ વ્યક્તિત્ત્વ...! સમ્યગ્દર્શનનો એ સ્રોત છે... - પ્રભુવીર સહિત અનેકાનેક જીવોને સમ્યગ્દર્શન સાધુના નિમિત્તે થયું છે... સમ્યજ્ઞાનની એ ગંગા છે... શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરવાનું છે, એવું શાસ્ત્રો ડંકો વગાડીને કહે છે... સમ્યફચારિત્રનો એ આધાર છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ मा નવકોટિ પરિશુદ્ધ - ત્રિવિધ ત્રિવિધે પાપત્યાગ માત્ર સાધુ પાસે છે... વર્તમાનકાળે ભવ્યજીવોને માટે માની લો, એ ભવોદધિ-જહાજ છે... સંસારને તરી જવાનું એક માત્ર સાધન છે... જેમના વચનોનું શ્રવણ, મિથ્યાત્વના અંધકારને ઓગાળી દે... ઉજ્જવળ વેષનું દર્શન, દુર્ભાગ્યના ઉદયને દૂર હટાવી દે. સંયમની સુવાસ, ચિત્તને પ્રસન્નતાથી તરબતર કરી દે...ચરણનો સ્પર્શ... વિષય-કષાયોના મેરુને કંપાવી દે. એવા । બેનમૂન શ્રમણ ભગવંતના બેનમૂન આચારો ! ण કેવા અદ્ભૂત !... પાવરફૂલ ! હાઇડ્રોજન બોમ્બની શક્તિ પણ પાણી ભરે, તેની સામે... આત્મા પર ચોંટીને એકમેક સ થઈ ગયેલા અસંખ્યકાળના, અનંત કર્મોના ઢગલેઢગલાના ફુરચેફુરચા ઊડાડી દેવાની તાકાત છે, જેનામાં... भ એક ઈર્યાસમિતિના દર્શને તામલી તાપસના મિથ્યાત્વનો ખાત્મો કરી દીધો. म 리 મ એક નીચી નજરે ગોચરી વહોરવાના દર્શને ઈલાયચીકુમારના ઘાતીકર્મોનો ભુક્કો બોલાવી દીધો એક આચાર્ય ભગવંતના ઊંઘમાં પડખું પ્રમાર્જવાના દર્શને હત્યારાઓની ક્રૂરતા ખતમ કરી દીધી. દરેકે દરેક આચારની અપ્રતિમ-જબરદસ્ત તાકાત છે... અને એવા આચારોનું વર્ણન કરતો ગ્રંથ... “ઓઘ નિર્યુક્તિ..” વાંચતાં - દિલ આફરીન પોકારી ઊઠે. પ્રભુની સર્વજ્ઞતા પર શ્રદ્ધા જડબેસલાક બની જાય... શાસ્ત્રકારોની સૂક્ષ્મ પ્રજ્ઞા મા स्थ |yi स व ओ वी स्स u Page #9 -------------------------------------------------------------------------- ________________ પર મન ઓવારી જાય... શિર ઝૂકી જાય, એ આચારના પાલક પૂજયોના ચરણમાં, એવું તર્કશુદ્ધ-સૂક્ષ્મતમ નિરૂપણ છે - સાધુ જીવનના આચારોનું... ઉપકાર માનીએ, શ્રુતકેવલિ ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજાનો, કે પૂર્વોમાં રહેલ આ ખજાનાને આપણી સામે ધરી દીધો... વૃત્તિકાર દ્રોણાચાર્યજીનો, કે ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં ખોલી દીધા... છતાંય, આગમિક પરિભાષાથી અજાણ, સંસ્કૃતમાં અપાવરધા સાધુ-સાધ્વીજી ભગવંતોને એને સમજવામાં કઠિનાઈ un રહેવાની જ... અને એટલે એને સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર રૂપે લાવી રહ્યા છે ભાષાંતરકાર... ધન્યવાદ આપવાનું , મન થાય એમના પુરુષાર્થને... શાસન પ્રત્યેના અવિહડ રાગને... સંયમરક્ષા માટેની ધગશને... આચારશુદ્ધિ માટેની ' ઝંખનાને... સીધા-સાદા લાગતાં પદાર્થોની પાછળ રહેલા રહસ્યો ખોલવા એમણે ઘણી મહેનત કરી છે... કઠિન સ્થળોને સરળ બનાવીને પીરસવા ધીરજપૂર્વકનો પુરુષાર્થ આદર્યો છે... વર્તમાન કાળને અનુલક્ષીને યોગ્ય સમજણ આપવા નોંધો મૂકી છે... શ્રમણ-શ્રમણી ભગવંતોને, પ્રસ્તુત ગ્રંથના વાંચનમાં આ ભાષાંતર અવશ્ય સહાયક થશે એવો વિશ્વાસ છે... ગીતાર્થ મૂર્ધન્ય ગચ્છાધિપતિશ્રી પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.એ એકવાર Page #10 -------------------------------------------------------------------------- ________________ = " E vi ફરમાવેલ... ઓઘ નિર્યુક્તિ ગ્રંથ વાંચવાનો નથી... પદાર્થો મોઢે કરવા જેવા છે... પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મ.સા.ને આ ગ્રંથના પદાર્થો મોઢે હતા - આત્મસાતુ હતા... ઘણી ગાથાઓ પણ ગોખેલી હતી...” એટલે, મારા સહિતના પૂજય મહાત્માઓ આ ગ્રંથને માત્ર વાંચે જ નહીં, એના પદાર્થોને આત્મસાત કરે. સંયમજીવનને નિર્મળ કરે... અધ્યવસાયોને વિશુદ્ધ કરે... એ જ અભિલાષા... - મુનિ ભવ્યસુંદરવિજયજી F = Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩ ખાસ ધ્યાનમાં રાખવા જેવું...] - ૧. આ ગ્રંથવાંચનના અધિકારી માત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો છે... ગૃહસ્થોને આ ગ્રંથ વાંચવાનો અધિકાર નથી. અને અનધિકાર વાંચન જ્ઞાનાવરણીય, મોહનીય વિ. કર્મના બંધનું | કારણ છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વાંચવો નહીં. ૨. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ મુખ્યતયા તો ગીતાર્થ એવા ગુરુભગવંતો પાસે જ આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે. તેઓ જ એના રહસ્યોને સમજાવી શકે. ઉત્સર્ગ-અપવાદ જણાવી શકે. તેનાથી જ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય... તેનાથી જ મોહનીયનો પણ ક્ષયોપશમ થાય... એટલે ગુરુનિશ્રાએ જ ગ્રંથ વાંચવાનો પ્રયત્ન કરવો... જેમને એવા સંયોગો પ્રાપ્ત નથી થયાં, તેઓ જ ગુરુભગવંતોની અનુજ્ઞાપૂર્વક આ ભાષાંતરની સહાય લઈને ગ્રંથ 75 વાંચી શકે છે. ૩. આ ગ્રંથ મુખ્યરૂપે ઉત્સર્ગ આચારોનું વર્ણન કરે છે... M = ૧૦ E 1 Page #12 -------------------------------------------------------------------------- ________________ = = વાચક પૂજયોએ ઉત્સર્ગના પાલન માટે ઉદ્યમશીલ બને એ ઈચ્છનીય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે, જેટલા ઉત્સર્ગ માર્ગો છે તેટલા જ અપવાદમાર્ગો છે. જેનું નિરૂપણ વિશિષ્ટ છેદ વિગેરે ગ્રંથોમાં છે. એટલે અન્ય મહાત્માઓ દ્વારા થઈ રહેલા આપવાદિક આચરણને અનાચાર' માનવાની ભૂલ ન કરવી. ૪. આચારશુદ્ધિ એ આચારનું વર્ણન કરતાં આ ગ્રંથનું લક્ષ્ય છે. અને તેથી, તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પણ તેથી, સંઘયણાદિની હીનતા વિગેરે કારણોએ આપવાદિક માર્ગનું આચરણ કરનાર પૂજયો પ્રત્યે અનાદર, તિરસ્કાર, અરુચિ કે હીનતાનો ભાવ મનમાં ન આવે તેની વિશેષ કાળજી લેવી. તેવું કરવાથી તો તામમિચ્છતો | મૂતહાનિક જેવો ઘાટ થશે. ચારિત્રની શુદ્ધિ કરવા જતાં, સમ્યગ્દર્શન મલિન થઈ જશે.. ૫. છેલ્લે, ગ્રંથકાર, વૃત્તિકારના આશયને વફાદાર રહીને પદાર્થના નિરૂપણનો યથાક્ષયોપશમ સમ્યફ પ્રયાસ કર્યો છે... છતાં છદ્મસ્થતાદિ દોષવશાતુ ભૂલ થવાની શક્યતા નકારી શકાતી નથી. બહુશ્રુત ગીતાર્થ પૂજયો એ ભૂલોનું સમ્યફ સંમાર્જન કરે એવી પ્રાર્થના. - મુનિ ભવ્યસુંદરવિજયજી = = = * F = Page #13 -------------------------------------------------------------------------- ________________ [1] त्थ | VIJ આટલું વાંચ્યા પછી જ ગ્રન્થ શરૂ કરવો શ્રી સ્થાનાંગસૂત્રની વૃત્તિના રચયિતા શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજીએ એની શરૂઆતમાં અને એના અંતમાં જે વાત કરી છે એ પહેલા સમજી લઈએ. भ તેઓશ્રી પ્રારંભમાં લખે છે કે, “ગણધરભગવંતોએ શ્રીશાસન .ઉપકાર કરવા માટે સ્થાનાંગ નામનું આગમ રચ્યું. એ આગમ મોટા નિધાન = ભંડાર જેવું છે. એમાં પુષ્કળ રત્નો ભરેલા છે, પણ એ બંધ છે. એની ટીકા ન હોવાથી એના પદાર્થો 7 - સમજાતા નથી. મારી પૂર્વના મહાપુરુષો જ્ઞાનાદિસંપન્ન હોવા છતાં પણ એમણે ગમે તે કારણસર આ નિધાનને ઉઘાડ્યું નથી. મ જેમ દેવાધિષ્ઠિત નિધાનને ઉઘાડવા જતા એ દેવોનો કોપ થવાનો ભય રહે એમ આ ગૂઢ આગમના પદાર્થો સ્પષ્ટ કરવામાં મૈં કંઈક ખોટી પ્રરૂપણા થઈ જવાનો ભય રહે એ સ્વાભાવિક છે. આમ છતાં હું ધૃષ્ઠતા ધારણ કરીને, મારી યોગ્યતાનો વિચાર કર્યા વિના જ સ્વ-પર ઉપર ઉપકાર કરવા માટે આ આગમની વૃત્તિ રચી રહ્યો છું. એના પદાર્થો ખોલવામાં મેં (૧) પ્રાચીન નિપુણપુરુષોના વચનોનો સહારો લીધો છે, (૨) કંઈક મારી મતિથી ચિંતન કરીને પદાર્થો ખોલ્યા છે, (૩) કોઈક પદાર્થો વર્તમાનના વિદ્વાનોને પૂછી પૂછીને લખ્યા છે. | T જેમ જુગા૨ના વ્યસનવાળો માણસ પેલા દેવાધિષ્ઠિત બંધ નિધાનને ઉઘાડવાનું સાહસ કરે, કેમકે એને જુગાર રમવા માટે ધન જોઈએ છે અને એટલે દેવપ્રકોપાદિ જોખમોને પણ ઉઠાવે છે. એની જેમ હું આ સ્થાનાંગસૂત્ર રૂપી નિધાનને ખોલીને 기 व 92 Page #14 -------------------------------------------------------------------------- ________________ એમાંથી પદાર્થ રત્નો મેળવવાનું, બીજાઓને આપવાનું સાહસ કરું છું. - ઓઘનિર્યુક્તિ ગ્રન્થ ખરેખર એક બંધ નિધાન જ છે, નિર્યુક્તિગાથાઓ - ભાષ્ય ગાથાઓ અને મહાન વૃત્તિકાર શ્રી દ્રોણાચાર્યની વૃત્તિ... આ બધાના પદાર્થો સમજવા, એનું રહસ્ય પકડવું એ અતિશય કપરું છે. આ ગ્રન્થ ઉપર કોઈએ પણ આજ સુધી ભાષાંતર કર્યું નથી. આ ગ્રન્થનો પ્રથમ વાર અભ્યાસ કર્યો ત્યારે તો ઘણા બધા પદાર્થો સમજાયા જ ન હતા. “આવા આવા આચારો શા માટે ? એ વખતના સાધુઓ કેવી રીતે જીવતા હશે ?” વગેરે વગેરે સમજાતું નહિ. પણ જેમ જેમ વધુ ને વધુ અભ્યાસ થતો ગયો, તેમ તેમ આ ગ્રન્થના પદાર્થો વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યા. નવાંગીવૃત્તિકારની માફક આ ઓઘનિર્યુક્તિનું ભાષાંતર કરવામાં ત્રણ વસ્તુનો સહારો લેવો પડ્યો. (૧) બીજા ગ્રન્થોના મહાપુરુષોના વચનોને આધારે આ ગ્રન્થમાં દર્શાવેલા પદાર્થો સ્પષ્ટ થતા ગયા. (૨) આગળ-પાછળનો વિચાર કરવા દ્વારા, ચિંતન - પરિશીલન વગેરે દ્વારા પણ તે તે પદાર્થો વધુ ને વધુ સ્પષ્ટ થતા ગયા. | (૩) વર્તમાનના અનેક વિદ્વાનોને પૂછવા દ્વારા પણ પદાર્થોનો બોધ સ્પષ્ટ થતો ગયો. પૂજયપાદ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે કેટલાક ગૂઢ પદાર્થો સમજાવવા દ્વારા ખૂબ જ ઉપકાર કર્યો છે. શાસનના અનેક કાર્યોમાં વ્યસ્તતા હોવાથી સંપૂર્ણ ભાષાંતર તપાસી આપવું તેઓશ્રી માટે શક્ય ન બને એ સ્વાભાવિક છે.. પણ તેમ છતાં જે જે પદાર્થો બિલકુલ સમજાતા ન હતા અને તેઓશ્રીને પૂછાવ્યા, તે તે પદાર્થોમાં તેઓએ ખૂબ જ સુંદર સ્પષ્ટ દે! શાસ્ત્રાનુસારી સમાધાનો દર્શાવ્યા. શાસ્ત્રીયપદાર્થો ઉપરનું તેમનું અપ્રતિમ પ્રભુત્વ જોઈ હૈયામાં હર્ષ ઉછળવા લાગ્યો. Page #15 -------------------------------------------------------------------------- ________________ “નિશ્ચયનયથી પ્રથમપોરિસી જાણવાની પદ્ધતિ, ભીના હાથના સાત વિભાગ કલ્પીને તે તે ભાગો સુકાય ત્યારે અન્ય ભીનો ભાગ પણ અચિત્ત... એ પદાર્થ...વગેરે મહત્ત્વના પદાર્થો તેઓશ્રી તરફથી જ સંપ્રાપ્ત થયા. જેમાં મને પૂર્વે તો લેશ | vી પણ સમજણ પડી ન હતી. એ ઉપરાંત પૂજયપાદ આ.કુલચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે, પૂ.પાદ પંન્યાસ અજિતશેખર મ. સાહેબે પણ તે તે પ્રશ્નોના સમાધાનો આપવા દ્વારા ખૂબ જ ઉપકાર કર્યો છે. આ આખું ય ભાષાંતર અક્ષરશઃ તપાસી આપનાર, સંશોધન કરનાર વિદ્વાન મુનિરાજ ભવ્યસુંદર વિજયજી મ.સાહેબનો | (પૂ.પાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્નનો) આ કાર્યમાં સિંહફાળો છે. આટલા વિશાળ આગમગ્રન્થનું ભાષાંતર કરવામાં છબસ્થતાદિ દોષોના કારણે ભૂલો થવાની શક્યતા રહે જ, એ જો કોઈ અક્ષરશઃ | તપાસી ન આપે, તો એ છપાવવું શક્ય ન બને. પણ આ મુનિરાજે સૂક્ષ્મદૃષ્ટિથી તપાસી આપી ખૂબ ઉપકાર કર્યો છે. એમણે ' [ પણ ભાષાંતરમાં જ્યાં જ્યાં ક્ષતિઓ હતી, તે મને જણાવી એ ક્ષતિઓ દૂર કરવામાં મદદ કરી છે. કેટલાક પદાર્થો એવા પણ છે કે જે મારા ક્ષયોપશમ પ્રમાણે મને જુદી રીતે સમજાયા અને અન્ય વિદ્વાનોને એ પદાર્થો આ જુદી રીતે લાગ્યા. એ અંગે સ્પષ્ટ નિર્ણય ન થવાથી, બંને પદાર્થો તે તે સ્થાને અથવા, મતાંતર વગેરે રૂપે લખેલા છે. ( અતિગુઢ પદાર્થોથી ભરેલા એક મહાન આગમગ્રન્થનું ભાષાંતર એ એક સાહસ તો છે જ. છતાં એ સાહસ ખેડ્યું છે. ) વી કેમકે વૃત્તિકાર મહર્ષિએ લખ્યું છે કે “આ ઓઘનિર્યુક્તિ દીક્ષાના પ્રથમ દિવસે જ સંયમીને ભણાવવાની શરૂ કરી દેવી.” પણ Page #16 -------------------------------------------------------------------------- ________________ એના પદાર્થો ગુઢ હોવાથી સંયમીઓ માટે એનો અભ્યાસ મોટાભાગે કપરો બન્યો હતો. પરિણામે સાધુજીવનના આચારોની સમજણ મળતી ન હતી, પરિણામે આચારપાલન, સંયમમસ્તી....માં ઊણપ પણ અનુભવાતી હતી. જો આનું વ્યવસ્થિત ભાષાંતર કરાય, તો એના આધારે અનેકાનેક સંયમીઓ શરૂઆતમાં જ એનો અભ્યાસ કરી શકે. એ સાધ્વાચારોને જાણીને જીવનમાં અપનાવી શકે. આચારસંપન્ન બની, પરિણતિસંપન્ન પણ બની શકે. જો ભાષાંતરસહિત આ ગ્રન્થ તૈયાર ન કરવામાં આવે તો સેંકડો-હજારો સંયમીઓ પોતાના મૂળભૂત આચારોથી અજાણ જ રહે, પરિણામે આચારનું પાલન પણ ન કરી શકે તો આચારોના પાલન વિના પરિણતિને શી રીતે સાધી શકે ? » એટલે વર્તમાનસંયમીઓને નજર સામે રાખીને, એક માત્ર એમના પ્રત્યેના સાધર્મિક વાત્સલ્યથી પ્રેરાઈને આ સાહસ કર્યું છે. કદાચ કોઈકને આ ભાષાંતરથી લાભ થાય કે ન થાય પણ મને તો આ શુભ ભાવથી, જિનાજ્ઞાનું પરિશીલન કરવાથી પુષ્કળ કર્મક્ષય પ્રાપ્ત થવાનો જ છે. ખુદ નવાંગીવૃત્તિકાર મહર્ષિએ શ્રીસ્થાનાંગવૃત્તિમાં અંતે કહ્યું છે કે – મારી આ વૃત્તિમાં ભૂલો હોવાની સંભાવના છે જ. કેમકે, (૧) મારી પાસે સુંદર સંપ્રદાયથી અક્ષત આવેલા પદાર્થો નથી. (૨) સમ્યક ચિંતનનો અભાવ છે. (૩) મેં કંઈ બધા જ સ્વશાસ્ત્રોનો અને બધા પરશાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી. (૪) જે સ્વ-પરશાસ્ત્રો વાંચ્યા છે, એ બધાના પદાર્થો યાદ રાં નથી. કેટલાક પદાર્થો ભૂલાઈ પણ ગયા હોય. (૫) વાચનાઓ = પાઠાંતરો અનેક છે. (૬) આ આગમો જે પુસ્તકોમાં લખાયેલા છે, એમાં અશુદ્ધિઓ પણ છે. (૭) સૂત્રો સ્વયં અતિગંભીર છે. એટલે એનો અર્થ સમજવો અઘરો છે. (૮) તે १५ Page #17 -------------------------------------------------------------------------- ________________ તે પદાર્થોમાં મતભેદો છે. આ ૮ કારણોસર મારી વૃત્તિમાં ભૂલો સંભવવાની, સુવિવેકીઓને હું પ્રાર્થના કરું છું કે મારા લખાણમાં જે પદાર્થ તમને શાસ્ત્રાનુસારી લાગે, એ જ ગ્રહણ કરજો. મેં લખેલો જે પદાર્થ શાસ્ત્રાનુસારી ન લાગે એ ગ્રહણ નહિ કરતા. આ મારા લખાણમાં જે ભૂલો હોય તે દૂર કરીને કૃપાલુ મહાપુરુષો મને સંસાર કારણભૂત એવી ખોટીપ્રરૂપણાના પાપથી vબચાવજો , પણ મારાથી કંઈ ખોટું લખાયું હોય તો પણ મને ક્ષમા કરશો, કેમકે મેં આ જે કંઈપણ લખ્યું છે, એ “સંયમીઓને | ઉપકારી થશે” એવા એકમાત્ર શુભભાવથી લખેલું છે. “મેં લખેલા પદાર્થો સાચા જ છે.” એવો મારો કોઈ જ આગ્રહ નથી. મા “મારી ભૂલો હોઈ જ શકે છે” એવું હું સ્પષ્ટ માનું છું. પણ એટલું ખરું કે કોઈપણ પદાર્થને ઝટઝટ ખોટો કહેવાની ઉતાવળ ન કરશો. મધ્યસ્થબુદ્ધિથી બરાબર વિચારીને પણ નિર્ણય કરજો, કેમકે મારું આ લખાણ શ્રી દ્રોણાચાર્ય વગેરે બુદ્ધિમાન પુરુષોએ માન્ય રાખેલું છે. - એ મહાપુરુષે પોતાની વૃત્તિ માટે આ જે કંઈ કહ્યું, આ ભાષાંતર માટે મારે પણ અક્ષરશઃ એ જ કહેવાનું છે. આવા ગીતાર્થમૂર્ધન્ય મહાપુરુષ પણ જો નિખાલસતાપૂર્વક પોતાની ભૂલો હોવાની સંભાવના સ્વીકારતા હોય, તો મારા જેવાની તો શી વિસાત ? એ નક્કી છે કે આ ભાષાંતરમાં જે કંઈપણ લખેલ છે, એમાં ક્યાંય કદાગ્રહ નથી. ગીતાર્થ મહાપુરુષો એ ભૂલો કાઢીને - મારા ઉપર ઉપકાર કરે એવી નમ્ર પ્રાર્થના છે. અને એ ભૂલો તરફ ધ્યાન દોરે એવી નમ્ર વિનંતિ છે Page #18 -------------------------------------------------------------------------- ________________ મારી પાસે કોઈ એવો વિશેષ બોધ નથી, છતાં આ ભાષાંતર લખવામાં અને એમાં ક્ષતિઓ ન રહે એ માટે બનતી મહેનત કરી છે. એ બધાની પાછળ એકમાત્ર ભાવ સ્વહિતનો અને વર્તમાન સંયમીઓના હિતનો જ છે. એટલે આમાં ભૂલો દેખાય તો અવશ્ય ગીતાર્થ મહાપુરુષો એ તરફ ધ્યાન દોરે. એક ખાસ સૂચનઃ ઉપદેશમાલામાં કહ્યું છે કે, “વર્તમાનમાં ઘણા બધા પાસFા વગેરે શિથિલો હોવાના. એ બધાને ; જોઈને જે આત્માર્થી મધ્યસ્થ નથી બનતો. “આ તો આવા છે, આ તો તેવા છે.” વગેરે રૂપે એની નિંદા-ટીકા કરે છે. એ એ આત્માર્થી આત્મહિત ગુમાવી બેસે છે, પોતાની જાતને કાગડો બનાવે છે.” સંવિગ્નસાધુકુલકમાં કહ્યું છે કે, “વર્તમાન કાળમાં સંયમમાં શિથિલોની નિંદા પણ ન કરવી કે સભાની મધ્યમાં અનુમોદના પણ ન કરવી. તેઓને સમજાવવાનો, આચારમાર્ગે વાળવાનો પ્રયત્ન કરવો, પણ જો એમને સમજાવીએ તો એ | ગુસ્સે ભરાતા હોય તો મૌન રહેવું.” આ શાસ્ત્રવચનો એમ કહે છે કે “બીજાઓ આવા છે, બીજાઓ તેવા છે...” વગેરે વિચારો, શબ્દોચ્ચારો કે સ્વહિતની હાનિ કરનારા છે. એટલે પ્રસ્તુત ગ્રન્થમાં જે જે સુંદર આચારો બતાવ્યા છે, એ એટલા માટે નહિ કે આ આચારો જાણીને આપણે બીજાઓની નિંદા કરતા થઈએ કે, “જુઓ, શાસ્ત્રમાં તો આ આચાર લખ્યો છે, આ બધા તો આ આચાર પાળતા જ નથી, શિથિલ છે.” એ બધું જ આચારવર્ણન એટલા માટે છે કે આપણે આપણી જાત માટે એ વિચારતા થઈએ કે “બીજાની પંચાત મારે નથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ચ કરવી. હું સ્વયં આ આચાર પાળું છું કે નહિ? જો ના? તો મારી ભૂલ છે. મારે શક્તિ ફોરવીને આચારપાલન કરવું જોઈએ.” હા ! જ્યાં જયાં એ આચારોનું સખત મંડન અને ખોટા આચારોનું ખંડન કરેલું છે એ માત્ર એ આચાર પાળવા માટે આપણો ઉત્સાહ વધે એ માટે છે, નહિ કે એ આચાર ન પાળનારાઓ ઉપર દ્વેષ પ્રગટાવવા માટે ! જેમ “શુભભાવો વિનાની ક્રિયા એ તુચ્છ છે.” એ શબ્દો ક્રિયા પ્રત્યે ધિક્કાર જન્માવવા માટે નથી, પણ માત્ર ને માત્ર શુભભાવ લાવવા પ્રત્યે ઉત્સાહ પ્રયત્ન વધે એ માટે છે. એમ અહીં પણ એ સ્પષ્ટ સમજી રાખવું કે તે તે આચારોના મંડનમાં - વિપરીત આચારોના ખંડનમાં એક v માત્ર આશય આ જ છે કે એ મંડન-ખંડનના વાંચનથી આપણો એ આચારો પાળવાનો, વિપરીત આચારો છાંડવાનો ઉત્સાહ વધે. , * જેઓ આવા ઉત્સર્ગમાર્ગના આચારો જાણીને એ આચારો નહિ પાળનારાઓ પ્રત્યે દુર્ભાવ-તિરસ્કારવાળા બને છે, તેઓ | એ શિથિલો કરતા પણ વધુ નુકસાન પામે તો એમાં જરાય આશ્ચર્ય નથી. ખોટા આચારવાળાને સદાચારી બનાવવા માટે એના ઉપરની ઉપકાર બુદ્ધિથી બહારથી ઠપકો હજી અપાય, કડક વચનો હજી કદાચ બોલી શકાય પણ અંતર તો એ વખતે ક્રોધ૩ તિરસ્કાર-અરુચિ-ધિક્કારભાવથી રહિત જોઈએ જ. પરિસ્થિતિને અનુસાર તે તે કાળના ગીતાર્થ મહાપુરુષો આચારમર્યાદાઓમાં પણ ઉચિત ફેરફારો કરતા હોય છે. એટલે મા, આ ગ્રન્થમાં જણાવેલી આચારમર્યાદા કરતા વર્તમાનમાં કોઈ જૂદી આચારમર્યાદા દેખાય તો એમાં વ્યામોહ ન કરવો. જુદી દેખાતી આચારમર્યાદા તો બહુ ગીતાર્થોએ માન્ય રાખેલી હોય તો વર્તમાનમાં એ જ વધુ હિતકારી જાણવી અને એ જ પ્રમાણે પ્રવૃત્તિ આદરવી. જૂની આચારમર્યાદા જાણી બહુગીતાર્થમાન્ય નવી આચારમર્યાદાનો લોપ વિરોધ કરવો એ તદન અનુચિત છે. ક - 's A B Page #20 -------------------------------------------------------------------------- ________________ - 5 = F અગત્યની સુચના : પ્રતમાં જે જે સંસ્કૃત પંક્તિઓની નીચે લીટી છે, અને ૧,૨. નંબર આપેલા છે. તે તે સંસ્કૃત પંક્તિઓ ઉપર વિસ્તૃત વિવેચન ઓઘનિર્યુક્તિ સારોદ્ધાર નામથી પ્રતાકારે છપાયેલ છે. એટલે જે સંયમીઓ તે તે પંક્તિ ઉપર વિશેષથી જાણકારી ઈચ્છતા હોય તેઓએ ઓઘનિર્યુક્તિ સારોદ્વાર પ્રતનું વાંચન કરવું. પૂ.પાદ માનવિજયજી મ. દ્વારા સંશોધિત-પ્રકાશિત પ્રતના આધારે જ આ પ્રત છાપી છે. તેઓશ્રીએ ત્રણ હસ્તલિખિત આ પ્રતો અને એક મુદ્રિતપ્રત એમ ચાર પ્રતના આધારે આ સંશોધન કરીને ઘનિર્યુક્તિ છપાવેલી છે. એટલે એ પ્રત વધુ શુદ્ધ લાગવાથી એનો જ મુખ્યત્વે ઉપયોગ કર્યો છે. એટલે અન્ય પ્રતોમાં પાઠાંતરો હોવાની સંભાવના છે. એવી ઘણી જગ્યાએ | પાઠાંતરો છે. અમે એની નોંધ આમાં લીધી નથી, એ ધ્યાનમાં લેવું. અન્ય પ્રતોમાં ગાથાનંબર પણ બદલાયેલા છે. | ઓઘનિર્યુક્તિગાથા નંબર અને ઓઘનિર્યુક્તિ ભાષ્ય ગાથા નંબર બે જુદા છે. એ ખાસ ઉપયોગમાં રાખવું. અનંતોપકારી ભવોદધિતારક પૂજ્યપાદ ગુરુદેવ પં.પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણા અને આશિષના ( પ્રતાપે જ આ કાર્ય શક્ય બન્યું છે. અંતે પરમપવિત્ર પરમેશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધએ ક્ષમાપના ચાહું છું. – ગુણહંસવિજય || નવસારી આદિનાથ જૈનસંઘ પ્રથમ જેઠ સુદ-૩, વિ.સં. ૨૦૬૩ * G * = = ર - - ક = 9 Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના સોપાન સર ક્રવાના લક્ષને વરેલા તિપોવનમાં ભણતા બાળકો) અતિથિઓને નમોનમઃ કરે છે. ....રોજ નવકારશી ક્રે છે. ....રોજ નવા સ્તવનના રાગ શિખે છે. ..રોજ અષ્ટપ્રકારી જિનપૂજા ક્રે છે. ....નેપ્યુટર શિખે છે...ાટે શિખે છે.. ...રોજ રાત્રિભોજનનો ત્યાગ ક્રે છે. ટીંગ શિખે છે. યોગાસન શિખે છે.” ..રોજ ગુરુવંદન ક્રે છે. સંગીતળા શિખે છે....નૃત્યકળા શિખે છે.... ..રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...લલીતકળા શિખે છે...ચિત્રકળા શિખે છે.... ....રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે. ...વન્દ્રવળા શિખે છે...અભિનયકળા શિખે છે... ....નવી નવી વંદનાઓ ગાય છે. ...અંગ્રેજીમાં આપતા પણ શિખે છે.... - માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે. પ્રાણીઓના મિત્ર બને છે. શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે. મ ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध નિર્યુક્તિ ॥१॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ अहम् ॥ सिद्धान्तमहोदधि-सच्चारित्रचूडामणि-कर्मसाहित्यनिपुणमतित्रिशतमुनिगणाधिपति-पूज्यपाद श्री प्रेमसूरीश्वरेभ्यो नमः चतुर्दशपूर्वधरश्रुतकेवलिश्रीमद्भद्रबाहुस्वामिभिरु द्धृता अखण्डपाण्डित्ययुतश्रीद्रोणाचार्यकृतविवृतियुता श्री ओघ नियुक्तिः ઓઘનિર્યુક્તિ ओ.नि. : णमो अरहंताणं, नमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥१॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ E श्री ओध-त्यु वृत्ति : अर्हद्भ्यस्त्रिभुवनराजपूजितेभ्यः, सिद्धेभ्यः सितघनकर्मबन्धनेभ्यः । आचार्यश्रुतधर-सर्वसंयतेभ्यः, a નિર્યુક્તિ सिद्ध्यर्थी सततमहं नमस्करोमि ॥१॥ प्रक्रान्तोऽयमावश्यकानुयोगः, तत्र च सामायिकाध्ययनमनुवर्तते, तस्य च चत्वार्यनयोगद्वाराणि भवन्ति महापुरस्येव, तद्यथा-उपक्रमो निक्षेपोऽनुगमो नय इति, एतेषां चाध्ययनादौ उपन्यासे इत्थं ॥२॥ च क्रमोपन्यासे प्रयोजनमभिहितम्, तत्रोपक्रमनिक्षेपावुक्तौ, अधुनाऽनुगमावसरः, स च द्वेधा-निर्युक्त्यनुगमः सूत्रानुगमश्च, तत्र निर्युक्त्यनुगमस्त्रेधा-निक्षेपोद्घातसूत्रस्पर्शिनियुक्त्यनुगमभेदात्, तत्र निक्षेपनियुक्त्यनुगमोऽनुगतो वक्ष्यमाणश्च, उपोद्घातनिर्युक्त्यनुगमस्त्वाभ्यां द्वाभ्यां द्वारगाथाभ्यामनुगन्तव्यः-'उद्देसे निद्देसे य' इत्यादि । अस्य च द्वारगाथाद्वयस्य समुदायार्थोऽभिहितः, अधुनाऽवयवार्थोऽनुवर्तते, तत्रापि कालद्वारावयवार्थः, तत्प्रतिपादनार्थं चेदं प्रतिद्वारगाथासूत्रमुपन्यस्तम्-'दव्वे अद्ध अहाउय उवक्कम' इत्यादि, अस्यापि समुदायार्थो व्याख्यातः, साम्प्रतमवयवार्थः, | तत्राप्युपक्रमकालाभिधानार्थमिदं गाथासूत्रमाह-'दुविहोवक्कमकालो सामायारी अहाउयं चेव । सामायारी तिविहा ओहे ओ दसहा पयविभागे ॥१॥" ચન્દ્ર, ઃ ત્રણે ભુવનના રાજાઓ (એવા ઇન્દ્ર વગેરે) વડે પૂજાયેલા અરિહંતોને, કર્મોના ગાઢ બંધનોને બાળી ચૂકેલા સિદ્ધ ભગવંતોને, આચાર્યોને, શ્રતધરોને અને સર્વસાધુઓને સિદ્ધિની ઈચ્છાવાળો હું સતત નમસ્કાર કરું છું. આવશ્યકસૂત્રનું વ્યાખ્યાન શરૂ કરાયેલું જ છે. એમાં સામાયિક નામનું અધ્યયન ચાલી રહ્યું છે. મોટા નગરના જેમ F to वी ॥२॥ 0 Page #24 -------------------------------------------------------------------------- ________________ मो શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ || ૩ || ण भ દા स्स મ ચાર દ્વારો હોય તેમ આ અધ્યયનના પણ ચાર અનુયોગદ્વારો (વ્યાખ્યાનદ્વારો) છે. તે આ પ્રમાણે (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય. અધ્યયનની શરૂઆતમાં આ ચાર દ્વારોનો ઉપન્યાસ કરવા પાછળ શું પ્રયોજન છે ? અને પહેલું દ્વાર ઉપક્રમ, બીજું નિક્ષેપ...... એમ આ ચા દ્વારોનો આ જ ક્રમથી ઉપન્યાસ કરવા પાછળ શું પ્રયોજન છે ? એ પણ (આવશ્યકમાં) કહી દીધું છે. 'મ તે ચાર દ્વારોમાં ય ઉપક્રમ અને નિક્ષેપ દ્વાર કહેવાઈ ગયા છે. અત્યારે અનુગમદ્વારનો અવસર છે. તે બે પ્રકારે છે : નિર્યુક્તિ-અનુગમ અને સૂત્રાનુગમ. તેમાં નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે : (૧) નિક્ષેપનિર્યુક્તિ (૨) ઉપોદ્ઘાતનિયુક્તિ (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ. એમાં નિક્ષેપનિર્યુકિત-અનુગમ કહેવાઈ ગયો છે (અન્યદ્વારમાં સમાવેશ પામેલો છે.) અને આગળ કહેવાશે પણ ખરો. ઉપોદ્ઘાતનિયુક્તિ અનુગમ આ બે દ્વારા ગામ્રાઓ વડે જાણવો. ઉદ્દેશ-નિર્દેશ...વગેરે. આ બે ય દ્વાર ગાથાનો સમુદાયાર્થ (એક એક શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ વગેરે નહિ, પણ એ સિવાય એનો સારભૂત અર્થ=સારાંશ) કહેવાઈ ગયો છે. મ भ ओ || ૩ || Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ | ૪ || હવે તો અવયવાર્થ અનુવર્તે છે. એમાં પણ કાલદ્વારનો અવસર છે. તેનું પ્રતિપાદન કરવા માટે આ કાલદ્વારના પેટા કારોનું વર્ણન કરતું સૂત્ર પણ બતાવી દીધું છે. દ્રવ્યકાલ, અદ્ધાકાલ, યથાયુષ્યકાળ, ઉપક્રમકાળ...વગેરે. આ ગાથાનો પણ સમુદાયાર્થ કહેવાઈ ગયો છે. હવે અવયવાર્થ કહેવાનો છે. તેમાં પણ ઉપક્રમકાળનું નિરૂપણ કરવા માટે આ ગાથાસૂત્ર કહ્યું કે ” બે પ્રકારનો ઉપક્રમ કાળ છે : (૧) સામાચારી (૨) યથાયુષ્ક, સામાચારી ત્રણ પ્રકારની છે. (૧) ઓઘ સામાચારી (૨) દશવિધ સામાચારી (૩) આ પદવિભાગ સામાચારી. (આલોચના-પ્રાયશ્ચિત્તાદિ સંબંધી સામાચારી) - (એ ગાથાસૂત્રનો જ અર્થ હવે ખોલે છે.) वृत्ति : तत्रोपक्रम इति कः शब्दार्थः ? उपक्रमणं उपक्रमः, उपशब्दः सामीप्ये 'क्रमु पादविक्षेपे' उपेति सामीप्येन क्रमणं उपक्रमः-दूरस्थस्य समीपापादनमित्यर्थः, तत्रोपक्रम द्विधा-सामाचार्युपक्रमकालः यथायुष्कोपक्रमकालश्च, तत्र सामाचार्युपक्रमकालस्त्रिविधः-ओघसामाचार्युपक्रमकालः दशधासामाचार्युपक्रमकालः पदविभागसामाचार्युपक्रमकालश्च, तत्रौघसामाचारी-ओघनियुक्तिः, दशधासामाचारी 'इच्छामिच्छे 'त्यादि, पदविभागसामाचारी कल्पव्यवहारौ।। ચન્દ્ર. તેમાં ‘ઉપક્રમ' એ જે પદ છે. તેનો અર્થ શું? એ વિચારવાનું છે. ૩૫ શબ્દ નજીક એવા અર્થમાં છે અને મેં ધાતુ પગ મૂકવા = ચાલવું... એવા અર્થમાં છે. અર્થાત્ “દૂર રહેલી વસ્તુને નજીક લાવવી એ ઉપક્રમ' એમ ઉપક્રમશબ્દનો અર્થ થાય. a | ૪ | Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- નિર્યુક્તિ એમાં ઉપક્રમકાળ બે પ્રકારનો છે. સામાચારી ઉપક્રમકાલ અને યથાયુષ્કોપક્રમકાલ. તેમાં સામાચારી-ઉપક્રમકાળ ત્રણ પ્રકારનો છે. (૧) ઓઘ સામાચારી ઉપક્રમકાળ (૨) દશવિધચક્રવાલસામાચારી-ઉપક્રમકાળ (૩) પદવિભાગસામાચારીઉપક્રમકાળ. એમાં ઓઘસામાચારી એટલે જ ઓઘનિર્યુક્તિ. દશવિધસામાચારી એટલે ઈચ્છા-મિચ્છા-તથાકાર-આવસ્યહિ વગેરે. પદ વિભાગ સામાચારી એટલે બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર (છેદગ્રન્થો છે.) वृत्ति : तत्रौघसामाचारी पदविभागसामाचारी च नवमपूर्वान्तर्वति यत् तृतीयं सामाचारीवस्त्वस्ति तत्रापि विंशतितमात् (ओघ )प्राभृतात् साध्वनुग्रहार्थं भद्रबाहुस्वामिना निर्मूढा, दशधासामाचारी पुनरुत्तराध्ययनेभ्यो नियूंढा ‘છામિ છે ત્યા , ચન્દ્ર.: એમાં નવમાપૂર્વની અંદર ત્રીજી સામાચારીવસ્તુ છે, તેમાં ય જે વીસમું પ્રાભૃત છે; સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ એ વીસમા પ્રાભૃતમાંથી ઓઘ અને પદવિભાગસામાચારી ઉદ્ધત કરીને ઓઘનિર્યુક્તિ અને પદવિભાગસામાચારીની (બૃહકલ્પ + વ્યવહારસૂત્રની) રચના કરી છે. ઈચ્છા-મિચ્છા વિ...દશવિધ સામાચારી વળી ઉત્તરાધ્યયનમાંથી નિર્મૂઢ કરાયેલ છે. (ઉદ્ધત કરીને રચાયેલ છે.) = 'je || ૫ | k E Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય નિર્યુક્તિ ' || દો वृत्ति : तत्रैतदुपक्रमणं-'विंशतिवर्षपर्यायस्य दृष्टिवादो दीयते नारतः, इयं तु प्रथमदिवस एव दीयते, प्रभूतदिवसलभ्या सती स्वल्पदिवसलभ्या कृतेत्यर्थः, ચન્દ્ર, : પ્રશ્ન : આ બધું તો બરાબર, પણ એને ઉપક્રમકાલ કેમ કહેવાય છે ? ઉત્તર ઃ તેમાં ઉપક્રમણ આ છે કે વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળાને જ દૃષ્ટિવાદ=બારમું અંગ (કે જેમાં ચૌદપૂર્વે આવેલા છે) અપાય છે એના પહેલા દૃષ્ટિવાદ અપાતો નથી. એટલે આ રીતે જોવા જઈએ તો ઓઘસામાચારી વગેરે પણ પૂર્વની અંદરના હોવાથી એ પણ છેક વીસમાં વર્ષે જ પ્રાપ્ત થાય જયારે એમાંથી નિર્મૂઢ કરાયેલ આ ઓઘનિર્યુક્તિ તો દીક્ષાના પહેલા દિવસે જ અપાય છે. અર્થાત્ ૨૦ વર્ષે પ્રાપ્ત થનારી ઓઘસામાચારી ખૂબ જ ઓછા દિવસે પ્રાપ્ત થનારી ભદ્રબાહુસ્વામી વડે કરાઈ. આમ | કાળની અપેક્ષાએ આ સામાચારી નજીક લવાઈ હોવાથી એ ઉપક્રમકાલ કહેવાય. (દૂર રહેલા કાળને નજીક લવાયો. એટલે કે દૂરના કાળમાં મળનારી વસ્તુ નજીકના કાળમાં મેળવી શકાય એવી કરાઈ... આ ઉપક્રમકાલ થયો.) वृत्ति : एवं पदविभागसामाचारी दशधासामाचार्यपीति । ચન્દ્ર, : જેમ ઓઘસામાચારીમાં ઉપક્રમકાલની વિચારણા કરી. એમ પદવિભાગ સામાચારી અને દશવિધ સામાચારી Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ || ૭ || स्थ અંગે પણ સમજી લેવું. (પદવિભાગસામાચારી પણ પૂર્વની અંદરની હોવાથી છેક ૨૦માં વર્ષે જ મેળવી શકાય. જ્યારે એ ઉષ્કૃત કરવાને કારણે હવે એ પાંચમા વર્ષે. . .પણ મેળવી શકાય. એમ દવિધસમાચારી પણ ઉત્તરાધ્યયન ભણીએ ત્યારે પ્રાપ્ત થાય. જ્યારે એને તેમાંથી ઉદ્ધૃત કરી આવશ્યક નિર્યુક્તિમાં ગુંથી લેવામાં આવી. એટલે આવશ્યક ભણતી વખતે જ એ મેળવી શકાય. આમ એ બે યમાં ઉપક્રમકાળ ઘટી શકે.) म वृत्ति : तत्रौघसामाचारी तावदभिधीयते, अस्याश्च महार्थत्वात् कथञ्चिच्छास्त्रान्तरत्वा-च्चादावेवाचार्यों मङ्गलार्थं स्म संबन्धादित्रयप्रतिपादनार्थं च गाथाद्वयमाह ચન્દ્ર. : આ ત્રણ સામાચારી છે, એમાં હમણા તો ઓઘસામાચારી કહેવાય છે. આવશ્યકાનુયોગના ભાગરૂપ આ ઓનિર્યુક્તિ છે. એટલે આવશ્યકની શરૂઆતમાં કરાયેલ મંગળથી જ તેનું મંગળ થઈ ગયું છે... છતાં આ ઓનિર્યુક્તિ મોટા અર્થોવાળી છે અને માટે જ આ ઓધનિર્યુક્તિની શરૂઆતમાં જ આચાર્યશ્રી મંગલને માટે અને સંબંધ-પ્રયોજન-અભિધેય રૂપ ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરવાને માટે બે ગાથાઓ કહે છે. ओ.नि. : अरहंते वंदित्ता चउदसपुव्वी तहेव दसवी । एक्कारसंगसुत्तत्थधारए सव्वसाहू य ॥ १ ॥ |Dj स H મ O स्म *નિ. ૧-૨ ओ મ || ૭ || Page #29 -------------------------------------------------------------------------- ________________ ण श्री सोध- त्थु નિર્યુક્તિ || 2 || स ס स्स भ ग ओ म्य ओहेण उ निज्जुत्तिं वुच्छं चरणकरणाणुओगाओ । अप्पक्खरं महत्थं अणुग्गहत्थं सुविहियाणं ॥२॥ जुयलं । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ગાથા-૧ : અરિહંતોને, ચૌદપૂર્વીઓને, દશપૂર્વીઓને, અગ્યાર અંગના સૂત્ર તથા અર્થને ધારણ કરનારાઓને તથા સર્વસાધુઓને નમસ્કાર કરીને ઓઘનિર્યુક્તિ ગાથા-૨ : સુવિહિત=સુસાધુઓના ઉપકારને માટે ચરણકરણાનુયોગમાંથી અલ્પ-અક્ષ૨વાળી+મોટા અર્થાવાળી નિર્યુક્તિને ઓઘથી કહીશ. वृत्ति : अत्रा( पर: ) - किमर्थं शास्त्रारम्भे मङ्गलं क्रियते ? इति उच्यते, विघ्नविनायकोपशमनार्थं, तथा चोक्तम् 'श्रेयांसि बहुविघ्नानि भवन्ति... ' इत्यादि । श्रेयोभूता चेयमतो मङ्गलं कर्तव्यं, 'तच्च नामादिभेदेन चतुर्धा, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्यमङ्गलं दध्यादि, तच्चानैकान्तिकमनात्यन्तिकं च, भावमङ्गलमर्हदादिनमस्कारः, तच्चैकान्तिकमात्यन्तिकं च । यन्द्र : शिष्य : शा माटे शास्त्रना आरंभमां मंगल राय छे ? ગુરુ : વિઘ્નોના સમૂહને શાંત કરવા માટે શાસ્ત્રારંભમાં મંગલ કરાય છે. કહ્યું જ છે કે ‘કલ્યાણકારી કાર્યો ઘણાબધા ण A नि. १-२ ओ म हा || 2 || Page #30 -------------------------------------------------------------------------- ________________ - ” | ૯ | F G E F શ્રી ઓઘ-ચ વિક્નોવાળા હોય છે....” વગેરે... નિર્યુક્તિ T હવે આ ઓઘનિર્યુક્તિ પણ કલ્યાણભૂત જ છે એટલે તેમાં ય ઘણા વિપ્નો હોવાની સંભાવના છે. માટે એનો ઉપશમ કરવા મંગલ કરવું જરૂરી છે. ન તે મંગલ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના તો સુગમ=સ્પષ્ટ છે. દહીં વગેરે દ્રવ્યમંગલ છે, આ દ્રવ્યમંગલ અનૈકાન્તિક છે (એટલે કે | કોઈકને એ મંગલરૂપ બને તો કોઈકને ન બને. બધાને મંગલરૂપ બને જ એવો એકાન્ત નહિ. જેમકે ઘરપ્રવેશમાં પૂર્ણઘટ, મંગલ, પણ ચોર અને ખેડૂતને પૂર્ણઘટ અમંગલ બને. ચોર અને ખેડૂતને ખાલી ઘટ મંગલ બને. પણ એ જ ખાલી ઘટ જ ઘરપ્રવેશમાં મંગલ ન બને.) અને અનાત્યન્તિક છે (એટલે કે આ મંગલ બાદ બીજા મોટા અમંગલ થાય તો આ દ્રવ્યમંગલો | હણાઈ જાય, નિષ્ફળ બને.) અરિહંતાદિઓને નમસ્કાર ભાવમંગલ છે તે એકાન્તિક છે (એ બધાને મંગલરૂપ બને. ભાવ મંગલ કોઈકને મંગલ અને કોઈકને અમંગલ... એમ ન બને.) અને આત્મત્તિક છે (આ મંગલ બીજા કોઈ અમંગલોથી નાશ ન પામે.) वृत्ति : तदनेन संबन्धेनायातस्यास्य व्याख्या क्रियते-सा च लक्षणान्विता नालक्षणेति । लक्षणं च संहितादि, સંહિતા પર્વ જૈવ' ત્યાર .. S: આ છે Sિાદ ૧૯T નિ. ૧-૨. ; F | ૯ો Page #31 -------------------------------------------------------------------------- ________________ = " P * ક F = # = ૧-૨ શ્રી ઓઘ - ચન્દ્ર. ઃ આમ ગ્રન્થની શરૂઆતમાં ભાવમંગલ કરવું જરૂરી છે અને માટે જ આ ભાવમંગલરૂપ આ બે ગાથાસૂત્રો રચાયા , નિર્યુક્તિ, છે. આમ આ સંબંધથી આવેલ આ બે ગાથાસૂત્રની વ્યાખ્યા હવે કરાય છે. મા તે વ્યાખ્યા લક્ષણથી યુક્ત હોવી જોઈએ. પણ લક્ષણ વિનાની ગમે તેવી નહિ અને વ્યાખ્યાનું લક્ષણ સંહિતા વગેરે છે. | ૧૦. - (૧) સંહિતા (૨) પદ (૩) પદાર્થ (૪) પદવિગ્રહ (સમાસ) (૫) ચાલના (પ્રશ્ન) (૬) પ્રત્યવસ્થાન (સમાધાન) આ જ રીતે મે ક્રમશઃ વ્યાખ્યાન કરવાનું હોય. वृत्ति : तत्रास्खलितपदोच्चारणं संहिता, सा चेयम्-"अरहंते वंदित्ता" इत्यादिका। अधुना पदानि प्रतन्यन्ते-अर्हतो वन्दित्वा चतुर्दशपूर्विणः तथैव दशपूर्विणः एकादशाङ्गसूत्रार्थधारकान् सर्वसाधूंश्च । एतावन्ति पदान्याद्यगाथासूत्रे, | द्वितीयगाथासूत्रपदान्युच्यन्ते-ओघेन तु नियुक्तिं वक्ष्ये चरणकरणानुयोगात् अल्पाक्षरां महा● अनुग्रहार्थं सुविहितानाम्, एतावन्ति पदानि । अधुना पदार्थ:-'अरहंते' इत्यादि, अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः तान् अर्हतः। व વંવિત્તા' કૃતિ ‘વરિ વિનતુલ્યો: ' સ્તુત્વેલ્યર્થ, ચન્દ્ર. : (૧) તેમાં કોઈપણ જાતની સ્કૂલના વિના સૂત્રનો ઉચ્ચાર કરવો એ સંહિતા કહેવાય. દા.ત. “અરહંતે વંહિતા' આ ગાથાસૂત્રો બોલીએ તો એ સંહિતા કહેવાય. '. ૧૦ (૨) પદ : હવે પદો બતાવાય છે - મર્દતો વન્દુિત્વ...સર્વસાધૂચ પહેલા ગાથાસૂત્રમાં આટલા પદો છે. = = = * = = " = = = - R | Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ ૧૧. હવે બીજા ગાથાસૂત્રના પદો કહેવાય છે. મોન.....વિહિતાના - (૩) પદાર્થઃ અશોકવૃક્ષ વગેરે આઠ મોટા પ્રતિહાર્યો વગેરે સ્વરૂપ પૂજાને માટે જેઓ યોગ્ય હોય છે. અહીં (વ) વ . ધાતુ અભિવાદન અને સ્તુતિ એમ બે અર્થમાં વપરાય છે. એટલે અરિહંતોને વંદન કરીને.... એ પ્રમાણે અર્થ થાય. वृत्ति : समानकर्तृकयोः पूर्वकाले क्त्वाप्रत्ययो भवतीति वन्दित्वा, किम् ? - 'ओघनियुक्तिं वक्ष्ये' इति द्वितीयगाथाक्रियया सह योगः । ચન્દ્ર. અહીં વત્વિા એ પ્રયોગમાં ત્વા પ્રત્યય શા માટે લગાડ્યો છે ? નિ. ૧-૨ ગુર : જે બે ક્રિયાનો કર્તા એક જ હોય. એવી બે ક્રિયાઓમાં જે ક્રિયા સૌ પ્રથમ થયેલી હોય, તેને ત્યાં પ્રત્યય ભ| લગાડવામાં આવે છે. અહીં વંદન અને વચ્ચે = કથન એ બે ક્રિયાઓ છે. એ બેયના કર્તા નિયુક્તિકાર પોતે જ છે. એટલે પૂર્વકાળમાં થયેલી વંદનક્રિયાને દર્શાવવા માટે ત્યાં ત્યાં પ્રત્યય લાગે. એટલે અહીં વન્દ્રિત્વ એ પ્રમાણે રૂપ થાય. શિષ્ય : અરિહંતને વંદન કરીને તમે શું કરશો ? ગુરુ : “ઓઘનિર્યુક્તિને કહીશ' આ શબ્દો બીજા ગાથા સૂત્રમાં છે. વન્દુિત્વાનો અન્વય એની સાથે કરવો. ટૂંકમાં | અરિહંતોને વાંદીને ઓઘનિર્યુક્તિ કહીશ.' એમ અન્વય થશે. વી . ૧૧ || Page #33 -------------------------------------------------------------------------- ________________ E F = = = E શ્રી ઓઘ-ય वृत्ति : किमर्हत एव वन्दित्वा ? नेत्याह - 'चतुर्दशपूर्विणश्च' चतुर्दश पूर्वाणि विद्यन्ते येषां ते નિર્યુક્તિ चतुर्दशपूर्विणस्तांश्च, वन्दित्वेति सर्वत्र क्रिया मीलनीया, किं तानेव ? नेत्याह - 'तथैव दशपूर्विणश्च' 'तथे 'ति आगमोक्तेन प्रकारेण 'एव'इति क्रमनियमप्रतिपादनार्थः, अनेनैव क्रमेण दशपूर्विण इति, दश पूर्वाणि विद्यन्ते येषां ते | ૧૨ || दशपूर्विणः । न केवलं तानेव, 'एकादशाङ्गसूत्रार्थधारकान्' एकादश च तान्यङ्गानि च एकादशाङ्गानि एकादशाङ्गानां स सूत्रार्थों एकादशाङ्गसूत्रार्थौ तौ धारयन्ति ये तान् एकादशाङ्गसूत्रार्थधारकान् । 'सर्वसाधूंश्च' इति सर्वं साधयन्तीति सर्वसाधवः, अथवा सर्वे च ते साधवश्च सर्वसाधवः तान् सर्वसाधूंश्च वन्दित्वा, T નિ. ૧-૨ ચન્દ્ર. શિષ્ય ઃ શું માત્ર અરિહંતોને જ વાંદીને ઓઘનિર્યુક્તિ કહેશો ? ગુરુ : ના, અરિહંતો ઉપરાંત ચૌદપૂર્વધરોને પણ વંદન કરીને ઓઘનિર્યુક્તિ કહીશ. જેની પાસે ચૌદ પૂર્વો હોય તે 3 ચૌદપૂર્વી કહેવાય. અહીં વન્તિવી એ ક્રિયા બધે જ જોડવી. (અરિહંતોને વંદીને, ચૌદપૂર્વીને વંદીને.. વગેરે.) શિષ્ય : શું અરિહંત ઉપરાંત માત્ર ચૌદપૂર્વીને જ વંદન કરશો ? ગુરુઃ ના, એ ઉપરાંત દશપૂર્વીઓને પણ વાંદીશું. ગાથામાં જે તર્થવ (તદેવ) શબ્દ છે. તેમાં તથા એટલે આગમમાં હા કહેલા પ્રકાર વડે. અને ઇવ શબ્દ એ ક્રમનો નિયમ બતાવવા માટે છે. અર્થાત્ અરિહંત-ચૌદપૂર્વ-દસપૂર્વી... આ જ ક્રમ દા ૧ ૨ || વડે નમસ્કાર કરીને ઓઘનિર્યુક્તિ કહીશ. = = = Page #34 -------------------------------------------------------------------------- ________________ = શ્રી ઓઇ-થા નિર્યુક્તિ એમાં જેની પાસે દશપૂર્વો હોય તે દશપૂર્વી કહેવાય. માત્ર તેઓને જ નહિ, એ ઉપરાંત અગ્યાર અંગોના સૂત્ર અને અર્થને ધારણ કરનારાઓ તથા સર્વસાધુઓને પણ વાંદીશ. તે બધાને વંદન કરીને “સર્વને (રત્નત્રયીને) સાથે તે સર્વ સાધુઓ” અથવા તો “બધા જ સાધુઓ” આ પ્રમાણે અર્થ કરવો. 'b | ૧૩ ll E F E નિ. ૧-૨ वृत्ति : चशब्दः समुच्चये, अथवाऽनुक्तसमुच्चये, यच्च समुच्चितं तत्प्रतिपादयिष्यामः। पदविग्रहस्तु यानि समासभाञ्जि पदानि तेषां समासः प्रतिपादितः । | ચન્દ્ર.: ગાથામાં જે શબ્દ છે, તે અરિહંત-ચૌદપૂર્વી-દશપૂર્વી વગેરેનો સમુચ્ચય=સમૂહ દર્શાવવા માટે છે. અથવા s| " તો એમ સમજવું કે શબ્દ એ ગાથામાં ન કહેવાયેલા કોઈક બહારના જ પદાર્થને અહીં ગ્રહણ કરવા માટે વપરાયેલો છે. એને અનુક્તસમુચ્ચય કહેવાય. | શિષ્ય : એ વડે અહીં નહિ કહેવાયેલો કયો પદાર્થ સમુચ્ચય કરાયેલો છે ? ગુરુ : એ અમે આગળ કહેશું. આ રીતે પહેલા ગાથાસૂત્રનો પદાર્થ કહ્યો. | ૧૩ || Page #35 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ - ॥ १४॥ (४) पहवि: ॥थासूत्रमा सभासवाणा हो होय, तेनो समास छो आपको मेनु नाम पविs. (Er.d. सर्वे च ते साधवश्च इति सर्वसाधवः, तान्....) भने में सभे बतावी ४ सय छे. वृत्ति : अधुना चालनाया अवसरः, सा प्रतिपाद्यते, एवं व्याख्याते सत्याह पर:-सर्वमेवेदं गाथासूत्रं न घटते, कथम्? इह 'ओघनियुक्तिं वक्ष्ये' इति प्रतिज्ञा, सा च प्रथममेव नमस्कारसूत्रे प्रतिपादिता (न संपादिता) यदुत नमस्कारोऽपि संक्षेपेणैवाभिधातव्यः, न चासौ संक्षेपेण प्रतिपादितः, अपि तु विस्तरेण, अत्राहन्नमस्कार एव केवल: संक्षेपनमस्कारो भवति, स एव कर्तव्यो न चतुर्दशपूर्वधरादिनमस्कारः । अथ क्रियते, एवं तर्हि एकै( क)कस्या व्यक्तेनमस्कारः कर्तव्यः, किं दशपूर्व्यादिनमस्कारेणेति, चतुर्दशपूर्विनमस्कारेणैव शेषाणां नमस्कारो भविष्यतीति । अथ भेदेन क्रियते, एवं तर्हि त्रयोदशपूर्वधरादीनामेकैकपूर्वहान्या तावत्कर्त्तव्यो यावत्पूर्वैकदेशधराणामिति, यन्द्र. : (५) यासना : ४वे यासनानो अवसर छे. તે આ પ્રમાણે - ઉપરની બધી વ્યાખ્યાઓ થઈ ગયા બાદ કોઈક પૂર્વપક્ષ કહે છે કે ? આ આખું ય ગાથાસૂત્ર અસંગત છે. એનું કારણ એ છે કે અહીં તમારી પ્રતિજ્ઞા આ છે કે “ઓઘનિર્યુક્તિને કહીશ’ એમાં ઘ=સંક્ષેપ. હવે તમારે તો સંક્ષેપથી જ નિયુક્તિ वी ॥१४॥ કરવાની પ્રતિજ્ઞા છે અને એ તમે પહેલા જ સૂત્રમાં નમસ્કારસૂત્રમાં એ પ્રતિજ્ઞા ન પાળી. તમારે નમસ્કાર પણ સંક્ષેપથી જ १-२ - થ Page #36 -------------------------------------------------------------------------- ________________ નથી. શ્રી ઓઘ ચ કહેવા કહેવો જોઈએ. પણ તમે એ સંક્ષેપથી તો કહેલો જ નથી. નિયુક્તિ ખરેખર તો એકમાત્ર અરિહંતનમસ્કાર જ સંક્ષેપનમસ્કાર કહેવાય અને એટલે એ જ કરવો જોઈએ. ચૌદપૂર્વધરાદિને નમસ્કાર કરવો ન જોઈએ. કેમકે એમાં વિસ્તાર થઈ જાય છે અને તેથી સંક્ષેપથી જ નિયુક્તિ કહેવાની તમારી પ્રતિજ્ઞા પળાતી ૧૫ TIT આમ છતાં જો તમારે સંક્ષેપને બાજુ પર મૂકી વિસ્તારથી જ નમસ્કાર કરવો હોય તો ય એક માત્ર ચૌદપૂર્વી રૂપી , વ્યક્તિને જ નમસ્કાર કરવો જોઈએ. દશપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની જરૂર શી છે? ચૌદપૂર્વીને નમસ્કાર કરવા દ્વારા જ બીજાઓને પણ નમસ્કાર થઈ જશે. (પ્રતોમાં સ્થા: પાઠ છે, પણ સ્થા: કે ચાર પ્રમાણે અર્થ સંગત થાય છે, Tનિ . ૧-૨ એટલે એ મુજબ અર્થ લીધો છે. છતાં બહુશ્રુતો જે કહે તે પ્રમાણ.) ' આમ છતાં ય જો તમે ચૌદપૂર્વી-દશપૂર્વી વગેરે બધાને જુદા-જુદો નમસ્કાર કરવાના જ હો, તો પછી વચ્ચેના ૧૩) આ પૂર્વધર, ૧૨ પૂર્વધર વગેરેને શા માટે છોડી દીધા? એક એક પૂર્વ ઘટાડતા ઘટાડતા ૧૩-૧૨-૧૧-૧૦....છેલ્લે ૧ પૂર્વધરો E અને એકપૂર્વના દેશને ધારણ કરનારાઓને પણ જુદો નમસ્કાર કરો ને ? वृत्ति : अत्रोच्यते, यदित्थं चोद्यं क्रियते तदविज्ञायैव परमार्थं, कथम् ?, यदुक्तं तावत् संक्षेपग्रन्थोऽयं तदत्र नमस्कारोऽपि संक्षेपेण कर्तव्य इति । अत्र तावत्प्रतिविधीयते-येनैव संक्षेपग्रन्थोऽयं तेनैव लक्षणेनेत्थं नमस्कारः कृतः, | ૧૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ + 5 F E ૧-૨ શ્રી ઓઘ-યુ तथाहि-सामान्येनार्हतां नमस्कारोऽभिहितः न विशेषेण एकैकस्य तीर्थकरस्य, तथाहि तथा) भगवतामुपकारનિર્યુક્તિ T कत्वान्नमस्कारः क्रियते, ચન્દ્ર.: (૬) પ્રત્યવસ્થાન (સમાધાન) : આ રીતે તમારા વડે જે પ્રશ્ન (આપત્તિ) ઉભો કરાય છે, તે પરમાર્થ જાણ્યા // ૧દ * વિના જ કરાય છે. તે પ્રશ્ન : કેમ ? આવું શા માટે કહો છો ? સમાધાન : સાંભળો. તમે પહેલા તો એમ કહ્યું ને ? કે – “આ ગ્રન્થ સંક્ષેપગ્રન્થ છે, એટલે આ ગ્રન્થમાં નમસ્કાર | પણ સંક્ષેપથી જ કરવો જોઈએ. તમે તો લાંબો નમસ્કાર કર્યો છે.... - તેનું સમાધાન એ છે કે ભાઈ ! જે કારણથી આ ગ્રન્થ સંક્ષેપગ્રન્થ છે, તે કારણથી જ તો આ પ્રમાણે નમસ્કાર કરાયો છે. અર્થાત્ આ સંક્ષેપ નમસ્કાર જ છે. તે આ પ્રમાણે - અહીં સામાન્યથી જ અરિહંતોને નમસ્કાર કરાયેલો છે. પરંતુ ઋષભ, અજિત, સંભવ... વગેરે એકએક તીર્થકરોને વિશેષથી નમસ્કાર નથી કર્યો. વળી અરિહંત ભગવંતો તો ઉપકારી છે એટલે એમને તો નમસ્કાર કરવો જ પડે. એ વિના ન ચાલે. (તથાદ પાઠને બદલે તથા પાઠ પ્રમાણે અર્થ લીધો છે.) वृत्ति : येऽप्यमी चतुर्दशपूर्वधरास्तेऽप्युपकारका एव, कथमिति चेत्, अर्थद्वारेण तीर्थकरा उपकारकाः, सूत्रतस्तु = = = = ‘ક = = = i* = ૧૬ II Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ચ ચતુર્દશપૂર્વથરી નાથ:, યત ૩૪મ્ -“પ્રત્યે માસ રહા સુત્ત જયંતિ Uદરા નિવUTK' રૂઢિ, ગત ૩૫%ારાત નિર્યુક્તિ રૂતિ | ૧૭IT ચન્દ્ર. : પ્રશ્ન : ભલે, પણ ચૌદપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની શી જરૂર ? સમાધાન : જુઓ. અરિહંતોની જેમ આ જે ચૌદપૂર્વીઓ છે, તે પણ ઉપકારી જ છે. પ્રશ્ન : એ વળી કેવી રીતે ? સમાધાન : તીર્થકરો અર્થ કહેવા દ્વારા ઉપકારી છે. તો ચૌદપૂર્વી ગણધરો સૂત્રરચના કરવા દ્વારા ઉપકારી છે. શાસ્ત્રમાં કહ્યું જ છે કે, “અરિહંતો અર્થને બોલે છે, અને ગણધરો હોંશિયારીપૂર્વક સૂત્રને ગુંથે છે.” આથી ચૌદપૂર્વીઓ પણ ઉપકારી | છે. એટલે એમને નમસ્કાર કરવો જરૂરી છે. वृत्ति : अथवा द्विधोपकार:-व्यवहितोपकारोऽनन्तरोपकारश्च । तत्र भगवन्तोऽर्हन्तः व्यवहितोपकारकत्वेन व्यवस्थिताः, चतुर्दशपूर्वधरास्त्वस्याचार्यस्यानन्तरोपकारकत्वेन, तेन चतुर्दशपूर्वधरनमस्कारः कृतः, सर्वाश्चतुर्दशपूर्वधरव्यक्तय आगृहीता अनेन नमस्कारेणेति । ચન્દ્ર. : અથવા બીજી વાત વ . ૧૭, Page #39 -------------------------------------------------------------------------- ________________ $ $ = શ્રી ઓધ-યુ નિર્યુક્તિ 'b ? | ૧૮ # # જ = ક R = નિ. ૧-૨ ઉપકાર બે પ્રકારે હોય છે. (૧) વ્યવહિત=પરંપરાએ (૨) અવ્યવહિત=સાક્ષાત. તેમાં અરિહંત ભગવંતો પરંપરાએ ઉપકારક તરીકે વ્યવસ્થિત છે. જયારે ચૌદપૂર્વીઓ તો આ ભદ્રબાહસ્વામીના અનન્તર ઉપકારક તરીકે વ્યવસ્થિત છે. (ભદ્રબાહુસ્વામી પ્રભુ વીરથી સાતમી પાટે છે. એટલે પ્રભુ એમનાં સાક્ષાત્ ઉપકારી નથી. જયારે આર્ય યશોભદ્રસૂરિ=ચૌદપૂર્વધર એમના ગુરુ છે, સાક્ષાત ઉપકારક છે.) આથી જ તેઓએ ચૌદપૂર્વીને નમસ્કાર કર્યો છે. આ નમસ્કાર વડે બધા ચૌદપૂર્વીઓને ગ્રહણ કરી લીધા છે. (પણ બધાના જુદા જુદા નામ નથી લીધા, આ જ સંક્ષેપ કહેવાય.) वृत्ति : यच्चोक्तम्-चतुर्दशपूर्विनमस्कारेणैव शेषाणां दशपूादीनां नमस्कारो भविष्यति किं दशपूर्व्यादिनमस्कारेणेति ? अथ भेदेन क्रियते एवं तर्हि त्रयोदशपूर्वधरादीनामेकैकपूर्वहान्या तावत्कर्त्तव्यो यावत्पूर्वैकदेशधराणामिति, एतदप्यसाधु, कथम् ?, यतो दशपूर्वधरा अपि शासनस्योपकारका उपागादीनां संग्रहण्युपरचनेन हेतुना, ચન્દ્ર.: હવે તમે જે એ વાત કરેલી કે ” ચૌદપૂર્વીને નમસ્કાર કરવા દ્વારા જ બાકીના દશપૂર્વી વગેરેને નમસ્કાર થઈ જ જશે. તો પછી દશપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની જરૂર શી? અને જો જુદો જુદો નમસ્કાર કરવો જ હોય, તો એક-એક પર્વની હાનિ વડે નમસ્કાર કરવો જોઈએ. છેક છેલ્લે પૂર્વના એકદેશને ધારણ કરનારાઓને નમસ્કાર થાય. – = * * =. * * F - = k થી ૧૮ '' Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ || ૧૯ || એ પણ તમારી વાત ખોટી=અસંગત છે. કેમકે દશપૂર્વીઓ પણ ઉપાંગો વગેરેની સંગ્રહણી કરવા દ્વારા શાસનના ઉપકારી છે. એટલે ઉપકારી હોવાથી એમને પણ નમસ્કાર કરવા જરૂરી છે. वृत्ति : अथवाऽस्यामवसर्पिण्यां चतुर्दशपूर्व्यनन्तरं दशपूर्वधरा एव संजाता न त्रयोदशपूर्वधरा द्वादशपूर्वरा एकादशपूर्वधरा वेत्यस्यार्थस्य प्रतिपादनार्थ चतुर्दशपूर्वधरानन्तरं दशपूर्विनमस्कारोऽभिहितः, वृत्ति : अथवाऽन्यत् प्रयोजनम् - अर्थतस्तीर्थकरप्रणीतं सूत्रतो गणधरोपनिबद्धं चतुर्दशपूर्वधरोपनिबद्धं च दशपूर्वधरोपनिबद्धं च प्रत्येकबुद्धोपनिबद्धं च प्रमाणभूतं सूत्रं भवतीत्यस्यार्थस्य प्रतिपादनार्थं दशपूर्विनमस्कारः कृतः, तथा चोक्तम्-“अर्हत्प्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्धदृब्धं च । स्थविरग्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम् ॥१॥” इति, मो ચન્દ્ર. ઃ અથવા તો એમને નમસ્કાર કરવા પાછળનું ત્રીજું પણ પ્રયોજન હોઈ શકે છે. તે આ પ્રમાણે - અર્થથી તીર્થંકરો વડે પ્રણીત અને સૂત્રની અપેક્ષાએ (૧) ગણધર વડે બનાવાયેલ (૨) ચૌદપૂર્વી વડે બનાવાયેલ, (૩) દશપૂર્વી વડે મ स्थ | Dj UT स्म ચન્દ્ર. ઃ અથવા તો એમને સ્વતંત્ર નમસ્કાર કરવાનું બીજું કારણ એ છે કે ‘આ અવસર્પિણીમાં ચૌદપૂર્વની પછી તરત જ દશપૂર્વી જ થયા છે. પણ તેરપૂર્વી, બારપૂર્વી કે અગ્યારપૂર્વી થયા નથી.’ આ પદાર્થનું પ્રતિપાદન કરવા માટે ચૌદપૂર્વી મેં બાદ તરત દશપૂર્વીને નમસ્કાર કહેવાયો. મ A म भ 11 ओ મ हा નિ. ૧-૨ . || ૧૯ ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૨૦ || ur स म Ur બનાવાયેલ, (૪) પ્રત્યેક બુદ્ધ વડે બનાવાયેલ સૂત્ર પ્રમાણભૂત હોય છે’ આ અર્થનું પ્રતિપાદન કરવા માટે દશપૂર્વીને નમસ્કાર કરાયેલો છે. | | શાસ્ત્રમાં કહ્યું છે કે અરિહંત કથિત પ્રમાણભૂત સૂત્ર ત્રણ પ્રકારે છે. (૧) ગણધર રચિત (૨) પ્રત્યેક બુદ્ધ રચિત (૩) સ્થવિરરચિત (ચૌદપૂર્વી-દશપૂર્વીથી રચિત). वृत्ति : अथवाऽन्यत्प्रयोजनम् - चतुर्दशपूर्विणो दशपूर्विणश्च नियमेनैव सम्यग्दृष्टय इति प्रदर्शनार्थं तन्नमस्कारः । ચન્દ્ર. ઃ અથવા દશપૂર્વીઓને નમસ્કાર કરવાનું ચોથું કારણ આ પણ હોઈ શકે કે - ‘ચૌદપૂર્વીઓ અને દશપૂર્વીઓ અવશ્ય સમ્યક્ત્વી હોય' એ બતાવવા માટે તેમને નમસ્કાર કર્યો. स ચન્દ્ર. ઃ અથવા તો આ બધા પ્રયોજનો બાજુ પર રાખો. તમે જે કહ્યું હતું ને ? કે → જો ચૌદપૂર્વી-દશપૂર્વીને નમસ્કાર કરવા હોય, વિસ્તાર જ કરવો હોય તો પછી એક-એક પૂર્વ ઘટાડતા-ઘટાડતા છેક એકપૂર્વી...સુધી બધાને નમસ્કાર કરો. 지 भ व वृत्ति : अथवा यदुक्तं 'त्रयोदशपूर्वधरादीनामेकैकहान्या तावन्नमस्कारो वाच्यो यावत्तदेकदेशधराणां ' इति, सैव हानिरित्थमुक्ता यदुत प्रभूतहान्या हानिर्वाच्या, सा च त्र्यन्तरे प्रतिपादिता भवति, अतः पूर्वत्रयमुल्लङ्घ्य दशपूर्विणां ओ ग्रहणम्, एवं नवादिष्वपि योज्यम्, म નિ. ૧-૨ || ૨૦ || Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- હ્યુ નિર્યુક્તિ Di || ૨૧ || 阴 भ મા ar આ રીતે હાનિ કરો. તો તમારી એ વાત બરાબર જ છે, કેમકે તમે જે હાનિની વાત કરો છો, એ જ હાનિ આ પ્રમાણે કહેવાયેલી છે કે વધારે હાનિ વડે જ હાનિ બતાવવી જોઈએ. (નાની નાની હાનિ વડે હાનિ બતાવવી નકામી છે. દા.ત. ૧ અબજ રૂપિયામાંથી ૧ પૈસો-બે પૈસાની હાનિની નોંધ ન હોય. પણ હજાર-લાખ રૂપિયાની હાનિની નોંધ હોય.) એમ નવ પૂર્વ વગેરે છોડીને સીધા અગ્યાર અંગધારી લીધા છે, તેમાંય આ જ વાત જોડી દેવી કે મોટી હાનિ બતાવવા 7 માટે વચ્ચેનાનું ગ્રહણ કરેલ નથી. स्म તો એ પ્રભૂતહાનિ તો એક-બે ના આંતરામાં ન થાય. પણ ત્રણનું આંતરું પડે તો થાય. અહીં ચૌદથી દસ વચ્ચે ત્રણનું આંતરું છે. એટલે એ પ્રભૂતહાનિ ઘટે છે. આથી ત્રણપૂર્વને ઓળંગીને દશપૂર્વીઓનું ગ્રહણ કરેલ છે. वृत्ति: एवं व्याख्याते सत्याह परः - गुणाधिकस्य वन्दनं कर्तव्यं, न त्ववमस्य, यत उक्तम् - "गुणाहिए वंदणयं " भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरत्वात् दशपूर्वधरादीनां च न्यूनत्वात्तत्किं तेषां नमस्कारमसौ करोति ? इति, अत्रोच्यते, गुणाधिका एव ते, अव्यवच्छित्तिगुणाधिक्यात्, अतो न दोष इति । ચન્દ્ર. : આ રીતે વ્યાખ્યાન કરાયું એટલે હવે પૂર્વપક્ષ કહે છે કે → આપણા કરતા જે વધુ ગુણવાન હોય તેને વંદન કરવું જોઈએ. પણ આપણા કરતા જે ગુણથી હીન (અવમ) હોય તેમને વંદન ન કરાય. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ગુણાધિકને A DI FFI 1] व ओ નિ. ૧-૨ વ ॥ ૨૧ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય વિશે વંદન કરવું.' નિર્યુક્તિ હવે ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વી હોવાથી અને દશપૂર્વીઓ તો એમના કરતા ન્યુનત્રગુણહીન હોવાથી આ ચૌદપૂર્વી શી ની રીતે તેઓને નમસ્કાર કરી શકે ? “ ૨૨ .. આનું સમાધાન એ છે કે દશપૂર્વીઓ જિનપ્રવચન વગેરેની અવ્યવચ્છિત્તિ કરનારા છે. (ચૌદપૂર્વીએ કરેલી ગ્રન્થરચના » વગેરેને દશપૂર્વીઓ આગળ ધપાવે છે. પરંપરા ચલાવે છે, વ્યવચ્છેદ-નાશ થવા દેતા નથી. આશય એ છે કે કાલપ્રભાવે બુદ્ધિ : જ આદિ મંદ થવાથી સાધુઓ વડે અગ્રાહ્ય બનતા શાસ્ત્રોને ગ્રાહ્ય બનાવવા સમસ્ત શાસ્ત્રોનું ચાર અનુયોગોમાં વિભાગીકરણ / Fી કરવાના કારણે અને દેશનાલબ્ધિના કારણે અનેક ભવ્યજીવોને વિરતિના માર્ગે આગળ ધપાવીને શાસનને ખંડિત થતું નિ. ૧-૨ અટકાવવાનો ગુણ દશપૂર્વધરાદિમાં અધિક હોય છે. જો દશપૂર્વીઓ આ કામ ન કરે તો ૧૪ પૂર્વીઓના ગ્રન્થો ભણવા અઘરા પણ v પડવાથી ક્રમશઃ વિચ્છેદ પામે. બુદ્ધિ વગેરે ઘટતા જાય છે એ મુખ્ય કારણ છે. આ ગુણ તેઓમાં ચૌદપૂર્વી કરતા વધુ હોવાથી પણ ૩ તે અપેક્ષાએ તેઓ ગુણાધિક જ છે. આથી અહીં એમને વંદન કરવામાં કોઈ દોષ નથી. वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-एकादशाङ्गसूत्रार्थधारकाणां किमर्थं क्रियते ? इति, उच्यते, इह चरणकरणात्मिका ओघनियुक्तिः, एकादशाङ्गसूत्रार्थधारिणश्च चरणकरणवन्त एव, एकदशाङ्गानां चरणकरणानुयोगत्वात्, उपयोगित्वेनांशेन तेषां नमस्कार इति । વી ૨૨ II Page #44 -------------------------------------------------------------------------- ________________ < નિર્યુક્તિ _ * * * * શ્રી ઓઘ ચન્દ્ર.: આવું વ્યાખ્યાન કરાયું એટલે પૂર્વપક્ષ કહે કે ” અગ્યાર અંગેના સૂત્ર-અર્થને ધારનારાઓને શા માટે નમસ્કાર કરાય છે ? – મે તેનું સમાધાન એ છે કે અહીં ઓઘનિર્યુક્તિ ચરણ-કરણાત્મક છે. અને અગ્યાર અંગના સૂત્રાર્થધારકો ચરણ-કરણવાળા ક જ હોય છે. કેમકે અગ્યાર અંગો ચરણકરણાનુયોગરૂપ જ છે. એટલે તે ભણનારાઓ ચારિત્રવાન બની જ જાય. એટલે આ આ દૃષ્ટિએ તેઓમાં ચરણકરણવત્તા રૂપી જે આ ગ્રન્થને ઉપયોગી અંશ છે, તેને લઈને તેઓને નમસ્કાર કરાયો છે. स वृत्ति : साधूनां किमर्थमिति चेत्, ते तु चरणकरणनिष्पादकाः, तदर्थं चायं सर्व एव प्रयास इति । નિ. ૧-૨ ચન્દ્ર.: પ્રશ્નઃ પણ સાધુઓને શા માટે નમસ્કાર કર્યો ? સમાધાન : તેઓ તો ચરણ-કરણના નિષ્પાદક=પાલક છે અને ચરણકરણના નિષ્પાદન માટે જ તો આ બધો જ પ્રયત્ન ( છે. એટલે એમને ય નમસ્કાર કરાયો છે. આ રીતે પહેલા ગાથાસૂત્રનું એક પ્રકારે વ્યાખ્યાન પૂર્ણ થયું. वृत्ति : अथवाऽन्यथा व्याख्यायते इदं गाथासूत्रम्-अनेन गाथासूत्रेण पञ्चनमस्कारः प्रतिपाद्यते, न च a પઝનમાર યુતરો ચોfસ્ત નમજ્જાર રૂતો મદ્રવાદિસ્વામિના સ વ ત રૂતિ, વચમ્ ? “અરહંત વંહિતા' વી . ૨૩ * * Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬ Y” P * F = = શ્રી ઓઘ-ચ इत्यनेनार्हन्नमस्कारः, 'चोद्दसपुव्वी तहेव दसपुव्वी एक्कारसंगसुत्तत्थधारए' इत्यनेनाचार्योपाध्यायनमस्कारः, यतः सूत्रप्रदा નિર્યુક્તિ उपाध्याया अर्थप्रदा आचार्या इति । ૨૪ ચન્દ્ર.: અથવા તો બીજી રીતે પણ આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે – આ ગાથાસૂત્ર વડે પંચપરમેષ્ઠિને નમસ્કાર પ્રતિપાદન કરાય છે. અને પંચનમસ્કાર કરતા વધુ નાનો બીજો કોઈ નમસ્કાર નથી. એટલે આ સંક્ષેપ નમસ્કાર જ કહેવાય. અને માટે જ ભદ્રબાહુ સ્વામી વડે તે પંચનમસ્કાર જ કરાયેલો છે. પ્રશ્ન : આમાં પંચપરમેષ્ટિને નમસ્કાર છે જ ક્યાં ? સમાધાન : જુઓ. ‘હરહંત વંદ્રિત્તા' પદ વડે અરિહંતને નમસ્કાર કરાયો‘વસંપૂથ્વી...ધારણ' એના વડે આચાર્ય અને .. 'ઉપાધ્યાયને નમસ્કાર કરાયો. કેમકે ઉપાધ્યાયો સૂત્રદાતા છે, આચાર્યો અર્થદાતા છે અને અહીં ચૌદપૂર્વ-દસપૂર્વ-અગ્યાર અંગના સૂત્ર-અર્થના ધારક... લખેલ છે અને આ બધા સૂત્રદાતા અને અર્થદાતા બને જ છે. - वृत्ति : एवं व्याख्याते सत्याह-एवं तर्हि 'अर्थसूत्रधारकान्' इत्येव वक्तव्यम्, आचार्योपाध्यायपदयोरेवमेव क्रमेण व्यवस्थितत्वात्, तत्कथमेतत् ? इति, अत्रोच्यते, 'नावश्यमाचार्योपाध्यायैभिन्नैर्भवितव्यम्, अपि तु क्वचिदसावेव सूत्रं शिष्येभ्यः प्रयच्छत्यसावेव चार्थमतः 'सूत्रार्थधारकान्' इत्येवमुपन्यस्तम् । ૧-૨ = = . ૨૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચા નિર્યુક્તિ || ૨૫ .. ચ,: જો આવો અર્થ કરવાનો હોય તો “સુત્વ ધારણ' શબ્દને બદલે “અસ્થસુરંધારણ' એમ શબ્દ લખવો જોઈએ. કેમકે પહેલા આચાર્યપદ છે, પછી ઉપાધ્યાયપદ છે. આ બે પદો એ ક્રમથી જ રહેલા છે. “સુત્થધારણ લખો તો એમાં સૂત્રશબ્દ પહેલા હોવાથી ઉપાધ્યાયપદનો ઉલ્લેખ જ પહેલો થાય. જે ક્રમ પ્રમાણે ઉચિત નથી. તો પછી આ સૂત્ર શી રીતે ઘટે ? સમાધાન : જુઓ, ભાઈ ! આચાર્ય અને ઉપાધ્યાય અવશ્ય જુદી જુદી જ વ્યક્તિ હોય તેવો કોઈ નિયમ નથી. પરંતુ ક્યાંક આ આચાર્ય જ શિષ્યોને સૂત્ર આપે અને એ જ અર્થ આપે. એટલે આ દર્શાવવા માટે જ અહીં સૂત્રાર્થધારાનું એમ ઉપન્યાસ કરેલ છે. Tનિ. ૧-૨ वृत्ति : 'सर्वसाधूंश्च' इत्यनेन तु साधुनमस्कारः प्रतिपादितः । सर्वशब्दः प्रत्येकमभिसंबध्यते, ततोऽयमर्थो भवतिसर्वानहतः, एवं चतुर्दशपूर्वधरादीनामपि मीलनीयं, चशब्दात्सिद्धनमस्कारः । ચન્દ્ર.: “સર્વસાધૂશ' આ શબ્દ વડે સાધુઓને નમસ્કાર કહેવાયો. અહીં “સર્વ શબ્દ બધા સાથે જોડવો. તેથી આ પ્રમાણે અર્થ થાય કે “બધા અરિહંતોને, બધા ચૌદપૂર્વીને....વગેરે. તથા પ્રથમ ગાથાસૂત્રમાં જે શબ્દ છે, તેના દ્વારા સિદ્ધોને નમસ્કાર કહેવાયેલો છે. (અમે આગળ કહેલું કે શબ્દ વ ૨૫. = ક E es Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ અનુક્તસમુચ્ચયમાં છે. એ અનુક્તપદાર્થ આ જ છે કે તેનાથી સિદ્ધોને ય નમસ્કાર લઈ લેવાનો.) નિર્યુક્તિ वृत्ति : एवं व्याख्याते सत्याह-किमर्थं सिद्धनमस्कारः पश्चादभिधीयते ?, अपित्वर्हन्नमस्कारानन्तरं वाच्य इति, // ૨૬IT - अत्रोच्यते, यानि ह्यहंदादीनि पदानि तेषां सर्वेषामेव सिद्धाः फलभूताः, अतः फलप्रतिपादनार्थं पश्चादुपन्यास इति । - ચન્દ્ર. પ્રશ્ન : સિદ્ધનમસ્કાર છેક છેલ્લે કેમ કહેવાય છે? ખરેખર તો અરિહંતને નમસ્કાર પછી તરત જ સિદ્ધ નમસ્કાર કહેવો જોઈએ. I સમાધાન : અરિહંત વગેરે જે ચાર પદો છે. સિદ્ધો એ ચારેય પદોના ફલભૂત છે. આથી ફલનું પ્રતિપાદન કરવા માટે IT નિ. ૧-૨ | એમને છેલ્લે નમસ્કાર કહેવાયો. वृत्ति : अथवाऽर्हन्नमस्कारेणैव सिद्धनमस्कारोऽप्यभिहितः, कारणे कार्योपचारमङ्गीकृत्य, सिद्धत्वस्य कारणभूतत्वादर्हतामित्यलं प्रसङ्गेनेति ॥१॥ ચન્દ્ર, : અથવા તો “ઘ' શબ્દથી સિદ્ધનમસ્કાર ન લેવો. પણ એમ સમજવું કે અરિહંતને નમસ્કાર વડે જ સિદ્ધને નમસ્કાર પણ કહેવાઈ જ ગયો, કેમકે અરિહંતો કારણ છે, સિદ્ધો કાર્ય છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અરિહંતોને a | ૨૬ || કરાયેલો નમસ્કાર સિદ્ધોને કરાયેલા નમસ્કાર રૂપ કહી શકાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ + R નિર્યુક્તિ 2 * F = = શ્રી ઓઘ-ય અહીં હવે વધુ ચર્ચા વડે સર્યું. (પહેલા ગાથા સૂત્રનું વ્યાખ્યાન પૂર્ણ થયું.) ૨૭ वृत्ति : अधुना कृतमङ्गलः सन् संबन्धाभिधेयप्रयोजनत्रयप्रदर्शनार्थं द्वितीयं गाथासूत्रमाह-'ओहेण उ' इति ओघः संक्षेपः समासः सामान्यमित्येकोऽर्थः, तेन ओघेन नियुक्तिं वक्ष्ये इति योगः। तदनेन गाथाखण्डकेन संबन्धः प्रतिपादितः क्रियाऽऽनन्तर्यलक्षणः, तथा च व्यासक्रियायाः समासक्रिया अनन्तरभूता वर्तते, अतः क्रियाऽऽनन्तर्यलक्षण: सम्बन्धः । ચન્દ્ર. : હવે મંગલ કરી ચૂકેલા ગ્રન્થકારશ્રી સંબંધ-અભિધેય-પ્રયોજન આ ત્રણનું પ્રદર્શન કરવા માટે આ બીજું કે ગાથાસૂત્ર કહે છે. મોરે ૩ ઇત્યાદિ. ઓઘ, સંક્ષેપ, સમાસ, સામાન્ય આ બધાનો એક જ અર્થ છે. એટલે અન્વય આ પ્રમાણે થશે કે “ઓઘથી નિયુક્તિને કહીશ.’ આ ગાથાના આ ખંડટુકડા વડે ક્રિયાની અનન્તરતા રૂપ સંબંધ કહેવાયો. પ્રશ્ન : કંઈ સમજણ ન પડી. શું કહેવા માંગો છો તમે ? સમાધાન : કોઈકે વિસ્તારથી કથન કરવા રૂપ વ્યાસક્રિયા કરી હોય તો જ પછી સંક્ષેપથી કથન કરવા રૂપ સમાસક્રિયા ન થાય ને? એટલે સમાસક્રિયા એ વ્યાસક્રિયાની અનન્તરભૂત છે. આથી અહીં ક્રિયાની અનન્તરતા રૂપ સંબંધ છે. (આશય એ કે પૂર્વોમાં તો આ નિર્યુક્તિ વિસ્તારથી કહેવાયેલી જ છે. હું અહીં સંક્ષેપથી કહીશ...). ૧-૨ = = ક F fe's all iા ૨૭l. + B Page #49 -------------------------------------------------------------------------- ________________ | E *H શ્રી ઓઘ-ય નિર્યુક્તિ "E वृत्ति : एवं कार्यकारणलक्षणोऽपि द्रष्टव्यः-कार्यम्-ओघनिर्युक्त्यर्थपरिज्ञानमनुष्ठानं च, कारणं तु वचनरूपापन्ना ओघनियुक्तिरेव, एवं च साध्यसाधनादयोऽपि द्रष्टव्या इति । तुशब्दो विशेषणे, किं विशिनष्टि ? ओघेन वक्ष्ये, તુશાંતિપતોfપ, “છપ્પરિમા” (નિ.૨૬૬) ત્યાર . ૨૮. નિ. ૧-૨ - ચન્દ્ર.: આ રીતે કાર્યકારણરૂપ પણ સંબંધ સમજી લેવો. તે આ પ્રમાણે - ઓઘનિર્યુક્તિના અર્થનું પરિજ્ઞાન અને તેનું v પાલન એ કાર્ય છે. અને તેનું કારણ તો વચનરૂપે બનેલી આ ઘનિર્યુક્તિ જ છે. એમ સાધ્યસાધન વગેરે સંબંધ પણ સમજી લેવા. (ઓઘનિર્યુક્તિ એ સાધન છે, જ્ઞાન-પાલનાદિ સાધ્ય છે.) ‘ગોળ ૩ એમાં જે ૩ = તુ છે, એ વિશેષ પદાર્થ બતાવવા માટે છે. પ્રશ્ન : એ વળી શું વિશેષ પદાર્થ બતાવે છે ? સમાધાન: આમ તો અહીં ઓઘથી જ નિયુક્તિ કહીશું. પણ “તું” શબ્દથી ગ્રન્થકાર જણાવે છે કે કંઈક વિસ્તારથી પણ કહીશું. છપ્પરિમ... વગેરે જે નિર્યુક્તિગાથાઓ છે. એ વિસ્તારથી પદાર્થનું પ્રતિપાદન કરનારી છે. वृत्ति : नियुक्तिं वक्ष्य इति - नि:-आधिक्ये योजनं युक्तिः, सूत्रार्थयोर्योगो नित्यव्यवस्थित एवास्ते वाच्यवाचकतयेत्यर्थः, अधिका योजना नियुक्तिरुच्यते, नियता निश्चिता वा योजनेति, ततश्च नियुक्तियुक्तिरित्येवं * aiા ૨૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ मो શ્રી ઓધ થવñવ્યે સ્ય યુત્તિશય હોવું ત્વા વમુપન્યાસ:, યથોષ્ટ્રમુદ્ઘી ચેતિ । ‘વુચ્છ' કૃતિ વક્ષ્ય મિથાસ્ય કૃતિ નિર્યુક્તિ यदुक्तं भवति, || ૨૯॥ ચન્દ્ર. ઃ હવે આપણે નિર્યુક્તિ શબ્દનો અર્થ જોઈએ. નિર્ યોજનયુક્તિ એ નિર્યુક્તિ. નિ. ૧-૨ આશય એ છે કે સૂત્રનો અર્થ સાથે અને અર્થનો સૂત્ર સાથે યોગ=સંબંધ અનાદિકાળથી વાચ્યવાચક તરીકે વ્યવસ્થિત મૈં જ છે. આ સૂત્ર અમૂક અર્થના વાચક છે અને આ અર્થો અમુક સૂત્રથી વાચ્ય છે...' આ રીતે બેયનો સંબંધ નિત્ય વ્યવસ્થિત મ છે એટલે કે આ બેનો અધિક સંબંધ (યોજના) એ નિર્યુક્તિ કહેવાય. એટલે કે સૂત્ર + અર્થની પરસ્પર નિયત એવી યોજના કે નિશ્ચિત એવી યોજના એ નિર્યુક્તિ કહેવાય. હવે એ નિત્યસંબંધરૂપ નિર્યુક્તિની યુક્તિ=જોડાણ કરવું. નિત્ય સંબંધને પ્રગટ તરીકે - સ્પષ્ટ તરીકે જોડવો. તે નિર્યુક્તિની યુક્તિ કહેવાય. (સૂત્ર અને અર્થનો સંબંધ તો છે જ. એટલે એ નિર્યુક્તિ છે. પણ કયા સૂત્રનો કયા અર્થ સાથે સંબંધ છે ? એ બધાને ખબર હોતી નથી. ગ્રન્થકાર એ સંબંધને દર્શાવે, સમજાવે તો એમણે નિર્યુક્તિની = સૂત્રાર્થનિત્યસંબંધની યુક્તિ કરેલી કહેવાય. એટલે નિર્યુક્તિયુક્તિ શબ્દ બને.) એટલે ‘નિર્યુક્તિયુક્તિ’ એ પ્રમાણે કહેવાનું હોય. તેમાં એક ‘યુક્તિ’ શબ્દનો લોપ કરીને ‘નિર્યુક્તિ' એમ ઉપન્યાસ કરાયો છે. જેમકે, ઋષ્ટ્રમુલમુવી ન્યા આવું ખરેખર બને. પણ એમાંથી મુત્યુ શબ્દનો લોપ કરીને ‘૩ષ્ટ્રમુદ્ધી ન્યા’એ પ્રમાણે પ્રયોગ કરાય છે. અત્રે પણ स्म = નિ: એ અધિકપણું અર્થમાં છે. અધિકપણામાં UI A म ओ || ૨૯॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ HT એમ સમજી લેવું (૩Çસ્ય મુમિન મુર્ત્ત યસ્યા: સા કષ્ટ્રમુલમુવી ખરેખર થવું જોઈએ છતાં વ્યાકરણના નિયમ પ્રમાણે એક મુખ શબ્દનો લોપ કરાય છે.) ચન્દ્ર. : આ નિર્યુક્તિ તમે શેમાંથી કહેશો ? સમાધાન : ચરણકરણાનુયોગમાંથી હું કહીશ. એમાં જે આચરાય તે ચરણ. જેનું લક્ષણ અમે આગળ બતાવવાના છીએ તે વ્રતાદિ ચરણ કહેવાય. તથા જે કરાય તે કરણ. પિંડની વિશુદ્ધિ વગેરે કરણ કહેવાય. મ || ૩૦ || वृत्ति : कुतो वक्ष्ये ? इत्यत आह- ' चरणकरणानुयोगात्' चर्यते इति चरणं वक्ष्यमाणलक्षणं व्रतादि, क्रियत इति स करणं-पिण्डविशुद्ध्यादि, चरणं च करणं च चरणकरणे तयोरनुयोगश्चरणकरणानुयोगः, अनुयोजनमनुयोगः अनुरूपो वा योगोऽनुयोगः अनुकूलो वा योगोऽनुयोगः, अथवाऽणु-सूत्रं महान् अर्थः, ततो महतोऽर्थस्याणुना सूत्रेण स्म योगोऽनुयोगः, तस्माच्चरणकरणानुयोगात् निर्युक्तिं वक्ष्ये, चरणकरणात्मिकामेवेति गम्यते, यथा मृदो घटं करोति स मृदात्मकमेव, तथाऽत्रापीति । TA નિ. ૧-૨ “ચરણ અને કરણનો અનુયોગ” એમ સમાસ થશે. તેમાં અનુયોગ શબ્દનો સીધો અર્થ છે વ્યાખ્યાન. એનો વ્યુત્પત્તિ અર્થ ત્રણ પ્રકારે છે : (૧) અનુયોનાં અનુયોગ: સૂત્રની પાછળ (અ) અર્થને જોડવો તે અનુયોગ. અથવા તો અનુરૂપ એવો યોગ તે અનુયોગ એટલે કે સૂત્રની સાથે સંગત થાય એ રીતે અર્થ જોડવો તે અનુયોગ. (૨) અનુકૂલ એવો યોગ તે અનુયોગ. DI म भ | 11 1 व आ મ મા 찌 || ૩૦ || Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચા જે સૂત્રનો જે અર્થ અનુકૂલ હોય તે સૂત્ર સાથે તે અર્થ જોડી આપવો, તે અનુકૂલયોગ = અનુયોગ કહેવાય. (૩) અનુયો. નિર્યુક્તિ માં ને બદલે જી લઈએ, તો અણુસૂત્ર. સૂત્ર હંમેશા નાનું હોય છે અને અર્થ મોટો હોય છે. એટલે મોટા અર્થનો અણુની સાથે = સૂત્રની સાથે યોગ=સંબંધ તે અણુયોગ કહેવાય. | ૩૧ | ચરણકરણના અનુયોગમાંથી નિયુક્તિને કહીશ એટલે કે ચરણકરણ સ્વરૂપ એવી નિર્યુક્તિને કહીશ. જેમ “માટીમાંથી v ઘટને કરે છે તો માટીમય માટીસ્વરૂપ જ ઘટને કરે છે. તેમ અહીં પણ સમજી લેવું. । वृत्ति : अथवा चरणं च तत्करणं च चरणकरणं तस्यानुयोगस्तस्माच्चरणकरणानुयोगात् नियुक्तिं वक्ष्य इति, तदनेनावयवेनाभिधेयमुक्तं, चरणकरणनियुक्तिरभिधेयेति । T નિ. ૧-૨ 1 ચન્દ્ર. અથવા ચરણ અને કરણ શબ્દનો દ્વન્દ્રસમાસ કરવાને બદલે કર્મધારય સમાસ કરવો. એટલે ચરણ એવું જે કરણ, તેનો અનુયોગ. તેમાંથી નિયુક્તિને કહીશ. (ચારિત્રરૂપ જે ક્રિયાઓ, તેના અનુયોગને કહીશ.. એમ અર્થ થશે. અહીં ! > ચરણ એટલે ચરણસિત્તરી અને કરણ એટલે કરણસિત્તરી - એમ અર્થ ન લેવો.) ટુંકમાં “નિષ્ણુનં વોર્ડો વરરાનુયોગો’ આ શબ્દો વડે અભિધેય=વિષય કહેવાયો. ચરણ કરણનિર્યુક્તિ અહીં અભિધેય છે. | ૩૧ | Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ वृत्ति : किस्वरूपां नियुक्तिं वक्ष्ये ? इत्यत आह-'अल्पाक्षरां' अल्पान्यक्षराणि यस्यां साऽल्पाक्षरा तामल्पाक्षराम्, अथवा क्रियाविशेषणमेतत्, कथं वक्ष्ये ? इत्यत आह-'अल्पाक्षरं' स्तोकाक्षरं वक्ष्ये, न प्रभूताक्षरमित्यर्थः । किमल्पाक्षरमेव ? नेत्याह-'महत्थं' महार्थं वक्ष्ये, अथवा महानर्थो यस्याः सा महार्था तां महा● वक्ष्ये, तदनेनाभिधेयविशेषणं प्रतिपादितं भवति ।। | ૩૨ I ST Sા ચન્દ્ર. : એ નિર્યુક્તિ કેવી છે ? તે બતાવે છે કે, “જેમાં અક્ષરો ઓછા છે તેવી આ નિયુક્તિ છે.” આમ અત્પાક્ષરો શબ્દ | નિયુક્તિ પદનું વિશેષણ છે. T| નિ. ૧-૨ | અથવા તો મત્પાક્ષર એમ આ પદ વચ્ચે ક્રિયાપદનું વિશેષણ પણ બને. (જે રીતે અક્ષરો અલ્પ જ થાય તે રીતે હું કહીશ' ; એમ ક્રિયાવિશેષણ બને.) પ્રશ્ન : શું તમે અલ્પ અક્ષરો થાય એ રીતે જ કહેશો ? સમાધાન : ના, ભાઈ ! અલ્પ અક્ષરો થાય અને અર્થ મોટો થાય એ રીતે કહીશું. (અહીં પ્રત્યક્ષ મદાર્થ આ બે ય મા પદો ક્રિયાવિશેષણ બને છે.) અથવા તો જે નિયુક્તિનો અર્થ મહાન છે, તેવી નિયુક્તિને કહીશ. (અહીં અત્યાક્ષ અને મદાથી એ બે ય પદો E a I ૩૨ . નિયુક્તિપદનું વિશેષણ બને.) Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય નિર્યુક્તિ | ૩૩ ll = = આ બે પદો વડે ચરણકરણનિયુક્તિ રૂપી અભિધેયનું વિશેષણ કહેવાયેલું થાય છે. वृत्ति : अल्पाक्षरां महाआँ' इत्यनेन चतुर्भङ्गिका प्रतिपादिता भवति, एकमल्पाक्षरं प्रभूतार्थं भवति १, तथा अन्यत् प्रभूताक्षरमल्पार्थं २, तथा प्रभूताक्षरं प्रभूतार्थं ३, अल्पाक्षरमल्पार्थं ४ चेति । किंनिमित्तं वक्ष्ये ? इत्यत आह-'अनुग्रहार्थं' अनुग्रहः-उपकारोऽभिधीयते, अर्थशब्दः प्रयोजनवचनः, तत उपकार: प्रयोजनं वक्ष्ये, तदनेन प्रयोजनं प्रतिपादितं द्रष्टव्यम् । केषां वक्ष्ये ? इत्यत आह-'सुविहितानां' शोभनं विहितम्-अनुष्ठानं येषामिति ते सुविहिता:-साधवस्तेषां सुविहितानामनुग्रहार्थमोघनियुक्तिं वक्ष्य इति योगः । [T નિ. ૧-૨ ચન્દ્ર. : તથા “અત્પાક્ષરાં માથ’ આ બે શબ્દ વડે ચતુર્ભગી પણ પ્રતિપાદિત થઈ જાય છે. તે આ પ્રમાણે (૧) કોઈક " શાસ્ત્ર અલ્પઅક્ષરવાળું અને મોટા અર્થવાળું હોય છે. (૨) બીજું કોઈક શાસ્ત્ર ઘણા અક્ષરોવાળું અને અલ્પઅર્થવાળું હોય છે. (૩) કોઈક શાસ્ત્ર ઘણા અક્ષરોવાળું અને ઘણા અર્થોવાળું હોય છે. (૪) કોઈક શાસ્ત્ર અલ્પઅક્ષરવાળું અને અલ્પ અર્થવાળું હોય છે. પ્રશ્ન : તમે શા માટે = કયા હેતુથી = કયા પ્રયોજનથી આ નિયુક્તિ કહેશો ? સમાધાન : સાધુઓ ઉપર ઉપકાર કરવા રૂપ પ્રયોજનથી હું આ નિયુક્તિ કહીશ. | ૩૩ ll = = • = * = દે * = " * * Page #55 -------------------------------------------------------------------------- ________________ 'B E # E F E શ્રી ઓઘ અનુદાર્થ માં અનુગ્રહ એટલે ઉપકાર. અર્થ પદનો અર્થ પ્રયોજન છે. આમ આ શબ્દ વડે નિર્યુક્તિકથનનું પ્રયોજન ચા નિર્યુક્તિ બતાવાયું છે. સુવિદિત શબ્દમાં વિહિત એટલે અનુષ્ઠાન. સુંદર અનુષ્ઠાનવાળા જે હોય તે સુવિહિત કહેવાય અર્થાત્ સાધુઓ. || ૩૪ | वृत्ति : तदनेन गाथासूत्रेण परोपन्यस्ता हेतवो निराकृता भवन्ति । के च ते हेतवः ?, निःसंबन्धत्वादयं इति । ચન્દ્ર. આ બીજા ગાથાસૂત્ર વડે પૂર્વપક્ષ વડે ઉપન્યાસ કરાયેલા હેતુઓ ખંડિત થઈ ગયેલા થાય છે. પ્રશ્ન : પૂર્વપક્ષે કયા હેતુઓ ઉપન્યાસ કરેલા? Tનિ. ૧-૨ સમાધાનઃ (૧) આ ગ્રન્થ નકામો છે કેમકે તે સંબંધ વિનાનો છે. (૨) આ ગ્રન્થ નકામો છે કેમકે તે અભિધેય વિનાનો ' ' છે. (૩) આ ગ્રન્થ નકામો છે, કેમકે તે પ્રયોજન વિનાનો છે. આમ નિઃસંબંધત્વ, નિરભિધેયત્વ અને નિપ્રયોજનત્વ રૂપ " ત્રણ હેતુઓ દ્વારા પૂર્વપક્ષે આ ગ્રન્થને નકામો સાબિત કરવા પ્રયત્ન કરેલો. પણ આ ગ્રન્થકારે બીજા ગાથાસૂત્રમાં સંબંધ અભિધેય-પ્રયોજન ત્રણેય બતાવી દઈ આ ત્રણેય હેતુઓને તોડી નાંખ્યા છે. हा वृत्ति : यश्चायं क्त्वाप्रत्यय उपन्यस्तस्तेन नित्यानित्यैकान्तवादयोरसारता प्रतिपादिता भवति, कथम् ? न नित्यवादे क्त्वाप्रत्ययो युज्यते न वाऽनित्यवादे, किन्तु नित्यानित्यवाद एवायं घटत इति, नित्यवादे तावन्न घटते, एकं कृत्वा G = = 's = h = | ૩૪ || Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ नियुति દાપર#ર ોમ:, વત્વા પ્રત્યયશ વિશિષ્ટ વાર્થેfપથી તે, “સમાનર્ણયો: પૂર્વાને વન્ધા' (પ.૩-૪-૨૨)તિ वचनात्, नित्यवादे चाप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं वस्तु, तच्च किं तावत् पूर्वस्वभावत्यागेन द्वितीयां क्रियां करोति आहोस्वित्पूर्वस्वभावात्यागेनेति वाच्यम् ?, यदि पूर्वस्वभावत्यागेन ततोऽनित्यत्वप्रसङ्गः, अतादवस्थ्यमनित्यत्वं ब्रूमः, " - अथ पूर्वस्वभावात्यागेन ? एवं तर्हि न कदाचिदपि तेन द्वितीया क्रिया कर्त्तव्येति । ૩૫ | ચન્દ્ર, : તથા વન્દુિત્વા માં જે વા પ્રત્યય મૂકાયેલો છે, તેના દ્વારા નિત્ય-એકાન્તવાદ અને અનિત્ય-એકાન્તવાદની - અસારતા પણ પ્રતિપાદિત થઈ જાય છે. પ્રશ્ન : એ વળી કેવી રીતે ? ITI નિ. ૧-૨ સમાધાન : જુઓ, એકાન્તનિત્યવાદમાં કે એકાન્ત અનિત્યવાદમાં ત્વા પ્રત્યય સંગત જ થતો નથી. માત્રા = નિત્યાનિત્યવાદમાં જ ત્વા પ્રત્યય સંગત થાય. તે આ પ્રમાણે-આત્મા એકાન્ત નિત્ય હોય તો એમાં ત્વા પ્રત્યય ન ઘટે. કેમકે વંદનાદિ રૂપ કોઈક એક કાર્યને કરીને પછી કથનાદિરૂપ બીજા કાર્યને કરવું એ ક્રમ કહેવાય અને સ્ત્રી પ્રત્યય વિશિષ્ટ અર્થમાં જ કહેવાય છે અર્થાત્ જેમાં પૂર્વકાલનો પદાર્થ વિશેષણ રૂપે હોય છે અને ઉત્તરકાલના પદાર્થનું વર્ણન હોય (તથા બે ય ક્રિયાનો કર્તા એક જ હોય) ત્યાં જ વા પ્રત્યય વપરાય. કેમકે વ્યાકરણનું સૂત્ર છે કે એક જ કર્તાવાળી બે ક્રિયાઓમાં પૂર્વકાલીન ક્રિયા દર્શાવનાર પદને ત્યા લાગે. an iા ૩૫ | ‘ E! Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪ માં શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૩૬ || હવે નિત્યવાદમાં તો વસ્તુ નાશ ન પામનારી + ઉત્પન્ન ન થનારી + સ્થિર એક જ સ્વભાવવાળી હોય છે. તો હવે બે વિકલ્પો ઉભા થાય. (૧) તે એકાન્ત નિત્ય વસ્તુ પોતાનો પૂર્વસ્વભાવ છોડીને બીજી ક્રિયા કરે ? (૨) કે પછી પૂર્વસ્વભાવનો ત્યાગ કર્યા વિના જ બીજી ક્રિયા કરે ? આ બેમાંથી કોઈપણ એક વિકલ્પ કહેવો પડે. F હવે જો પૂર્વસ્વભાવનો ત્યાગ કરવા પૂર્વક બીજી ક્રિયા કરે તો એ વસ્તુ અનિત્ય જ બની જાય ને ? કેમકે અતાદવસ્થ્ય મેં એનું નામ જ અનિત્યતા. પૂર્વની જે અવસ્થા હોય, તે જ અવસ્થા પછી પણ ટકી રહે તો એ વસ્તુ તદવસ્થ કહેવાય. તેમાં । તાદવસ્થ્ય કહેવાય. પણ પૂર્વનો સ્વભાવ છોડી દે તો એ ગતવશ્ર્વ કહેવાય. તેમાં અતાદવસ્થ્ય કહેવાય અને એ જ અનિત્યતા છે. स्म त्य | n स GI મા આમ પહેલો વિકલ્પ માનવામાં વસ્તુને અનિત્ય માનવાની આપત્તિ આવે. भ હવે જો પૂર્વસ્વભાવના ત્યાગ વિના જ એ વસ્તુ બીજી ક્રિયાને કરનારી બને... એમ માનશો તો તો ક્યારેય પણ તે વસ્તુ વડે બીજી ક્રિયા કર્તવ્ય નહિ બને. પ્રથમક્રિયા કરવી એ તેનો પૂર્વ સ્વભાવ છે. એટલે એ સતત પ્રથમ ક્રિયા જ કર્યા કરે. જો બીજી ક્રિયા શરૂ કરે તો એણે પોતાનો પૂર્વસ્વભાવ છોડી દીધેલો જ કહેવાય. આમ એકાન્તનિત્યવાદમાં ત્વા પ્રત્યય ન ઘટે. वृत्ति: एवं प्रतिपादितेऽनित्यतावाद्याह- अत एवास्माकं दर्शने क्त्वाप्रत्ययो घटत इति, एतदप्यचारु, यस्य क्षणिकं ओ નિ. ૧-૨ U हा ૐ ॥ ૩૬ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ नियुक्ति वस्तु तस्यं कथं क्त्वाप्रत्ययो युज्यते ?, उत्पत्त्यनन्तरं ध्वंसात्, कथमेक एव कर्ता क्रियाद्वयं करोति ?, येन हि प्राक्तनी क्रिया निष्पादिता सोऽन्य एव, योऽपि चोत्तरां क्रियां करोति सोऽपि चान्य एव, तत एकान्तानित्यवादेऽपि न घटते क्त्वाप्रत्यय इति । vi ૩૭ 4 : 4 t નિ. ૧-૨ ચન્દ્ર.: આ રીતે નિત્યવાદનું ખંડન કર્યું એટલે ખુશ થયેલો અનિત્યવાદી કહે છે કે નિત્યવાદમાં વા પ્રત્યય સંગત થતો નથી. માટે જ અમારા અનિત્યવાદમાં વા પ્રત્યય સંગત થશે. - Fા પણ આ અનિત્યવાદીનું નિરૂપણ પણ સુંદર નથી. જેઓના મતે વસ્તુ ક્ષણિક છે, તેઓના મતમાં શી રીતે સ્ત્રી પ્રત્યય સંગત થાય ? કેમકે એ ક્ષણિક વસ્તુ તો પોતાની ઉત્પત્તિ થયા બાદ બીજી જ ક્ષણે ખતમ થઈ જાય છે. તો એક જ ક્ષણ ટકનાર ક્ષણિક કર્તા બે ક્ષણમાં થઈ શકનારી ક્રમભાવી બે ક્રિયાને શી રીતે કરે ? 3 જેના વડે જૂની ક્રિયા કરાઈ તે તો જુદો જ છે અને જે ઉત્તરક્રિયાને કરે છે તે પણ પૂર્વક્રિયાકર્તા કરતા સાવ જુદો જ ! છે. તો બે ક્રિયાનો કર્તા એક બનતો જ નથી. એટલે એકાન્ત-અનિત્યવાદમાં પણ વા પ્રત્યય ન ઘટે. p = वृत्ति : अयं तावत्समुदायार्थः, अधुना भाष्यकृदेकैकमवयवं व्याख्यानयतिચન્દ્ર. આ અમે બે ગાથાસૂત્રનો સમુદાયાર્થ બતાવ્યો. હવે ભાષ્યકાર એકેક અવયવનું વ્યાખ્યાન કરશે. | ૩૦ || Page #59 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ ॥ ३८॥ वृत्ति : तत्र 'तत्त्वभेदपर्यायैर्व्याख्या इति पर्यायतो व्याख्यां कुर्वन्निदं गाथासूत्रमाहभा. : ओहे पिंड समासे संखेवे चेव होंति एगट्ठा । निज्जुत्तत्ति य अत्था जं बद्धा तेण निज्जुत्ती ॥१॥ वृत्ति : ओघः पिण्डो भवतीति योगः । पिण्डनं पिण्डः संघातरूप इत्यर्थः । 'समासे 'त्ति समसनं समासः । 'असु क्षेपणे' सम्-एकीभावेनासनं क्षेपणमित्यर्थः, तथा च समासेन सर्व एव विशेषा गृह्यन्ते, ओघः समासो भवतीति योगः, एवं भवतीति क्रिया सर्वत्र मीलनीया । 'संखेवेत्ति संक्षेपणं संक्षेपः सम्-एकीभावेन प्रेरणमित्यर्थः, चशब्द उक्तसमुच्चये, कदाचिदनुक्तसमुच्चये, एवशब्दः प्रकारवाचकः, एवमेतेषामपि पिण्डादीनां ये पर्यायास्ते मीलनीया इति। ચન્દ્ર. તેમાં ‘તત્ત્વ, ભેદ અને પર્યાય વડે વ્યાખ્યા થાય એવું વચન હોવાથી સૌ પ્રથમ પર્યાયથી વ્યાખ્યા કરતા भाष्य।२ माथासूत्रने छ. ओहे पिंड इत्यादि। (તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ. ભેદ એટલે વસ્તુના પ્રકારો અને પર્યાય એટલે વસ્તુના સમાનાર્થી શબ્દો) ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧ : ઓઘ એટલે પિંડ એમ અર્થ થાય. એમ ઓઘ એટલે સમાસ અર્થ થાય. ઓઘ એટલે સંક્ષેપ ક अर्थ थाय. मेमा पिं३पे थj = समूह३५ थकुंते पिंड तथा सम् ७५स पूर्व अस् पातुथी सभास. २० जनेस छ. सम् = ॥ ३८॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- ચા એકમેક થવા રૂપે જે સન = ક્ષેપણ તે સમાસ, આશય એ કે સમાસ વડે બધા જ વિશેષો ગ્રહણ કરાય છે. નિર્યુક્તિ ' એકીભાવ વડે પ્રેરણ તે સંક્ષેપ. ૫ શબ્દ કહેલા ચાર શબ્દોનો સમુચ્ચય કરવા માટે છે. ક્યારેક ગાથામાં ન કહેલા પદાર્થનો સમુચ્ચય કરવામાં પણ હોય છે. || ૩૯ tવું શબ્દ પ્રકારનો વાચક છે. ' આ પ્રમાણે પિંડ-સમાસ-સંક્ષેપ શબ્દોના પણ જે પર્યાયવાચી શબ્દો હોય તે અહીં લઈ લેવા. वृत्ति : नियुक्तिपदव्याख्यानार्थमाह-'निज्जुत्तत्ति य' इत्यादि, निः-आधिक्ये योजनं युक्तिः, आधिक्येन युक्ता IT ભા.-૧ निर्युक्ताः, अर्यन्त इत्यर्थाः गम्यन्त इत्यर्थः, ततो निर्युक्ता इति चार्था यद् यस्माद्बद्धास्तेन नियुक्तिरभिधीयते । a ચન્દ્ર.: હવે નિર્યુક્તિપદનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે આધિક્યમાં યોજન તે નિયુક્તિ તથા મર્યન્ત એટલે જે જણાય જો તે અર્થ. આધિક્ય વડે યુક્ત એવા અર્થો તે નિયુક્તિ ગાથાઓ કહેવાય. એટલે સાર એ કે જે કારણથી નિયુક્ત અર્થો બંધાય છે તે કારણથી આ ગાથાઓ નિયુક્તિ કહેવાય છે. (સૂત્રના અર્થો સૂત્રમાં તો થોડા જ દેખાય છે. આ બધી નિર્યુક્તિ ગાથાઓમાં તો અર્થો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. આમ જે અર્થો અધિકતા વડે યુક્ત જ હતા, તે અર્થો આ ગાથામાં ગુંથી લેવામાં આવે છે, માટે આ ગાથાઓ નિયુક્તોને=અધિકતા યુક્ત અર્થોને ગૂંથનારી હોવાથી નિયુક્તિ કહેવાય છે.). an i ૩૯ો. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ || ૪૦ ॥ A મ ण 랑 स्स वृत्ति : अथवाऽन्यथा-निश्चयेन युक्ता निर्युक्ताः, (निर्युक्ताश्चार्थाः ) यद्वद्धास्तेन निर्युक्तिरभिधीयते, इत्ययं ગાથાર્થ:। रूम ચન્દ્ર. ઃ અથવા તો બીજી રીતે આની વ્યાખ્યા કરીએ. નિશ્ચયથી જોડાયેલો હોય તે પદાર્થો નિર્યુક્ત પદાર્થો કહેવાય અને એટલે આવા નિર્યુક્ત અર્થો જે કારણથી આ ગાથાઓ વડે બંધાયેલા છે, તે કારણથી આ ગાથાઓ નિર્યુક્તિ કહેવાય છે. આ ગાથાર્થ થયો. મ वृत्ति : एकार्थिकप्रतिपादनेन च एकान्तभेदाभेदवादौ व्युदस्येते, नैकान्तभेदपक्षे एकार्थिकानि युज्यन्ते, कथम् ?, यस्य कान्तेनैव सर्वे भावाः सर्वथा भिन्ना वर्तन्ते तस्य हि यथा घटशब्दात्पटशब्दो भिन्नः एवं कुटशब्दोऽपि भिन्न एव, तत्कथं घटशब्दस्य कुटशब्द एकार्थिको युज्यते ? एकार्थिकत्वं हि कथञ्चिद्भेदे भवतीति, ચન્દ્ર. : અહીં સમાનાર્થી શબ્દોનું પ્રતિપાદન કર્યું, એટલે એના દ્વારા વસ્તુઓ વચ્ચે એકાન્તે ભેદ માનનારાઓનો મત અને વસ્તુઓ વચ્ચે એકાન્તે અભેદ માનનારાઓનો મત ખંડિત થઈ જાય છે. તે આ પ્રમાણે - ધારો કે ઘટ, કુંભ એ બે શબ્દો વચ્ચે એકાન્તે ભેદ માનો, તો ઘટ-કુંભ-કમ્બુગ્રીવાદિમાન કળશ.... આ બધા ઘટના સમાનાર્થી શબ્દો સંગત ન થાય. ગ णं મ UT व ओ म ભા. ૧ મૈં ॥૪૦॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ # E F G E શ્રી ઓઘ-યુ પ્રશ્ન : કેમ ? એમાં શું વાંધો ? નિર્યુક્તિ સમાધાન : જેમના મતમાં તમામે તમામ પદાર્થો એકાત્તે પરસ્પર ભિન્ન જ છે, તેમના મતમાં તો વાંધો આવવાનો જ. જેમ ઘટશબ્દ ઘટવાચક છે અને પટશબ્દ એ પટવાચક છે. હવે પટશબ્દ એ ઘટશબ્દથી એકાન્ત ભિન્ન છે અને માટે જ પટશબ્દ // ૪૧T ઘટશબ્દનો એકાર્થિક બનતો નથી. તો જેમ પટશબ્દ ઘટશબ્દથી એકાન્ત ભિન્ન હોવાથી ઘટશબ્દનો સમાનાર્થી નથી બનતો. તેમ કુંભ-કલશાદિ શબ્દો પણ ઘટશબ્દથી (તમારા મતે તો) એકાન્ત ભિન્ન જ છે, એટલે તે શી રીતે ઘટના એકાર્થિક બની ન શકે ? આમ ઘટ-કુંભાદિ શબ્દો વગેરે રૂપ પદાર્થો વચ્ચે એકાન્ત ભેદ માનવામાં આવે તો આ શબ્દોની સમાનાર્થતા=બેકાર્થતા . T ભા.-૧ | સંગત ન થાય. ( એકાર્ષિકત્વ તો કોઈક અપેક્ષાએ ભેદ માનવામાં આવે, અર્થાતુ ભેદભેદ તો જ સંગત થાય. એટલે ઘટશબ્દ અને કુંભ : શબ્દ પરસ્પર ભિન્નભિન્ન હોવાથી તે સમાનાર્થી બનશે. ઘટશબ્દ-પટશબ્દ વચ્ચે એવી ભિન્નાભિન્નતા ન હોવાથી તેઓ | સમાનાર્થી નહિ બને. वृत्ति : एवमेकान्ताभेदवादिनोऽपि न युज्यन्ते एकाथिकानि, कथम् ? यस्य ह्यभेदेन सर्वे एव भावा व्यवस्थितास्तस्य यथा घटशब्दस्य घटशब्दोऽभिन्न एकाथिको न भवति एवं कुटादयोऽपि न युज्यन्ते, अभिन्नत्वात्, = Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ॥ ૪૨ || म म " ד इत्यलं चसूर्येति ॥१॥ ચન્દ્ર. : પ્રશ્ન : પણ ઘટશબ્દ-કુંભશબ્દ વચ્ચે એકાન્તે અભેદ જ માની લઈએ તો શું વાંધો ? એમાં તો બેયની એકાર્થિકતા ઘટી જ શકે છે. સમાધાન : એકાન્તભેદવાદીની જેમ એકાન્ત-અભેદવાદીઓને પણ એકાર્થિક શબ્દો ન ઘટે. પ્રશ્ન ઃ કેમ ન ઘટે ? સમાધાન : જેમના મતે બધા પદાર્થો પરસ્પર અભિન્ન તરીકે જ વ્યવસ્થિત હોય, તેઓને તો સમાનાર્થી શબ્દો માનવામાં વાંધો આવવાનો જ. તે આ પ્રમાણે – જેમ ઘટશબ્દ ઘટશબ્દથી એકાન્તે અભિન્ન છે, એટલે જ ઘટશબ્દ ઘટશબ્દનો એકાર્થિક કહેવાતો નથી. કોઈ એમ બોલતું નથી કે ઘટશબ્દનો સમાનાર્થી ઘટશબ્દ છે. તો એમ કુંભ-કુટ વગેરે શબ્દો પણ તેમના મતે તો ઘટશબ્દથી એકાન્તે અભિન્ન જ છે. તો એ શબ્દો પણ શી રીતે ઘટશબ્દના સમાનાર્થી બની શકે ? ન જ બને. અહીં પસૂરી વડે = લાંબી ચર્ચા વડે સર્યું. वृत्ति : अधुना चरणपदव्याख्यानार्थमिदं गाथासूत्रमाह - मा | if A J म ભા.-૧ વ ॥૪૨॥ स्प Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री सोध- त्य નિર્યુક્તિ 118311 भाष्य : वयसमणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ । नाणाइतियं तव कोहनिग्गहाई चरणमेयं ॥ २ ॥ IT वृत्ति : व्याख्या-भवतीति क्रियाऽनुवर्तते, व्रतादि चरणं भवतीति योगः । व्रतानि - प्राणातिपातादिनिवृत्तिरूपाणि, 'समणधम्म त्ति श्रमणाः साधवो धारयतीति धर्मः श्रमणानां धर्मः क्षान्त्यादिकश्चरणं भवतीति सर्वत्र ण मीलनीयम् । 'संजमे 'ति सम्- एकीभावेन यमः संयमः, उपरम इत्यर्थः, च प्रेक्षोपेक्षादिरूपः सप्तदशप्रकारः । ण स्स ' वेयावच्चं 'त्ति व्यावृत्तस्य भावो वैयावृत्त्यं, आचार्यादिभेदाद् दशप्रकारं च शब्दः समुच्चये, किं समुच्चिनोति ? स्म | विनयश्च । बंभगुत्तीओ त्ति ब्रह्म इति ब्रह्मचर्यं तस्य गुप्तयो ब्रह्मचर्यगुप्तयः चर्यशब्दलोपादेवमुपन्यासः कृतः, ताश्च. गवसत्यादिका नव ब्रह्मचर्य - गुप्तयः । 'नाणाइतियं 'ति ज्ञायतेऽनेनेति ज्ञानम् - आभिनिबोधिकादि तदादिर्यस्य व ज्ञानादित्रयस्य तत् ज्ञानादि, आदिशब्दात् सम्यग्दर्शनचारित्रपरिग्रहः, ज्ञानादि च तत्त्रिकं च ज्ञानादित्रिकम् । 'तव' इति व् तापयतीति तपो- द्वादशप्रकारमनशनादि । 'कोहनिग्गहाइ' इति 'क्रुध कोपे' क्रोधनं क्रोधः, निग्रहणं निग्रहः, क्रोधस्य निग्रहः क्रोधनिग्रहः स आदिर्यस्य मानादिनिग्रहकदम्बकस्य तत्क्रोधनिग्रहादि चरणमेतत् । भ ओ ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર નિર્યુક્તિગાથા-૨માં ૨હેલ ચરણ પદનું વ્યાખ્યાન કરવા માટે આ ગાથાસૂત્રને કહે છે. णं स म ला. -२ 11 83 11 Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૪૪ || म ण रूस ઓધનિયુક્તિ ભાષ્ય-૨ : ગાથાર્થ : (૧) વ્રતો (૨) શ્રમણધર્મ (૩) સંયમ (૪) વૈયાવચ્ચ (૫) બ્રહ્મચર્યની ગુપ્તિઓ (૬) જ્ઞાનાદિત્રિક (૭) તપ (૮) ક્રોધનિગ્રહાદિ આ ચરણ છે. ટીકાર્થ : ભાષ્ય ગાથા-૧માં જે ભવતિ ક્રિયાપદ હતું એ અહીં પણ ચાલુ જ સમજવું. એટલે ‘વ્રતાદિ ચરણ છે’ એમ અન્વય થશે. એમાં વ્રતો પ્રાણાતિપાત, મૃષા વગેરેની નિવૃત્તિરૂપ છે. (તે પાંચ છે) શ્રમણો એટલે સાધુઓ. જે ધારી રાખે (દુર્ગતિમાં ન પડવા દે) તે ધર્મ. સાધુઓના જે ક્ષમાદિ ૧૦ ધર્મ તે ચરણ છે. (ત્તરાં મતિ એ શબ્દો બધે જ જોડવાના.) # = એકીભાવથી જે યમ = પાપથી અટકવું તે સંયમ. તે પ્રેક્ષા-ઉપેક્ષાદિરૂપ ૧૭ પ્રકારે છે. વ્યાવૃત્તનો = સઘળી ક્રિયાથી પાછા ફરેલાનો જે ભાવ (આચાર્યાદિની જ સેવા કરવા વગેરે રૂપ અર્થાત્ બીજાના કાર્યોમાં સહાય કરવી) તે વૈયાવૃત્ય. તે આચાર્ય વગેરેના ભેદથી ૧૦ પ્રકારે છે. 7 શબ્દ સમુચ્ચયમાં છે. પ્રશ્ન ઃ શેનો સમુચ્ચય કરે છે ? સમાધાન ઃ ગાથામાં વિનય લીધો નથી. તેનો 7 શબ્દ સમુચ્ચય કરે છે. તથા બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય. તેની ગુપ્તિઓ ચરણ છે. 147 स्थ T મ T व -- म ભા.-૨ ૩ ૫૪૪ ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ ૪૫ પ્રશ્ન : ગાથામાં બ્રહ્મગુપ્તિ લખ્યું છે. બ્રહ્મચર્યગુપ્તિ નથી લખ્યું. સમાધાન : સર્વ શબ્દનો લોપ થયો હોવાથી ગાથામાં એ રીતે લખેલ છે. તે બ્રહ્મચર્યગુપ્તિઓ વસતિ વગેરે નવ પ્રકારની છે. ! તથા જેના વડે જણાય તે જ્ઞાન-મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનો છે. અહીં જ્ઞાનાદિત્રિકમાં આદિ શબ્દથી સમ્યગ્દર્શન અને - ચારિત્ર લઈ લેવા. જે તપાવે તે તપ. તે અનશનાદિ બાર પ્રકારનો છે. ક્રોધનો નિગ્રહ વગેરે ચાર ચરણ છે વગેરેથી માનાદિનિગ્રહનો સમૂહ લેવો. આ બધું ચરણ છે. वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-ननु व्रतान्तर्गतत्वाद् गुप्तयो न पृथक् कर्तव्याः । अथ परिकरभूताश्चतुर्थव्रतस्य ब्रह्मचर्यगुप्तयोऽभिधीयन्ते, एवं तयकैकस्य परिकरभूता भावना अपि वाच्याः, ચન્દ્ર. આ રીતે આ ભાષ્યગાથા-૨ની વ્યાખ્યા કરી, એટલે પૂર્વપક્ષ બધી આપત્તિઓ દેખાડે છે. શંકા : (૧) નવ ગુપ્તિઓ બ્રહ્મચર્ય નામના ચોથા વ્રતની અંદર જ આવી જતી હોવાથી જુદી બતાવવી ન જોઈએ. જો એમ કહો કે – નવગુપ્તિઓ તો બ્રહ્મચર્યવ્રત રૂપ નથી, પણ એના પરિકરરૂપ પરિવારરૂપ છે, માટે જુદી બતાવી ભા.-૨ ani ૪૫ | Page #67 -------------------------------------------------------------------------- ________________ ર" E શ્રી ઓઘરા છે – તો પછી એકએક વ્રતની પરિકરરૂપ પાંચ-પાંચ ભાવનાઓ પણ ચરણ તરીકે કહેવી જોઈએ. પણ એ તો તમે કહી નિર્યુક્તિ, નથી. માટે નવગુપ્તિઓને જુદી બતાવવી યોગ્ય નથી. - वृत्ति : न च ज्ञानादित्रयस्य ग्रहणं कर्त्तव्यं, अपि तु सम्यग्दर्शनज्ञानयोरेवोपन्यासः कर्त्तव्य इति, चारित्रस्य |L૪૬ .. व्रतग्रहणेनैव ग्रहणात् । । ચન્દ્ર.: બીજી શંકા એ છે કે (૨) જ્ઞાનાદિત્રિકનું ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ માત્ર જ્ઞાન અને દર્શનનો જે ઉપન્યાસ કરવો. ચારિત્રનું ગ્રહણ તો પાંચવ્રતના ગ્રહણથી જ થઈ જાય છે. એને જુદુ કહેવાની જરૂર નથી. वृत्ति : तथा श्रमणधर्मग्रहणेन संयमग्रहणं तपोग्रहणं चातिरिच्यते, संयमतपसी वोद्वत्य श्रमणधर्मस्योपन्यासः વર્ણવ્યા. = = ' ભા.-૨ = = ' ચન્દ્ર.: (૩) તમે દશ શ્રમણધર્મનું ગ્રહણ કરેલ જ છે, એટલે ૧૭ સંયમનું ગ્રહણ અને ૧૨ તપનું ગ્રહણ વધારાનું જ છે. દશ શ્રમણધર્મમાં જ તપ અને સંયમ બે ધર્મો આવેલા જ છે. એટલે એ બે જુદા બતાવવાની જરૂર નથી. છતાં જો તમારે એ બે જુદા બતાવવા જ હોય તો ૧૦ શ્રમણધર્મમાંથી એ બેને બહાર કાઢી બાકીના આઠ જ શ્રમણધર્મનો શ્રમણધર્મ તરીકે ઉપન્યાસ કરવો જોઈએ. દા | ૪૬ | Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ वृत्ति : तथा तपोग्रहणे च सति वैयावृत्त्यस्योपन्यासो वृथा, चशब्दसमुच्चितस्य च विनयस्य, वैयावृत्त्यविनययोस्तपोऽन्तर्गतत्वात् । // ૪૭ ન ચન્દ્ર.: (૪) તથા જ્યારે તમે તપનું ગ્રહણ કરેલ જ છે, ત્યારે વૈયાવૃત્યનો ઉપન્યાસ જુદો કરવો નકામો જ છે. એમ મર શબ્દથી લવાયેલ વિનયનો ઉપન્યાસ પણ નકામો છે. કેમકે વૈયાવચ્ચ અને વિનય બેય બાર પ્રકારના તપની અંદર આવી જ જાય છે. वृत्ति : तथा क्षान्त्यादिधर्मग्रहणे च सति क्रोधादिनिग्रहग्रहणमनर्थकम् । तदियं सर्वैव गाथा आलूनविशीर्णेति ત મેત ? તિ, ભાગ-૨ ચન્દ્ર, : (૫) પાંચમી શંકા એ છે કે તમે ક્ષમા વગેરે દશ ધર્મો બતાવેલા જ છે, એટલે હવે ક્રોધાદિ નિગ્રહનું ગ્રહણ કરવું નકામું છે. ક્ષમાધર્મ એટલે જ ક્રોધનિગ્રહ, માઈવધર્મ એટલે જ માનનિગ્રહ, આર્જવધર્મ એટલે જ માયનિગ્રહ અને વિમુક્તિધર્મ એટલે જ લોભનિગ્રહ. આમ ચારેય કષાયોના નિગ્રહ એ દશ શ્રમણધર્મમાં જ આવી જાય છે. આમ આવી ઘણી આપત્તિઓ આવતી હોવાથી આ આખીય ગાથા ટુકડે-ટુકડા થઈ જાય છે. તદન ખોટી સાબિત થાય છે. તો હવે અમારે આ ગાથાનો અર્થ શી રીતે સમજવો ? Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૪૮. ભા.-૨ वृत्ति : अत्रोच्यते, अविज्ञायैव परमार्थमेवं चोद्यते, यदुक्तं-व्रतग्रहणे ब्रह्मचर्यगुप्ति-ज्ञानादित्रयोपन्यासो न कर्त्तव्यः-तत्तावत्परिहियते-यदेतद्वतचारित्रं स एकांशो वर्तते चारित्रस्य, सामायिकादि च चारित्रं चतुर्विधमगृहीतमास्ते तद्ग्रहणार्थं ज्ञानादित्रयमुपन्यस्तं, 'व्रतग्रहणे ब्रह्मचर्यगुप्तयो यदभिधीयन्ते तद् ब्रह्मचर्यस्य निरपवादत्वं दर्शयति, तथा चोक्तम्, नवि किंचिवि पडिसिद्धं नाणुन्नायं च जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं न विणा तं रागदोसेहिं ॥१॥' अथवा पूर्वपश्चिमतीर्थकरतीर्थयोर्भेदेनैतद् महाव्रतं भवति, अस्यार्थस्य प्रतिपादनार्थं भेदेनोपन्यासः कृत इति ।। ચન્દ્ર, : સમાધાન : પરમાર્થ જાણ્યા વિના જ તમે આવા ખોટેખોટા પ્રશ્નો ઊભા કરો છો. તમારી પાંચેય શંકાના સમાધાન આ પ્રમાણે છે. (૧)(૨) વ્રતનું ગ્રહણ કરેલ છે, માટે બ્રહ્મગુપ્તિઓ અને જ્ઞાનાદિત્રયનો ઉપન્યાસ ન કરવો જોઈએ. આ તમારી પ્રથમ "| બે શંકાઓ છે. તેનું સમાધાન એ કે જે આ વ્રતચારિત્ર છે, તે ચારિત્રના એક જ અંશ છે. હજી સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચાર ચારિત્રો તો અહીં ગ્રહણ કરાયેલા જ નથી. વ્રતથી માત્ર છેદોપસ્થાપનીય જ લેવાયું છે. એટલે તે ચાર ચારિત્રના ગ્રહણ માટે જ્ઞાન-દર્શનની સાથે ચારિત્ર પણ લીધું છે. આ તમારી બીજી શંકાનું સમાધાન આપ્યું. હવે પ્રથમ શંકાનું સમાધાન આ છે કે વ્રતનું ગ્રહણ કરવા છતાંય જે બ્રહ્મચર્યની ગુપ્તિઓ કહેવાય છે તે બ્રહ્મચર્યના નિરપવાદવને દેખાડે છે. અર્થાત્ “બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ નથી” એ દર્શાવવા માટે જ વ્રતનું ગ્રહણ કર્યા પછી પણ Ė 8 + Page #70 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ ચ નવગુપ્તિઓ ય જુદી કહી છે. બ્રહ્મચર્યમાં અપવાદ નથી’ એ વાત શાસ્ત્રોમાં કહેલી જ છે. * જિનેશ્વરો વડે કંઈપણ વસ્તુ પ્રતિષેધ કરાયેલ નથી " કે અનુજ્ઞા અપાયેલ નથી. પણ આ વાત મૈથુનભાવને છોડીને સમજવી. અર્થાત્ એ તો એકાન્ત નિષેધ કરાયેલ છે. કેમકે | ૪૯ II), તે રાગ-દ્વેષ વિના થતું નથી. * અથવા તો બીજું સમાધાન એ છે કે, “પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં આ ચોથું મહાવ્રત જુદું હોય છે.” (વચ્ચે ૨૨માં તો ચાર જ મહાવ્રત છે. ચોથાને પાંચમામાં જ ગણી લેવાય છે.) આ દર્શાવવા માટે જ એ નવગુપ્તિઓ જુદી બતાવી ભા.-૨ वृत्ति : यच्चोक्तं-श्रमणधर्मग्रहणे संयमतपसोर्न ग्रहणं कर्तव्यम्, श्रमणधर्मग्रहणेनैव गृहीतत्वात्तयोः, तदप्यसाधु, संयमतपसोः प्रधानमोक्षाङ्गत्वात्, कथं प्रधानत्वम् ? इति चेत् अपूर्वकर्माश्रवसंवरहेतः संयमो वर्तते, पूर्वगृहीतकर्मक्षयहेतुश्च तपः, ततः प्रधानत्वमनयोः, अतो गृहीतयोरप्यनयोर्भेदेनोपन्यासः कृतः, दृष्टश्चायं न्यायो यथाब्राह्मणा आयाता वशिष्ठोऽप्यायातः, अत्र हि ब्राह्मणग्रहणेन वशिष्ठस्यापि ग्रहणं कृतमेव, तथाऽपि प्राधान्यात्तस्य भेदेनोपन्यासः क्रियत इति । a | ૪૯ .. ચન્દ્ર, : (૩) તમારી ત્રીજી શંકા હતી કે “શ્રમણધર્મ લીધા છે એટલે સંયમ+તપનું ગ્રહણ કરવાની જરૂર નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ E E ભા.-૨ શ્રી ઓઘ-. શ્રમણધર્મના ગ્રહણ દ્વારા જ તે બેનું ગ્રહણ થઈ જાય છે.' નિર્યુક્તિ 1 પણ આ પણ બરાબર નથી. કેમકે સંયમ અને તપ મોક્ષના પ્રધાન કારણ છે. માટે એ જુદા ગ્રહણ કરાયા છે. પ્રશ્ન : એ બે શી રીતે મોક્ષના પ્રધાન કારણ? | ૫ol. સમાધાન : મોક્ષ માટે બે વસ્તુ જરૂરી છે. નવા કર્મોનો બંધ અટકવો અને જૂના બાંધેલા કર્મોનો ક્ષય થવો.... બેમાંથી - એકપણ ન હોય તો મોક્ષ ન થાય. એમાં નવા કર્મોના આશ્રવને અટકાવવાનું કારણ સંયમ છે. અને પૂર્વે ભેગા કરેલા કર્મોના ક્ષયનું કારણ તપ છે. એટલે આ બે ય પ્રધાન છે. એટલે શ્રમણધર્મના ગ્રહણ દ્વારા ગ્રહણ કરાયેલા એવા પણ આ બેનો જુદો ઉપન્યાસ કર્યો છે. વળી આ રીતે પ્રધાનવસ્તુનો જુદો ઉપન્યાસ કરવો એ લોકમાં ય ન્યાયાનુસારી જ છે. આવો ન્યાય દેખાયો જ છે કે બ્રાહ્મણો આવી ગયા છે, વશિષ્ઠ પણ આવી ગયા છે – આ વાક્યપ્રયોગમાં બ્રાહ્મણ શબ્દના ગ્રહણ વડે વશિષ્ઠનું પણ ગ્રહણ થઈ જ જાય છે. તે બ્રાહ્મણ જ છે તો પણ બધા બ્રાહ્મણોમાં એની પ્રધાનતા હોવાથી તેનો જુદો ઉપન્યાસ કરેલો છે. वृत्ति : तथा यच्चोक्तं-तपोग्रहणे वैयावृत्त्यविनययोर्न ग्रहणं कर्तव्यं, तदप्यचारु, "वैयावृत्त्यविनययोर्यथा स्वपरोपकारकत्वात्प्राधान्यं नैवमनशनादीनां तपोभेदानामिति । ચન્દ્ર.: (૪) તમારી ચોથી શંકા એ હતી કે “તપનું ગ્રહણ કરેલું હોવાથી, “વૈયાવૃત્ય+વિનયનું ગ્રહણ કરવાની જરૂર F = = ‘ક ડે - | ૫oll Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નથી” પણ એ પણ તમારી વાત બરાબર નથી. કેમકે ૧૨ તપોમાં વૈયાવૃજ્ય અને વિનય જે રીતે સ્વ-પરને ઉપકાર કરનારા નિર્યુક્તિ હોવાથી પ્રધાન છે, એ રીતે બાકીના ૧૦ તપો નથી. એટલે આ બે પ્રધાન હોવાથી તેમનું જૂદું ગ્રહણ કરેલ છે. (બાકીના તપો પ્રધાનતયા સ્વોપકારક છે.) | ૫૧ || वृत्ति : यच्चोक्तं-श्रमणधर्मग्रहणे क्रोधादिनिग्रहस्य नोपन्यासः कर्त्तव्यः, तदप्यचारु, इह द्विरूपः क्रोधः-उदयगत उदीरणावलिकागतश्च, तत्रोदयगतनिग्रहः क्रोधनिग्रहः, एवं मानादिष्वपि वाच्यं, यस्तु उदीरणावलिकाप्राप्तस्तस्योदय एव न कर्त्तव्यः क्षान्त्यादिभिर्हेतुभिरिति । | ચન્દ્ર. (૫) તમારી છેલ્લી શંકા આ હતી કે “શ્રમણધર્મનું ગ્રહણ કરેલ જ છે, એટલે ક્રોધાદિના નિગ્રહનો ઉપન્યાસ ' કરવાની જરૂર નથી.” પણ તમારી આ વાત પણ ખોટી છે. કેમકે અહીં ક્રોધ બે પ્રકારનો છે. (૧) ઉદયમાં આવેલો (૨) ઉદીરણાવલિકામાં રહેલો. તેમાં ઉદયમાં આવી ગયેલા ક્રોધનો નિગ્રહ કરવો (અર્થાતુ મનમાં આવી ગયેલા ક્રોધને વચન-કાયામાં જતો અટકાવવો) તે ક્રોનિગ્રહ. એમ માનનિગ્રહાદિમાં પણ સમજી લેવું. જ્યારે જે ક્રોધ હજી ઉદીરણાવલિકામાં જ પહોંચ્યો છે. હજી ઉદયમાં આવ્યો નથી. પણ ઉદયમાં આવવાની શક્યતા 6 છે. તેનો ક્ષમા, નમ્રતાદિ હેતુઓ વડે ઉદય જ ન થવા દેવો. એ ક્ષમાદિ ધર્મો છે. આમ ક્ષમાદિ ધર્મો ક્રોધાદિના ઉદયને જ ભા.-૨ વો | ૫૧ ||. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ પ૨ | | # અટકાવવા માટે છે. જયારે ક્રોધનિગ્રહાદિ એ ઉદયમાં આવી ચૂકેલા ક્રોધાદિને નિષ્ફળ કરવા માટે છે. આમ બે વચ્ચે સ્પષ્ટ ભેદ છે. वृत्ति : अथवा त्रिविधं वस्तु-ग्राह्यं हेयमुपेक्षणीयं च, तत्र क्षान्त्यादयो ग्राह्याः, क्रोधादयो हेयाः, अतो निग्रहीतव्यास्त इत्येवमर्थमित्थमुपन्यस्तमिति । तस्मात् साधु सर्वमेवैतद् गाथासूत्रमिति। | ચન્દ્ર.: (૫) અથવા તો બીજી રીતે પણ આ શંકાનું સમાધાન થઈ શકે છે. ત્રણ પ્રકારની વસ્તુઓ છે. ગ્રાહ્ય, હેય અને ઉપેક્ષણીય, તેમાં ક્ષમા વગેરે ગ્રાહ્ય છે. ક્રોધ વગેરે હેય છે. આથી તે નિગ્રહ કરવા જેવા છે... આ કારણસર ક્રોધાદિ નિગ્રહ | આ પ્રમાણે જુદા કહેવાયેલા છે. આમ આ આખુંય ગાથાસૂત્ર સુંદર = બરાબર છે. ओ.नि.भा. : अधुना करणावयवप्रतिपादनार्थमिदं गाथासूत्रमाह - पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो । ओ अभिग्गहा चेव करणं तु ॥३॥ ભા.-૩ = = = '# પUિપનીઓ છે, સ્ત્રી કે | ૫૨ || વ B Page #74 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ | श्री मोध-त्यु ચન્દ્ર, : હવે ભાષ્યકાર નિ.ગાથા-૨માં રહેલા કરણ શબ્દનું પ્રતિપાદન કરવા માટે આ ગાથાસૂત્ર કહે છે. मो.न.माध्य-3 : यथार्थ : (१) पिंडविशुद्धि (२) समिति (3) भावना (४) प्रतिमा (५)न्द्रियनिरी५ (६) प्रतिलेपन (७) अप्ति (८) अमिलो मा २९ . ॥५ ॥ स वृत्ति : अस्य व्याख्या-'पिंड'त्ति पिण्डनं पिण्डस्तस्य विविधम्-अनेकैः प्रकारैः शुद्धिः आधाकर्मादिपरिहारप्रकारैः पिण्डविशुद्धिः, सा किम् ?, करणं भवतीति योग: । 'समिति 'त्ति सम्यगितिः-सम्यग्गमनं प्राणातिपातवर्जनेनेत्यर्थः, स जातावेकवचनं, ताश्चर्यासमित्यादयः समितयः । 'भावण 'त्ति भाव्यन्त इति भावना:-अनित्यत्वादिकाः । 'पडिम'त्ति प्रतिलेखन प्रतिमा:-अभिग्रहप्रकारा मासाद्या द्वादश भिक्षुप्रतिमाः, चशब्दाद्भद्रादयश्च प्रतिमा गृह्यन्ते । 'इंदियनिरोहो' त्ति इन्द्रियाणि-स्पर्शनादीनि तेषां निरोधः इन्द्रियनिरोधः आत्मीयात्मीयेष्टानिष्टविषयरागद्वेषाभाव इत्यर्थः । 'पडिलेहण 'त्ति प्रतिलेखना 'लिख अक्षरविन्यासे' अस्य प्रतिपूर्वस्य ल्युडन्तस्यानादेशे डापि च विहिते प्रतिलेखनेति भवति, एतदुक्तं भवति-अक्षरानुसारेण प्रतिनिरीक्षणमनुष्ठानं च यत्सा प्रतिलेखना, सा च चोलपट्टादेरुपकरणस्येति । 'गुत्तीओ'त्ति गुप्तानि गुप्तयो मनोवाक्कायरूपास्तिस्रः । 'अभिग्गह'त्ति अभिग्रहा द्रव्यादिभिरनेकप्रकाराः, चशब्दो वसत्यादिसमुच्चयार्थः, एवकारः क्रमप्रतिपादनार्थः । करणं तु 'त्ति क्रियते इति करणं, मोक्षार्थिभिः साधुभिर्निष्पाद्यत इत्यर्थः । तुशब्दो विशेषणे, 'मूलगुणसद्भावे करणत्वमस्य, नान्यथेति । मा.-3 वा ॥५ ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી - નિર્યુક્તિ, // ૫૪ || ભા.-૩ ચન્દ્ર.: ટીકાર્થ : પિંડની અનેક પ્રકારે વિશુદ્ધિ એટલે કે આધાકર્માદિ દોષોના ત્યાગ રૂપ પ્રકારો વડે પિંડનું શુદ્ધગ્રહણ તે પિંડવિશુદ્ધિ. તે કરણ છે. સં=સમ્યમ્ રીતે ઇતિ=ગમન કરવું તે સમિતિ. અર્થાત્ પ્રાણાતિપાત ન થાય એ રીતે ગમન કરવું તે સમિતિ. પ્રશ્ન : સમિતિ તો પાંચ છે. અહીં તો એકવચનાન્ત શબ્દ છે. તો શું એક જ સમિતિ લેવાની છે? સમાધાનઃ અહીં જાતિની અપેક્ષાએ એકવચન છે. સમિતિત્વ જાતિ તો એક જ છે ને ? બાકી સમિતિઓ તો ઈર્યાસમિતિ વગેરે પાંચેય લેવાની. જે ભાવવામાં આવે = વિચારાય તે ભાવના. તે અનિયત્વ વગેરે બાર છે. પ્રતિમા એટલે અભિગ્રહોના પ્રકારો. તે એકમાસિકી વગેરે બાર ભિક્ષુપ્રતિમાઓ છે. ગાથામાં રહેલા શબ્દથી ભદ્રપ્રતિમા વગેરે પાંચેય લેવાની. સ્પર્ધાદિ ઇન્દ્રિયોનો નિરોધ એટલે કે તે તે ઇન્દ્રિયોના ઇષ્ટવિષયોમાં રાગનો અભાવ અને તે તે ઇન્દ્રિયોના અનિષ્ટ વિષયોમાં દ્વેષનો અભાવ તે પણ કરણ છે. નિq ધાતુ અક્ષરોનો વિન્યાસ કરવાના અર્થમાં છે. આ નિરવું ધાતુની પૂર્વે પ્રતિ ઉપસર્ગ લગાડીએ, વુડન્તનો મન દા આદેશ થાય, અને ડાન્ () પ્રત્યય લાગે એટલે પ્રતિ+તિ+અ+ = પ્રતિલેખના શબ્દ બને. ૫૪ | Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-વ્યા આશય એ છે કે અક્ષરને અનુસારે (અહીં અક્ષર એટલે આગમ=શાસ્ત્ર એમ અર્થ લેવો. કેમકે આગળ નિયુક્તિગાથામાં નિર્યુક્તિ જ્યારે પ્રતિસ્નેહના શબ્દનો અર્થ ખોલ્યો છે, ત્યારે મામાનુસારેગ યા નિરૂપણT... એમ લખેલ છે. આગમ સ્વયં અક્ષરરૂપ છે. એટલે અક્ષરશબ્દથી આગમ લઈ શકાય છે. ટૂંકમાં આગમમાં કહેલી વિધિ પ્રમાણે જે નિરીક્ષણાદિ કરવું તે પ્રતિલેખના) | ૫૫ પ્રતિનિરીક્ષણ કરવું અને અનુષ્ઠાન (વસ્ત્ર ફેઝુવાદિ) કરવું તે પ્રતિલેખના. (ગુજરાતીમાં પડિલેહણ બોલાય છે.) તે ચોલપટ્ટાદિ ઉપકરણની થાય છે. મન, વચન અને કાયા આ ત્રણની ગુપ્તિ રૂપ ગુપ્તિ ત્રણ પ્રકારે છે. અભિગ્રહો દ્રવ્ય, ક્ષેત્રાદિ ભેદોથી અનેક પ્રકારના છે. Tભા.-૩ વ શબ્દ એ વસતિ વગેરેના સમુચ્ચય માટે છે. જીવ કાર ક્રમ બતાવવા માટે છે. જે કરાય તે કરણ એટલે કે મોક્ષાર્થી સાધુઓ વડે જે નિષ્પાદન કરાય તે. (આચરાય તે.). ગાથામાં ‘તુ' શબ્દ એ વિશેષ અર્થ બતાવવા માટે છે. તે વિશેષ અર્થ એ છે કે – આ ૭૦ વસ્તુઓ મૂલગુણોની આ Tહાજરીમાં જ કરણ કહેવાય. મૂલગુણો જો ન હોય તો ૭૦ની હાજરી હોવા છતાંય એ કરણ ન કહેવાય. वृत्ति : आह-ननु समितिग्रहणेनैव पिण्डविशुद्धेर्गृहीतत्वान्न पिण्डविशुद्धिग्रहणं कर्त्तव्यं, यत एषणासमित्तौ सर्वैषणा गृहीताः, पिण्डविशुद्धिरप्येषणैव, तत्कि भेदेनोपन्यासः ? इति, अत्रोच्यते, पिण्डव्यतिरेकेणान्याप्येषणा विद्यते કુ he's II પપ h w Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-સ્થર વસત્યાવિરૂપા, તસ્યા ગ્રહનું મવિષ્યતિ, તત્ર પિડવિશુદ્ધેસ્તુ મેરે પન્યાસ: વાળે ગ્રહનું ર્રાવ્યું નાજાને કૃત્યસ્વાર્થસ્ય નિર્યુક્તિ प्रतिपादनार्थः । अथवाऽऽहारमन्तरेण न शक्यते पिण्डविशुद्ध्यादि करणं सर्वमेव कर्त्तुमतो भेदेनोपन्यास इति । || ૫૬ ॥ 프 | | ચન્દ્ર. : પ્રશ્ન ઃ તમે સમિતિનું ગ્રહણ તો કરેલું જ છે અને એના દ્વારા જ પિંડવિશુદ્ધિ ગ્રહણ થઈ જ ગયેલી છે અને એટલે પિંડવિશુદ્ધિનું ગ્રહણ કરવું ન જોઈએ, કેમકે એષણાસમિતિમાં બધી જ એષણાઓ ગ્રહણ કરાયેલી જ છે. એટલે એમાં પિંડૈષણા=પિંડવિશુદ્ધિ પણ આવી જાય છે કેમકે પિંડવિશુદ્ધિ પણ એક પ્રકારની એષણા જ છે. તો પછી એને જુદી કેમ | દર્શાવી ? or स्स સમાધાન : પિંડ સિવાય પણ વસતિ-પાત્ર-વસ્ત્ર-લેપ વગેરેની પણ એષણા હોય છે. તેનું ગ્રહણ આ એષણાસમિતિથી થશે અને પિંડવિશુદ્ધિશબ્દથી પિંડૈષણા લેવાશે. પ્રશ્ન : એ ખરું, પણ પિંડૈષણા પણ સમિતિમાં આવી તો જાય જ ને ? તો પછી જુદી શા માટે કહી ? સમાધાન : પિંડવિશુદ્ધિનો જુદો ઉપન્યાસ જે કર્યો છે, તે એવું પ્રતિપાદન કરવા માટે છે કે ‘ક્ષુધાવેદનાદિ છ કારણો હોય તો જ પિંડ લેવો, એ કારણો ન હોય તો ન લેવો.’ मा અથવા તો બીજો ઉત્તર એ છે કે આહાર વિના પિંડવિશુદ્ધિ વગેરે તમામે તમામ કરણ પાળી જ ન શકાય. એટલે આહાર પ્રધાન છે. માટે આહાર સંબંધી પિંડવિશુદ્ધિ જુદી બતાવી. त्थ บ ઈ ભા.૩ म 리 ૐ ।। ૫૬ ॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ In ભા.-૩ શ્રી ઓચ વૃત્તિ: મત્રાદ-વિરપયોઃ : પ્રતિવિશેષ: ? તિ, મત્રોnતે, નિત્યાનુ ઘર, યg wથોનન માપન્ને ઋયતે નિર્યુક્તિ तत्करणमिति, तथा च व्रतादि सर्वकालमेव चर्यते न पुनर्वतशून्यः कश्चित्काल इति । पिण्डविशुद्ध्यादि तु प्रयोजने समापन्ने क्रियत इति । | ૫૭ ચન્દ્ર.: પ્રશ્ન : આ ૭૦ ચરણ અને ૭૦ કરણ એ બેમાં શું ફર્ક છે ? સમાધાનઃ જે કાયમ આચરવાનું હોય તે ચરણ જયારે જે કોઈક કારણ આવી પડે ત્યારે કરાય તે કરણ અને આપણે અનુભવીએ છીએ કે વ્રત વગેરે ચરણ સર્વકાળ માટે આચરાય છે. સાધુજીવનમાં વ્રતશૂન્ય કોઈ કાળ હોતો નથી. જયારે 'પિંડવિશુદ્ધિ વગેરે કરણ તો તે તે પ્રયોજનો આવી પડે ત્યારે જ કરાય છે. । वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-"ओहेण उ निज्जुतिं वुच्छं चरणकरणाणुओगस्स" इत्येवं वक्तव्यं, तत्किमर्थं षष्ठ्युल्लङ्घनं कृत्वा पञ्चम्यभिधीयते, इत्यस्यार्थस्य प्रतिपादनार्थमिदं गाथासूत्रमाह- ચન્દ્ર. પ્રશ્ન ઃ તમે ‘વરણવાળાનુયોર્ મધેન નિ$િ વચ્ચે” એમ કહ્યું છે. પણ એને બદલે વરરાજુમોન... એમ છઠ્ઠી વિભક્તિ જ વધુ સંગત થાય છે તો તમે શા માટે છઠ્ઠીનું ઉલ્લંઘન કરીને પાંચમી વિભક્તિ કરી ? (‘ચરણકરણાનુયોગમાંથી નિયુક્તિ કહીશ’ એ વાક્યપ્રયોગ કરતા “ચરણકરણાનુયોગની નિયુક્તિ કહીશ' એ વાક્યપ્રયોગ પ૭૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘરી વધુ સંગત થાય.) નિર્યુક્તિ સમાધાન : એ બધું બતાવવા માટે જ ભાષ્યકાર ચોથું ગાથાસૂત્ર કહે છે. ॥ ५८॥ ___ओ.नि.भा. : चोदगवयणं छट्ठी संबंधे कीस न भवति विभत्ती ?। तो पंचमी उ भणिया, किमत्थि अन्नेऽवि अणओगा ॥४॥ FFBE (भा.-४ भा यन्द्र. : ओ.नि.मा.-४ : गाथार्थ : अ रनु वयन छ 'संबंधम छ8 विमति शुनथाय? थाय °४. तो पछी श॥ भाटे तमे पांयमी विमति ? (6त्तर:) श्री ५९अनुयोगोछ. (मे बताया पांयमी छ.) ग वृत्ति : व्याख्या-'चोदग'त्ति चोदकोक्तिः चोदकवचनं, किंभूतम् ?, तदाह-षष्ठी संबन्धे किमिति न भवति ग विभक्तिः ?, संबन्धनं संबन्धस्तस्मिन् संबन्धे षष्ठी किमिति न भवति ? एतदुक्तं भवति-चरणकरणानुयोगसंबन्धिनीमोघनियुक्तिं वक्ष्य इति वाच्यं, तदुल्लङ्घनं कृत्वा पञ्चम्युच्यते तत्र प्रयोजनं वाच्यं, अथ न किञ्चित्प्रयोजनं ततः पञ्चमी भणिता किं केन कारणेन ?, निष्प्रयोजनैवेत्यर्थः, एवं चोदिते सत्याहाचार्यः-अस्त्यत्र प्रयोजनं षष्ठ्युल्लङ्घनं कृत्वा यत् पञ्चम्युपन्यस्ता, किम् ? इत्यत आह-'अत्थि अण्णे वि अणुओगा' सन्ति-विद्यन्ते अन्येऽप्यनुयोगा:-अस्यार्थस्य वी ॥५८॥ र प्रतिपादनार्थमेवमुपन्यासः कृत इति । पुनरप्याह-यद्यन्येप्यनुयोगाः सन्ति पञ्चम्याः किमायातम् ? इति, FET Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. : ટીકાર્થ : પ્રશ્નકારનું વચન આ છે કે, “શું સંબંધમાં છઠ્ઠી વિભક્તિ ન થાય ? નિર્યુક્તિ આશય એ છે કે તમારે આ પ્રમાણે કહેવું જોઈએ કે “ચરણકરણાનુયોગના સંબંધી એવી નિર્યુક્તિને કહીશ.” આમ છતાં તેનું ઉલ્લંઘન કરીને પંચમી કરાય છે. તો તેમાં નક્કી કોઈક કારણ હોવું જ જોઈએ. અને એ તમારે બતાવવું જોઈએ. | ૫૯ો . હવે જો કોઈ કારણ ન હોય, તો પછી પાંચમી વિભક્તિ કરવાની જરૂર જ શી ? એ નકામી જ બની જાય છે. સમાધાન : અહીં છઠ્ઠીનું ઉલ્લંઘન કરીને પાંચમી વિભક્તિ જે કરી છે, તેનું કારણ છે. તે એ કે બીજા પણ અનુયોગો : છે' એવું બતાવવા માટે આ પ્રમાણે ઉપન્યાસ કરાયો છે. T ભા.-૪ | પ્રશ્ન : જો બીજાય અનુયોગો હોય તો ભલે હોય, એને વળી પાંચમી વિભક્તિ સાથે શું લાગે વળગે? वृत्ति : अत्रोच्यते, अस्याचार्यस्येयं शैली-यदुत यत्र क्वचित् संबन्धस्तत्र षष्ठ्याः सप्तम्या वा निर्देशं करोति, तथा ग च-आवस्सगस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । इत्येवमादि । अत्र तु शैलिं त्यक्त्वा पञ्चम्या निर्देशं कुर्वन्नाचार्य एतद् ज्ञापयति-सन्त्यन्येऽप्यनुयोगा इति, तदत्राहं चरणकरणानुयोगाद्वक्ष्ये नान्यानुयोगेभ्य इति ।। ચન્દ્ર.: સમાધાન : જુઓ, ભદ્રબાહુસ્વામીની આ શૈલી જ છે કે જ્યાં ક્યાંય પણ સંબંધ હોય, ત્યાં તેઓ છઠ્ઠી કે સપ્તમીનો જ નિર્દેશ કરે છે. જુઓ – આવશ્યકની, દશકાલિકની, ઉત્તરાધ્યયન અને આચારમાં (નિર્યુક્તિ કહીશ) જો ૫૯ | Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ચ અહીં સંબંધના અર્થમાં તેમણે છઠ્ઠી-સપ્તમી કરેલી છે. નિર્યુક્તિ જ્યારે અહીં પોતાની આ શૈલિને છોડીને પાંચમીનો નિર્દેશ કરતા આચાર્ય એમ જણાવે છે કે બીજા પણ અનુયોગો છે. તેથી હું અહીં ચરણકરણાનુયોગમાંથી કહીશ. બીજા અનુયોગમાંથી નહિ. || ૬oો ! वृत्ति : तथा षष्ठी द्विविधा दृष्टा-भेदषष्ठी अभेदषष्ठी च, तत्र भेदषष्ठी यथा-देवदत्तस्य गृहम्, अभेदषष्ठी यथा तैलस्य Hधारा शिलापुत्रकस्य शरीरकमिति । तद्यदि षष्ठ्या उपन्यासः क्रियते ततो न ज्ञायते-किं चरणकरणानुयोगस्य स्म भिन्नामोघनियुक्तिं वक्ष्ये यथा देवदत्तस्य गृहमिति, आहोस्विदभिन्नां वक्ष्ये यथा तैलस्य धारेत्यस्य सम्मोहस्य निवृत्त्यर्थं स्स पञ्चम्या उपन्यासः कृत इति । - ચન્દ્ર, : વળી છઠ્ઠી બે પ્રકારની છે. ભેદછઠ્ઠી અને અભેદછઠ્ઠી. તેમાં ભેદછઠ્ઠી = દેવદત્તનું ઘર, અહીં દેવદત્ત અને ઘર || એ બે વચ્ચે ભેદ છે, છતાં છઠ્ઠી થઈ છે. જયારે અભેદ છઠ્ઠી = તેલની ધારા, લોખંડનું = પત્થરનું શરીર. અહીં તેલ અને તેની ધારા જુદી નથી. પત્થર અને તેનું બનેલું શરીર જુદા નથી. આમ અહીં અભેદમાં છઠ્ઠી છે. એટલે જો અહીં છઠ્ઠીનો ઉપવાસ કરાય તો એ સમજણ ન પડે કે “શું ચરણકરણાનુયોગની તેનાથી ભિન્ન એવી ન નિર્યુક્તિ કહેવાય છે? દા.ત. દેવદત્તનું ઘર. કે પછી અભિન્ન કહેવાય છે? દા.ત. તેલની ધારા. આમ આવો જે સંમોહ | થવો શક્ય છે, તેના નિવારણ માટે પાંચમીનો ઉપન્યાસ કર્યો છે કે ચરણાકરણાનુયોગથી અભિન્ન એવી નિયુક્તિ અહીં ભા.-૪ 0 || Page #82 -------------------------------------------------------------------------- ________________ श्री मोध वाय छे. नियुक्ति वृत्ति : एवं व्याख्याते सत्यपरस्त्वाह-अस्तीत्येकवचनमनुयोगाश्च बहवस्तत्कथं बहुत्वं प्रतिपादयति ? उच्यते, - अस्तीति तिङन्तप्रतिरूपकमव्ययम्, अव्ययं च "सदृशं त्रिषु लिङ्गेषु, सर्वासु च विभक्तिषु । वचनेषु च सर्वेषु यन्न व्येति ।। ॥ १॥ तदव्ययम् ॥१॥" ततो बहुत्वं प्रतिपादयत्येवेत्यदोषः । यन्द्र. : प्रश्न : 'अत्थि अन्नेवि अणुओगा' मा भाष्यथामा अस्ति मे मे वयनान्त या५६ छ ४यारे अनुयोगाः में બહુવચનાન્ત શબ્દ છે. તો આ સ્તિ એકવચનપ્રયોગ બહુત્વને શી રીતે જણાવશે? (भा.-४ समाधान : मा ! अस्ति में अस् पातुन वर्तमानपत्री पुरुष में क्यन- ३५ नथी. परंतु भेना જ લાગે તેવું અવ્યયપદ છે અને અવ્યય તો – નપુંસકલિંગાદિ ત્રણેય લિંગોમાં, બધી વિભક્તિઓમાં અને એકવચનાદિ તમામ વચનોમાં જે વ્યય ન પામે તે અવ્યય - એ વ્યાખ્યા પ્રમાણે બહુત્વને પણ જણાવી શકે જ છે એટલે કોઈ દોષ નથી. वृत्ति : अथवा व्यवहितः सम्बन्धोऽस्तिशब्दस्य, कथम् ?, इदं चोदकवचनम्-षष्ठी संबन्धे किमिति न भवति हा विभक्तिः ?, आचार्य आह-अस्ति षष्ठी विभक्तिः, पुनरप्याह-यद्यस्ति ततः पञ्चमी भणिता किम् ?, आचार्य आह अन्येऽप्यनुयोगाश्चत्वारः, अतः षष्ठी विद्यमानाऽपि नोक्तेति, भावना पूर्ववत् । || १| Page #83 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ T ભા.-૫ શ્રી ઓઘ- - ચન્દ્ર, અથવા તો બીજી રીતે વિચારીએ. પ્તિ પદનો સંબંધ અનુયો II: સાથે ન કરવો. પણ એનો વ્યવહિત દૂરવર્તી જો શબ્દ સાથેનો સંબંધ કરવો. તે આ પ્રમાણે : | ૬૨ || પ્રશ્નકારનું વચન છે કે - સંબંધમાં શું છઠ્ઠી વિભક્તિ ન હોય ? ન થાય ? આચાર્યઃ તારી વાત સાચી છે કે સંબંધમાં છઠ્ઠી વિભક્તિ થાય. (તિ) પ્રશ્ન : જો થાય, તો પછી પાંચમી કેમ કહી ? આચાર્યઃ અમારે એ બતાવવું છે કે ‘ચરણકરણ સિવાયના બીજા પણ અનુયોગ છે.” અને એ બતાવવા માટે જ અમે અહીં છઠ્ઠી વિભક્તિ સંગત હોવા છતાં પણ ન કહી અને પાંચમી કરી. (બાકી બધું પૂર્વ પ્રમાણે) वृत्ति : अन्येऽप्यनुयोगाः सन्तीत्युक्तं, न च ज्ञायन्ते कियन्तोऽपि ते ? इत्यतः प्रतिपादयन्नाहओ.नि.भा. : चत्तारिउ अणुओगा चरणे धम्मगणियाणुओगे य । दवियणुजोगे य तहा अहक्कम ते महिड्डीया ॥५॥ व्याख्या-चत्वार इति सङ्ख्यावाचकः शब्दः, अनुकूला अनुरूपा वा योगा: अनुयोगाः, तुशब्द एवकारार्थः, a il ૬૨ / Page #84 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- थु चत्वार एवैते । अन्ये तु तुशब्दं विशेषणार्थं व्याख्यानयन्ति, किं विशेषयन्तीति-चत्वारोऽनुयोगाः, तुशब्दाद् द्वौ चનિર્યુક્તિ । पृथक्त्वापृथक्त्वभेदात् । कथं चत्वारोऽनुयोगा: ? इत्याह-'चरणे धम्मगणियाणुओगे य' चर्यत इति चरणं, " तद्विषयोऽनुयोगश्चरणानुयोगस्तस्मिन् चरणानुयोगे, अत्र चोत्तरपदलोपादित्थमुपन्यासः, अन्यथा चरणकरणानुयोगे इत्येवं ॥3॥ स वक्तव्यं, स चैकादशाङ्गरूपः । 'धम्म'त्ति धारयतीति धर्मः, दुर्गतौ प्रपतन्तं सत्त्वमिति, तस्मिन् धर्म-धर्मविषये - म द्वितीयोऽनुयोगो भवति, स चोत्तराध्ययन-प्रकीर्णकरूपः । 'गणियाणुओगे यत्ति गण्यते इति गणितं तस्यानुयोगो । " गणितानुयोगः, तस्मिन् गणितानुयोगे-गणितानुयोगविषये तृतीयो भवति, स च सूर्यप्रज्ञप्त्यादिरूपः । चशब्दः । प्रत्येकमनुयोगपदसमुच्चायकः । 'दवियणुओगे 'त्ति द्रवतीति द्रव्यं तस्यानुयोगो द्रव्यानुयोगः-सदसत्पर्यालोचनारूपः, स. (.-4 भ च दृष्टिवादः चशब्दादनार्षः सम्मत्यादिरूपश्च, तथेति क्रमप्रतिपादकः, आगमोक्तेन प्रकारेण 'यथाक्रम' यथापरिपाट्येति, चरणकरणानुयोगाद्या 'महद्धिकाः' प्रधाना इति यदुक्तं भवति । यन्द्र. : प्रश्न : “ी ५९ अनुयोगो छ” म ५। अमने तो ५५२ नथी ते वणी 32८॥ छ? આચાર્ય : એ જ જવાબ ભાષ્યકાર આપે છે. ओ.नि.मा.-५ : थार्थ : यार अनुयोग छ : (१) य२९भा (२) धानुयोगमा (3) गणितानुयोगमा (४) દ્રવ્યાનુયોગમાં. ક્રમશઃ તે મોટી ઋદ્ધિવાળા છે. वी ॥3॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૬૪ || UT भ - ટીકાર્થ : ‘પત્તરિ એ સંખ્યાવાચક શબ્દ છે. અનુકૂલ કે અનુરૂપ એવો યોગ-સંબંધ તે અનુયોગ કહેવાય. ‘તુ’ શબ્દ વ અર્થમાં છે. અર્થાત્ ચાર જ અનુયોગો છે. કેટલાકો તુ શબ્દને વિશેષાર્થના વાચક તરીકે ગણાવે છે. તુ શબ્દનો વિશેષાર્થ આ પ્રમાણે કહે છે કે ‘ચાર અનુયોગ છે, એ ઉપરાંત તુ શબ્દથી એમ પણ સમજવું કે પૃથક્ક્સ અને અપૃથક્ક્સ એમ બે ભેદથી પણ અનુયોગ છે.’ પ્રશ્ન : ચાર અનુયોગ કેવી રીતે થાય ? સમાધાન : એક તો ચરણસંબંધી અનુયોગ છે. અહીં ગાથામાં માત્ર ઘરળે શબ્દ લખેલો છે. ત્યાં ચરણ પછીના કરણ - શબ્દનો લોપ થયેલો હોવાથી જ માત્ર ઘરળ પદ મૂકેલ છે એમ જાણવું. બાકી તો ચરણકરણાનુયોગે એમ જ કહેવું પડે. ભા.-૫ ચરણકરણાનુયોગ -૧૧ અંગરૂપ છે. स भ ગાથામાં જે 7 શબ્દ છે, તે ઘરળ, ગળિત વગેરે દરેક શબ્દોમાં અનુયોTM શબ્દનો સંગ્રહ કરવા માટે છે. જે દ્રવે(તે તે પર્યાયોને જે સતત પામતું રહે તે) તે દ્રવ્ય. ‘એ દ્રવ્ય સદ્-અસદ્ છે ?' વગેરે વિચારણા કરવા સ્વરૂપ દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ. તે ધર્મવિષયમાં બીજો અનુયોગ છે. અને તે ઉત્તરાધ્યયન-પ્રકીર્ણક રૂપ છે. (છૂટાછવાયા પદાર્થોનો સંગ્રહ એ પ્રકીર્ણક કહેવાય. બાર અંગ સિવાયનું તમામે તમામ શ્રુત પ્રકીર્ણક તરીકે કહેવાય છે.) ગણિતાનુયોગવિષયમાં ત્રીજો અનુયોગ છે. તે સૂર્યપ્રજ્ઞાપ્તિ વગેરે રૂપ છે. आ | મ 귀 || ૬૪ || Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-સ્થા - તેનો જે અનુયોગ થાય તે દ્રવ્યાનુયોગ કહેવાય. દષ્ટિવાદ દ્રવ્યાનુયોગ છે. ગાથામાં લખેલા શબ્દથી ગણધરરચિત સિવાયના નિર્યુક્તિ (અનાર્ષ) પણ સન્મતિતકદિ ગ્રન્થો દ્રવ્યાનુયોગમાં ગણી લેવા. (ઋષિ એટલે પૂર્વધરો. તેઓએ બનાવેલા ગ્રન્થો આર્ષ કહેવાય. એ સિવાયના ગ્રન્થો અનાર્ષ કહેવાય.) | ૬૫ | ગાથામાં તથા શબ્દ ક્રમ જણાવનાર છે. “આગમોક્ત પ્રકાર વડે આ ચરણકરણાનુયોગાદિ ક્રમશઃ પ્રધાન છે” આમ પદાર્થ નક્કી થયો. ક $ E F EFNBBF 10 = ભા.-૫ वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-'चरणे धम्मगणियाणुओगे य दवियणुओगे यत्ति यद्येतेषां भेदेनोपन्यासः क्रियते, तत्किमर्थं चत्वारः' इत्युच्यते, विशिष्टपदोपन्यासादेवायमर्थोऽवगम्यत इति, तथा चरणपदं भिन्नया विभक्त्या किमर्थमुपन्यस्तं ? धर्मगणितानुयोगौ तु एकयैव विभक्त्या, पुनव्यानुयोगो भिन्नया विभक्त्येति, तथानुयोगशब्दश्चैक एवोपन्यसनीयः, किमर्थं द्रव्यानुयोग इति भेदेनोपन्यस्त इति ? ચન્દ્ર. : પ્રશ્ન : (૧) જ્યારે તમે ગાથામાં ચરણ, ધર્મ, ગણિત, દ્રવ્ય... આ ચારેય શબ્દોનો સ્પષ્ટ જુદો જુદો ઉલ્લેખ કરો છો, ત્યારે પછી વારિ એ સંખ્યાવાચક શબ્દ લખવાની જરૂર જ નથી. કેમકે આ ચરણ-ધર્મ...વગેરે ચાર વિશિષ્ટપદોનો થી જે ઉપવાસ કર્યો છે, તેનાથી જ આ અર્થ જણાઈ જાય છે કે ચાર અનુયોગ છે. વત્તારિ પદ નકામું છે. ક E ‘is ૬૫. E. Page #87 -------------------------------------------------------------------------- ________________ श्री मोध | (૨) ગાથાની રચના વિચિત્ર પ્રકારની છે. ચરણ શબ્દને જુદી સપ્તમી વિભક્તિ લગાડેલી છે. પછી ધર્મ અને ગણિતને નિર્યુક્તિ સમાસમાં લીધા છે. અને વળી પાછું દ્રવ્યાનુયોગશબ્દને જુદી સાતમી વિભક્તિ લગાડી છે. આ બધું શા માટે ? (3) धम्मगणियाणुओगे महा अनुयोगश०६ छ ४. मा में °४ २०६ या२य शो साथे .315 : छ. तो पछी ॥ NEE આ માટે દ્રવ્યાનુયોગ પદમાં અનુયોગ શબ્દ પાછો લીધો ? वृत्ति : अत्रोच्यते, यत्तावदुक्तं-चतुर्ग्रहणं न कर्त्तव्यं विशिष्टपदोपन्यासात्, तदसत्, यतो न विशिष्टसङ्ख्यावगमो भवति विशिष्टपदोपन्यासेऽपि, कुतः ?, चरणधर्मगणितद्रव्यपदानि सन्ति, अन्यान्यपि सन्तीति संशयो मा भूत्कस्यचिदित्यतश्चतुर्ग्रहणं क्रियत इति । तथा यच्चोक्तं-भिन्नया विभक्त्या चरणपदं केन कारणेनोपन्यस्तम् ?, तत्रेतत्प्रयोजनं, चरणकरणानुयोग एवात्राधिकृतः, प्राधान्यख्यापनार्थं भिन्नया विभक्त्या उपन्यास इति । तथा धर्मगणितानुयोगौ एकविभक्त्योपन्यस्तौ अत्र प्रक्रमेऽप्रधानावेताविति । तथा द्रव्यानुयोगे च भिन्नविभक्त्युपन्यासे । प्रयोजनं, अयं हि एकै कानुयोगे मीलनीयः, न पुनलौकिकशास्त्रवधुक्तिभिर्न विचारणीय इति । तथाऽनुयोगशब्दद्वयोपन्यासे प्रयोजनमुच्यते यत्त्रयाणां पदानामन्तेऽनुयोगपदमुपन्यस्तं तदपृथक्त्वानुयोगप्रतिपादनार्थं, यच्च द्रव्यानुयोग इति तत् पृथक्त्वानुयोगप्रतिपादनार्थमिति । .-५ || ६॥ ચન્દ્ર.: સમાધાન : તમારો પ્રશ્ન એ છે કે “વિશિષ્ટપદોનો ઉપન્યાસ કરેલો જ હોવાથી વત્તારિ પદ લેવું ન જોઈએ.” Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ ની | ૬૭ll પણ એ વાત બરાબર નથી કેમકે વિશિષ્ટપદોનો ઉપન્યાસ કરવા છતાંય વિશિષ્ટ સંખ્યાનો બોધ થતો નથી. પ્રશ્ન : કેમ ન થાય ? સમાધાન : કોઈકને આવી શંકા થવાની પાકી શક્યતા છે કે “ભલેને, ચરણ -ધર્મ-ગણિત-દ્રવ્ય આ ચાર અનુયોગ હોય. માં પણ એની જેમ બીજા પણ હશે જ.’ આવી શંકા ન થાય તે માટે વારિ પદ લીધેલ છે. તમારો બીજો પ્રશ્ન એ છે કે ‘વરણ પદ જુદી વિભક્તિ વડે શા માટે બતાવ્યું ?’ તેમાં આ કારણ છે કે અહીં " ચરણકરણાનુયોગ જ અધિકૃત છે. આ ગ્રન્થમાં એનું જ વર્ણન છે. એટલે ચરણકરણની પ્રધાનતા બતાવવા માટે એને જુદી વિભક્તિ આપીને એ પદ દર્શાવ્યું. ભા.-૫ વળી બીજા પ્રશ્નમાં તમે પૂછેલું છે કે “ધર્મ અને ગણિત આ બે અનુયોગ એક જ વિભક્તિથી દર્શાવાયા છે (સમાસ : | કર્યો છે). તે શા માટે ? એનું સમાધાન એ કે, “આ ગ્રન્થને વિશે એ બે ય અનુયોગ અપ્રધાન છે. અને એટલે એમની અપ્રધાનતા હોવાથી જ એ બેયને ભેગા બતાવી દીધા.” બીજા જ પ્રશ્નમાં તમે એ પણ પૂછેલું કે, “દ્રવ્યાનુયોગશબ્દમાં જુદી વિભક્તિનો ઉપન્યાસ કર્યો છે, તે શા માટે ?” પણ એમ કરવા પાછળ કારણ છે. વી i ૬૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય તે એ કે આ દ્રવ્યાનુયોગ ચરણ-ગણિત-ધર્મ એમ દરેકે દરેક અનુયોગમાં જોડવાનો છે. પરંતુ લૌકિકશાસ્ત્રોની માફક નિર્યુક્તિ, તે દ્રવ્યાનુયોગ યુક્તિ વડે વિચાર્યા વિના જ ગ્રહણ કરવાનો નથી. અર્થાત્ લૌકિકશાસ્ત્રો યુક્તિસંગત ન હોવાને લીધે જ તેઓ કહેતા હોય છે કે “આ શાસ્ત્રો શ્રદ્ધાથી માની લેવા. એમાં યુક્તિ-ચર્ચા નહિ કરવાની. એટલે કે આમાં દ્રવ્યાનુયોગ ન | ૬૮ || ઘુસાડવો’ પરંતુ જૈનદર્શનમાં તો યુક્તિ ગ્રાહ્ય પ્રત્યેક શાસ્ત્રોમાં યુક્તિઓ પૂર્વક પદાર્થ વિચારવાનો છે. (આજ્ઞાગ્રાહ્ય પદાર્થોની વાત અલગ છે.) તમારો ત્રીજો પ્રશ્ન હતો કે, “ગાથામાં માત્ર એક જ અનુયોગ શબ્દ ચાલત. બે શા માટે લીધા ?” સમાધાન એ કે ત્રણ પદોના અંતે જે અનુયોગપદ મૂકેલ છે, તે અપૃથફલ્તાનુંયોગનું પ્રતિપાદન કરવા માટે છે. જ્યારે | ‘દ્રવ્યાનુયોગ' = બીજો અનુયોગશબ્દ પૃથક્ત અનુયોગને દર્શાવવા માટે છે. वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-इह गाथासूत्रपर्यन्त इदमुक्तं-'यथाक्रमं ते महद्धिका' इति, एवं तर्हि चरणकरणानुयोगस्य लघुत्वं, तत्किमर्थं तस्य नियुक्तिः क्रियते ?, अपि तु द्रव्यानुयोगस्य युज्यते कर्तु, सर्वेषामेव प्रधानत्वात्, ચન્દ્ર, : પ્રશ્ન : આ ગાથાસૂત્રના અંતે તમે કહ્યું કે, “આ ચાર ક્રમશઃ મોટી ઋદ્ધિવાળા છે.” તો આનો અર્થ તો એ જ ભા.-૫ વી . ૬૮. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- નિર્યુક્તિ તે ૬૯ . કે સૌથી પ્રથમ ચરણ કરણાનુયોગ તો સૌથી નાનો=ઓછી ઋદ્ધિવાળો બની ગયો તો પછી શા માટે એ નબળાની નિર્યુક્તિ કરાય છે? ખરેખર તો દ્રવ્યાનુયોગની જ નિર્યુક્તિ કરવી યોગ્ય છે. કેમકે બધાયમાં એ જ પ્રધાન છે. वृत्ति : एवं चोदकेनाक्षेपे कृते सत्युच्यते - ओ.नि.भा. : सविसयबलवत्तं पुण जुज्जइ तहवि अ महिड्डिअं चरणं । चारित्तरक्खणट्ठा जेणिअरे तिन्नि अणुओगा ॥६॥ ચારર્થી--સ્વ8ાણી વિષય સ્વવપતંક્ષિન વિષષે વનવવં પુનર્મુજતે-તે, તિન્દુ પતિ-IT ભા.-૬ आत्मीयात्मीयविषये सर्व एव बलवन्तो वर्तन्त इति । एवं व्याख्याते सत्यपरस्त्वाह-यद्येवं सर्वेषामेव नियुक्तिकरणं प्राप्तं, आत्मीयात्मीयविषये सर्वेषामेव बलवत्त्वात्, तथाऽपि चरणकरणानुयोगस्य न कर्त्तव्येति, ચન્દ્ર.: સમાધાન : ભાગકાર આ આક્ષેપનો જવાબ આપશે. ઓઘનિર્યુક્તિ ભાગ-૬ : ગાથાર્થ : પોત-પોતાના વિષયમાં બલવત્તા યોગ્ય છે. તો પણ ચારિત્ર સૌથી વધુ ઋદ્ધિવાળું છે, કેમકે બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે. ટીકાર્થ : પોતપોતાના વિષયમાં દરેક અનુયોગની બલવત્તા છે. અર્થાતુ કોઈપણ અનુયોગ પોતાના વિષયમાં તો I ૬૯ી . દૈ Page #91 -------------------------------------------------------------------------- ________________ « શ્રી ઓઘ- 4 નિર્યુક્તિ "b || 90. # E E ભા.-૬ બળવાન જ છે. કોઈ બીજા કરતા નબળો નથી. એટલે ઉપર ભલે ચારેયને ક્રમશ: પ્રધાન બતાવ્યા, બાકી સ્વસ્વવિષયની અપેક્ષાએ બધાયની બલવત્તા એક સરખી જ છે. પ્રશ્નઃ જો આમ હોય તો તો બધાયની નિર્યુક્તિઓ રચવી જોઈએ ને? કેમકે પોતપોતાના વિષયમાં બધાય બલવાન || છે. જ્યારે તમે તો અહીં માત્ર ચરણાનુયોગની જ કરી રહ્યા છો. એ તો બરાબર નથી. वृत्ति : एवं चोदकेनाशङ्कित्ते सत्याह गुरु:-'तहवि अ महिड्डिअंचरणं' 'तथापि' एवमपि स्वविषयबलवत्त्वेऽपि म सति महद्धिकं चरणमेव, शेषानयोगानां चरणकरणानुयोगार्थमेवोपादानात्, पूर्वोत्पन्नसंरक्षणार्थमपूर्वप्रतिपत्त्यर्थं च शेषानुयोगा अस्यैव वृत्तिभूताः, यथा हि कर्पूवनखण्डरक्षार्थं वृत्तिरुपादीयते, तत्र हि कर्पूरवनखण्डमेव प्रधानं न पुनर्वृत्तिः । एवमत्रापि चारित्ररक्षणार्थं शेषानुयोगानामुपन्यासात्, तथा चाह-'चारित्तरक्खणट्ठा जेणियरे तिन्नि अनुयोगा' चयरिक्तीकरणाच्चारित्रं, तस्य रक्षणं, तदर्थं चारित्ररक्षणार्थं येन कारणेन 'इतरे' इति धर्मानुयोगादयस्त्रयोऽनुयोगा इति। व ચન્દ્ર. : સમાધાન : અલબત્ત, બધા સ્વસ્વવિષયની અપેક્ષાએ બલવાન છે, છતાંય મોટી ઋદ્ધિવાળો તો ચારિત્રાનુયોગ જ છે, કેમકે બાકીના અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ ગ્રહણ કરાય છે. પ્રશ્ન : ‘બાકીના ત્રણ અનુયોગો ચારિત્ર માટે છે” એવું તમે કયા આધારે કહી શકો ? સમાધાનઃ પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકેલા ચારિત્રને ટકાવી રાખવા માટે અને પૂર્વે ઉત્પન્ન ન થયેલા એવા નવા જ ચારિત્રને ; Fો ૭૦I. Page #92 -------------------------------------------------------------------------- ________________ C ભા.-૭ શ્રી ઓથ ઉત્પન્ન કરવા માટે આ બાકીના ત્રણ અનુયોગો અત્યંત ઉપયોગી છે અને માટે તે આ ચારિત્રની વાડ જેવા છે (કાંટાની વાડ નિર્યુક્તિ બે કામ કરે. ઉગી ચૂકેલા પાકનું રક્ષણ અને નવા પાકની ઉત્પત્તિ. એમ શેષ અનુયોગો પણ એ જ બે કામ કરે છે. માટે તેઓને વાડ કહ્યા છે.) / ૭૧ /ન જેમ કપૂરના વનખંડની રક્ષા માટે વાડનો આશરો લેવાય છે. ત્યાં પ્રધાન તો કપૂરનું વનખંડ જ છે. વાડ નહિ. એમ v અહીં પણ સમજવું. કેમકે ચારિત્રની રક્ષા માટે બાકીના અનુયોગોનો ઉપવાસ કરાય છે. r[ આ જ વાત ભાષ્યકારે ઉત્તરાર્ધમાં કરી છે કે “જે કારણથી બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે.’ અહીં ચયઃકર્મનો ભેગો થયેલો ઢગલો. તેને ખાલી કરવાનું કામ ચારિત્ર કરે છે. અને માટે જ તેને ચારિત્ર કહેવાય મે છે. (ટીકામાં એ શબ્દોનો સમાસ જ ખોલ્યો છે.) वृत्ति : एवं व्याख्याते सत्याह-कथं चारित्ररक्षणार्थमिति चेत्तदाहओ.नि.भा. : चरणपडिवत्तिहेउं धम्मकहा कालदिक्खमाईआ । दविए सणसुद्धी दंसणसुद्धस्स चरणं तु ॥७॥ व्याख्या-चर्यत इति चरणं-व्रतादि तस्य प्रतिपत्तिश्चरणप्रतिपत्तिश्चरणप्रतिपत्तेः हेतुः कारणं निमित्तमिति पर्यायाः, किम् ? तदाह-'धर्मकथा' दुर्गतौ प्रपतन्तं सत्त्वसङ्घातं धारयतीति धर्मस्तस्य कथा-कथनं धर्मकथा चरणप्रति , ચ કે ત્ર, છે ૭૧ |. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૨ ॥ म म મ पत्तेर्हेतुर्धर्मकथा, तथाहि - आक्षेपण्यादिधर्मकथा ऽ ऽक्षिप्ताः सन्तो भव्यप्राणिनश्चारित्रं प्राप्नुवन्ति । ચન્દ્ર. : પ્રશ્ન : “એ બાકીના ત્રણયોગો ચારિત્રની રક્ષા માટે છે” એ વાત શી રીતે સમજવી ? સમાધાન : એ ભાષ્યકાર હવે કહેશે. ઓનિર્યુક્તિ ભાષ્ય-૭ : ગાથાર્થ : ધર્મકથા ચારિત્રના સ્વીકાર માટે છે. કાલ દીક્ષાદિ માટે છે. દ્રવ્યમાં દર્શનશુદ્ધિ છે અને દર્શનથી શુદ્ધ જીવને ચારિત્ર હોય. U UT ટીકાર્થ : વ્રતાદિ રૂપ ચારિત્રના સ્વીકારનું કારણ ધર્મકથા છે. હેતુ+કારણ+નિમિત્ત આ ત્રણ પર્યાયવાચી શબ્દો છે. તથા મ દુર્ગતિમાં પડતા જીવસમૂહને જે ધારી રાખે-બચાવે તે ધર્મ. તેની કથા તે ધર્મકથા. તે ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે. તે આ પ્રમાણે આક્ષેપણી-વિક્ષેપણી વગેરે પ્રકારની ધર્મકથા વડે આકર્ષાયેલા ભવ્યજીવો ચારિત્રને પામે છે. वृत्ति : 'कालदिक्खमाईयत्ति कलनं कालः कलासमूहो वा कालस्तस्मिन् काले दीक्षादय:- दीक्षणं दीक्षाप्रव्रज्याप्रदानम् आदिशब्दादुपस्थापनादिपरिग्रहः, तथा च शोभनतिथिनक्षत्रमुहूर्तयोगादौ प्रव्रज्याप्रदानं कर्त्तव्यम्, अतः कालानुयोगोऽप्यस्यैव परिकरभूत इति । ચન્દ્ર. : કલન=કળવું એટલે કાળ અથવા તો સમય વગેરે રૂપ કલાઓનો સમૂહ તે કાળ. કાળમાં જ પ્રવ્રજ્યા દાન, भ ]] व ओ TE ભા.-૭ 11 92 11 Page #94 -------------------------------------------------------------------------- ________________ UT શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૭૩॥ વડી દીક્ષા વગેરે થાય છે. નિષ્કર્ષ એ કે સારી તિથિ, સારાનક્ષત્ર, મુહૂર્ત, યોગ વગેરેમાં દીક્ષાદાન કરવું જોઈએ અને એટલે જ્યોતિષશાસ્ત્ર રૂપ કાલાનુયોગ (ગણિતાનુયોગ) પણ આ ચારિત્રના જ પરિકરભૂત= શોભાભૂત છે. वृत्ति : 'दविए 'त्ति द्रव्ये द्रव्यानुयोगे, किं भवति ?, इत्यत आह- 'दर्शनशुद्धिः ' दर्शनं सम्यग्दर्शनमभिधीयते तस्य शुद्धिः-निर्मलता दर्शनशुद्धिः, एतदुक्तं भवति - द्रव्यानुयोगे सति दर्शनशुद्धिर्भवति, युक्तिभिर्यथाऽवस्थितार्थपरिच्छेदात्, १९ तदत्र चरणमपि युक्त्यनुगतमेव ग्रहीतव्यं, न पुनरागमादेव केवलादिति । || મ ચન્દ્ર. : દ્રવ્યાનુયોગમાં દર્શનની નિર્મલતા થાય. કેમકે તેમાં દરેક પદાર્થની સિદ્ધિ માટે અનેક યુક્તિઓ આપવામાં આવે છે અને એટલે યુક્તિ વડે વાસ્તવિક અર્થનો બોધ થવાથી સમ્યક્ત્વ નિર્મળ બને જ. भ પ્રશ્ન ઃ દર્શન શુદ્ધ થાય એ ખરું. પણ આપણે તો એ જોવાનું છે કે,“દ્રવ્યાનુયોગ ચારિત્ર ઉપર શી રીતે ઉપકારી બને.” એ તો તમે બતાવો. ओ સમાધાન : રે, ભાઈ ! અહીં જિનશાસનમાં ચારિત્ર પણ યુક્તિ-અનુગત જ સ્વીકારવાનું છે, માત્ર એકલા આગમથી ચારિત્ર સ્વીકારવાનું નથી. (એટલે કે માત્ર આગમમાં કહ્યું છે તેથી જ ચારિત્ર લેવાનું નથી. પણ યુક્તિથી અનુગત / યુક્તિયુક્ત પણ છે... તેથી લેવાનું છે. આશય એ છે કે અન્ય ધર્મોમાં જે ચારિત્રાભાસ છે તે હિંસા વિ.થી યુક્ત હોવાથી યુક્તિયુક્ત નથી.) भ UI व ओ म ભા.-૭ at 11 9311 Page #95 -------------------------------------------------------------------------- ________________ श्री जोध નિર્યુક્તિ 1198 11 मो णं वृत्ति : आह- दर्शनशुद्ध्यैव किम् ?, तदाह- 'दर्शनशुद्धस्य' दर्शनं शुद्धं यस्यासौ दर्शनशद्धस्तस्य 'चरणं' चारित्रं भवतीत्यर्थः, तुशब्दो विशेषणे, चारित्रशुद्धस्य दर्शनमिति ॥ स ચન્દ્ર. : પ્રશ્ન ઃ તમે કહ્યું કે દ્રવ્યાનુયોગથી દર્શનની શુદ્ધિ થાય. પણ એના વડે શું થાય ? એ તો કહો? એ દર્શનશુદ્ધિને मवय्ये प्रेम साव्या ? ण ZIT णं - स સમાધાન ઃ ભલા આદમી ! શુદ્ધ દર્શનવાળાની પાસે જ ચારિત્ર હોય છે. એટલે ચારિત્ર માટે દર્શનશુદ્ધિ ખાસ જરૂરી છે. ગાથામાં તુ શબ્દ વિશેષ પદાર્થ દર્શાવવા માટે છે. તે એ કે “જેનું ચારિત્ર શુદ્ધ હોય, તેની પાસે સમ્યગ્દર્શન હોય.’ મૈં (નિશ્ચયનય તો શુદ્ધચારિત્રીને જ સમ્યક્ત્વી માને છે. એટલે શુદ્ધચારિત્ર રહિત આત્માની પાસે સમ્યક્ત્વ એ નયની અપેક્ષાએ મ न उपाय.) ग व वृत्ति : अथवा प्रकारान्तरेण चरणकरणानुयोगस्यैव प्राधान्यं प्रतिपाद्यते आदिभूतस्यापीति, तच्च दृष्टान्तबलेनाचलं ओ भवति नान्यथेत्यतो दृष्टान्तद्वारेणाह ओ.नि.भा. : जह रण्णो विसएसुं वयरे कणगे अ रययलोहे अ । चत्तारि आगरा खलु चउण्ह पुत्ताण ते दिन्ना ॥८॥ CHL.-2 1198 11 Page #96 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री जोध- त्थु નિર્યુક્તિ ।। ७५ ।। 'यथे 'त्युदाहरणोपन्यासे राज्ञो 'विषयेषु' जनपदेषु 'वज्र' इति वज्राकरो भवति, वज्राणि - रत्नानि तेषामाकर:खानिर्वज्राकरः । 'चिंता लोहागरिए 'त्ति इत्यतः सिंहावलोकनन्यायेनाकरग्रहणं संबध्यते, एतेन कारणेन 'होति उत्ति इत्यस्माद्भवति क्रिया सर्वत्र मीलनीयेति । 'कनकं' सुवर्णं तस्याकरो भवति द्वितीयः । 'रजतं 'रूप्यं तद्विषयश्च तृतीय आकरो भवति, चशब्दः समुच्चये, अनेकभेदभिन्नं रूप्याकरं समुच्चिनोति । 'लोहे चे 'त्ति लोहमयस्तस्मिन् लोहेम लोहविषयश्चतुर्थ आकरो भवति, चशब्दो मृदुकठिनमध्यलोहभेदसमुच्चायकः । 'चत्वारः' इति सङ्ख्याः । आक्रियन्त एतेष्वित्याकराः, तथा च मर्यादयाऽभिविधिना वा क्रियन्ते वज्रादीनि तेष्विति । खलुशब्दो विशेषणे, किं विशिनष्टि ? सविषयाः सहस्त्यादयश्च ते पुत्रेभ्यो दत्ताः, चतुर्णां 'पुत्राणां' सुतानां 'ते' इत्याकरा 'दत्ता:' विभक्ता इत्यर्थः ॥ ण णं ચન્દ્ર. ઃ અથવા તો સૌથી પહેલા એવા ય ચરણાનુયોગની જ બીજા જ પ્રકાર વડે પ્રધાનતા દેખાડાય છે. અને તે પ્રધાનતા તો જો દૃષ્ટાન્તથી બતાવાય, તો વધુ દૃઢ થાય એ સિવાય એ દૃઢ ન થાય. એટલે દૃષ્ટાન્ત દ્વારા ભાષ્યકાર એ પ્રાધાન્ય બતાવે छे. ઓઘનિયુક્તિ ભાષ્ય-૮ : ગાથાર્થ : જેમ રાજ્ય-પ્રદેશોમાં રાજાની પાસે હીરાની, સોત્તાની, ચાંદીની અને લોખંડની ચાર पाश हती. ते यारेय पुत्रोने (खेडेड) पाई. ટીકાર્થ : પોતાની માલિકીના પ્રદેશમાં રાજા પાસે રત્નોની ખાણ હતી. म ur रूस णं भ ग ओ म हा at ला.-८ 11 94 11 Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૬ || |TM[ ण म મ પ્રશ્ન ઃ ગાથામાં વરે શબ્દની સાથે આર શબ્દ તો નથી. તો ‘વજ્રાકર' એવો અર્થ શી રીતે નીકળે? ભાષ્ય ગાથા ૯માં વિતા તોહારિણ્ શબ્દ છે. તેમાં જે આકર શબ્દનું ગ્રહણ કરેલ છે. તે સિંહાવલોકનન્યાય પ્રમાણે અહીં વ્રજ વગેરે શબ્દોમાં જોડાય છે એટલે વજ્રાકર વગેરે શબ્દો બનશે. (સિંહ આગળ ચાલીને પછી પાછળ જોતો હોય છે. એમ અહીં આગળની ગાથાનો શબ્દ પાછળની ગાથામાં જોડાય છે એટલે એ સિંહાવલોકનન્યાય કહેવાય છે.) म A UI स्स આ સિંહાવલોકનન્યાય મુજબ જ (તેન જારણે) ૧૦મી ભાષ્યગાથામાં જે હોતિ ૩ (ત્યાં વરૂ ૩ લખેલું છે, તે જ હોતિ મ ૩ સમજવું) લખેલ છે. ત્યાંથી ભવતિ ક્રિયા અહીં બધે જ જોડી દેવી. અર્થાત્ રત્નાકર છે, કનકાકર છે...વગેરે. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તે અનેક પેટાભેદો વડે જુદા જુદા પ્રકારના બધા રૂપા.ના આકરોનો સમુચ્ચય કરે છે. મેં બીજો પણ 7 શબ્દ છે. તે મૃદુ-કઠિન-મધ્ય એમ લોખંડના ભેદોનો સમુચ્ચય કરનાર છે. स्प જેમાં ગ= મર્યાદા કે અભિવિધિ વડે રત્ન-સોનું વગેરે કરાય તે આકર કહેવાય. (રત્નના આકરમાં રત્નો જ બને, સોનું વ વગેરે નહિ. અમુક પ્રમાણમાં જ બને. . . ઇત્યાદિ મર્યાદા અને આખીય ખાણમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં બધેથી રત્નો બનાવાય એ અભિવિધિ.) ओ मो ગાથામાં હતુ શબ્દ વિશેષ પદાર્થ બતાવવા માટે છે. તે વિશેષ પદાર્થ એ છે કે રાજાએ તે ખાણો તે તે પ્રદેશો સાથે અને હાથી-ઘોડા વગેરે મિલ્કત સાથે તે પુત્રોને આપી. स्थ भ י ण म મા ભા.-૮ || ૭૬ || Page #98 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- त्यु वृत्ति : अधुना प्रदानोत्तरकालं यत्तेषां संजातं तदुच्यतेનિર્યુક્તિ ओ.नि.भा. : चिंता लोहागरिए पडिसेहं सो उ कुणइ लोहस्स । ॥७७॥ वयराईहि अ गहणं करिति लोहस्स तिन्नियरे ॥९॥ लोहाकरोऽस्यास्तीति लोहाकरिकस्तस्मिन् लोहाकरिके चिन्ता भवति, राज्ञा परिभूतोऽहं येन ममाप्रधान आकरो म दत्तः, एवं चिन्तायां सत्यां सुबुद्ध्यभिधानेन मन्त्रिणाऽभिहितः-देव ! मा चिन्तां कुरु, भवदीय एव प्रधान आकरो न शेषा आकरा इति, कुत एतदवसीयते ?, यदि भवत्संबन्धी लोहाकरो न भवति तदानीं शेषाकराऽप्रवृत्तिः भ लोहोपकरणाभावात्, ततोऽनिर्वाहं भवान् कारयतु कतिचिद्दिनानि यावदुपक्षयं प्रतिपद्यते तेषूपकरणजातं, ततः भ सुमहाधमपि ते लोहं ग्रहीष्यन्तीत्यत आह-'पडिसेहं' इत्यादि, प्रतिषेधो-वारणा तं प्रतिषेधं करोत्यसौ । लोहं प्रतीतमेव तस्य लोहस्य, तुशब्दो विशेषणे, न केवलमनिर्वाहं करोत्यपूर्वोत्पादनिरोधं च, ततश्चैवं कृते शेषाकरेषूपस्कराः क्षयं प्रतिपन्नाः, ततस्ते वज्रादिभिर्ग्रहणं कुर्वन्ति, कस्य ? इत्यत आह लोहस्य, के कुर्वन्ति ? इतरे= वजाकरिकादयः । चशब्दान्न केवलं वज्रादिभिर्हस्त्यादिभिश्च । अत्र कथानकं स्पष्टत्वान्न लिखितम्, अयं दृष्टान्तः, साम्प्रतं दार्टान्तिकयोजना क्रियते-यथाऽसौ लोहाकर आधारभूतः शेषाकराणां, तत्प्रवृत्तौ शेषाणामपि प्रवृत्तेः, एवमत्रापि चरणकरणानुयोगे सति (AI.-८ : कि ॥ ७ ॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ - E શ્રી ઓઘ-યુ शेषानुयोगसद्भावः, तथाहि-चरणे व्यवस्थितः शेषानुयोगग्रहणे समर्थों भवति नान्यथेति । નિર્યુક્તિ ચન્દ્ર. : આ રીતે ખાણોનું પ્રદાન થયા બાદ તેઓનું જે થયું તે કહે છે. Jસ ભાણ-૯ : ગાથાર્થ : લોઢાની ખાણવાળાને ચિંતા થઈ. તે લોઢાનો પ્રતિષેધ કરે છે. બીજા ત્રણ રાજપુત્રો || ૭૮ | - રત્ન વગેરે વડે લોખંડનું ગ્રહણ કરે છે. શ્રીદાઈ . લોખંડની ખાણવાળાને એવો વિચાર આવ્યો કે, “રાજા વડે હું અપમાનિત કરાયો. કેમકે એમણે મને ત૭. ખાણ આપી આવો વિચાર આવ્યો એટલે સુબુદ્ધિ નામના મંત્રીએ તેને કહ્યું કે, “હે સ્વામી ! ચિંતા ન કરો. તમ જ મુખ્ય છે, બીજી ખાણો નહિ.” રાજપુત્ર : એ કેવી રીતે ખબર પડે ? - સંત્રી : જો તમારી આ લોખંડખાણ ન હોય તો બાકીની ખાણની પ્રવૃત્તિ જ ન થાય. કેમકે તેઓ પાસે લોખંડના ઓજારોનો જ અભાવ થઈ જાય, એટલે આપ કેટલાક દિવસો સુધી લોખંડનું વેચાણ બંધ કરી દો, બધે લોખંડના કાંફાં પડે T તેવું કરો, કે જ્યાં સુધીમાં તે બધી ખાણોમાં જૂના લોખંડના ઓજારો નાશ પામે. એ પછી તેઓ અતિ મોઘું પણ લોખંડ લેશે , આમ મંત્રીએ કહ્યું એટલે તે રાજપુત્ર લોખંડનો નિષેધ કરે છે. અર્થાતું માત્ર એનો અનિર્વાહ જ નથી કરતો પણ નવા લોખંડના ઉત્પાદનો પણ બંધ કરાવે છે. ભા.-૯ G વી . ૭૮ .. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ || ૭૯ો જ આ પ્રમાણે કર્યું એટલે બીજી ખાણોમાં ઓજારો ક્ષય પામ્યા પછી તે બીજી ખાણવાળાએ રત્ન-સોનું-ચાંદી આપીને પણ લોખંડ લેવા માંડ્યા. ગાથામાં જ શબ્દ દ્વારા ભાષ્યકાર સૂચવે છે કે માત્ર રત્નાદિ વડે નહિ, પરંતુ હસ્તી વગેરે વડે પણ તેઓ બધું લેવા માંડ્યા. આ કથાનક સ્પષ્ટ હોવાથી લખ્યું નથી. આ દૃષ્ટાન્ન છે. હવે દાન્તિકમાં ( દષ્ટાન્ત દ્વારા જે પદાર્થ દર્શાવવો છે તેમાં) આ દષ્ટાન્તને જોડીએ. જેમ એ લોખંડની ખાણ બાકીની ખાણોનો આધારભૂત બની, કેમકે લોખંડની ખાણની પ્રવૃત્તિ થઈ ત્યારે જ બાકીની ખાણોની પ્રવૃત્તિ થઈ. તેમ અહીં પણ ચરણકરણાનુયોગ હોય તો જ બાકીના અનુયોગોનો સર્ભાવ હોય. તે આ પ્રમાણે - ચારિત્રમાં જે વ્યવસ્થિત હોય, તે બીજા અનુયોગોનું ગ્રહણ કરવામાં સમર્થ બને. એ સિવાય નહિ. वृत्ति : अस्यार्थस्य प्रतिपादनार्थं गाथासूत्रमाहમો.નિ.મા.: વં દરdifક હિમ રે vi વિદી હિં एएण कारणेणं हवइ उ चरणं महिड्डीअं ॥१०॥ व्याख्या-'एव' मित्युपनयग्रन्थः, 'चरणंमि'त्ति चर्यत इति चरणं तस्मिन् व्यवस्थितः करोति विधिना ભા.-૧૦ sh ૭૯ ll Page #101 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ ग्रहणमितरेषाम्, इतरेषामिति द्रव्यानुयोगादीनां, तदनेन कारणेन भवति चरणं महद्धिकम् । तुशब्दादन्येषां च गुणानां समर्थो भवतीति ॥ ॥८०॥ ચન્દ્ર.: આ અર્થનું પ્રતિપાદન કરવા માટે ભાષ્યકાર નવું ગાથાસૂત્ર કહે છે. ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૦: ટીકાર્થ : આ પ્રમાણે ચારિત્રમાં રહેલો સાધુ બાકીના અનુયોગોનું વિધિથી ગ્રહણ કરે છે. આ કારણથી ચારિત્ર વધુ ઋદ્ધિવાળું છે. ગાથામાં જ તુ શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે એ ચારિત્રમાં વ્યવસ્થિત સાધુ જ બીજા પણ ગુણો માટે સમર્થ બને | 5 PERBEF मा.-११ वृत्ति : अधुना 'अल्पाक्षरां महार्थां' इति यदुक्तं तद्व्याख्यानायाह - ओ.नि.भा. : अप्पक्खरं महत्थं १ महक्खरउप्पत्थ २ दोसुऽवि महत्थं ३ । दोसु वि अप्पं च ४ तहा भणि सत्थं चउविगप्पं ॥११॥ व्याख्या-अत्र चतुर्भङ्गिका-अल्पान्यक्षराणि यस्मिन् तदल्पाक्षरं, स्तोकाक्षरमित्यर्थः, 'महत्थं 'त्ति महानर्थो यस्मिन् तन्महार्थं प्रभूतार्थमित्यर्थः । तत्रैकं शास्त्रमल्पाक्षरं भवति महार्थं च प्रथमो भङ्गः १ । तथान्यत् किंभूतं भवति ? - PRESENA ॥20॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ = ' શ્રી ઓઘ-હ્યું 'महक्खरमप्पत्थं' महाक्षरं, प्रभूताक्षरमिति हृदयं, अल्पार्थं स्वल्पार्थमिति हृदयं, द्वितीयो भङ्गः २ । तथाऽन्यत् किंभूतं નિર્યુક્તિ भवति ?-'दोसुऽवि महत्थं, द्वयोरपीति अक्षरार्थयोः, अन्यस्याश्रुतत्वादक्षरार्थोभयं परिगृह्यते, एतदुक्तं भवति-प्रभूताक्षरं vi प्रभूतार्थं च तृतीयो भङ्गः ३ । तथाऽन्यत् किंभूतं भवति ? इत्याह-'दोसु वि अप्पं च तहा' द्वयोरप्यल्पमक्षरार्थयोः, ૮૧ | - एतदुक्तं भवति-अल्पाक्षरं अल्पार्थं चेति ४ ।'तथे 'ति तेनागमोक्तप्रकारेण 'भणितं' उक्तं शास्त्रं चतुर्विकल्पं' चतुर्विधમત્યર્થ છે ચન્દ્ર.: હવે ભાષ્યકાર નિર્યુક્તિગાથા નં-૨માં રહેલા અન્યાક્ષરો માથ' એ શબ્દનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે Tભા.-૧૧ ઓઘનિયુક્તિ ભાષ-૧૧ : ગાથાર્થ : (૧) અલ્પાક્ષર+મહાર્થ (૨) મહાક્ષર+અલ્પાર્થ (૩) બેયમાં મોટું (૪) બે યમાં | અલ્પ એમ શાસ્ત્ર ચાર વિકલ્પવાળું કહેવાયેલું છે. : આમાં ચતુર્ભગી છે (૧) જે શાસ્ત્રમાં અક્ષરો અલ્પ હોય અને અર્થ પુષ્કળ હોય તે અલ્પાક્ષર+મહાર્થ શાસ્ત્ર એમ પહેલો ભાગો થયો. (૨) મહાર્થ - અલ્પાર્થ એ બીજો ભાંગો છે. (૩) બે યમાં મોટું હોય. અહીં “બેયમાં’ એટલે ‘કયા બેમાં ?” એ સ્પષ્ટ ગાથામાં લખ્યું નથી. પણ અક્ષર અને અર્થ એ બેની જ વાત ચાલે છે. તો અહીં બીજા કોઈ પદાર્થનું શ્રવણ થયું જ નથી. એટલે એ બે જ લેવાના. એટલે પુષ્કળ અક્ષરવાળું+પુષ્કળ અર્થવાળું એ ત્રીજો ભાંગો થાય. (૪) અક્ષર અને અર્થ એ બે યમાં ઓછું હોય. a iા ૮૧ | Page #103 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ ।। ८२॥ 5ER - આમ આગમોક્ત પ્રકાર વડે શાસ્ત્ર ચાર પ્રકારનું કહેવાયેલું છે. वृत्ति : अधुना चतुर्णामपि भङ्गकानामुदाहरणदर्शनार्थमिदं गाथासूत्रमाह - ओ.नि.भा. : सामायारी ओहे नायज्झयणा य दिट्ठिवाओ य । लोइअकप्पासाई अणुक्कमा कारगा चउरो ॥१२॥ व्याख्या-ओघसामाचारी प्रथमभङ्गके उदाहरणं भवति, पूर्वापरनिपातादेवमुपन्यासः कृतः १, ज्ञाताध्ययनानि षष्ठाने प्रथमश्रुतस्कन्धे तेषु कथानकान्युच्यन्ते ततः प्रभूताक्षरत्वमल्पार्थता चेति द्वितीयभनके ज्ञाताध्ययनान्युदाहरणं, ભા.-૧૨ चशब्दादन्यच्च यदस्यां कोटौ व्यवस्थितं २, दृष्टिवादश्च तृतीयभङ्गक उदाहरणं, यतोऽसौ प्रभूताक्षरः प्रभूतार्थश्च, भ चशब्दात्तदेकदेशोऽपि ३, चतुर्थभङ्गोदाहरणप्रतिपादनार्थमाह-'लोइयकप्पासादी' इति लौकिकं चतुर्थभनोदाहरणं, किम्भूतम् ? कार्पासादि, आदिशब्दाच्छिवभद्रादिग्रहः । 'अणुकम्म'त्ति' अनुक्रमादिति अनुक्रमेणैव परिपाट्यैव, तृतीयार्थे पञ्चमी । 'कारकाणि' कुर्वन्तीति कारकाणि-उदाहरणान्युच्यन्ते चत्वारीति यथासङ्ख्येनैवेति ॥ ચન્દ્ર. : હવે ચારેય ભાંગાઓના ઉદાહરણ દેખાડવા માટે આ ગાથાસૂત્ર કહે છે. मोधनियुस्ति माध्य-१२ : uथार्थ : अनुभे या२ १२ हटान्तो छ. (१) मोपसमाया (२) शतध्ययन (3) बी ॥ ८२॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધી દષ્ટિવાદ (૪) લૌકિક કાર્ષાસાદિ. નિર્યુક્તિ ટીકાર્થ: (૧) ઓઘસમાચારી પહેલા ભાગમાં (અલ્પાક્ષર+મહાW) દષ્ટાન્ત છે. પ્રશ્ન : ગાથામાં “સામાવારી માટે એમ લખેલ છે. ખરેખર તો મોદકામ વારી એમ જ લખવું જોઈએ. | ૮૩ ll સમાધાનઃ અહીં પૂર્વના મોદ શબ્દનો પછી નિપાત થયો હોવાથી અને પછીના સામાવારી શબ્દનો પૂર્વમાં નિપાત થયો | " હોવાથી આ રીતે ગાથામાં દર્શાવેલ છે. (પ્રાકૃતમાં આ બધું શક્ય છે.) | (૨) છઠ્ઠા અંગના પહેલા શ્રુતસ્કંધમાં જે જ્ઞાતાધ્યયનો છે, તેમાં વાર્તાઓ કહેવાય છે. એટલે તે પ્રભૂતાક્ષર છે, અને અલ્પાર્થ છે. એટલે બીજાભાંગામાં જ્ઞાતાધ્યયનો દૃષ્ટાન્ત છે. ગાથમાં લખેલા = શબ્દથી સમજી લેવું કે બીજું પણ જે શાસ્ત્ર ભા.-૧૨ | - આવી જ પદ્ધતિમાં વ્યવસ્થિત હોય તો એ પણ બીજા ભાંગામાં ગણાય. (૩) દૃષ્ટિવાદ ત્રીજા ભાગમાં દૃષ્ટાન્ત છે. કેમકે આ પ્રભૂતાક્ષર અને પ્રભૂતાર્થક છે. ગાથામાં રહેલા શબ્દથી ( દૃષ્ટિવાદનો એકદેશ પણ આ ભાંગામાં દષ્ટાન્ત તરીકે સમજી લેવો. (૪) ચોથા ભાંગાનું ઉદાહરણ લૌકિક હોય. (અર્થાત્ જે અલ્પાક્ષરવાળું અને અલ્પાર્થવાળું હોય તે કદિ લોકોત્તર શાસ્ત્ર | જ ન હોય) તે કાર્પાસ, શિવભદ્ર વગેરે નામના ગ્રન્થો સમજવા. આગળની ગાથામાં જે ક્રમથી ચાર ભાંગા બતાવેલા, એ જ ક્રમથી આ ગાથામાં એના દષ્ટાન્તો બતાવેલા છે. એ જોડી ૮૩૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ त र 'E श्री मोध-त्य નિર્યુક્તિ આ બધા કાર્ય-કામ કરે છે, માટે કારક છે અર્થાત્ દૃષ્ટાન્ત છે. वृत्ति : 'अनुग्रहार्थं सुविहितानाम्' इति यदुक्तं तद्व्याख्यानायोदाहरणगाथा॥८४॥ ओ.नि.भा. : बालाईणणुकंपा संखडिकरणंमि होअगारीणं । ओमे य बीयभत्तं रण्णा दिन्नं जणवयस्स ॥१३॥ 'एव'मित्युपन्यासाद्यथेति गम्यते, ततोऽयमों भवति-यथा ह्यगारिणामनुकम्पा भवति बालादीनामुपरि संखडिकरणे, एवं स्थविरैः साधूनामनुकम्पार्थमुपदिष्टौघनियुक्तिरिति संबन्धः । अधुनाऽक्षरगमनिका-बालाः | शिशवोऽभिधीयन्ते, ते आदिर्येषां ते बालादयः, आदिशब्दात्कर्म-करादिपरिग्रहः, तेषां बालादीनामुपर्यनुकम्पा कृपेत्यर्थः। 'संखडिकरणे' संखड्यन्ते प्राणिनो यस्यां सा संखडिः, अनेकसत्त्वव्यापत्तिहेतुरित्यर्थः, कृतिः करणं संखड्याः करणं संखडिकरणं तस्मिन् संखडिकरणे यथाऽनुकम्पा भवति, केषाम् ? इत्याह-'अगारिणां' अगारं विद्यते येषां ते अगारिणस्तेषामगारिणां, तथाहि-यद्भोजनं प्रहरत्रयोद्देशे भवति तस्मिन् यदि बालादीनां प्रथमालिका न दीयते वी ततोऽतिबुभुक्षाक्रान्तानां केषाञ्चिन्मूर्छागमनं भवति केचित्पुनः कर्मादि कर्तुं न शक्नुवन्ति ततोऽनुकम्पार्थं मा.-१३ EP वी॥८४॥ NA Page #106 -------------------------------------------------------------------------- ________________ E F = = શ્રી ઓઘ-ચા प्रथमालिकाद्यसौ गृहपतिः प्रयच्छति, अस्यैव दर्शनार्थं दृष्टान्तान्तरमाह-'ओम' इत्यादि, अवमं दुर्भिक्षं तस्मिन्नवमे નિર્યુક્તિ વીનાનિ-લાચાલીનિ મમ્મન્ના વીનાન ર મ ઘ વીનમમેવાવ: “રજ્ઞા' નરપતિના રત્ત ? તદ- * जनपदस्य ॥ | ૮૫ / ચન્દ્ર.: નિર્યુક્તિ ગાથા-૨માં લખેલું કે “મનુષ્ય હાથ સુવિહિતાનામ' હવે એનું વ્યાખ્યાન કરવા માટે દુષ્ટાન્ત દર્શાવવા આ નવી ગાથા છે. ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૩: ગાથાર્થ : સંખડિકરણમાં ગૃહસ્થોને બાલાદિની અનુકંપા થાય છે. તથા દુકાળમાં રાજા વડે # જનપદનેત્રલોકને બીજ અપાયું. ભો.-૧૩ | ટીકાર્થ : શબ્દનો ૧૪મી ગાથાની શરૂઆતમાં ઉપન્યાસ કરેલો હોવાથી અહીં તે શબ્દ પ્રમાણે યથા એ પ્રમાણે અર્થ ' સમજી લેવાનો છે. તેથી અર્થ આ રીતે થાય કે જેમ સંખડિકરણમાં ગૃહસ્થોને બાલાદિની ઉપર અનુકંપા થાય છે. તેમ સ્થવિરોએ=ભદ્રબાહસ્વામીએ સાધુઓની અનુકંપા માટે ઓઘનિર્યુક્તિ ઉપદેશેલી છે. વિર: સાધૂનામનુષ્પાથે... આ શબ્દો ભા.૧૪માં આવશે એનો આ બતાવ્યા પ્રમાણે અહીં સંબંધ કરવો. હવે પ્રસ્તુત ગાથાની અક્ષરગમનિકા (દરેકેદરેક પદોનો ચોખ્ખો અર્થ બતાવવો તે) જોઈએ. નાના છોકરાઓ વગેરે બાલ કહેવાય. ‘બાલાદિમાં જે આદિ શબ્દ છે, તેના દ્વારા નોકર વગેરે લઈ લેવા. Eી ii ૮૫ / = = કં = k “s • E1 Page #107 -------------------------------------------------------------------------- ________________ | V મ શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ || ૮૬|| જેમાં જીવો ખંડિત કરાય તે સંખિડ (મોટા જમણવારમાં પુષ્કળ જીવહિંસા તો થવાની જ.) અર્થાત્ અનેક જીવોના વિનાશનું કારણ સંખડિ છે. આશય એ છે કે જે ભોજન ત્રીજા પ્રહર વખતે થવાનું હોય, તેવા ભોજનમાં જો બાલાદિને નવકારશી= સવારે ભોજન ન અપાય તો અતિભુખથી પરેશાન થયેલા કેટલાકોને તો મૂર્છા પણ આવી જાય. કેટલાકો વળી કામ કરવા માટે સમર્થ ન મૈં બને. તેથી ગૃહપતિ આ બધાની અનુકંપા માટે વહેલું ભોજન આપી દે. 1] स्स આ જ પદાર્થ દેખાડવા માટે બીજું દૃષ્ટાન્ત કહે છે કે ઓમ વગેરે. અવમ એટલે દુકાળ. બીજ એટલે શાલિ વગેરે. ભોજન એટલે અન્ન. બીજ અને ભક્ત શબ્દનો સમાહારદ્વન્દ્વ સમાસ થયો છે. રાજાએ આ બે વસ્તુ જનપદને આપી. वृत्ति : कस्यचिद्राज्ञो विषये दुर्भिक्षं प्रभूतवार्षिकं संजातं, ततस्तेन दुर्भिक्षेण सर्वमेव धान्यं क्षयं नीतं, लोकश्च विषण्णः, तस्मिन्नवसरे राज्ञा चिन्तितम् सर्वमेव राज्यं मम जनपदायत्तं, यदि जनपदो भवति ततः कोष्ठागारादीनां प्रभवः, ओ जनपदाभावे तु सर्वाभाव:, ततस्तत्संरक्षणार्थं बीजनिमित्तं भक्तनिमित्तं च कोष्ठागारादिधान्यं ददामीति, एवमनुचिन्त्य दापितं तस्य जनपदस्य, लोकश्च स्वस्थः संजातः, पुनर्द्विगुणं त्रिगुणं च प्रेषितं राज्ञ इति ॥ ચન્દ્ર. ઃ કોઈક રાજાના રાજ્યમાં ઘણા વર્ષો ચાલે એવો મોટો દૂકાળ પડ્યો. તેથી તે દુકાળના કારણે બધું જ ધાન્ય ખતમ થયું. લોકો દુ:ખી થયા. તે વખતે રાજાએ વિચાર્યું કે, “મારું બધું જ રાજ્ય આ લોકોને આધીન છે, જો પ્રજા હશે તો જ કોઠાર મા | મ T ם ग व ओ ભા.-૧૩ हा | || ૮૬ ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભા.-૧૪ श्री मोध-त्यु વગેરેની ઉત્પત્તિ થશે. પ્રજાના અભાવમાં તો બધાયનો અભાવ થશે. એટલે પ્રજાનું રક્ષણ થાય એ માટે તેઓને ખેતી કરવા નિર્યુક્તિ માટે જરૂરી બીજ માટે અને પેટ પુરવા જરૂરી ભોજન માટે મારા ધાન્યભંડારોનું ધાન્ય આપું.” આમ વિચારી તેણે લોકોને ધાન્ય આપ્યું. લોકો સ્વસ્થ થયા. સારો કાળ થયો ત્યારે વળી લોકોએ રાજાને બમણું॥८ ॥ ત્રણગણું પાછું આપ્યું. वृत्ति : अयं दृष्टान्तः, अधुना दार्टान्तिकप्रतिपादनार्थमाहओ.नि.भा. : एवं थेरेर्हि इमा अपावमाणाण पयविभागं तु । साहूणणुकंपट्टा उवइट्ठा ओहनिज्जुत्ती ॥१४॥ 'एव' मित्युपनयग्रन्थः, यथा गृहपतिना बालादीनामनुकम्पार्थं भक्तं दत्तं, राज्ञा च बीजभक्तमनुग्रहार्थमेव दत्तं, एवं औ स्थविरैरोघनियुक्तिः साधूनामनुग्रहार्थं नियूंढेति, स्थविरा:-भद्रबाहुस्वामिनस्तैः, 'आत्मनि गुरुषु च बहुवचनं' इति बहुवचनेन निर्देशः कृतः । इमेति इयं वक्ष्यमाणलक्षणा प्रतिलेखनादिरूपा । किमर्थं निर्मूढा ?, तदाह-'अपावमाणाणं' म इत्यादि, 'अप्राप्नुवतां' अनासादयतां, किमप्राप्नुवतामित्याह-'पदविभागं' वर्तमानकालापेक्षया कल्परूपं चिरन्तनकालापेक्षया तु दृष्टिवादव्यवस्थितां पदविभागसामाचारीमित्यर्थः । तुशब्दाद्दशधा-सामाचारी चाप्राप्नुवां, केषामनुग्रहार्थं नियूंढा ?, तदाह-'साधूनां' ज्ञानादिरूपाभिः पौरुषेयीभिः क्रियाभिर्मोक्षं साधयन्तीति साधवस्तेषां ॥८७॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ ચા સાધૂનાં, વિમ્ ?-'અનુવપૂર્ણ મનુષ્પા પા રયા રૂઢ્યોર્થ , તયા મર્થ: પ્રયોગનમ્ | ‘૩પરિણા' થતા જા નિર્યુક્તિ ‘મોનિnિ:' સામન્યાર્થ-પ્રતિપાર્થિ : || / ૮૮ | ચન્દ્ર. : આ દૃષ્ટાન્ત છે. હવે દાઝાન્તિક પદાર્થનું પ્રતિપાદન કહે છે કે ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૪: ગાથાર્થ : આ પ્રમાણે પદવિભાગને નહિ પામતા સાધુઓની અનુકંપા માટે સ્થવિરો વડે # ઓઘનિર્યુક્તિ ઉપદેશાઈ. ટીકાર્થ : ઉપનયગ્રન્થ એટલે દૃષ્ટાન્ત પ્રમાણે દાર્દાન્તિકમાં જે ઘટાવાય તે નિરૂપણ. એ જ બતાવે છે કે જેમ ગૃહપતિએ ભા.-૧૪ | બાલાદિની અનુકંપા માટે ભક્ત આપ્યું અને રાજાએ અનુગ્રહ માટે જ બીજભક્ત આપ્યું. એમ સ્થવિરોએ આ ઓઘનિર્યુક્તિ ' સાધુઓના અનુગ્રહ માટે જ નિર્મૂઢ કરી છે. અહીં સ્થવિર એટલે આર્ય ભદ્રબાહુસ્વામી, પ્રશ્ન : એ ભદ્રબાહુસ્વામી તો એક જ છે તો વિરેન લખવું જોઈએ. વૉ: બહુવચન કેમ કર્યું ? સમાધાન: ‘પોતાના વિશે અને ગુરુને વિશે બહુવચન વપરાય” એ સૂત્ર પ્રમાણે અહીં બહુવચનથી નિર્દેશ કરાયો છે. ઓઘનિર્યુક્તિ એટલે જેનું લક્ષણ સ્વરૂપ હમણાં જ કહેવાશે તે પ્રતિલેખનાદિ દ્વારરૂપ જાણવી. પ્રશ્ન : સાધુઓ ઉપર અનુગ્રહ કરવા માટે પૂર્વમાંથી આખી સામાચારી જુદી તારવીને રચવાની શી જરૂર છે ? a || ૮૮ || Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ સમાધાન : પદવિભાગસામાચારીને નહિ પામતા સાધુઓ ઉપર અનુકંપા કરવા માટે આ કામ કરવું જરૂરી બન્યું. એમાં નિર્યુક્તિ પદવિભાગ સામાચારી એટલે વર્તમાનકાળની અપેક્ષાએ કલ્પ-બૃહત્કલ્પ સમજવું. અને પ્રાચીનકાળની અપેક્ષાએ દૃષ્ટિવાદમાં રહેલી પદવિભાગ સામાચારી લેવી. તથા તુ શબ્દથી એ પણ સમજવું કે દેશવિધ સામાચારીને પણ નહિ પામતા સાધુઓ માટે | ૮૯ IT આ નિસ્પૃહણા કરાઈ છે. (દશવિધ સામાચારી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. જયાં સુધી એના જોગ ન થાય, ત્યાં સુધી સાધુઓને " એ સામાચારી પ્રાપ્ત ન થાય.) (બૃહત્કલ્પસૂત્ર પાંચ વર્ષની પૂર્વે ન ભણાય, અને દૃષ્ટિવાદ ૨૦ વર્ષ પૂર્વે ન ભણાય. એટલે ત્યાં સુધી એ સાધુઓને સામાચારીઓનું જ્ઞાન જ ન થાય, આવું થાય તો તેઓ ચારિત્ર શી રીતે પાળે ? એટલે તેઓને પહેલા જ દિવસથી ભણાવી ભા. ( શકાય એવી આ ઓઘનિર્યુક્તિ ભદ્રબાહુસ્વામીએ રચી.) * સાધુ એટલે જ્ઞાન વગેરે રૂપ પુરુષસંબંધી આત્મસંબંધી (સૂત્રપોરિસી અર્થપોરિસી વગેરે) ક્રિયાઓ વડે જેઓ મોક્ષને T સાધે છે. ઓઘનિર્યુક્તિ એટલે સામાન્ય અર્થનું પ્રતિપાદન કરનારી ગાથાઓ. वृत्ति : आह-अथ केयमोघनियुक्तिः या स्थविरैः प्रतिपादिता ?, तत्प्रतिपादनायाह-दारगाहाओ.नि. : पडिलेहणं १ च पिंडं २ उवहिपमाणं ३ अणाययणवज्जं ४ । पडिसेवण ५ मालोअण ६ जह य विसोही ७ सविहिआणं ॥३॥ a il ૮૯ ! નિ.-૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ vi શ્રી ઓઘ-યુ एवं संबन्धे कृते सत्याह पर:-ननु पूर्वमभिहितम्, अर्हतो वन्दित्वौघनियुक्ति वक्ष्ये, तत्किमर्थं નિર્યુક્તિ T वन्दनादिक्रियामकृत्वैवौघनियुक्ति प्रतीपादयतीति, अत्रोच्यते, अविज्ञायैव परमार्थं भवतैतच्चोद्यते, इह हि वन्दनादिक्रिया प्रतिपादितैवासाधारणनामोद्घट्टनादेव, तथाहि-अशोकाद्यष्ट-महाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः, // ૯૦ | | तदनेनैव स्तवोऽभिहितः । एवं चतुर्दशपूर्वधरादिष्वपि योजनीयं, अलं प्रसङ्गेन, ચન્દ્ર. : પ્રશ્ન : આ કઈ ઓઘનિર્યુક્તિ છે ? જે સ્થવિરો વડે પ્રતિપાદન કરાયેલી છે. એ અમને ય બતાવો ને ? સમાધાન : તે બતાવવા માટે ઓઘનિર્યુક્તિની ત્રીજી ગાથા કહે છે. આ ગાથા દ્વારગાથા છે. (ખ્યાલ રાખવો કે ઘનિર્યુક્તિગાથાના નંબરો અને ઘનિર્યુક્તિ ભાષ્ય ગાથાના નંબરો જુદા જુદા હશે.) ઓઘનિર્યુક્તિ -૩: ગાથાર્થ : (૧) પ્રતિલેખન (૨) પિંડ (૩) ઉપધિપ્રમાણ (૪) અનાયતનવર્જન (૫) પ્રતિસેવન (૬) 3 આલોચન (૭) જે રીતે સુનિહિતોની વિશોધિ થાય તે. (એમ મુખ્ય સાત દ્વાર છે.) ટીકાર્થ : આ રીતે પૂર્વાપર પદાર્થોનો સંબંધ કરી આપ્યો એટલે કોઈક પ્રશ્ન કરે છે કે – પહેલા તમે કહેલું કે “અરિહંતોને વંદન કરીને ઓઘનિર્યુક્તિ કહીશ. (ઓઘનિર્યુક્તિ ગાથા ૧-૨)” તો તમે શા માટે એ વંદનાદિ ક્રિયા કર્યા વિના આ ગાથામાં સીધું જ ઓઘનિર્યુક્તિનું પ્રતિપાદન કરો છો ? “ આનું સમાધાન એ છે કે શિષ્ય પરમાર્થને જાણ્યા વિના જ આવા પ્રશ્ન કર્યા કરે છે. પરમાર્થ એ છે કે અહીં રહતે... a | col. Page #112 -------------------------------------------------------------------------- ________________ श श्रीमोध-त्यु નિયુક્તિ ॥ १॥ म - 600 એ બધા અસાધારણ નામોના ઉદ્ઘાટન=ઉચ્ચારણ દ્વારા જ અરિહંતાદિને વંદનાદિની ક્રિયા પ્રતિપાદિત કરી જ દીધી છે. તે આ પ્રમાણે - અશોકાદિ આઠ મોટા પ્રતિહાર્ય વગેરે રૂપ પૂજાને જે યોગ્ય હોય તે અરિહંત કહેવાય. એટલે આ અરિહંત શબ્દ | 43 मेनी स्तवन २००४ छ. मेम चउदसपूव्वधरे... वगैरे शोभा ५९ सम से. मह प्रसंगधी मावी ५ मा य[ 43 सयु. वृत्ति : प्रकृतं प्रस्तुमः-'पडिलेहणं' इति, 'लिख-अक्षरविन्यासे' प्रतिलेखनं प्रतिलेखना तां वक्ष्ये इति, एतदुक्तं भवति-आगमानुसारेण या निरूपणा क्षेत्रादेः सा प्रतिलेखनेति । चशब्दात्प्रतिलेखकं प्रतिलेखनीयं च वक्ष्ये । स्स अथवाऽनेकाकारां प्रतिलेखनां वक्ष्ये, उपाधिभेदात् । 'पिंडंति पिण्डनं पिण्ड:-सङ्घातरूपस्तं पिण्डं, वक्ष्य इति प्रत्येकं | मीलनीय, भिक्षाशोधिमित्यर्थः । 'उपधिप्रमाणं' इति उपदधातीत्युपधिः, उप-सामीप्येन संयमं धारयति पोषयति चेत्यर्थः। स च पात्रादिरूपस्तस्य प्रमाणं द्विधा तच्च गणनाप्रमाणं प्रमाणप्रमाणं च । 'अणाययणवज्ज' इति नायतनमनायतनं तद्वयं त्याज्यमित्येतच्च वक्ष्ये । अथवा अनायतनवय॑मायतनं, तदायतनं वक्ष्ये । तच्चानायतनं स्त्रीपशुपण्डकसंसक्तं यद्वर्त्तते, तद्विपरीतमायतनम् । 'पडिसेवणं' इति प्रतीपा सेवना प्रतिसेवना, एतदुक्तं भवतिसंयमानुष्ठानात्प्रतीपमसंयमा-नुष्ठानं तदासेवना ताम् । 'आलोयण'त्ति आलोचनमालोचना अपराधमर्यादया लोचनंदर्शनमाचार्यादेशलोचनेत्य-भिधीयते, किमालोचनामेव ?, नेत्याह-'जह य' इत्यादि, 'यथा' येन प्रकारेण 'विशोधि:' ॥ १॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૯૨ || ui विशेषेण शोधिर्विशोधिः, एतदुक्तं भवति-शिष्येणालोचिते ऽपराधे सति तद्योग्यं यत्प्रायश्चित्तप्रदानं सा विशोधिरभिधीयते, तां विशोधिम् । केषां संबन्धिनीं विशोधिं ?, तदाह- 'सुविहितानां' शोभनं विहितम् - अनुष्ठानं येषां ते सुविहितास्तेषां संबन्धिनी यथा विशोधिस्तथा वक्ष्ये । चशब्दः समुच्चये, किं समुच्चिनोति ? - कारणप्रतिसेवने अकारणप्रतिसेवने च यथा विशोधिस्तथा वक्ष्य इति । 97 ચન્દ્ર. : ચાલો, મૂળ વાત પર આવીએ. નિ.-૩ પહેલા દ્વારમાં અમે પ્રતિલેખના કહેશું. એમાં આગમને અનુસારે ક્ષેત્ર વગેરેનું નિરૂપણ એનું નામ પ્રતિલેખના. મ દઉં હું 7 શબ્દથી સમજી લેવું કે પ્રતિલેખનાની સાથે પ્રતિલેખક અને પ્રતિલેખન કરવા યોગ્ય વસ્તુઓ....એ પણ કહીશું. અથવા તો = શબ્દનો એવો અર્થ પણ સમજી શકાય કે “વસ્ત્ર-પાત્ર-ક્ષેત્ર વગેરે ઉપાધિના=વિષયના ભેદથી અનેક આકારવાળી એવી પ્રતિલેખનાને કહેશું.' બીજા દ્વારમાં ભિક્ષાશોધિને કહેશું (વચ્ચે શબ્દ બધે જ જોડવો.) ત્રીજા દ્વારમાં ઉપધિપ્રમાણ કહેશું. એમાં જે આત્માની નજીકમાં સંયમને ધારી રાખે અને એને પોષે તે ઉપધિ અને તે પાત્ર વગેરે સ્વરૂપ છે. તેનું પ્રમાણ બે પ્રકારે છે : (૧) ગણના પ્રમાણ (કેટલા ઉપકરણો રાખવા? એ સંખ્યા). (૨) 1, व ओ म H ॥ ૯૨ ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ " નિ.-૩ શ્રી ઓઘ-ચ પ્રમાણપ્રમાણ (દરેકેદરેક ઉપકરણનું ચોક્કસ માપ) નિર્યુક્તિ ચોથા દ્વારમાં કહેશું કે “અનાયતન વજર્ય છે.” અથવા તો અનાયતન વજર્ય એટલે કે અનાયતનથી જૂદું હોય તે આયતન હોય, તેને જણાવશું. તેમાં સ્ત્રી-પશુ- // ૯૩ ll નપુંસકથી સંસક્ત જે સ્થાન હોય તે અનાયતન કહેવાય. તેનાથી વિપરીત હોય તે આયતન. - પાંચમાં દ્વારમાં પ્રતિસેવના કહીશું. સંયમ અનુષ્ઠાન કરતા વિરોધી એવું જે અસંયમાનુષ્ઠાન છે. તેની સેવના એ આ પ્રતિસેવના કહેવાય. છઠ્ઠા દ્વારમાં આલોચના કહીશું. જેવા-જેટલા અપરાધ કર્યા છે, તે અપરાધની મર્યાદા પ્રમાણે ગુરુને તે અપરાધો દેખાડવા તેનું નામ આલોચના. માત્ર આલોચના જ નહિ કહીએ પરંતુ જે રીતે સાધુઓની એ અપરાધોથી વિશોધિ થાય એ પણ કહીશું. અર્થાત્ શિષ્યો વડે અપરાધની આલોચના કરાયે છતેં જે પ્રાયશ્ચિત્તનું દાન ગુરુ વડે કરાય તે વિશોધિ કહેવાય. આ વિશોધિ કોના સંબંધી છે ? એ કહે છે કે સુંદર અનુષ્ઠાનવાળા સાધુઓના સંબંધી આ વિશોધી છે, એ જે રીતે થાય, તે રીતે હું કહીશ. કી ગાથામાં રહેલો શબ્દ એ પદાર્થનો સંગ્રહ કરે છે કે – કારણસર કરેલી પ્રતિસેવનામાં અને નિષ્કારણ કરેલી :પ્રતિસેવનામાં જે રીતે પ્રાયશ્ચિત્ત આવે તે રીતે કહીશું - 'G I ૯૩ | Page #115 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ ॥ ४॥ वृत्ति : अत्राह - अथैषां द्वाराणामित्थं क्रमोपन्यासे किं प्रयोजनमिति, अत्रोच्यते, यत्प्रतिलेखनाद्वारस्य पूर्वमुपन्यासः कृतस्तत्रैतत्प्रयोजनं-सर्वैव क्रिया प्रतिलेखनापूर्विका कर्तव्येत्यस्यार्थस्य प्रतिपादनार्थं पूर्व प्रतिलेखनाद्वारमुपन्यस्तम् । प्रतिलेखनोत्तरकालं पिण्डग्रहणं भवति अत: पिण्डस्योपन्यासः, अशेषदोषविशुद्धः पिण्डो ग्राह्य इति । तदनन्तरमुपधिद्वारस्योपन्यासः क्रियते, किमर्थमिति चेत्, स हि पिण्डो न पात्रपात्रबन्धादिकमन्तरेण ग्रहीतुं शक्यते अत उपधिप्रमाणं तदनन्तरमभिधीयते । स च गृहीतः पिण्ड उपधिश्च न वसतिमन्तरेणोपभोक्तुं शक्यते, अतः । 'अनायतनवयं' इत्यस्य द्वारस्योपन्यासः क्रियते । प्रतिलेखनां कुर्वतः पिण्डग्रहणमुपधिप्रमाणं अनायतनवर्जनं चेच्छतः स्म कदाचित्क्वचित्कश्चिदतिचारो भवतीत्यतोऽतिचारद्वारं क्रियते । स चातिचारोऽवश्यमालोचनीयो भावशुद्ध्यर्थमत MA.-3 आलोचनाद्वारमभिधीयते । आलोचनोत्तरकालं प्रायश्चित्तं तद्योग्यं यतो दीयतेऽतो विशोधिद्वारस्योपन्यासः क्रियत | इत्यलमतिविस्तरेण ॥ यन्द्र. : प्रश्न : मा सात द्वारोनी मा भथी उपन्यास ४२वाम 550२९? સમાધાનઃ હા, પ્રતિલેખનાદ્વાર સૌથી પહેલું બતાવ્યું તેમાં આ કારણ છે કે - તમામે તમામ ક્રિયા પ્રતિલેખનાપૂર્વક જ કરવી - આ અર્થ બતાવવા માટે પ્રતિલેખના દ્વાર પહેલું બતાવ્યું. ||८४॥ પ્રતિલેખના કર્યા પછી પિંડનું ગ્રહણ થાય એટલે બીજા દ્વાર તરીકે પિંડનો નિર્દેશ કર્યો. તમામ દોષોથી વિશુદ્ધ પિંડ કી Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ક દિ' P નિર્યુક્તિ | જે ૯૫ / * F લેવો, એ એનો સાર છે. ત્યાર પછી ઉપધિદ્વારનો ઉપન્યાસ કર્યો છે, તે એટલા માટે કે તે પિંડ કંઈ પાત્રા-ઝોળી વગેરે ઉપધિ વિના ગ્રહણ કરવો શક્ય નથી એટલે પિંડ પછી તરત ઉપધિદ્વાર બતાવ્યું. તે ગ્રહણ કરેલો પિંડ કે ઉપધિ વસતિ વિના તો ભોગવી શકાય એમ નથી એટલે “અનાયતન (ખરાબ વસતિ...). વર્જનીય છે' એ દ્વારનો ઉપન્યાસ કરાયો. હવે પ્રતિલેખના કરનારાને, પિંડગ્રહણ+ઉપધિપ્રમાણ+અનાયતનત્યાગ ઇચ્છનારાને ક્યારેક કોઈક અતિચાર લાગી જાય એ શક્ય છે એટલે પછી અતિચાર દ્વાર બતાવ્યું. લાગેલો અતિચાર ભાવવિશુદ્ધિ માટે અવશ્ય આલોચના કરવો એટલે પછી આલોચના દ્વાર કહેવાયું. તથા આલોચના કર્યા બાદ ગુરુ વડે ત્યાં તેને યોગ્ય પ્રાયશ્ચિત્ત અપાય જ છે એટલે વિશોધિદ્વારનો ઉપન્યાસ કર્યો. આ ક્રમના કારણો બતાવ્યા. અહીં વધુ વિસ્તાર વડે સર્યું. = = નિ.-૩ = = . ૯૫ | Page #117 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्य નિર્યુક્તિ (१) प्रतिवेपन वार | | .-४ वृत्ति : अधुनैकैकं द्वारं व्याचष्टे, तत्र पर्यायतः प्रतिलेखनाद्वारव्याख्यानायाह - ओ.नि. : आभोगमग्गण गवेसणा य ईहा अपोह पडिलेहा । पेक्खणनिरिक्खणावि अ आलोयणपलोयणेगट्ठा ॥४॥ व्याख्या-आभोगनमाभोगः, 'भुजपालनाभ्यवहारयोः' मर्यादयाऽभिविधिना वा भोगनं-पालनमाभोगः प्रतिलेखना भवति । मार्गणं मार्गणा 'मृग-अन्वेषणे' अशेषसत्त्वाऽपीडया यदन्वेषणं सा मार्गणेत्युच्यते । गवेषणं गवेषणा 'गवेष मार्गणे' अशेषदोषरहितवस्तुमार्गणं गवेषणेत्युच्यते । ईहनमीहा 'ईह-चेष्टायां' शुद्धवस्त्वन्वेषणारूपा चेष्टेहेत्युच्यते, साग च प्रतिलेखना भवति । अपोहनमपोहः-अपोहःपृथग्भाव उच्यते, तथा च चक्षुषा निरूप्य यदि तत्र सत्त्वसम्भवो भवति तत उद्धारं करोति सत्त्वानां अन्यालाभे सति, स चापोहः प्रतिलेखना भवति, प्रतिलेखनं प्रतिलेखना, प्रति प्रत्यागमानुसारेण निरूपणमित्यर्थः, सा च प्रतिलेखना । प्रेक्षणं प्रेक्षणा, प्रकर्षणेक्षणं दर्शनं प्रेक्षणेत्युच्यते, सा च प्रतिलेखना । निरीक्षणं निरीक्षणा, 'नि:-आधिक्ये 'ईक्ष-दर्शने' अधिकं दर्शनं निरीक्षणेत्युच्यते, अपिशब्दादन्योपसर्गयोगे चैकार्थिकसंभवो यथा-उपेक्षणेति, चशब्दादाभोगादीनां च शब्दानां ये पर्यायशब्दास्तेऽपि ||८ || Page #118 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી ઓઘનિર્યુક્તિ P // ૯૭ || * * - 5 E F प्रतिलेखनाद्वारस्य पर्यायशब्दाः । आलोकनमालोकः, मर्यादयाऽभिविधिना वा लोकनमित्यर्थः । प्रलोकनं प्रलोकना, प्रकर्षेणालोकनमित्यर्थः । 'एगट्ठा' इति एकाथिकान्यमूनि अनन्तरोद्दिष्टानि भवन्ति । पुंल्लिङ्गता च प्राकृतलक्षणवशाद्भवत्येव, यथा-जसो तवो सल्लो, नपुंसकलिङ्गा अपि शब्दाः पुंल्लिङ्गाः प्रयुज्यन्ते एवमत्रापीति, ચન્દ્ર. : હવે એકેક દ્વારા કહેવામાં આવશે. તેમાં પ્રતિલેખના શબ્દના પર્યાયવાચી શબ્દો બતાવે છે અને એ રીતે પર્યાય દ્વારા પ્રતિલેખનાદ્વારનું વ્યાખ્યાન કરવા માટે નવી ગાથા છે. 1 ઓઘનિયુક્તિ -૪: ગાથાર્થ : (૧) આભોગ (૨) માર્ગણા (૩) ગવેષણા (૪) ઈહા (૫) અપોહ (૬) પ્રતિલેખા (૭) આ પ્રેક્ષણ (૮) નિરીક્ષણા (૯) આલોકના (૧૦) પ્રલોકના આ કાર્યવાચી શબ્દો છે. ટીકાર્થ : (૧) આભોગ ઃ મુન્ ધાતુ પાલન કરવું અને ખાવું એમ બે અર્થમાં છે. મર્યાદા કે અભિવિધિ વડે પાલન તે આભોગ. (વસ્ત્રાદિમાં જે જીવો હોય તે આપણા પ્રયત્ન અનુસારે જોઈ-જોઈને બચાવવા તે મર્યાદાથી પાલન તથા આખા ય વસ્ત્રાદિના તમામે તમામ ભાગમાંથી બચાવવા... એ અભિવિધિથી પાલન...વગેરે અનેક અર્થો થઈ શકે.) (૨) માર્ગણા : પૃ ધાતુ શોધવાના અર્થમાં છે. તમામ જીવોને પીડા ન થાય એ રીતે શોધખોળ કરવી તે માર્ગણા. (૩) ગવેષણા : ગવેર્ ધાતુ શોધખોળ અર્થમાં જ છે. તમામ દોષથી રહિત વસ્તુની શોધખોળ તે ગવેષણા. G * = = '# E , ' હs - E કે | ૯૭ || Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-થ નિર્યુક્તિ | ૯૮ (૪) ઈહા : દ્ ધાતુ ચેષ્ટાના અર્થમાં છે. શુદ્ધ વસ્તુની તપાસ કરવા રૂપ ચેષ્ટા તે ઇહા. તે પ્રતિલેખના છે. (૫) અપોહ: જુદું કરવું તે અપોહ. ચક્ષુ વડે જોઈને જો તે વસ્ત્રાદિમાં જીવ હોય તો જો બીજા વસ્ત્રાદિનો લાભ ન થાય તો તે જીવોનો તે વસ્ત્રાદિમાંથી ઉદ્ધાર કરવો. આ રીતે જીવોને વસ્ત્રાદિમાંથી દૂર કરવા તે અપોહ, એ પણ પ્રતિલેખના જ છે. (૬) પ્રતિલેખન : દરેકેદરેક વસ્તુમાં આગમને અનુસાર નિરૂપણ તે પ્રતિલેખના. (૭) પ્રેક્ષણ : ખૂબ સારી રીતે જોવું તે પ્રેક્ષણા. તે પ્રતિલેખના જ છે. (૮) નિરીક્ષણ : અધિક = વધારે જોવું તે નિરીક્ષણા. ગાથામાં પ શબ્દ છે, તેનો અર્થ એ કે આ સિવાય બીજા પણ ૩પ વગેરે ઉપસર્ગોના જોડાણથી જે સમાનાર્થી શબ્દો - બની શકતા હોય તે પણ લેવા. દા.ત. ઉપેક્ષણા તથા ગાથામાં શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે આભોગ વગેરે શબ્દોના ! ય જે પર્યાયવાચી શબ્દો હોય, તે પણ પ્રતિલેખના દ્વારના પર્યાયવાચી શબ્દો જાણવા. | (૯) આલોકન : મર્યાદા કે અભિવિધિ વડે લોકન=દર્શન કરવું તે આલોકન. (૧૦) પ્રલોકન : પ્રકર્ષથી આલોકન તે પ્રલોકન. આ બતાવેલા ૧૦ શબ્દો પ્રતિલેખના માટેના સમાનાર્થી શબ્દો છે. નિ.-૪ / ૯૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ પ્રશ્ન : ગાથામાં gિ = પ્રાથ: એમ લખ્યું છે. પરંતુ ખરેખર તો તને પનિ થિનિ એમ નપુંસકલિંગ પ્રયોગ નિર્યુક્તિ જ કરવો જોઈએ ને ? | સમાધાન : પ્રાકૃત ભાષાના લક્ષણોને કારણે સંસ્કૃતના નપુંસકલિંગ શબ્દો ય પ્રાકૃતમાં પુલ્લિગ તરીકે વપરાતા હોય છે. || ૯૯ો . દા.ત. નો, તવો સો આ શબ્દો સંસ્કૃતમાં નપુંસકલિંગ છે. પણ પ્રાકૃતમાં પુલ્લિગ વપરાય છે. वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-प्रतिलेखनं नपुंसकं, अत्र तु कानिचिन्नपुंसकानि कानिचित्स्त्रीलिङ्गानि स्म कानिचित्पुंल्लिङ्गानि । तत्र नपुंसकस्य नपुंसकान्येव वाच्यानि तत्कथमिति, अत्रोच्यते, एकं तावत्प्राकृतशैलीमङ्गीकृत्य स्स नपुंसकस्यापि स्त्रीलिङ्गपुंल्लिङ्गैः पर्यायाभिधानमदुष्टं, तथाऽन्यत्प्रयोजनं, संस्कृतेऽप्येकस्यैव शब्दस्य त्रयमपि भवति, यथा T TT નિ.-૪ तटस्तटी तटमिति, तदत्र भिन्नलिङ्गाः शब्दा: केन कारणेन पर्यायशब्दा न भवन्तीति ॥ ચન્દ્ર. : પ્રતિલેખન શબ્દ નપુસંકલિંગ છે. જ્યારે બતાવેલા સમાનાર્થી શબ્દોમાં કેટલાક શબ્દો નપુંસક છે, કેટલાક સ્ત્રીલિંગ છે, કેટલાક પુલ્લિગ છે. ખરેખર તો નુપસક શબ્દના સમાનાર્થી શબ્દો પણ નપુંસકલિંગ જ કહેવા જોઈએ. તો એના સ્ત્રીલિંગ-પુસ્લિમ સમાનાર્થી શબ્દો શી રીતે ઘટે ? સમાધાન : પહેલી વાત તો એ કે પ્રાકૃતશૈલી પ્રમાણે તો નપુંસકલિંગ શબ્દના સ્ત્રીલિંગ-પુલ્લિગ સમાનાર્થી શબ્દો || ૯૯ો કહેવામાં કોઈ જ દોષ નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-स्थ નિર્યુક્તિ ॥ १० ॥ વળી આવું નિરૂપણ કરવા પાછળ બીજું પ્રયોજન એ છે કે સંસ્કૃતમાં પણ એક જ શબ્દના ય ત્રણેય લિંગો હોય છે જેમકે तटः, तटी, तटम् वे मे ४२७६ र सिंगम होश, तो ही तो हा शो TE TEL सिंगवामा ५२२५२ સમાનાર્થી બને છે, એમાં શું વાંધો ? કશો વાંધો નથી. वृत्ति : आह-प्रतिलेखनाग्रहणेन किं सैव केवला गृह्यते ? किमन्यदपि ? अन्यदपि, किं तत् ?, 'पडिलेहओ य' इत्यादि । अथवा का पुनरत्र प्ररूपणा ? इति तदर्थं ब्रवीतिओ.नि. : पडिलेहओ य पडिलेहणा य पडिलेहियव्वयं चेव । कुंभाईसु जह तियं परूवणा एवमिहयं पि ॥५॥ प्रतिलिखतीति प्रतिलेखकः-प्रवचनानुसारेण स्थानादिनिरीक्षकः साधुरित्यर्थः । चशब्दः सकारणादिस्वगतभेदानां । समुच्चायकः । प्रतिलेखनं प्रतिलेखना 'दुविहा खलु पडिलेहा' (नि.२५७) इत्यादिना ग्रन्थेन वक्ष्यमाणलक्षणा, चशब्दो भेदसूचकः । प्रतिलेख्यते इति प्रतिलेखितव्यं 'ठाणे उवकरणे' (नि.२६४) इत्यादिना वक्ष्यमाणं, चशब्दः पूर्ववत्, एवकारोऽवधारणे, नातस्त्रिकादतिरिक्तमस्ति । यन्द्र : प्रश्न : प्रतिवेपनाना यह 3 शुं मात्र प्रतिवेषना ४ खेवाय छ ? 3 जीटुं ५ वार्नु छ? नि.-५ १००॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ 'F = E E P E H શ્રી ઓઘ-ધુ સમાધાન : બીજું પણ લેવાનું છે. નિર્યુક્તિ પ્રશ્ન : શું લેવાનું છે ? સમાધાન : એ હવેની ગાથામાં બતાવે છે. || ૧૦૧ || અથવા તો નવી ગાથાની અવતરણિકા બીજી રીતે પણ થાય. તે પ્રમાણે – પ્રશ્ન : આ પ્રતિલેખનામાં શું પ્રરૂપણ છે ? અર્થાત્ ક્યા પદાર્થો છે ? સમાધાન : એ દર્શાવવા માટે આ નવી ગાથા છે. ઓઘનિયુક્તિ-૫ : ગાથાર્થ : જેમ કુંભ વગેરેમાં ત્રણ પ્રરૂપણા હોય છે. તેમ અહીં પણ પ્રતિલેખક, પ્રતિલેખના અને | મ પ્રતિલેખિતવ્ય એમ ત્રણ પ્રરૂપણા છે. ' ટીકાર્થ : જે પ્રતિલેખન કરે તે પ્રતિલેખક. શાસ્ત્રને અનુસાર સ્થાન-ઉપધિ વગેરેનું નિરીક્ષણ કરનાર સાધુ પ્રતિલેખક કહેવાય. ગાથામાં જે શબ્દ છે, એ પ્રતિલેખકના જ સકારણ એકાકી, અ-કારણએકાકી....વગેરે ભેદોનો સંગ્રહ કરી લેવા માટે : છે. પ્રતિલેખના આગળ ઓઘનિર્યુક્તિ ગાથા ૨૫૭ વડે નિરૂપણ કરાશે. ગાથામાં રહેલો બીજો ૪ શબ્દ ‘પ્રતિલેખક અને પ્રતિલેખના વચ્ચે ભેદ છે એ દર્શાવનાર છે. F _ = લિ = . 5 || ૧૦૧ . Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-સ્કુ નિર્યુક્તિ | T || ૧૦૨ || म જે વસ્તુ પ્રતિલેખન કરાય તે પ્રતિલેખિતવ્ય. એ આગળ ૨૬૪મી નિર્યુક્તિ ગાથામાં કહેવાશે. ત્રીજો 7 શબ્દ પૂર્વની જેમ ભેદસૂચક અથવા પેટાભેદોનો સંગ્રહ કરનાર સમજવો. વ્ શબ્દ અવધારણ અર્થમાં છે. આ ત્રિક સિવાય બીજું નથી એ તેનો અર્થ છે. or वृत्ति : आह-कथं पुनः प्रतिलेखकप्रतिलेखितव्ययोरनुक्तयोर्ग्रहणमिति ?, दण्डमध्यग्रहणन्यायात्, अथवा ગ્રન્થેનૈવોતે-‘તું મારીસુ' જથ્થો ઘટ:, સાવિશાટપટશતાબ્રિ: ‘યથા' યેન પ્રજારેન ‘ત્રિદ્ર' ત્રિતયં, મ ત્રીળીત્યર્થ:, પ્રરૂપળા નિરૂપળા, ‘વં' ત્તિ તથા તેના પ્રારે, ‘ì' ત્તિ પ્રતિસ્નેહનામાં, અપિશબ્દ: મ साधर्म्यदृष्टान्तप्रतिपादनार्थः, यथा कर्त्ता कुलालः, करणं मृत्पिण्डदण्डादि, कार्यं कुटः, परस्परापेक्षतया नैकमेकेनापि विनेति, तथा प्रतिलेखना क्रिया, सा च कर्त्तारं प्रतिलेखकमपेक्षते, प्रतिलेखितव्याभावे चोभयोरभावस्तस्मात्रीण्येतानि - प्रतिलेखकः प्रतिलेखना प्रतिलेखितव्यं चेति ॥ નિ.-પ T स्व ચન્દ્ર. : વ્ કાર જ કાર અર્થમાં છે. અર્થાત્ આ ત્રણ સિવાય ચોથું કંઇ કહેવાનું નથી. પ્રશ્ન : મુખ્ય દ્વારોમાં તો પ્રતિલેખના દ્વાર જ આપેલ છે. પ્રતિલેખક અને પ્રતિલેખનીય તો કહ્યા જ નથી. તો પછી શી રીતે પ્રતિલેખના દ્વારમાં એ નહિ કહેવાયેલા એવા ય તે બેનું ગ્રહણ થઈ શકે ? સમાધાન : જેમ દંડની વચ્ચેનો ભાગ પકડીએ, એટલે દંડના બે ય છેડા ભેગા ઉંચકાઈ જ જાય. એમ પ્રતિલેખક+ મ U ૩૫ ૧૦૨ ॥ H Page #124 -------------------------------------------------------------------------- ________________ vi શ્રી ઓઘ પ્રતિલેખન + પ્રતિલેખનીય આ ત્રણમાં પ્રતિલેખના વચ્ચે છે. મુખ્યદ્વારોમાં એનું ગ્રહણ કર્યું. એટલે આજુબાજૂના બેયનું નિર્યુક્તિ ગ્રહણ થઈ જાય છે. અથવા તો આ પ્રશ્નનો જવાબ આપવાની મારે (ટીકાકારે) મહેનત કરવાની જરૂર જ નથી. નિર્યુક્તિકાર નિયુક્તિગ્રન્થ " ૧૦૩ | ગ વડે જ એનું સમાધાન આપે છે. - તે આ પ્રમાણે -જેમ ઘટનો કર્તા કુંભાર છે, એના કરણ સાધન=હેતુ તરીકે મૃતપિંડ–દંડ વગેરે છે. અને ઘટનકુટ એ " આ કાર્ય છે. આ ત્રણેય વસ્તુ એકબીજાની અપેક્ષાવાળી હોવાથી એકના પણ અભાવમાં બાકીના બે ન ઘટે. જો ઘટ થાય જ નહિ, તો કુંભાર ઘટકર્તા ન કહેવાય. અને મૃપિંડાદિ ઘટકરણ ન કહેવાય. એમ જો કુંભાર રૂપ કર્તા હોય જ નહિ, તો ઘટ કદિ જ કાર્ય ન બની શકે. આમ કર્તા, કરણ અને કાર્ય આ ત્રણેય પરસ્પર એકબીજાની અપેક્ષાવાળા છે. ' એમ પ્રતિલેખના એ ક્રિયા છે, અને તે કર્તા એવા પ્રતિલેખકની અપેક્ષા રાખે છે. અને જો વસ્ત્ર-પાત્રાદિ પ્રતિલેખિતવ્ય 'ઓ ન હોય તો પ્રતિલેખના અને પ્રતિલેખક એ બે યનો અભાવ થઈ જાય. એટલે આ ત્રણેય તમારે સ્વીકારવા જ પડે. ગાથામાં કુમારું લખેલ છે. તેમાં આદિ શબ્દથી કળશ, પટ, શકટ (ગાડુ) વગેરે પણ લઈ લેવા. ૩પ શબ્દ એ સાધર્મ દષ્ટાન્તનું પ્રતિપાદન કરવા માટે છે. (દષ્ટાન્ત બે પ્રકારના છે. વૈધર્મેદષ્ટાન્ત અને સાધર્મેદષ્ટાન્ત. જેમકે “આ ક્ષત્રિયો સિંહની જેમ કોઈથી પણ નહિ ગભરાનારા છે.” અહીં સિંહ જેમ કોઈથી નથી ગભરાતો, તેમ ક્ષત્રિયો પણ (પ) કોઈથી alli ૧૦૩ II. ૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ નથી ગભરાતા - એ રીતે બે યમાં નિર્ભયતારૂપી સમાનધર્મને લઈને દેષ્ટાન્ત અપાય છે. એટલે આ સાધર્મેદાન્ત છે. નિર્યુક્તિ જયારે “આ ક્ષત્રિયો હરણાની જેમ કોઈથી ગભરાનારા નથી.” આ વાક્યમાં ? જેમ હરણિયાઓ બીજાથી ગભરાય ા છે, એમ આ ક્ષત્રિયો ગભરાતા નથી. આ રીતે હરણમાં ભયવત્તા અને ક્ષત્રિયોમાં નિર્ભયતા એમ બે વિરુદ્ધધર્મોને લઈને // ૧૦૪ આ દષ્ટાન્ત અપાય છે. એટલે અહીં વૈધર્મ દષ્ટાન્ત કહેવાય. પ્રસ્તુતમાં ‘કુંભાદિમાં પણ ત્રિક છે, અને પ્રતિલેખનામાં પણ ત્રિક છે.” એમ બેયમાં ત્રિક હોવારૂપ સમાનધર્મની અપેક્ષાએ અહીં કુંભાદિ દૃષ્ટાન્ત તરીકે દર્શાવાયા છે. એટલે એ સાધર્મેદષ્ટાન્ત છે. આમ ‘અહીં સાધર્મ્સ દષ્ટાન્ત છે” એ દર્શાવવા માટે મૂળગાથામાં છેલ્લે આપ શબ્દ છે. ખ્યાલ રાખવો કે “કર્તા કારણ અને કાર્ય પરસ્પર સાપેક્ષ છે” એનો અર્થ જે એવો કર્યો છે કે “એકના અભાવમાં બીજો ET a ન ઘટે તેમાં એ સમજવું કે ધારો કે ચમનભાઈ નામનો કુંભાર છે. હવે ઘટ ન બને એટલે “ચમનભાઈ જ ન હોય, ચમનભાઈ જો સંસારમાં હાજર ન હોય.” એમ નહિ. પણ ચમનભાઈ ઘટ કર્તા ન કહેવાય. એમ “ઘટની ગેરહાજરીમાં માટી-દંડ વગેરે પણ ન હોય' એમ અર્થ ન સમજવો. પરંતુ ‘ઘટ ન બને તો માટી-દંડ વગેરે એ ઘટકરણ ન કહેવાય.’ એમ અર્થ સમજવાનો છે.) વળ ૧૦૪ || वृत्ति : इह च 'यथोद्देशं निर्देश' इति न्यायमङ्गीकृत्य प्रतिलेखक आद्यः कर्तृत्वात्प्रधानश्चे Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬, ૩ - - શ્રી ઓઘ-ચ त्यतस्तद्व्याख्यानार्थमाह-पडिदारगाहा નિર્યુક્તિ , મો.નિ. / a મને વાં, વિ પત્નિ સમાજ | ૧૦૫ II ते दुविहा नायव्वा निक्कारणिआ य कारणिआ ॥६॥ सुगमा, नवरं 'निक्कारणिआ यत्ति चशब्दाद्गच्छत्तिष्ठद्विशेषणे चात्र द्रष्टव्ये ॥ ચન્દ્ર.: અહીં “જે ક્રમથી પદાર્થો દર્શાવ્યા હોય, એ જ ક્રમ પ્રમાણે એ પદાર્થોનું વર્ણન કરવાનું હોય' એ ન્યાય છે. | એટલે એ ન્યાય મુજબ તો પાંચમી ગાથામાં સૌથી પ્રથમ પ્રતિલેખક જ બતાવેલો હોવાથી પહેલા એનું જ વ્યાખ્યાન કરવું મ) પડે. વળી એ પ્રતિલેખક પોતે કર્તા છે અને માટે પ્રધાન=મુખ્ય કહેવાય. એ કારણસર પણ સૌ પ્રથમ તેનું જ વ્યાખ્યાન કરવું '' પડે. એટલે હવે એનું વ્યાખ્યાન કરતા પ્રતિદ્વારગાથા કહે છે. (પ્રતિલેખના એ પહેલું દ્વાર છે. એના પ્રતિલેખક વગેરે ત્રણ તારો થાય. એ પ્રતિલેખકના ય ઘણા ભેદો છે, એ દર્શાવનાર આ નવી ગાથા છે. એટલે એ પ્રતિદ્વારગાથા કહેવાય. દ્વારના પણ તારો દર્શાવનારી ગાથા પ્રતિદ્વારગાથા કહેવાય.) આ ઓઘનિર્યુક્તિ - ૬ : ગાથાર્થ : પ્રતિલેખકો બે પ્રકારે છે : (૧) એક અને (૨) અનેક. તે બે ય બે-બે પ્રકારના જાણવા : (૧) નિષ્કારણિક (૨) કારણિક. = = = '# E વળ ૧૦૫ | Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર જે શબ્દ છે એનાથી વિહાર કરતો કે સ્થાન પર રહેતો... એમ બે વિશેષણો પણ નિર્યુક્તિ સમજવા. (કોઈ સાધુ કારણસર એકલો સ્થિરવાસી હોય તો એ સ્થાનસ્થિર + કારણિક + એક કહેવાય. એ જ જો કારણસર એકલો વિહાર કરનારો હોય તો એ વિહારી + કારણિક + એક કહેવાય. હવે જો આ બે ય માં કારણ કોઈ જ ન હોય અને // ૧૦૬ - એકલો સ્થિરવાસી કે વિહારી હોય તો એ પ્રમાણે બીજા બે ભેદ પડે. આ ચારભેદથી જેમ એક-એક સાધુ મળે, એમ અનેક સાધુઓ પણ આ ચાર ભેદથી મળે. એટલે એમ કુલ ૮ ભેદ થાય. (૧) એક કારણિક વિહારી (૨) એક કારણિક સ્થિરવાસી (૩) એક નિષ્કારણિક વિહારી (૪) એક નિષ્કારણિક સ્થિરવાસી (૫) અનેક કારણિક વિહારી (૬) અનેક કારણિક સ્થિરવાસી (૭) અનેક નિષ્કારણિક વિહારી (૮) અનેક નિષ્કારણિક સ્થિરવાસી નિ.-૬ ત્રીને ૧૦૬. Page #128 -------------------------------------------------------------------------- ________________ 5 F S શ્રી ઓથ- નિર્યુક્તિ = | ૧૦૭ H = = ત્તિ : સશાવUTIRાનuથાથમાઈ - ओ.नि.: असिवाई कारणिआ निक्कारणिआ य चक्कथूभाई । तत्थेगं कारणिअं वोच्छं ठप्पा उ तिन्नियरे ॥७॥ सुगमा, नवरं-'तत्थेगं'इति 'तत्र' तेष्वेकानेकसकारणनिष्कारणगच्छत्तिष्ठत्प्रतिलेखकेषु य एकः सकारणो गच्छन् तं वक्ष्ये । तावत्तिष्ठन्तु त्रयः-सकारणानेकनिष्कारणैकानेकभेदाः, तुशब्दात्स्थानस्थितश्च, 'इतरे' अन्य इत्यर्थः ॥ ચન્દ્ર, : એમાં કોણ કારણિક અને કોણ નિષ્કારણિક? એનો નિર્ણય કરવા કહે છે કે – ઓઘનિયુક્તિ-૭ : ગાથાર્થ : અશિવાદિ એ કારણિક છે. ચક્ર-સ્તુપાદિ નિષ્કારણિક છે. તેમાં એક+કારણિકનું વર્ણન કરીશું. બાકીના ત્રણ અત્યારે બાકી રાખો. (ઉપર આઠ ભેદ જે પાડ્યા છે, એ તો ટીકાકારે જે બે વિશેષણ ઉમેર્યા છે એ દૃષ્ટિએ છે. નિર્યુક્તિકાર પ્રમાણે તો ચાર જ ભેદ થાય છે.) ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર આ બધા જે એક-અનેક, કારણ-નિષ્કારણ, વિહારી-સ્થિર પ્રતિલેખકોમાં જે એક+સકારણ+વિહારી પ્રતિલેખક છે, તેનું વર્ણન કરશું. ત્યાં સુધી સકારણ-અનેક, નિષ્કારણ-એક, નિષ્કારણ-અનેક એ ત્રણ ભેદો બાકી રાખો તથા ગાથામાં રહેલા તુ શબ્દથી એ પણ સમજી લેવું કે ‘સ્થિર’ને પણ અત્યારે બાકી રાખો. = = = = 1 = = Fi ૧૦૭ = = Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ અર્થાતુ ૮ ભાંગામાંથી અત્યારે સૌ પ્રથમ ભાંગાનું વર્ણન કરશું. નિર્યુક્તિ वृत्ति : कियन्ति पुनस्तान्यशिवादीनि ? येष्वसावेकाकी भवतीत्याह - | ૧૦૮ . ओ.नि. : असिवे ओमोयरिए रायभए खुहिअ उत्तमढे अ । फिडिअगिलाणे अइसेस देवया चेव आयरिए ॥८॥ न शिवमशिवं-देवतादिजनितो ज्वराद्युपद्रवः, अवमोदरिकं-दुर्भिक्षं, राज्ञो भयं राजभयं, क्षुभितं क्षोभः, संत्रास ગુરૂત્યર્થ , ઉત્તમર્થ:-મનનં, ‘ડિત' તિ પ્રણો માત, “સત્તાની' મન્દઃ, ગતિશય:-તિશયયુ: રેવતાડવા TT નિ.-૮ |भ प्रतीतौ, अयं तावदक्षरार्थः । - A = = = '# ચન્દ્ર, : પ્રશ્ન : એ અશિવ વગેરે કારણો કેટલા છે ? કે જેમાં આ પ્રતિલેખક એકાકી બને છે ? સમાધાન : એ હવેની ગાથામાં કહે છે : ઓઘનિર્યુક્તિ-૮: ગાથાર્થ : (૧) અશિવ (૨) દૂકાળ (૩) રાજભય (૪) યુભિત (૫) અનશન (૬) સ્ફિટિત (ભૂલો IT દાં પડેલો) (૭) ગ્લાન (આ ૭ કારણો છે.) તથા અતિશય, દેવતા અને આચાર્ય. (ખ્યાલ રાખવો કે નિર્યુક્તિ ગાથા વગેરેમાં A. ઘણે ઠેકાણે માત્ર શબ્દો જ મૂકવામાં આવે છે. એનો અર્થ તો ટીકાઓ ઉપરથી જ સ્પષ્ટ કરવાનો હોય છે.) | ૧૦૮ છે. F , = Page #130 -------------------------------------------------------------------------- ________________ ભા-૧૫ श्रीभोध-त्यु टार्थ : (१) देवता वगैरे 43 Gत्पन्न शयेसो ४१२ वगैरे उपद्रवते मशिव (२) हुआ (अममो-पाली, નિર્યુક્તિ GE२=42.भां पेट मान मराय भवभौहरि से वाय.) (3) २८ नोमय (४) त्रास (५) अनशन णं (६) भाष्टि (७) खान. ॥ १०॥ तथा (८) अतिशय भेट मातशयवाणो. (९) हेवता भने (१०) भायार्थ तो प्रसिद्ध ४ छे. मातो मात्र अक्षरार्थ म ४ जताव्यो छे. स वृत्ति : भावार्थं तु भाष्यकार एकैकं द्वारमङ्गीकृत्य प्रतिपादयन्नाह-'यथोद्देशं निर्देश' इति न्यायादत्राद्यद्वारमाश्रित्य यो विधिरसावभिधीयते-१इहाशिवमेकाकित्वस्य हेतुत्वे वर्तते, तस्मात्तथा कर्तव्यं यथा तन्न भवत्येव ॥ केन पुनः म प्रकारेण तन्न भवतीति चेत्तदुच्यते-दारगाहा व ओ.नि.भा. : संवच्छरबारसएण होही असिवंति तइ तओ णिति । सुत्तत्थं कुव्वंता अइसयमाईहिं नाऊणं ॥१५॥ व्याख्या-संवत्सराणां द्वादशकं संवत्सद्धादशकं, द्वौ च दश च द्वादश, तेन भविष्यत्यशिवमिति ज्ञात्वा तइत्ति तदैव म किं 'तत' इति तस्मात् क्षेत्रात् 'णिति' निर्गच्छन्ति । सूत्रपौरुषीमर्थपौरुषी च 'कुर्वन्तः' निष्पादयन्तोऽन्यदेश वी॥ १० र मभविष्यदशिवं विश्वस्ताः संक्रामन्ति । कथं पुनर्जायते ?-अतिशय आदिर्येषां तेऽतिशयादयो ज्ञानहेतवस्तैः । ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ જિયંતિ ૧૧ ll - ચન્દ્ર.: હવે ભાવાર્થ તો ભાષ્યકાર એક એક કારને આશ્રયીને હવે કહેવાના છે. તેમાં ‘ઉદેશ પ્રમાણે નિર્દેશ થાય' એ ન્યાય પ્રમાણે અહીં સૌ પ્રથમ અશિવદ્વારને આશ્રયીને જે વિધિ છે, તે દેખાડવાની છે. અહીં અશિવ એ સાધુને એકાકી થવામાં કારણભૂત બને છે. એકાકી બનવું સારું નથી જ, માટે પહેલા તો એવી જ પ્રવૃત્તિ કરવી કે જેથી તે એકાકીપણું થાય જ નહિ. (અથવા તો એવું કરવું કે તે તે સ્થાને અશિવ ભલે થાય, પણ સાધુઓને - તે અશિવ બાધક ન બને, એકાકી બનવા મજબુર ન કરે.) H પ્રશ્ન : એવું તો શું કરીએ? કે જેથી એ એકાકીપણું ન થાય ? સમાધાન : આ બતાવવા માટે ભાષ્યકાર દ્વારગાથા કહે છે. (ખ્યાલ રાખવો કે ૮મી નિયુક્તિ ગાથા ઉપર જ હવે વિસ્તાર કરવાનો છે. અને ભાષ્યકાર એ વર્ણન કરી રહ્યા છે.). ઓઘનિર્યુક્તિ ભાષ્ય - ૧૫: ગાથાર્થ : “બાર વર્ષ પછી (અહીં) અશિવ થશે” એમ અતિશય વગેરે વડે જાણીને સૂત્રાર્થને મો કરતા ત્યાંથી નીકળી જાય. ટીકાર્થ : ખબર પડે કે આ દેશમાં ૧૨ વર્ષ પછી અશિવ થવાનું છે. તો બાર વર્ષ પૂર્વે જ તેઓ તે ક્ષેત્રમાંથી નીકળી દાં જાય, અને સૂત્ર પૌરુષી તથા અર્થપૌરુષીને કરતા કરતા તેઓ વિશ્વસ્ત બનીને = ઉતાવળ કે ગભરાટ વિના બીજા દેશમાં વી જાય કે જે દેશમાં અશિવ થવાનું ન હોય. (બાર વર્ષ બાકી છે, એટલે ઉતાવળો વિહાર કરવાની જરૂર નથી. અશિવના બાર ભા-૧૫ au ૧૧૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु વર્ષ પૂર્વે વિહાર કરી જવાનું કારણ એ જ કે સૂત્રપૌરુષી + અર્થ પૌરુષી છોડીને લાંબા-લાંબા વિહાર કરવા ન પડે. બે ય નિર્યુક્તિ પૌરુષો કરતા કરતા શાંતિથી જઈ શકાય.) પ્રશ્ન : પણ આ ખબર શી રીતે પડે? કે અહીં બાર વર્ષ બાદ અશિવ થવાનું છે ? ॥ १११॥ સમાધાન : આનું જ્ઞાન કરવાના કારણો અતિશય વગેરે છે. એના દ્વારા આ ખબર પડે. वृत्ति : अतिशयादिप्रतिपादनायाह - ओ.नि.भा. : अइसेस देवया वा निमित्तगहणं सयं व सीसो वा । परिहाणि जाव पत्तं निग्गमणि गिलाणपडिबंधो ॥१६॥ अतिशयः-अवध्यादिस्तदभावे क्षपकादिगुणाकृष्टा देवता कथयति, अहवा आयरिएणं सुत्तत्थेसु निम्माएण सयमेव ओ निमित्तं धेत्तव्वं, अहवा सीसो गहणधारणासंपन्नो निम्विकारी जो सो गेण्हाविज्जइ । जया आयरिओ वुड्डो भवइ तया अविगारिस्स सीसस्स देइ, जाहे सो ण होज्जा ताहे अण्णो कोइ पुच्छिज्जइ ताहे बारसहिं निग्गंतव्वं । अह बारसहि ण - णायं ताहे एक्कारसहिं जाव जाहे एक्केण वि ण णायं होज्जा ताहिं छहिं मासेहिं सुयं ताहे निग्गच्छन्तु, अहवा न चेव णायं असिवं जायं ताहे निग्गच्छंतु । की PHFB Tr (मा-१६ 500 POTO ||१११॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ vi E = શ્રી ઓઘ-યુ अक्षरव्याख्या-अतिशयनमतिशयः-प्रत्यक्ष ज्ञानमवधिमनःपर्यायकेवलाख्यं, तेन ज्ञात्वा, देवता वा कथयति, નિર્યુક્તિ भविष्यत्यशिवमिति, निमित्तम्-अनागतार्थपरिज्ञानहेतुर्ग्रन्थस्तस्य ग्रहणं स्वयमेव करोत्याचार्यः शिष्यो वा योग्यो ग्राह्यते निमित्तं, 'परिहाणि जाव पत्तं 'ति द्वादशकेन यदा न ज्ञातं तदा एकादशकेनेत्येकैकहान्या परिहाणिरिति तावत्स्थिताः ૧૧૨ कथञ्चिद्यावत्प्राप्तम्-आगतमशिवं, तत्र किमिति ?, निर्गमनं निर्गमः कार्यः सर्वैरेवेति । कथं म तीशिवमाश्रित्यैकाकित्वमिति चेत्तदाह-'गिलाणपडिबंधो' ग्लानो-मन्दस्तयैवाशिवकारिण्या देवतया कृतः पूर्वभूतो વા, તેના પ્રતિવન્ય:- નિમ: સર્વેષiા. ચન્દ્ર. : એ અતિશય વગેરે જ હવેની ગાથામાં બતાવે છે. ( ભાષ્ય - ૧૬ : ટીકાર્થઃ કોઈ સાધુને અવધિજ્ઞાન વગેરે અતિશય હોય તો એના દ્વારા ભાવિ અશિવની ખબર પડે. હવે ' જો અતિશય ન હોય તો કોઈ તપસ્વી સાધુ, સંયમી સાધુ વગેરેના ગુણોથી ખેંચાયેલ દેવદેવી આ વાત જણાવે. (આ ટીકામાં સી ઘણીવાર કેટલુંક સંસ્કૃતમાં તો કેટલુંક પ્રાકૃતમાં ય આવશે. તથા એકનો એક પદાર્થ વારંવાર પણ આવશે. એ બધું ધ્યાનમાં = = T ભા-૧૬ = = રાખવું.) અથવા તો સૂત્ર અને અર્થમાં એકદમ હોંશિયાર=તૈયાર એવા આચાર્યે જાતે જ નિમિત્તનું ગ્રહણ કરવું. (નિમિત્તશાસ્ત્ર પ્રમાણે પક્ષી-પશુઓના અવાજો ....વગેરે અનેક રીતે ભાવિનું જ્ઞાન મેળવી શકાય. આચાર્ય આ નિમિત્ત શાસ્ત્ર ભણેલા all ૧૧૨ .. Page #134 -------------------------------------------------------------------------- ________________ ભા-૧૬ શ્રી ઓઘ-વ્યું હોવાથી નિમિત્તનું ગ્રહણ કરી શકે.) નિર્યુક્તિ અથવા જો આચાર્ય નિમિત્તગ્રહણ કરી શકે એમ ન હોય તો જે શિષ્ય પદાર્થોને ગ્રહણ કરવામાં અને એ પદાર્થોને ધારી | રાખવામાં સમર્થ હોય તથા નિર્વિકારી હોય તેની પાસે નિમિત્તનું ગ્રહણ કરાવવું. આશય એ છે કે જ્યારે આચાર્ય વૃદ્ધ થાય ત્યારે હવે નિમિત્ત શાસ્ત્ર ગ્રહણ કરવાદિ એમને ઓછા ફાવે એટલે નિમિત્તજ્ઞાન પોતાના અવિકારી શિષ્યને ગ્રહણ કરાવે. = (જેથી એ શિષ્ય નિમિત્ત-ગ્રહણાદિ દ્વારા ગચ્છ-શાસનની રક્ષા કરી શકે. જો શિષ્ય વિકારી = ભોજનાદિ લંપટ હોય, તો તે જ જ નિમિત્તાનો દુરુપયોગ કરે. વળી એ નિમિત્તોનું સમ્યગુ રીતે ગ્રહણ કરવા સમર્થ ન ય બને. એટલે નિર્વિકારી શિષ્યને જ આ vr, નિમિત્ત શાસ્ત્રનું જ્ઞાન આચાર્યશ્રી કરાવતા.) - જ્યારે તેવો કોઈ શિષ્ય પણ ન હોય અને આચાર્ય સ્વયં નિમિત્તગ્રહણ કરી શકે એમ ન હોય (કે આવડતું જ ન હોય) A | ત્યારે બીજા કોઈ જ્યોતિષી વગેરેને પૂછવું. અને એના દ્વારા ખબર પડે તો દુકાળના બાર વર્ષ પૂર્વે જ નીકળી જવું. ' ધારો કે અશિવના બાર વર્ષ પૂર્વે નહિ, પરંતુ ૧૧ વર્ષ પૂર્વે કે ૧૦, ૯, ૮....૧ વર્ષ પૂર્વે જ ખબર પડી. તો ત્યારે નીકળવું. અશિવને છ મહિના જ બાકી હતા અને એના સમાચાર સાંભળ્યા, તો ત્યારે પણ નીકળી જવું. છેલ્લે એવું બન્યું કે છેલ્લે સુધી ખબર ન પડી અને અશિવ ઉત્પન્ન થયું તો પછી ત્યારે જ નીકળી જવું. (પ્લેગ, મોટો રોગચાળો વગેરે જો દેવકૃત હોય તો એ અશિવ ગણાય.) | ૧૧૩ |. ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ બતાવી દીધો. : P & ‘fe + = Page #135 -------------------------------------------------------------------------- ________________ | ભા. ૧૭-૧૮ શ્રી ઓઘ-ય હવે અક્ષરાર્થ બતાવીએ છીએ. નિર્યુક્તિ અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન એ અતિશય કહેવાય. નિમિત્ત એટલે ભવિષ્યકાલીન ઘટનાઓના જ્ઞાનનું કારણ એવો ગ્રન્થ. તેનું ગ્રહણ આચાર્ય સ્વયં કરે, અથવા તો યોગ્ય | ૧૧૪ શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણાવડાવે. » બાર, અગ્યાર...એક વર્ષ છ મહિના, બાકી હોય ત્યારે પણ ખબર ન પડી. છેક અશિવ થઈ ગયું. તો ત્યારે પણ " બધાએ નીકળી જવું. પ્રશ્ન : જો આ રીતે બધા સાધુઓ અશિવમાં પણ એક સાથે જ વિહાર કરે છે, તો અશિવના કારણે એકાકી થવાનો મ/ પ્રસંગ તો આવ્યો જ નહિ ને ? | સમાધાન : અશિવ કરનારા દેવતા વડે કોઈ સાધુ ગ્લાન કરાયો, અથવા તો અશિવપૂર્વે એની મેળે જ કોઈ સાધુ ગ્લાન હોય, તો એના કારણે બધા સાધુઓ નીકળી ન શકે. वृत्ति : तस्याश्चाशिवकारिण्याः स्वरूपप्रतिपादनायाह - મો.નિ.મી.: સંગહિતકુમય મદ્દિા ય ત તમારૂ વિ . પંતા . चउवज्जण वीसु उवस्सए य तिपरंपराभत्तं ॥१७॥ - a ‘ક F E વIL ૧૧૪ ||. Page #136 -------------------------------------------------------------------------- ________________ श्री जोध- त्थ નિર્યુક્તિ ॥ ११५ ॥ ओ.नि.भा. : असिवे सदसं वत्थं लोहं लोणं च तहय विगईओ । याई वज्जिज्जा चवज्जणयंति जं भणिअं ॥ १८ ॥ व्याख्या-संयताः-साधवस्तेषां भद्रिका न गृहिणामिति प्रथमो भङ्गः, गृहिणां भद्रिका न संयतानामिति द्वितीयः, तथोभयभद्रिकेति तृतीयः, उभयप्रान्ता अभद्रिका अशोभनेति चतुर्थः । स्थ स ण ला.१७-१८ भ भ सा पुण उप्पारा संजयभद्दिगा गिहत्थपंता १ गिहत्थभद्दिगा संजयपंता २ उभयपंता ३ उभयभद्दिआ ४ । कहं ण स पुणं संजय द्दिगा होज्जा ?, गिहत्थे उद्दवेड़, संजए भणति-निरुवसग्गा अच्छह, ताहेवि गंतव्वं को जाणति पमत्ता स्स पलोएज्जा वा गिहिज्जा वा । गिहिभद्दिगा संजयपंता संजए चेव पढमं गेण्हति जहा एते महातवस्सी एते चेव पढमं ग पेल्लेयव्वा, एतेसु णिज्जिएसु अवसेसा णिज्जिआ चेव भवंति, एत्थं जा होउ सा होउ निग्गंतव्वं । जाहे न निग्गया केणइ ग वाघाण, को वाघाओ ?, पुव्वं गिलाणो वा होज्जा, ताए वा उद्दाइआए कोइ संजओ गहितो होज्जा, पंथा वा न वहंति, ताहे तत्थ जयणाए अच्छियव्वं, का जयणा ? "इमाणि चत्तारि परिहरिअव्वाणि - विगई दसविहा वि लोणं लोहं च सदसं वत्थं च, जाणि अ कुलाणि असिवेण गहिआणि तेसु आहाराईणि न गेण्हंति, जाहे सव्वाणि वि गहियाणि होज्जा ताहे 'दिट्ठि दिट्ठीए ण पार्डिति, ओमत्थिआ गेण्हंति, दिट्ठि य न संकमइ । व 'चउवज्जणयंति' चतुर्णां वर्जना - परिहारश्चतुर्वर्जना विकृत्यादीनां चतुर्षु वा वर्जना क्षेत्रस्य - संयतभद्रिका 랑 at 11 994 11 स्प Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચા દિપ્રાના રૂત્યવિપુ મy “વીસુ ૩વરૂપ 'ત્તિ સ્નાનવિધિ , વિશ્વમેનોપાશ્રય:-શ્રય: ર્તવ્ય રૂત્વર્થઃ નિર્યુક્તિ . जो संजतो असिवेण गहिओ होज्जा, तस्स दूरट्ठियस्स भत्तं तिपरंपरेण दिज्जइ । 'तिपरंपराभत्तं 'ति, त्रयाणां परम्परा " त्रिपरम्परा, १५भक्तं आहारः, तद् एको गृह्णाति द्वितीयश्चानयति तृतीयोऽवज्ञया ददातीत्यर्थः । अवधूतम्-अवज्ञातं, जहा / ૧૧૬ || अवधूता नासति । ચન્દ્ર. : એમાં સૌ પ્રથમ તો તે અશિવ કરનાર દેવતા કેવો હોય ? એ દર્શાવે છે. ભાષ્ય - ૧૭: ગાથાર્થ : (૧) સાધુ પર ભદ્રિક (૩) ઉભય ભદ્રિક ભા.૧૭-૧૮ (૨) ગૃહસ્થ પર ભદ્રિક (૪) ઉભય પ્રાંત એ ૪ પ્રકાર છે. એમાં ચાર વસ્તુનો ત્યાગ કરવો. જુદો ઉપાશ્રય કરવો અને ત્રણ પરંપરા વડે (ગ્લાનને) ભોજન આપવું. ભાષ્ય - ૧૮ : ગાથાર્થ : “ચારનો ત્યાગ’ એમ જે કહ્યું છે તે આ પ્રમાણે – અશિવમાં દશીવાળું વસ્ત્ર, લોખંડ, મીઠું ૫ અને વિગઈઓ છોડી દેવી. ટીકાર્થ : (૧) કોઈકે દેવતા એવી છે કે જે સાધુઓ પ્રત્યે ભદ્રક છે, પણ ગૃહસ્થો પ્રત્યે કોપિત છે. (૨) બીજી એવી ) છે કે ગૃહસ્થો પ્રત્યે કોમળ છે, સાધુઓ પ્રત્યે કોપિત છે. (૩) ત્રીજી બે ય પ્રત્યે ભદ્રક છે. (૪) ચોથી બે ય પ્રત્યે પ્રાન્ત = વ ૧૧૬ || Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ નિર્યુક્તિ / ૧૧૭ કોપિત છે. (હવે આ જ વાત પ્રાકૃત ભાષામાં પણ કહે છે કે) તે દેવી ચાર પ્રકારની છે.... (ઉપર મુજબ છે.) પ્રશ્ન : તેણી સાધુ ભદ્રક કેવા પ્રકારની હોય ? સમાધાન : તે દેવી ગૃહસ્થોને ઉપદ્રવ કરે. સાધુઓને કહે કે ‘તમે ઉપસર્ગ વિના શાંતિથી રહો, અર્થાત્ તમને કોઈ હેરાનગતિ નહિ કરું.’ આવી દેવી હોય તો પણ ત્યાંથી નીકળી જ જવું, કેમકે કોણ જાણે ? ક્યારે તે સાધુઓને પ્રમાદી તરીકે જુએ અથવા / તો એમને પકડી લે = વળગી પડે. (આશય એ છે કે સાધુઓ એના વિશ્વાસ ઉપર ત્યાં રહે, અને કો'કવાર સાધુઓને ભા. ૧૭-૧૮ પ્રમાદગ્રસ્ત જોઈ ભડકે, પરેશાન કરે. એ દેવી ય છેવટે એક જીવ છે. એના ય વિચારો ફર્યો પણ કરે. અથવા તો દેવી પોતે | પ્રમાદી બને તો આપેલું વચન ભૂલી જઈ સાધુઓને નુકસાન કરે.) જે બીજી દેવી ગૃહિભદ્રક અને સંયતપ્રાન્ત હોય તે તો સાધુઓને જ પહેલા ઝપટમાં લે. તે વિચારે કે “આ સાધુઓ મહાતપસ્વી છે એટલે આ લોકોને જ પહેલા ઝપટમાં લેવા જોઈએ. આ લોકો જીતાઈ જાય એટલે બીજાઓ તો પછી જીતાઈ જ ગયેલા છે.' હવે આવી પરિસ્થિતિમાં તે દેવી ભલે ગમે તે હોય, આપણે નીકળી જવું. all ૧૧૭ પણ ધારો કે કોઈક વ્યાઘાત=પ્રતિબંધક આવી જવાથી ત્યાંથી નીકળી ન શકાય. એ પ્રતિબંધક તરીકે કાં તો કોઈ સાધુ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ નિર્યુક્તિ || ૧૧૮ ॥ ur मो ᄇ भ " T પહેલેથી ગ્લાન હોય, અથવા તો ઉપદ્રવ કરનાર દેવતા વડે કોઈક સાધુ ગ્રહણ કરાયો હોય, અથવા તો રસ્તાઓ ચોક્ખા ન હોય (કાદવ-કીચડાદિને કારણે વિહારનો રસ્તો સ્પષ્ટ ન હોય.) હવે આ બધા કારણસર જો નીકળી ન શકાય તો તે અશિવવાળા સ્થાનમાં યતનાપૂર્વક રહેવું. પ્રશ્ન : એ યતના શું છે ? સમાધાન : આ ચાર વસ્તુ છોડી દેવી. (૧) દશેય પ્રકારની વિગઈઓ (૨) મીઠું (૩) લોખંડ (૪) દશીવાળું વસ્ત્ર. તથા જે ઘરો અશિવ વડે ગ્રહણ કરાયા હોય તેમાં આહાર-પાણી ન લેવા. હવે જો બધા જ ઘરો અશિવવાળા હોય તો પછી ત્યાં ગોચરી લેવા જવું, પણ કોઈની સાથે આંખો ન મીલાવવી. મોઢું નીચું રાખીને ગ્રહણ કરવું તથા આમતેમ - આજુબાજુ દૃષ્ટિપાત કરવો નહિ. ગાથામાં વડવળયું શબ્દ છે. તેનો સમાસ એ કે વિગઈ વગેરે ચાર વસ્તુઓનો ત્યાગ. અથવા તો ચાર ભાંગાઓમાં (ગૃહીપ્રાન્ત - સંયત ભદ્રક વગેરે...) ક્ષેત્રનો ત્યાગ કરવો. હવે ધારો કે ગ્લાન સાધુના કારણે ત્યાં રોકાવું પડે તો ગ્લાનની વિધિ શું ? તે કહે છે કે ગ્લાનનો ઉપાશ્રય જુદો રાખવો. આ ગ્લાનવિધિ જ સ્પષ્ટ દર્શાવે છે. જે સાધુ અશિવથી ઝડપાયેલો હોય, તેને દૂર રાખવો અને દૂર રહેલા તેને ત્રણ પરંપરા વડે ભોજન આપવું. તે આ I[ HIT י स्थ | T ભા.૧૭-૧૮ व ओ H મૈં ॥ ૧૧૮ ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु પ્રમાણે - એક સાધુ ઘરોમાં વહોરે, બીજો સાધુ ઘરોમાંથી ઉપાશ્રયે એ ગોચરી લાવે અને ત્રીજો સાધુ તિરસ્કારપૂર્વક તે નિર્યુક્તિ અશિવગૃહીત ગ્લાનને ગોચરી આપે. ण ति२२७२पूर्व भावानु ॥२९॥ मे. ति२२४॥२ १२येसी त हेवी मा0 14 छ. (@l या राव मात्र देवता ॥ ११९ ન શબ્દ જ સ્ત્રીલિંગ છે. બાકી ઉપદ્રવ કરનાર તો દેવ કે દેવી કોઈપણ હોઈ શકે છે. દેવી જ ઉપસર્ગ કરે એવો અર્થ ન सम४वो.) वृत्ति : ग्लानोद्वर्तनादिविधिप्रदर्शनायाहओ.नि.भा.: उव्वत्तणनिल्लेवण बीहंते अणभिओगऽभीरू य । अगहिअकुलेसु भत्तं गहिए दि४ि परिहरिज्जा ॥१९॥ ऊर्ध्वं वर्त्तनं-उद्वर्त्तनं यदसावुद्वय॑ते, निर्लेपनं यदसौ निर्लेपः क्रियते उपलक्षणं चैतत्, तस्य सकाशे न स्थातव्यं दिवा रात्रौ वा । अथ कीदृशेन साधुना कर्त्तव्यमित्याह-'बीहंत अणभिओग'त्ति बिभ्यत्यनभियोगः, बिभ्यतीति भयं गच्छति, भीरावित्यर्थः, नाभियोगोऽनभियोग: यो भीरुः स तत्र न नियोक्तव्यः । कस्तर्हि करोति ? इत्याह-'अभीरू वी य' अभीरुश्च न भीरुरभीरुः, स तत्र स्वयं करोति नियुज्यते वा, चशब्दो वस्त्रान्तरितादिप्रयत्नप्रदर्शनार्थः । अगृहीतेषु PREET (भा.-१८ वा॥११ ॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ कुलेषु अशिवेन भक्तं ग्राह्यं, तदभावे दृष्टिं दृष्टिसंपातपरिहारः । નિર્યુક્તિ आह-चतुर्वर्जनेत्युक्तं तत्र भङ्गका अपि गृह्यन्त इति । जोऽवि तं उवत्तेइ वा परियत्तेइ वा सो हत्थस्स अंतरे वत्थं दाऊण ताहे उवत्तेति वा परियत्तेइ वा । उवत्तेऊण हत्थे मट्टियाए धोवइ । जो न बीहिज्जा सो तत्थायरिएण भणियव्वो ૧૨૦ | जहा अज्जो तुमं वसाहि त्ति । जो धम्मसद्धिओ साहू सो अप्पणा चेव भणइ-अहं वसामि । ચન્દ્ર.: હવે ગ્લાનનું પડખું બદલવું...વગેરે વિધિ દેખાડવા ગાથા કહે છે. ભાષ્ય - ૧૯ : ટીકાર્થ : એના પડખા બદલવા, (ડાબા કે જમણા પડખે રહેલાને જમણા કે ડાબા પડખે કરવો-ફેરવવો તે) મળ વગેરેની શુદ્ધિ કરવી વગેરે કાર્યો ડરપોક સાધુને ન સોંપવા. ભો.-૧૯ ‘નિર્લેપ’ વગેરે બાબત ઉપલક્ષણ છે, એટલે આ પણ સમજી લેવું કે દિવસે કે રાત્રે તેની પાસે ન રહેવું. પ્રશ્ન : તો પછી કોણ કરે ? સમાધાન : જે નિર્ભય હોય, તે સાધુ પોતાની મેળે જ આ બધું કરવા લાગે. કદાચ એ સાધુને આ બધું કરવાનો ક્ષયોપશમ ન થાય તો ગુરુ એને આ કાર્ય માટે જોડે તથા આ ઉદ્વર્તનાદિ ક્રિયાઓ ગ્લાનનું શરીર અને પોતાના હાથ વચ્ચે દા વસ્ત્ર રાખવાપૂર્વક જ કરવી. પોતાનો હાથ ગ્લાનના શરીરને સીધો સ્પર્શ ન થવો જોઈએ. તથા અશિવ વડે અગૃહીત કુલોમાં = ઘરોમાં જ ગોચરી લેવી. જો બધા ઘરો અશિવવાળા હોય. અશિવરતિ ધર ન Hi ૧૨૦II. ओ Page #142 -------------------------------------------------------------------------- ________________ 6 શ્રી ઓઘનિર્યુક્તિ '= / ૧૨૧ = = $ ભા.-૨૦ મળે તો એ ઘરવાળાઓની આંખમાં આંખ ન મીલાવવી. અહીં એક વાત ખ્યાલ રાખવી કે વતુર્વર્નના એમ જે કહ્યું છે તેમાં ‘વિગઈ વગેરે ચાર વસ્તુનો ત્યાગ કરવો’ એ એક અર્થ તો થાય જ. એ ઉપરાંત ‘ત્યાં દેવીના જે ચાર ભાંગા બતાવ્યા છે, તે ચાર ભાંગાઓમાં ક્ષેત્રનો ત્યાગ કરવો' એ અર્થ પણ આ શબ્દનો સમજી લેવો. (આ જ વાત હવે પ્રાકૃત ભાષામાં કરે છે. એમાં થોડીક વિશેષ બાબતો પણ જણાવશે.) જે સાધુ ઉદ્વર્તન કે પરાવર્તન (પડખા ફેરવવા વગેરે) કરે તે હાથની વચ્ચે વસ્ત્રને રાખીને પછી ઉદ્વર્તન કે પરાવર્તન , | કરે, આ બધું કર્યા બાદ માટી વડે હાથ ધુએ. તથા જે સાધુ ગભરાતો ન હોય, તે જ ત્યાં આચાર્ય વડે કહેવા યોગ્ય છે કે “મુનિ! તું અહીં ગ્લાન પાસે રહે.” ખરેખર તો જે વૈયાવચ્ચાદિ ધર્મમાં શ્રદ્ધાવાળો સાધુ હોય તે પોતાની મેળે જ ગુરુને કહે કે, “હું અહીં રહીશ.” (ગુરુએ એને સૂચન કરવું જ ન પડે.) वृत्ति : प्रतिबन्धस्थाने सति कर्त्तव्यान्तरप्रदर्शनायाह - ओ.नि.भा. : पुव्वाभिग्गहवुड्डी विवेग संभोइएसु निक्खिवणं । तेऽविअ पडिबंधठिआ इयरेसु बला सगारदुगं ॥२०॥ R = ૬ - વી ૧૨૧ * E | Page #143 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ ॥ १२२॥ पूर्वमिति-शिवकाले येऽभिग्रहाः-तपःप्रभृतयस्तेषां वृद्धिः कार्या । चतुर्थाभिग्रहः षष्ठं करोति, मृते तस्मिन्को विधिरित्याह-'विवेग' विवेचनं विवेकः, 'विचिर्-पृथग्भावे' परित्याग इति यावत्, कस्यासाविति-तदुपकरणस्य, अमृते तस्मिन् गमनावसरे च प्राप्ते किं कर्त्तव्यमित्याह-'संभोइएसु निक्खिवणं' अशेषसमानसामाचारिकेषु विमुच्य गम्यते । " ते तत्राशिवे कथं स्थिता इत्याह-'तेऽवि अ पडिबंधठिआ' न तेषां गमनावसरः कुतश्चित्प्रतिबन्धात्, तदभावे किं कर्त्तव्यमित्याह 'इतरेसु'त्ति असाम्भोगिकेष्वित्यर्थः तदभावे देवकुलिकेषु, अनिच्छत्सु बलात्कारेण । तदभावे कुत्र ? म इत्याह-'सगारदुर्ग' सह अगारेण वर्तेते इति सागारौ गृहस्थौ इत्यर्थः, तयोर्द्वयं, तावेव द्वावित्यर्थः । को पुनस्ताविति ? मा.-२० व्रत्यव्रती (तिनौ) वा सम्यग्दृष्टी, तदभावे शय्यातरः, यथाभद्रकमिथ्यादृष्टिः । सो य गिलाणो यदि अत्थि अण्णा वसही तहिं ठविज्जइ, असईए अ ताए चेव वसहीए एगपासे चिलिमिली भ किज्जइ, बारं दुहा किज्जइ, जेण गिलाणो निक्खमति वा पविसति वा तेण अण्णे साहुणो ण निग्गच्छंति, पडिआरगवज्जं, ताव अ तहिं अच्छंति जाव सत्थो न लब्भइ ताव जोगवुढेि करेंति, जो नमोक्कारं करेंतओ सो पोरिसि करेति एवं वटुंति, जइ पउणो सो साहू जो गहिओ ताहे वच्चंति, अह कालं करेड़ ताहे जं तस्स उवगरणं तं सव्वं छडिज्जइ, ते छड्डित्ता ताहे वच्चंति, अह सो न चेव मुत्तो ताहे अन्नेर्सि संभोइआणं सकज्जपडिबंधट्ठिआणं मूले निक्खिप्पइ । जाहे संभोइआ न होज्जा ताहे अण्णसंभोइयाणं । जाहे तेऽवि न होज्जा ताहे पासत्थोसन्नकुसीलाईणं, वा॥ १२२॥ RREE Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૧૨૩ j सिं बलावि ओवेडिज्जइ, तेसिं देवकुलाणि भुज्जंति, सारूविअसिद्धपुत्ताणं, तेसिं असति सावगाणं उवणिक्खिप्पति, पच्छा सेज्जायरेसु अहाभद्दगेसु वा एवं ठविज्जइ, ताहे वच्चति ॥ 37 ચન્દ્ર. : જ્યારે અશિવસ્થાનમાં ગ્લાનાદિ પ્રતિબંધથી રોકાઈ જવું પડે, ત્યારે બીજા પણ કયા કાર્યો કર્તવ્ય છે ? તે બતાવવા માટે કહે છે. ભાષ્ય - ૨૦ : ટીકાર્થ : શિવકાળમાં જે તપ વગેરે અભિગ્રહો તે સાધુઓ કરતા હોય, અશિવકાળમાં તે અભિગ્રહોની Æ વૃદ્ધિ કરવી. અર્થાત્ ઉપવાસના અભિગ્રહવાળો છઠ્ઠ કરે... હવે જો ગ્લાન મૃત્યુ પામે તો શું વિધિ કરવી ? એ બતાવે છે કે તે મૃત્યુ પામે તો તેના ઉપકરણોનો ત્યાગ કરવો. (શિવકાળમાં મૃત્યુ પામે, તો મૃતના ઉપકરણો બીજા સાધુઓ વાપરી શકતા. પણ અશિવકાળ હોવાથી એના વસ્ત્રો વાપરવામાં જોખમ દેખાય છે.) હવે ધારો કે તે ગ્લાન મૃત્યુ નથી પામ્યો અને બીજી બાજુ અશિવને કારણે વિહાર કરવાનો અવસર પણ આવી ગયો તો શું કરવું ? એ હવે બતાવે છે કે જે ગચ્છોની તમામ સામાચા૨ી આપણી સામાચા૨ી જેવી જ હોય, તેવા ત્યાં રહેલા ગચ્છમાં આ ગ્લાન સાધુને મૂકી, આ ગચ્છે ત્યાંથી નીકળી જવું. પ્રશ્ન : પણ અશિવ વખતે તો બધા જ ગચ્છ નીકળી જવાના ને ? તો બીજા સાંભોગિક ગચ્છો ત્યાં રહેનારા મળવાના मो स्स भ | 31 T B आं મ ભા.-૨૦ || ૧૨૩॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ 11 928 11 मा મ म or મ भ ત જ શી રીતે ? કે જ્યાં ગ્લાનને મૂકીને જઈ શકાય. સમાધાન : તેઓને ત્યાં રોકાઈ જવાનું ગાઢ કારણ આવી પડ્યું હોવાથી તેઓ ત્યાં જ રોકાવાના હોય તો ત્યાં આ ગ્લાનને મૂકી આ ગચ્છ નીકળી શકે. પ્રશ્ન : પણ ધારો કે આવો ત્યાં રહેનાર સાંભોગિક ગચ્છ ન મળે તો ? સમાધાન : તો પછી ત્યાં રોકાનારા અસાંભોગિક (ભિન્ન સામાચારીવાળા) સંવિગ્ન ગચ્છમાં એ ગ્લાનને મૂકી દેવો. પ્રશ્ન ઃ તેઓ પણ ન હોય તો ? સમાધાન : તો પછી દેવકુલિકો ચૈત્યવાસી શિથિલ સાધુઓના ગ્રુપમાં એ ગ્લાનને મૂકી દેવો. પ્રશ્ન : પણ તેઓ ના પાડે તો ? અનિચ્છા દર્શાવે તો ? સમાધાન ઃ તેઓ ન ઇચ્છે, તો બળજબરી કરીને પણ ત્યાં ગ્લાનને મૂકવો. પ્રશ્ન : પણ ધારો કે આવા દેવકુલિકો પણ ત્યાં ન હોય તો ? સમાધાન : તો પછી વ્રતધારી શ્રાવક કે વ્રતરહિત સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને ત્યાં ગ્લાનને મૂકી ગચ્છે નીકળી જવું. પ્રશ્ન : તેઓ પણ ભાગી ગયા હોય, ન હોય તો ? સમાધાન ઃ તો જે ભદ્રકપરિણામી મિથ્યાર્દષ્ટિ શય્યાતર હોય, તેને ત્યાં ગ્લાનને મૂકી દેવો. रूस vi भ 1] ᄆ आ म हा ભા.-૨૦ || ૧૨૪ ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ 5 'B શ્રી ઓઘ- (હવે પ્રાકૃતમાં કેટલીક ગ્લાનવિધિ બતાવે છે.). નિર્યુક્તિ જો ત્યાં બીજી વસતિ હોય, તો ગ્લાનને તે બીજી વસતિમાં રાખવો. (ગચ્છ સાથે ભેગો, એક જ વસતિમાં ન રાખવો.). જો બીજી વસતિ ન હોય તો પછી તે જ વસતિમાં એક બાજુ પડદો કરવો. (એ પડદાની પાછળ ગ્લાન રાખવો.) બારણા | ૧૨૫ IT બે કરી દેવા, જે બારણા વડે ગ્લાન નિર્ગમન-પ્રવેશ કરે, તે દ્વાર વડે બીજા સાધુઓ ન નીકળે. હા ! એ બારણામાંથી ગ્લાનના - પ્રતિચારક=વૈયાવચ્ચીને જવા-આવવાની છૂટ. જ આ રીતે ત્યાં સુધી એ સ્થાનમાં રહે, જયાં સુધી ત્યાંથી નીકળી જવા માટે સાથે સહાય તરીકે ન મળે. અને ત્યાં સુધી ભા.-૨૦ IF યોગવૃદ્ધિ કરે, અર્થાત્ જે નવકારશી કરતો હોય તે પૌરુષી કરે... એ રીતે વધે. મા જે અશિવગૃહીત સાધુ હોય, તે જયારે સ્વસ્થ થઈ જાય, ત્યારે બધા નીકળે. હવે જો તે કાળ કરે તો તેના બધા ઉપકરણ જ પરઠવી દેવા અને પછી ત્યાંથી જતા રહેવું. પણ તે મૃત્યુ પણ ન પામે અને સાજો પણ ન થાય (અને ત્યાંથી નીકળવાની બધી વ્યવસ્થા ગચ્છને મળી જાય) તો | પોતાના જ કાર્યના પ્રતિબંધને કારણે ત્યાં જ રોકાનારા બીજા સાંભોગિકોની પાસે એ ગ્લાનને મૂકી દે. જો તેઓ ન હોય તો અન્યસાંભોગિકો પાસે, તે ન હોય તો પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલો પાસે મૂકે. તેઓ ન ઈચ્છે તો બળજબરી કરીને પણ તેમની પાસે ગ્લાનને મૂકવો. તેઓ દેવકુલો = ચૈત્યોનો ભોગ કરતા હોય છે (અર્થાત્ ચૈત્યવાસી હોય છે, તેઓ ન હોય તો સારૂપિકસિદ્ધપુત્રોની પાસે મૂકવો. (આ બે જણ સંસારી પણ નહિ અને સાધુ પણ નહિ એવા વિશેષ પ્રકારના છે. તેઓ પ્રાચીનકાળમાં વળ ૧૨૫ છે. = = = = = "fs Page #147 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध- નિર્યુક્તિ ॥ १२ ॥ જોવા મળતા.) તેઓ ન હોય તો શ્રાવકોની પાસે મૂકવો. અથવા છેલ્લે ભદ્રકપરિણામી શય્યાતરને ત્યાં (કે એ સિવાયના ય . ભદ્રકપરિણામી મિથ્યાત્વીને ત્યાં) ગ્લાનને મૂકી દેવો. અને પછી બધા સાધુઓ ત્યાંથી નીકળી જાય. वृत्ति : यदि पुनरसौ मुच्यमान आक्रोशति ततः किं कर्त्तव्यमित्याह - ओ.नि.भा. : कूयंते अब्भत्थण समत्थभिक्खस्स णिच्छ तद्दिवसं । जइ विंदघाइ भेओ तिदुवेगो जाव लाउवमा ॥२१॥ 'कूज-अव्यक्ते शब्दे' कूजति-अव्यक्तशब्दं कुर्वाणे किं कार्यमित्याह अब्भत्थण समत्थभिक्खुस्स' समर्थः सा .-२१ शक्तोऽभ्यर्थ्यते, त्वं तिष्ठ यावद्वयं निर्गच्छाम इति । निर्गतेषु वक्तव्यम्-इच्छतु भवान् अहमपि गच्छामि, यदीच्छति क्षिप्रं निर्गमः । २७अथासौ धर्मनिरपेक्षतया नेच्छति ततः किमित्याह-'अणिच्छ तद्दिवसं' अनिच्छति तस्मिस्तस्य साधोर्गमनंग तहिवसं स्थित्वा छिद्रं लब्ध्वा नंष्टव्यं, तैश्च किं संहतैर्गन्तव्यमाहोस्विदन्यथेत्याह-'जइ विदघाइ भेओ तिदुवेगो जाव'त्ति यद्यसौ वृन्दघातिनी ततो द्विधा भेदः, तथापि न तिष्ठति त्रिधा, त्रयस्त्रयो द्वौ द्वौ एकैको यावत्तथा न घातयति । कः पुनरत्र दृष्टान्तः ? इत्याह- 'जहा अलाउवमा' अलातम्-उल्मुकं तेनोपमानं-उपमा दृष्टांतः अलातोपमा, यथा हि तानि संहतानि ज्वलन्ति नान्यथा, एवं तेऽपि संहता हन्यन्ते नान्यथेति, तदर्थं भेदः एवमशिवादेकाकी भवति । वी॥१२ ॥ यदि सो कूवति ताहे एको भण्णति-जो( जइ) समत्थो तुम ताहे अच्छ छिदं नाऊण बितिअदिवसे एज्जासि । Page #148 -------------------------------------------------------------------------- ________________ ભા.-૨૧ શ્રી ઓઘ-ચ तस्स पुण मज्जाया-ते विसज्जेयव्वा, मा मम कज्जे मरंतु । जाहे सोऽवि मिलिओ ताहे सव्वे एगतो वच्चंति, जाहे નિર્યુક્તિ तेसि एगतो वच्चंताणं कोइ विघाओ होज्जा । एस विदघाई जत्थ बहुगा तत्थ पडति, दिटुंतो कट्ठसंघाओ पलित्तो, सो " दुहा कओ पच्छा एक्ककं दारुगं कयं न जलति । एवं तेऽपि जई गहिआ ताहे दुहा कज्जंति, एवं तिहा जाव तिण्णि || ૧૨૭ll . तिण्णि जणा, एगो पडिस्सयवालो संघाडओ हिंडइ । अह तहवि न मुयति ताहे दो दो होति। अह दोवि जणा न मुयइ म ताहे एगागी भवंति । तेसिं उवगरणं न उवहम्मति । एवं ताव एकलओ दिट्ठो असिवेण ॥ ચન્દ્ર. : પ્રશ્ન આ સાધુઓ પેલા ગ્લાનને આ રીતે ક્યાંક એકલો મૂકીને જતા હોય અને એ વખતે પેલો ગુસ્સે ભરાય, મને કેમ એકલો મૂકી બધા જતા રહો છો ?' વગેરે બોલે, તો આ સાધુઓએ શું કરવું ? સમાધાન : એ હવે કહે છે. ભાષ્ય - ૨૧ : ટીકાર્થ : જો એ વખતે ગ્લાન અવ્યક્ત શબ્દો કરે (સ્પષ્ટ શબ્દ ન બોલે, પણ કચકચ જેવું કરે, રડે...) તો આ સાધુઓમાં જે સાધુ સમર્થ હોય તેને ગચ્છે પ્રાર્થના કરવી કે, “તું અહીં ગ્લાન પાસે અત્યારે રહે (જેથી એ આક્રોશ બંધ કરે) ત્યાં સુધીમાં અમે બધા નીકળી જઈએ.” હાં હવે જેવા આ બધા નીકળી જાય કે તરત જ ત્યાં ગ્લાન પાસે રોકાયેલો સમર્થ સાધુ ગ્લાનને કહે કે “જો તમે ઈચ્છોવી રજા આપો, તો હું પણ જાઉં.’ આ રીતે સમજાવવાથી જો તે હા પાડે તો રાહ જોયા વિના આ સાધુએ પણ ઝડપથી નીકળી II ૧૨૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભા.-૨૧ શ્રી ઓઘ જવું. નિર્યુક્તિ પણ જો એ ગ્લાન સાધુ ધર્મનિરપેક્ષ =નિષ્ફર=અપરિપક્વ હોવાથી આને જવાની રજા ન આપે તો આ રીતે સમર્થસાધુનું || ગમન તે ગ્લાન સાધુ ન ઇચ્છતો હોવા છતાં સમર્થ સાધુ તે દિવસે ત્યાં રહી પછી જેવું છિદ્ર મળે = ભાગી જવાનો અવસર // ૧૨૮ || - મળે કે તરત ત્યાંથી ભાગી જવું. (જે શાસ્ત્રકારોએ ગ્લાન સાધુની સેવાને ઘણું ઘણું ઉંચુ સ્થાન આપ્યું છે, એ શાસ્ત્રકારો અહીં પ ગ્લાન સાધુને છેક મિથ્યાત્વી વગેરેના ભરોસે એકલો મૂકી દઈને ચાલ્યા જવાનું ય ફરમાવે છે. આની પાછળ એક જ ગણિત , જ કામ કરે છે કે જયાં વધુ લાભ, તે કામ કરવું. ગ્લાન માટે જો બીજા સાધુઓ ત્યાં રોકાય, તો અશિવના કારણે ગ્લાન અને Fા અન્ય સાધુઓ પણ મૃત્યુ પામે. મહામૂલું સંયમ પણ ગુમાવે. એટલે ત્યાં રહેવામાં લાભ કરતા નુકસાનની શક્યતા વધુ છે. | જયારે ગ્લાનને નાછૂટકે ત્યાં મૂકીને બધા જતા રહે તો ગ્લાનને કદાચ થોડા કાળ માટે અસમાધિ-સંક્લેશ વગેરે થાય... એ ' નુકસાન ખરું, પણ એ સિવાય બાકીના બધા સાધુઓ બચી જાય...). પ્રશ્ન : આ બધા સાધુઓએ ત્યાંથી ભેગા=એક સાથે જવું ? કે છૂટા છૂટા પડીને જવું ? સમાધાન : જો એ દેવતા વૃદ=સમૂહનો ઘાત કરવાના સ્વભાવવાળી હોય તો ગચ્છ બે ટુકડામાં વહેંચાઈ જઈને ત્યાંથી નીકળે. આમ કરવા છતાંય જો દેવતા ઘાત કરતા ન અટકે તો ત્રણ ટુકડી કરે... એમ યાવતુ ત્રણ-ત્રણ સાધુના અનેક ગ્રુપો, હૈ બે-બે સાધુના અનેક ગ્રુપો કે છેલ્લે બધા સાધુઓ છૂટા છૂટા એક-એક બની વિહાર કરે, ટૂંકમાં જે રીતે વિહાર કરવાથી એ દેવતા મારનાર ન બને એ રીતે વિહાર કરવો. all ૧૨૮. Page #150 -------------------------------------------------------------------------- ________________ ભા.-૨૧ શ્રી ઓધ આ વિષયમાં ઉંબાડીયું એ દૃષ્ટાન્ત તરીકે છે. જેમ તે ઉંબાડીયાઓ ભેગા મળેલા હોય તો બળે, પણ છૂટા-છવાયા ન નિર્યુક્તિ બળે. તેમ અહીં પણ સાધુઓ ભેગા હોય તો દેવતા વડે મરાય, છૂટા-છૂટા ન પણ મરાય. આમ દેવતાથી બચવા માટે ગચ્છના ભેદ કરવા પડે. અને આ રીતે અશિવના કારણે સાધુ એકાકી વિહાર કરનારો બને. ૧૨૯ IT (હવે આ જ પદાર્થ પ્રાકૃત ભાષામાં બતાવે છે.) જો ત્યાં મૂકાતો ગ્લાન આક્રોશ કરે, તો જે સમર્થ સાધુ હોય તેને ગચ્છ કહે કે, “તું અહીં રહે, અને અવસર જાણીને બીજા દિવસે આવી જજે.” એ સમર્થ સાધુની ફરજ એ છે કે તેણે તે સાધુઓને જવા માટે વિદાય આપવી. એણે વિચારવું કે “મારા માટે બધા શું | કામ મરે ?...' એ સમર્થસાધુ જયારે બીજા દિવસે આ સાધુઓ સાથે ભેળો થાય, ત્યારે બધા એક સમયે આગળ વિહાર કરે, હવે જો આ એક સાથે જવામાં તેઓને કોઈ વ્યાઘાત થાય. જેમકે આ દેવતા વૃદઘાતિની હોય, જયાં ઘણા માણસ હોય ત્યાં જ પડે. દા.ત. લાકડાનો સમૂહ બળ્યો. હવે જો તેના બે વિભાગ કરીએ...છેલ્લે એક-એક લાકડું છુંટુ કરી દઈએ તો એ બળે નહિ. (જો લાકડા બધા ભેગા જ રહે તો તો અગ્નિ બધાને બાળે. પણ બે ભાગમાં વેંચો, તો જે લાકડાઓ સુધી અગ્નિ ન પહોંચ્યો હોય તે બધા બચી જાય. હવે એ બે ય ભાગમાં અગ્નિથી બળતા લાકડા હોય, તો વળી એના પાછા ભાગો કરી જે લાકડામાં અગ્નિ ન પહોંચી હોય તે લાકડા બચાવી શકાય.) એમ તેઓ પણ જો અશિવ વડે ગ્રહણ કરાય તો એ ગચ્છના બે વિભાગ કરાય. આ R. ૧૨૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધા (છતાંય અશિવ ન અટકે તો) ત્રણ વિભાગ કરાય... એમ છેલ્લે ત્રણ-ત્રણ સાધુઓના ગ્રુપો પડી જાય. એક વસતિપાલક | નિર્યુક્તિ અને બે સંઘાટક એમ ત્રણ-ત્રણ સાધુઓ વિહાર કરે. હવે આમ છતાં એ દેવતા ન છોડે તો પછી બે-બેના ગ્રુપ થઈ જાય. હવે આમ છતાં ય જો દેવતા ન છોડે, તો છેવટે // ૧૩oll બધા સાધુ એકલા-એકલા થઈ જાય, - આ રીતે એકલા થયેલા સાધુઓની ઉપધિ ન હણાય. એકલો સાધુ જો ઊંઘી જાય, પ્રમાદી બને તો એની બધી ઉપધિ | હણાઈ જાય અર્થાતુ દોષવાળી બની જાય. એ ઉપધિ વાપરી ન શકાય... (પરંતુ અહીં સાધુ પ્રમાદી નથી બન્યો એટલે તેના ભા.-૨૨ ઉપકરણ હણાયેલા ન બને. આખો ગચ્છ ભેગો હોય ત્યારે ઘણા સાધુ રાત્રે ઊંધેલા હોય તો પણ અમુક તો વારાફરતી જાગતા | હોય જ, એટલે તેઓ ઉપધિની રક્ષા કરનારા હાજર હોવાથી એ ઉપકરણ ઉપહત = દુષ્ટ ન બને.) ' આ રીતે અશિવ વડે સાધુ શી રીતે એકાકી બને ? એ આખી વાત આપણે જોઈ ગયા. वृत्ति : केन पुनरुपायेन ते एकत्वविशेषणजुष्टा नष्टाः सन्त एकत्र प्रदेशे संहियन्ते ? इत्याहમો.નિ.મી.: સંજી રાયાિ માનો પુત્ર પછી વા . सोममुहिकालरत्तच्छणंतरे एक्क दो विसए ॥२२॥ all ૧૩૦I. संगार:-संकेतः पृथग्भावकाले कर्तव्यः, यथाऽमुकत्र प्रदेशे सर्वैः संहन्तव्यमित्युपायः । तं च प्रदेशं प्राप्तानां को ૬ = - E Page #152 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિા f ॥ ११॥ विधिरित्याह - 'रायणिए आलोयणपुव्वपत्तपच्छा वा' रत्नाधिकस्य-गीतार्थस्य पूर्वप्राप्तस्य पश्चात्प्राप्तस्य वा आलोचना देया, तदभावे लघोरपि गीतार्थस्य दातव्या । कियत्पुनः क्षेत्रमतिक्रमणीयमित्याह-'सोममुही'त्यादि, अशिवकारिण्या विशेषणानि, सौम्यं मुखं यस्या : सा तथा, कथमुपद्रवकारिण्याः सौम्यमुखीत्वम् ?, अनन्तरविषयं प्रत्युपद्रवाकरणात् । कृष्णमुखी द्वितीयविषयेऽपि न मुञ्चति । रक्ताक्षी तृतीयेऽपि न मुञ्चति, यथासङ्ख्यमनन्तर एव स्थीयते सौम्यमुख्याम्। 'एक' इति एकमन्तरे कृत्वा तृतीये स्थीयते कृष्णमुख्याम् । 'दो' इति द्वावन्तरे कृत्वा चतुर्थे स्थीयते रक्ताक्ष्यां । तेसिं सिंगारो दिण्णेल्लतो भवति जहा अमुगत्थ मेलाइयव्वं, जाहे मिलिणो भवति ताहे तत्थ जो राइणिओ पुव्वपत्तो वा पच्छापत्तो वा तस्स आलोयणा दायव्वा । अह गीयत्थो ओमो ताहे तस्स आलोइज्जइ । सा पुण तिविहा उद्दाइआसोममुखी कालमुखी रत्तच्छी य, जा सा सोममुखी तीसे एक्वं विसयं गम्मइ । कालमुहीए एगो विसओ अंतरिज्जइ। रत्तच्छीए दो विसए अंतरेऊण चउत्थे विसए ठाति । असिवे त्ति दारं समत्तं ॥ मा.-२२ ચન્દ્ર.: આ બધા છૂટા છૂટા થઈ ગયેલા સાધુઓ આગળ ભેગા કઈ રીતે થશે ? કયા ઉપાયથી તે બધા સાધુઓ પાછા એકત્રિત થશે ? સમાધાન : એ હવેની ગાથામાં કહે છે. वा ॥ ११॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ ભાષ્ય - ૨૨ : ટીકાર્થ : જ્યારે સાધુઓ છૂટા પડે ત્યારે જ તેઓ પરસ્પર સંકેત કરી લે કે,“આગળ અમુક સ્થાને બધાએ ભેગા થવું” આ જ તેઓ માટે પાછળથી ભેગા થવાનો ઉપાય છે. પ્રશ્ન : ચાલો, એ સંકેત કરેલા સ્થાને બધા વારાફરતી પહોંચે ત્યારે તેઓ વચ્ચે ત્યાં પરસ્પર શું વિધિ છે ? || ૧૩૨ || સમાધાન : જે રત્નાધિક ગીતાર્થ હોય, તે ત્યાં પહેલા પહોંચ્યો હોય કે પછી પહોંચ્યો હોય, એને જ બધા સાધુઓ ૫ આલોચના આપે. (છૂટા પડ્યા ત્યારથી માંડીને આ સ્થળે ભેગા થયા ત્યાં સુધી જે કંઈ દોષો સેવાયા હોય, જે કોઈ પ્રસંગો બન્યા હોય એ બધા ગીતાર્થને જણાવવા એ જ આલોચના.) -- स्स જો ગીતાર્થ રત્નાધિક ન હોય, અર્થાત્ જે રત્નાધિક હોય = મોટો હોય એ ગીતાર્થ ન હોય તો પછી જે નાનો સાધુ મેં પણ ગીતાર્થ હોય તેને સાધુઓ આલોચના આપે. स्थ પ્રશ્ન : સાધુઓએ કેટલો પ્રદેશ ઉલ્લંઘીને આગળ જતા રહેવું ? સમાધાન : દેવતા કેવી છે ? એ પ્રમાણે પ્રદેશ ઉલ્લંઘવાનો રહે. કોઈક અશિવકારિણી દેવતા સૌમ્યમુખી હોય.. પ્રશ્ન : આ કેવી વાત કરો છો ? અશિવકારિણી દેવતા સૌમ્યમુખવાળી હોય ? તમે શું બોલો છો ? સમાધાન : જે દેવતા વિવક્ષિત પ્રદેશની પછીના તરતના જ પ્રદેશમાં અશિવકારિણી ન બનતી હોય તે દેવતા એ દૃષ્ટિએ સૌમ્યમુખી કહેવાય. દા.ત. ગુજરાતમાં અશિવ કરનારી દેવી મહારાષ્ટ્રમાં ગયેલાને કંઈ ન કરે તો એ સૌમ્યમુખી કહેવાય. જે બીજા પ્રદેશમાં પણ ન છોડે તે કૃષ્ણમુખી કહેવાય. દા.ત. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે ય સ્થળે જે દેવતા ન છોડે. भ ס ओ ભા.-૨૨ म हा વ ॥ ૧૩૨ ॥ स्स Page #154 -------------------------------------------------------------------------- ________________ ס શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ || ૧૩૩ f જે ત્રીજા પ્રદેશમાં પણ ન છોડે તે રક્તાક્ષી કહેવાય. દા.ત. ગુજરાત, મહારાષ્ટ્ર ઓળંગીને કર્ણાટકમાં પહોંચે તો પણ એ અશિવ કરે. આમ ત્રણ પ્રકારની દેવી હોય. એમાં સૌમ્યમુખવાળી હોય તો વિવક્ષિત દેશ પછીના તરતના જ દેશમાં રહેવાય. કૃષ્ણમુખી હોય તો એક પ્રદેશ છોડી પછીના પ્રદેશમાં રહેવાય. રક્તાક્ષી હોય તો વચ્ચેના બે પ્રદેશો છોડી ચોથા પ્રદેશમાં મૈં રહેવું. T મ स्थ (આ જ વાત પ્રાકૃતમાં બતાવે છે.) તે સાધુઓએ પરસ્પર સંકેત કરેલો હોય છે કે અમુક સ્થાને ભેગા થવું. જ્યારે ભેગા મળે ત્યારે ત્યાં જે રત્નાધિક ગીતાર્થ મૈં હોય તે પૂર્વે પહોંચેલો કે પછી પહોંચેલો હોય, તેને આલોચના આપવી. હવે જો ગીતાર્થ સાધુ નાનો હોય તો તેને આલોચના મ || આપવી. | 31 તે ઉપદ્રવકારિણી દેવતા ત્રણ પ્રકારની હોય. સૌમ્યમુખી, કાલમુખી, રક્તાક્ષી. જે સૌમ્યમુખી છે, ત્યાં તરતના દેશમાં જવાય. કાલમુખી હોય ત્યાં એક વિષય છોડી પછીના દેશમાં જવાય. રક્તાક્ષી હોય તો બે વિષય છોડીને ચોથા વિષયમાં રહે. આમ અશિવદ્વાર પૂર્ણ થયું. वृत्ति : अशिवे यथैकाकी भवति तथा व्याख्यातं, साम्प्रतं 'ओमोयरिए' इति यदुक्तं तद्व्याख्यानायाह-दारगाहद्धम् T 구지 זס व म ભા.-૨૨ | || ૧૩૩॥ મ Page #155 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- त्यु नियुजित ॥ १३४॥ ओ.नि.भा. : एमेव य ओमम्मि वि भेओ उ अलंभि गोणिदिदंतो । 'एवमेवे 'ति अनेनैव प्रकारेणावमद्वारमपि व्याख्येयं, यथाऽशिवद्वारं व्याख्यातं, यो विधिरशिवद्वारे सोऽत्रापीत्यर्थः। चशब्दो बहुसादृश्यप्रतिपादनार्थः । अवमे-दुर्भिक्षे, अपिशब्दः सादृश्यसम्भावने, तदुच्यते-'संवच्छरबारसएण होहिति ओमंति ता तओ निति' इत्यादि । भेदनं-भेदः एकैकता, तुशब्द एवकारार्थः, कस्मिन्पुनरसौ भवतीत्याह-अलाभे भवति, अप्राप्तावाहारस्येत्यर्थः । यदेको लभते तद्द्वावपि, द्वौ वा दृष्ट्वा न किञ्चिद्ददाति, एकैक एव लभते इत्येवमादेरेकाकिता। अत्र दृष्टान्तमाह-'गोणिदिटुंतो' गोदृष्टांतः, यथा संहतानां गवां स्वल्पे तृणोदके न तृप्तिः, पृथग्भूतानां स्यात्, तथेहापीति । ओमोयरियाएवि एसेव कमो, बारसहिं संवच्छरेहिं आरद्धं जाहे पारं न पाविति ताहे गणभेयं करेंति, नाणत्तंगिलाणो न तहा परिहरिज्जइ । एत्थ गोणिदिद्रुतो कायव्वो, अल्पं गोब्राह्मणं नंदति, एवं ओमेणवि एगागिओ दिट्टो ॥ दारं ॥ PEESE मा.-२३ TEENDS ચન્દ્ર, : આમ અશિવમાં જે રીતે એકાકી થાય, તે વાત બતાવી. હવે ‘દુકાળ” એ જે દ્વાર બતાવેલું તેનું વ્યાખ્યાન કરવા માટે દ્વારગાથાનો અડધો ભાગ કહે છે. वी॥१४॥ ભાષ્ય - ૨૩ પૂર્વાર્ધ : ટીકર્થ: આ જ પ્રકારે દુકાળ દ્વારની પણ વ્યાખ્યા કરી લેવી, એટલે કે અશિદ્વારમાં જે વિધિ | Page #156 -------------------------------------------------------------------------- ________________ * F E F શ્રી ઓઘ- ચા બતાવી છે, તે જ દુકાળમાં પણ સમજી લેવી. નિર્યુક્તિ ગાથઆમાં જે શબ્દ છે, તે ‘આ કારમાં અશિદ્વારની ઘણી બધી સમાનતા છે” એ દર્શાવવા માટે છે. મો િવ અહીં જે પ (વિ) શબ્દ છે તે સદેશતાની સંભાવના બતાવવા માટે છે. “બાર વર્ષે દુકાળ થશે, એમ | ૧૩૫ જાણી તેઓ ત્યાંથી નીકળે...” આમ અશિવની માફક દૂકાળમાં ય બધું સરખું જ આવશે. પ્રશ્ન : અશિવમાં તો દેવતાના ભયને લીધે બધા એકાકી બનતા હતા. આમાં શા માટે એકાકી બને છે? સમાધાન : જયારે ગોચરીનો લાભ ન થાય ત્યારે એકાકી થવું પડે. આશય એ કે બે-બે સાધુ સાથે ગોચરી જાય તો ભા.-૨૩ | ય ગૃહસ્થ તો દૂકાળને લીધે બે ને ભેગું જ ભોજન આપે. બે ય ને જુદું જુદું ન વહોરાવે. એટલે ત્યાં એક સાધુ જાય તો Fકે બે સાધુ જાય તો ય બધાને સરખા પ્રમાણમાં જ ભોજન મળે. ક્યાંક વળી એવું બને કે બે સાધુને જોઈ દુકાળમાં એ ગૃહસ્થ કશું ન આપે. એક હોય તો આપે... આમ એક-એક સાધુ જ ભિક્ષા પામે.... આ કારણસર દુકાળ વગેરેમાં એકાકી થવું પડે. ( આમાં ગાયનું દષ્ટાન્ત છે. જેમ ઘણી બધી ગાયો ભેગી થયેલી હોય તો ઓછા ઘાસ-પાણીમાં એમને તૃપ્તિ ન થાય. . પણ જો તે બધી ગાયો છૂટી છૂટી વિચરે તો બધાને તૃપ્તિ થાય. એમ અહીં પણ સમજી લેવું. | (પ્રાકૃતમાં 2) દુકાળમાં પણ આ જ ક્રમ છે. બારવર્ષ પૂર્વે જ નીકળી જાય... એમ પૂર્વોક્ત વિધિ પ્રમાણે છેક ત્યાં વળ ૧૩૫ | G F થે Page #157 -------------------------------------------------------------------------- ________________ ભા.-૨૩ શ્રી ઓઘ-ચ સુધી સમજવું કે દૂકાળ આવી ગયો અને સાધુઓ વિહાર ન કરી શક્યા. અને દૂકાળના સ્થાનમાં ગોચરીનો પાર પામતા ન ! નિર્યુક્તિ હોય તો પછી ગણભેદ કરે = એકલા એકલા ગોચરી જાય. " હા, અશિવ કરતા દૂકાળમાં એટલો ફર્ક છે કે અશિવમાં જે રીતે ગ્લાનને છોડી દેતા હતા, એ રીતે અહીં ગ્લાનને છોડી || ૧૩૬ ન દેવાનો નથી. (અશિવમાં તો દેવી ગમે તેને ગમે ત્યારે મારી નાંખે... એટલે બચવા માટે ભાગવું જરૂરી હતું. દુકાળમાં એવી જ રીતે ભાગી જવું જરૂરી નથી.) - આ વિષયમાં ગાયનું દૃષ્ટાન્ત છે. ઓછી ગાય કે ઓછા બ્રાહ્મણો આનંદ પામે. (વધુ મળવાથી) એમ દુકાળમાં પણ એકાકી સાધુ વધુ ગોચરી પામે.... આ દુકાળદ્વાર પૂર્ણ થયું. वृत्ति : साम्प्रतं राजभयद्वारप्रतिपादनायाह - ओ.नि.भा. : रायभयं च चउद्धा चरिमदुगे होइ गणभेओ ॥२३॥ व्याख्या-राज्ञो भयं राजभयं, चशब्द एवमेवेत्यस्यानुकर्षणार्थः 'संवच्छर बारस' इत्यादि । कियन्तः पुनस्तस्य भेदा म हा इत्याह-चतुर्धा, सख्यायाः प्रकारवचने धा, चतुष्प्रकारमित्यर्थः । के पुनस्ते इति ?, मा त्वरिष्ठा अनन्तरमेवोच्यन्ते । किं हा ઃ ?, નેત્યાદ - ‘મિ' ત્યા, ‘ ' “થે' દિયે “અવત' નાથતે “TUTખેઃ' ૧૩૬ II Page #158 -------------------------------------------------------------------------- ________________ # ભા.-૨૩ શ્રી ઓધી છપૃથકમાવ:, # ચર્થઃ “રાથમવ તદેવ વાર સંવછf& રોદિતિ' ! નિર્યુક્તિ ચન્દ્ર, : હવે ત્રીજા રાજભયદ્વારનું પ્રતિપાદન કરવા માટે ૨૩મી ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે. ૧૩૭al ભાષ્ય - ૨૩: ઉત્તરાર્ધ : ગાથાર્થ : રાજભય ચાર પ્રકારે છે. છેલ્લા બેમાં ગણ ભેદ થાય. " ટીકાર્થ: ગાથામાં જે શબ્દ છે તે ૨૩મી ગાથાની શરૂઆતમાં જે શ્વમેવ શબ્દ હતો, તેને અહીં ખેંચી લાવવા માટે છે. અર્થાત્ રાજભયમાં પણ દૂકાળાદિ પ્રમાણે સમજી લેવું કે બાર વર્ષ પૂર્વે જ ખબર પડી જાય તો વિહાર કરી નીકળી » જાય.. વગેરે. પ્રશ્ન : રાજભયના કેટલા પ્રકાર છે ? સમાધાન : ચાર પ્રકાર. પ્રશ્ન : કયા ? સમાધાન : ઉતાવળો ન થા. તરત જ કહેવાશે. પ્રશ્ન : શું એ ચારેય પ્રકારના રાજભયમાં ગણભેદ થાય ? સમાધાન : ના, છેલ્લા બે ભેદમાં જ ગચ્છના ટુકડા=વિભાગ કરવાના છે, અર્થાતુ બધા સાધુઓએ એક-એક થઈ જવાનું છે. Rી ૧૩૭. Page #159 -------------------------------------------------------------------------- ________________ मो श्री सोध- त्थ નિર્યુક્તિ ॥ १३८ ॥ (પ્રાકૃતમાં →) અશિવાદિની જેમ રાજભય પણ બાર વર્ષ પછી થશે...એ પ્રમાણે જાણ્યા પછી ત્યાંથી નીકળે. वृत्ति : भेदचतुष्ट्यस्वरूपप्रदर्शनायाह - ओ.नि.भा. : निव्विसउत्ति य पढमो बिइओ मा देह भत्तपाणं से । तइओ उवगरणहरो जीअचरित्तस्स वा भेओ ॥२४॥ सुगमा, णवरं - 'जीअ 'त्ति जीवितभेदकारी चतुर्थो भेदश्चारित्रभेदकारी वा चतुर्थो राजा, उपकरणहारिजीवितचारित्रहारिणोर्गणभेदः कार्य इति । 'तं चउव्विहं, निव्विसउ त्ति य पढमो बिइओ मा देह भत्तपाणं तु । तइओ उवगरणहरो भ जीवचरित्तस्स वा भेओ' ॥ म રાજભયના ચારભેદોનું સ્વરૂપ બતાવવા માટે કહે છે કે – भाष्य - २४ : गाथार्थ : (१) 'सभ्य छोडी हो' से प्रथम राष्४लय (२) जीने 'साधुखोने लोठन-पाशी न आपवा' (3) श्री उपर हरनार (४) योथो भवन } यारित्रनो विनाश. ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર ચોથો રાજા એવો હોય કે જીવનનો વિનાશ કરે અથવા સાધુના ચારિત્રનો વિનાશ કરો. આ ચારમાંથી સાધુના ઉપકરણો ચોરી લેનાર તથા જીવન/ચારિત્ર હરી લેનાર રાજાના ભયમાં ગણભેદ કરવો પડે. मो स्थ ण स स्स ग आ म हा ला. २४ at 11 132 11 स्प Page #160 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु (प्राकृतमा →) ते भय यार ४७२. छ. २% साधुभाने साहेश ४३ 3, "भा २४य छोडी ता २. (२) નિર્યુક્તિ २% मां रात साधुमोने मोन-4 न आपवा. (3) त्री २% साधुभोना 6५४२७ बसे, योरी. (૪) ચોથો તો સાધુઓને મારી જ નાંખે અથવા સાધુને સંસારી બનાવી દે. ॥१८॥ वृत्ति : २०आह-कथं पुन साधूनां त्यक्तापराधानां राजभयं भवति ?, “यस्य हस्तौ च पादौ च, जिह्वाग्रं च सुयन्त्रितम् । इन्द्रियाणि च गुप्तानि तस्य राजा करोति किंम् ? ॥१॥" सत्यमेतत्, किं तर्हि ? - ओ.नि.भा. : अहिमर अणिट्ठदरिसणवुग्गाहणया तहा अणायारे । (भा. २५-२६ अवहरणदिक्खणाए आणालोए व कुप्पिज्जा ॥२५॥ अंतेउरप्पवेसो वायनिमित्तं च सो पओसिज्जा ।। . व्याख्या-'अभिमराः' अभिमुखमाकार्य मारयन्ति म्रियन्ते वेत्यभिमराः, कुतश्चित्कोपाद्राजकुलं प्रविश्यापरं व्यापादयन्तीति, साधूनां किमायातमिति चेत्, उच्यते, अन्यथा प्रवेशमलभमानैः कैश्चित्साधुवेषेण प्रविश्य तत्कृतं, ततश्च निर्विवेकित्वात्स राजा साधुभ्यः कुप्येत्, कुप्येदिति चैतक्रियापदं प्रतिपदं योजनीयं, अभव्यत्वात् अनिष्टान्-अप्रशस्तान् वी मन्यमानो दर्शनं नेच्छति, प्रस्थानादौ च दृष्ट्वा इति कुप्येत् । 'व्युद्ग्राहणता' विशब्द:-कुत्सायामुत्-प्राबल्ये, वी॥ १३८ ॥ T PEER Page #161 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु નિર્યુકિત f ॥१४०॥ केनचित्प्रत्यनीकेन व्युद्ग्राहितः, यथैते तवानिष्टं ध्यायन्तीति कुप्येत् । "लोकं प्रत्यनाचारं समुद्देशादौ दृष्ट्वा कुप्येत, अपहरणं कृत्वा तत्प्रतिबद्धो दीक्षित इति कुप्येत्, आज्ञालोपे वा आज्ञा काचिल्लोपिता-न कृता ततश्च कुप्येत्, अन्तःपुरे प्रवेशं कृत्वा केनचिल्लिङ्गधारिणा विकर्म कृतं ततः प्रद्वेषं यायात्, वादिना वा केनचिद्भिक्षुणा परिभूत इति, ततो निमित्तात् स इति-राजा प्रद्विष्यात् प्रदुष्येद्वा । दारं ।। । 'तं पुण रायदुटुं कहं होज्जा ?, केणति लिंगत्थेणमंतेउरे अवरद्धं होज्जा। अहवा जहा वा वादिणा वादे "तस्स । पंडियमाणस्स बुद्धिल्लस्स दुरप्पणो । मुद्धं पाएण अक्कम्म वाई वाउरिवागओ ॥१॥" एवं रायदुटुं हविज्जा, निव्विसए समा.२५-२६ भत्तपाणपडिसेहे उवगरणहरे अ एत्थ गच्छेण चेव वच्चंति, जत्थ जीवियचरित्तभेओ तत्थ एगाणिओ होज्जा । दारं । પ્રશ્ન પણ મને તો એ ખબર નથી પડતી કે સાધુઓ તો તમામ અપરાધો ત્યાગી ચૂક્યા હોય છે. તેઓને વળી રાજભય થાય જ શી રીતે ? શા માટે રાજા તેઓ પર ક્રોધી થાય ? જુઓ ને ? શ્લોકમાં પણ કહ્યું છે કે “જેના બે હાથ અને પગ તથા જીભ સારી રીતે નિયંત્રણમાં છે અને જેની ઇન્દ્રિયો ગુપ્ત છે તેને રાજા શું કરે ?' સમાધાન : તમારી વાત સાચી છે, પરંતુ (भाष्य -२५, २६ (पूर्वाध): 2ीर्थ : (१) मो. अभिभुप बोलावीने मारे भरेते ममिभर. (साभे छाती ५२ वी॥१४॥ - भ Page #162 -------------------------------------------------------------------------- ________________ ખંજર આદિ શસ્ત્રો ભોંકે તે.) તેઓ રાજા ઉપરના કોઈક ક્રોધને કારણે રાજકુલમાં પ્રવેશ કરીને કોઈકને મારી નાંખે. પ્રશ્ન : અરે, પણ એ અભિમરો મારે એમાં સાધુઓને શું વાંધો પડે ? || ૧૪૧ || સમાધાન : તે અભિમરો બીજી કોઈ પણ રીતે રાજકુલમાં પ્રવેશી શકતા ન હોય એટલે તેઓ સાધુવેષ ધારણ કરી રાજકુલમાં પ્રવેશીને કોઈને મારી નાંખે. અને આવું બને એટલે રાજા તો વિવેક વિનાનો હોવાથી ઝાઝી તપાસ કર્યા વિના ૫ સાધુઓ ઉપર જ ગુસ્સે થાય કે આ સાધુઓએ મારા માણસને મારી નાંખ્યો. જ્યેત્ ક્રિયાપદ અહીં આગળ આ જ ગાથામાં | બતાવાતા બધા દ્વારો સાથે જોડી દેવું. શ્રી ઓઘનિર્યુક્તિ मो (૪) સાધુઓની ભોજનમંડળી વગેરે પદ્ધતિ લોકાચારથી તદ્દન વિરુદ્ધ લાગે, અનાચાર જેવી લાગે એટલે રાજા ગુસ્સે થાય. (૧. લોકો ગોળાકાર માંડલી રૂપે બેસીને નથી જમતા, ૨. લાકડાના બનેલા અને ગાડાના લેપથી લેપાયેલા પાત્રામાં નથી જમતા, ૩. થાળી જેવા વાસણમાં જમે છે, ઊંડા તપેલી જેવા વાસણમાં નહિ. આ બાજુ સાધુઓમાં આ ત્રણેય બાબતો દેખાય, એટલે એ લોકાચારવિરુદ્ધ આચરણ લાગે. તેઓ એની પાછળના મહત્ત્વના કારણો ન જાણતા હોય કેમકે અજ્ઞાની (૨) તથા તે રાજા અભવ્ય=અધર્મી=નાસ્તિક હોય તો સાધુઓને અપશુકન માનતો તે એમનું મોઢું જોવા પણ ન ઇચ્છે મૈં અને એમાં એ ક્યારેક યુદ્ધાદિ માટે પ્રયાણાદિ કરતો હોય ત્યારે સાધુને જોઈ અપશુકન માનીને સાધુઓ પર ક્રોધે ભરાય. મેં (૩) સાધુનો કોઈક શત્રુ રાજાને સાધુઓની વિરુદ્ધમાં ઉંધું-ચત્તું ભરમાવી દે કે આ સાધુઓ તારું અનિષ્ટ = ખરાબ ઈચ્છે છે અને એટલે તે કોપ પામે. વ ם म r ૬ ભા. ૨૫-૨૬ 34T || ૧૪૧|| Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધી છે. એ ઉપરાંત અન્ય કારણો પણ વિચારી શકાય.) નિર્યુક્તિ (૫) રાજા સાથે સંબંધવાળા કોઈકને સાધુઓ ભગાડીને દીક્ષા આપી દે એટલે રાજા કોપે. (૬) સાધુઓ રાજાની કો'ક આજ્ઞા ન પાળે એટલે ક્રોધ પામે. | ૧૪૨ (૭) કોઈક અપાત્ર સાધુ અન્તઃપુરમાં પ્રવેશી ખરાબ કામ કરી આવ્યો હોય એટલે રાજા કોપે. (૮) કોઈક વાદી સાધુ રાજાને વાદમાં હરાવી દે એટલે આ નિમિત્તને કારણે તે કોપે. (પ્રાકૃતમાં ૨) પ્રશ્ન : તે રાજદુષ્ટ=રાજભય કેવી રીતે થાય? : ભા. ૨૫-૨૬ સમાધાન : સાધુવેષ ધારી કોઈક વ્યક્તિ અંતઃપુરમાં ઘૂસી અપરાધ કરે અથવા વાદી સાધુ રાજાને હરાવી નાંખે. શ્લોકમાં કહ્યું છે કે : “પોતાની જાતને પંડિત માનતા, બુદ્ધિમાન દુષ્ટ તે રાજાના મસ્તકને લાત મારીને વાદી સાધુ વાયુની | જેમ પાછો આવી ગયો’ આ રીતે રાજભય થાય. આ રીતે રાજભયમાં જયારે રાજય છોડી દેવાની રાજા આજ્ઞા કરે, કે ભક્ત-પાન નહિ વહોરાવવાનો જ્યારે રાજા પ્રજાને આદેશ કરે કે રાજા ઉપકરણો હરી લેનારો હોય...ત્યારે બધા સાધુઓએ સાથે જ ત્યાંથી વિહાર કરી દેવો. ત્યારે જુદા જુદા વિહાર કરવાની જરૂર નથી. વી પણ જે રાજયમાં સાધુના જીવનનો કે ચારિત્રનો વિનાશ થતો હોય, તેમાં બધા સાધુઓ એકાકી થઈ જાય. (ત્યારે all ૧૪૨ | : જો ભેગા રહે અને રાજસૈન્યના હાથમાં પકડાય તો બધા એક સાથે મરે. પણ ત્યારે જો એકલા-એકલા જાય તો જે જે સાધુઓ Page #164 -------------------------------------------------------------------------- ________________ ' . T (ગ શ્રી ઘ ચ ન પકડાય એ બધા બચી જાય. અને વળી એકલા સાધુને કોઈ સાધુ તરીકે જલ્દી પીછાણી ન શકે.) નિર્યુક્તિ (સૂચન : ભાષ્ય-૨૪ની ટીકામાં તો સ્પષ્ટ લખ્યું છે કે ઉપકરણહારી અને જીવન-ચારિત્રહારી આ બે રાજભયમાં ન ગણભેદ કરવો, જ્યારે આ ભાષ-૨૫, ૨૬ (પૂર્વાર્ધ)ની ટીકામાં એમ લખે છે કે નિર્વિષય, ભક્તપાન પ્રતિષેધ અને // ૧૪૩ ll - ઉપકરણહારી - આ ત્રણ રાજભયમાં ગચ્છ સાથે જ જાય. માત્ર જીવન-ચારિત્રભેદ થવાના પ્રસંગે જ એકાકી થાય તેવું લાગે જ છે. આમ આ બે પાઠ વચ્ચે વિરોધ છે. તત્ત્વ તો બહુશ્રુતો જાણે. પરંતુ યુક્તિ પ્રમાણે તો ભાષ્ય-૨૪નો પાઠ વધુ સંગત થાય. કેમકે ઉપકરણહારીમાં જો ગચ્છ ભેગો વિહાર કરે તો બધાના ઉપકરણો રાજા હરી લે. જો છૂટા-છવાયા વિહાર કરી જાય તો ) ભા.-૨૬. " બધા ન પકડાવાથી ઉપકરણો બચી જાય. આમાં પ્રાકૃતિપાઠ ચૂર્ણિનો અને સંસ્કૃત પાઠ વૃત્તિકારનો છે. એટલે એ બે મહાપુરુષો વચ્ચે આ વિષયમાં મતાંતર હોય પણ ': એ પણ સંભવિત છે.) આ રાજભયદ્વાર પૂર્ણ થયું. वृत्ति : क्षुभितद्वारं व्याचिख्यासुराह-द्वारगाथार्द्धम् । મો.ન.મા. gfમ માલુને પત્નીથof નો નો સુ૩િ રદ્દા क्षोभे एकाकी भवति । क्षोभ:-आकस्मिकः संत्रासः । तत्र 'मालुज्जेणि'त्ति माला अरहट्टस्य पतिता, उज्जयिनी ' ૧૪૩ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ભા. -૨૬ શ્રી ઓથ नगरी, उज्जयिन्यां बहुशो मालवा आगत्यागत्य मानुषादीन् हरन्ति। अन्यदा तत्र कूपेऽरघट्टमाला पतिता । तत्र નિર્યુક્તિ ' केनचिदुक्तं-माला पतिता, अन्येन सहसा प्रतिपन्नं मालवाः पतिताः, ततश्च संक्षोभः, तत्र किं भवतीत्याह-'पलायणं | जो जओ तुरियं,' 'पलायनं' नाशनं यः कश्चिद्यत्र व्यवस्थितस्तच्छ्रुतवान् स तत एव नष्ट इति । 'मालुज्जेणि'त्ति || ૧૪૪ ll दृष्टान्तसूचकं वचनम् । खुभिए वा एगागी होज्जा, जहा उज्जेणीए अरहट्टमाला पडिआ, लोगो सव्वो पलाओ मालवा म पडिय त्ति, एरिसे खुभिए एगागी होज्जा, जो जओ सो तओ णासति । दारं । | ચન્દ્ર. : હવે ‘મુભિ' દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર ૨૬મી ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે. ભાગ-૨૬ ઉત્તરાર્ધ : ટીકા : ક્ષોભ થાય ત્યારે સાધુ એકાકી થાય. ક્ષોભ એટલે અચાનક જ કોઈક ત્રાસ ઉત્પન્ન થાય 'તે. દા.ત. ઉજ્જયિની નગરીમાં માલવપુરુષો (એક પ્રકારની લુંટારાઓની જાતિ) અનેકવાર આવી આવીને મનુષ્ય-પશુ-ધન | વગેરેને હરી લેતા. હવે એકવાર ઉજ્જયિનીમાં કુવાના અરઘટ્ટની માલા એ કુવામાં પડી ગઈ. (કુવામાંથી પાણી ખેંચવા માટે કાંઠા ઉપર જે ગોળ ચકરડું ગોઠવવામાં આવે તે ગરગડી = અરઘટ્ટ . એની સાથે ગોઠવાયેલું દોરડે તે માલા. તે એકવાર ચકરડા ઉપરથી છટકીને કુવામાં પડી ગઈ.) ત્યારે એક માણસ બોલ્યો કે, “માનાં પતિતા” બીજા એકે અચાનક એમ સમજી લીધું કે “માનવા તિતાઃ” (માલવલુંટારુઓ આવી પડ્યા છે, અને એટલે પછી સંક્ષોભ ઉત્પન્ન થયો. બધા ભાગંભાગી કરવા લાગ્યા. is ૧૪૪|| Page #166 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ ॥ १४५॥ (भा.-२७ હવે આવું થાય, ત્યાં શું કરવું ? એ કહે છે કે જે કોઈ પણ સાધુ - જયાં રહેલો છતાં આ વાત સાંભળે, તે ત્યાંથી જ ભાગી જાય. આ રીતે એકાકી થાય (સાધુને ખબર હોય કે આ તો ખરેખર માલવો આવી પડ્યા જ નથી, તો તો ભાગવાની જરૂર નથી પણ એ ખબર ન હોવાથી ‘આ ખરેખર સાચું હોય તો ?’ એમ સમજી ભાગવું જ પડે.). (प्राकृत स्पष्ट छ.) वृत्ति : अधुना यदुक्तं राजभयद्वारे 'वायनिमित्तं च सो पओसिज्जत्ति तद्व्याचिख्यासुराहओ.नि.भा. : तस्स पंडियमाणस्स बुद्धिलस्स दुरप्पणो । मुद्धं पाएण अक्कम्म, वाई वाउरिवागओ ॥२७॥ आह चोदकः-शोभनं स्थानं एतद् व्याख्यायाः, ननु क्षुभितद्वारेणान्तरितत्वात्कोऽयं प्रकार: ? इति, अत्रोच्यते नियुक्तिग्रन्थवशाददोषः । यतोऽत्रैकगाथया 'अंतेउर' इत्यादिकया राजभयक्षुभितद्वारे उक्ते ततस्तत्रानवसरत्वादिहैव युक्ता व्याख्या, 'तस्स'त्ति तस्य राज्ञो भयहेतोः, कथंभूतस्य ?-'पण्डितमानिनः' पण्डितंमन्यस्य पण्डितमात्मानं मन्यते स एवंमन्यो, ज्ञानलवदुर्विदग्धत्वात् । बुद्धिं लातीति बुद्धिलो बुद्धिलस्य, 'दुरात्मनः' मिथ्यादृष्टित्वादभद्रत्वाच्छासनप्रत्यनीकत्वाइष्ट आत्मा यस्य स तथा तस्य । किमित्याह-'मूर्द्धानं' उत्तमाङ्गं पादेनाक्रम्य 'वादी' वादलब्धिसंपन्नः साधुर्वायुरिवागत:-अभीष्टं स्थान प्राप्त इत्यक्षरार्थः । समुदायार्थस्तु-स राजा पण्डितंमन्यतया दर्शनं निन्दति, तद्वादी वा तत बुद्धिलो बुद्धिलमा पादेनाक्रम्य वादीहात, तद्वादी वा । चा।। १४५॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ = H શ્રી ઓઇ-ગ્રામ શ્ચત, તત્ર સાધુવંતી, તેન માં પ્રવિણ ચાયેન પરાગત:, તથાપિ સાથુર રાતિ મુવીત્તથાપિ નિતિ નિર્યુક્તિ પુનશાલી સાધુવી વિદ્યાવિત્રેન મામળે તસ્ય શિરસિ પાવં ત્વાર્શનીમૂત. તતશાસૌ પરં પમવં મીમાન: ण प्रकर्षेण द्वेषं यायात् इति श्लोकार्थः ॥ / ૧૪૬ ચન્દ્ર. : રાજયભય દ્વારમાં અમે જે કહેલું કે, “તે રાજા વાદને કારણે ગુસ્સે થાય” તેનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે – ભાષ્ય-૨૭: ગાથાર્થ : જાતને પંડિત માનનારા, બુદ્ધિમાન, દુષ્ટ તે રાજાના મસ્તકને પગ વડે આક્રમીને વાદી વાયુની ભા. - ૨૭ જેમ આવી ગયો. ( ટીકાર્થ : પ્રશ્નકાર કહે છે કે વાહ ! “વાદ નિમિત્તે રાજાનું ગુસ્સે થવું’ એ પદાર્થનું વ્યાખ્યાન કરવાનું આ ખૂબ સારું ; સ્થાન છે. અરે, ગુરુજી ! ૨૫મી ગાથા + ૨૬મી ગાથા પૂર્વાર્ધ...એમાં રાજભયદ્વાર આખું બતાવી દીધા બાદ ૨૬મી ગાથાના ઉત્તરાર્ધમાં તમે શુભિત દ્વાર પણ આખું બતાવી દીધું. હવે પાછું રાજયદ્વારના ‘વાદ નિમિત્તે રાજાનો કોપ’ એ પદાર્થને અહીં વર્ણવો છો. એ કેવું વિચિત્ર છે ! રાજભયદ્વારમાં જ આ પદાર્થ વર્ણવી દેવો જોઈએ ને? આ તો વચ્ચે યુભિતદ્વાર વડે આ વર્ણન અંતરવાળું થઈ જાય છે. આ વળી તમારો કેવો વ્યાખ્યાન કરવાનો પ્રકાર ? સમાધાન: નિર્યુક્તિગાથાઓના કારણે આ રીતે વર્ણન કરવું પડ્યું હોવાથી કોઈ દોષ નથી. કેમકે અહીં ૨૬મી ગાથા વDil ૧૪૬ / = = = • નક = હંe , e Page #168 -------------------------------------------------------------------------- ________________ કર' * F = = શ્રી ઓઘ-ય રૂપ એક ગાથા વડે રાજભય-શ્રુભિત એમ બે દ્વારો કહેવાઈ ગયા. તેથી ત્યાં આ વાદનિમિત્તક કોપનું વર્ણન કરવાનો અવસર નિર્યુક્તિ ન હોવાથી ત્યાં વ્યાખ્યા ન કરાય અને એટલે હવે જ એની વ્યાખ્યા કરવી યોગ્ય છે. (૨૫મી ગાથાના પ્રારંભથી આઠ કારણો દર્શાવવાના શરૂ કર્યા. દોઢ ગાથા સુધીમાં એ આઠ દ્વાર બતાવી દીધા. બે // ૧૪૭ | - છેલ્લું આઠમું વાદનિમિત્તક કોપ દ્વાર વર્ણન કરવું હતું. પણ એના માટે એક ગાથા જેટલું લખાણ જરૂરી હતું. એટલે ૨૬મી પ ગાથાનો અડધો ભાગ જે બાકી હતો એમાં વાદકોપનું વર્ણન શક્ય ન હતું. એટલે એ અડધા ભાગમાં યુભિતદ્વારનું વર્ણન જ કર્યું અને પછી આખી ૨૭મી ગાથામાં વાદનિમિત્તક કોપ દ્વારનું વર્ણન કર્યું. આમ આ યોગ્ય જ છે.). ભા. -૨૭ - સાધુઓને ભય થવામાં કારણભૂત એ રાજા પોતાની જાતને પંડિત માનનારો હતો કેમકે થોડુંક જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી hતે અહંકારી બની ગયેલો. બુદ્ધિમાન હતો. વળી એ મિથ્યાત્વી હોવાથી, અભદ્ર હોવાથી, શાસનનો શત્રુ હોવાથી એનો | આત્મા દુષ્ટ હતો. આવા તે રાજાના મસ્તકને પગ વડે આક્રમીને વાદલબ્ધિસંપન્ન સાધુ વાયુની જેમ ઝડપથી પોતાના ઈષ્ટ સ્થાનમાં પાછો આવી ગયો. આ અક્ષરાર્થ બતાવ્યો. સારાંશ એ છે કે તે રાજા જાતને પંડિત માનતો હોવાથી જૈનદર્શનને નિંદે છે અથવા તો તે રાજાનો માનીતો વાદી વિI ૧૪૭ || જૈનદર્શનને નિંદે છે. હવે ત્યાં વાદી સાધુ પહોંચ્યો. તેણે સભામાં પ્રવેશી ન્યાયપૂર્વક રાજા-રાજાના વાદીને હરાવ્યો. પણ તોય = = * મ B Page #169 -------------------------------------------------------------------------- ________________ स्स मा.-२८ श्री मोध-त्यु રાજા પોતે પ્રભુ સ્વામી હોવાથી સાધુની પ્રશંસા નથી કરતો, એના વિજયને સ્વીકારતો નથી. ઉલ્યું જૈન સાધુનો જય થયો नियुति હોવા છતાં જૈનદર્શનને નિંદે છે. એટલે આ વાદી સાધુ વિદ્યા વગેરેના બલથી સભા વચ્ચે જ તે રાજાના માથા ઉપર પગ મૂકી અદૃશ્ય થઈ ગયો. ॥ १४८॥ આવું બનવાથી રાજા પોતાનું ઘોર અપમાન થયેલું માનતો ભયંકર દ્વેષ પામે. वृत्ति : उत्तमार्थद्वारप्रतिपादनायाह - ओ.नि.भा. : निज्जवगस्स सगासं असई एगाणिओ वि गच्छिज्जा । सुत्तत्थपुच्छगो वा गच्छे अहवावि पडिअरिउं ॥२८॥ व्याख्या-निर्यापयति-आराधयति निर्यापकः-आराधकस्तस्य 'सकाशं' मूलम् असति-द्वितीयाभावे एकाक्यपि कालं कर्तुकामो गच्छेत्, सूत्रार्थपृच्छको वा गच्छेत् । उत्तमार्थ-स्थितस्यैकाक्यपि मा भूद् व्यवच्छेदः 'अहवावि पडियरिउं' अथवाऽपि 'प्रतिचरितुं' प्रतिचरणाकरणार्थम् । 'उत्तिमढे वा' सो साहू उत्तिमटुं पडिवज्जिउकामो, आयरियसगासे य नत्थि निज्जवओ ताहे अन्नत्थ वच्चिज्जा, तो ससंघाडओ वच्चउ, असति ताहे एगो एगाणिओ वच्चिज्जा, अहवा । उत्तिमट्ठपडिवण्णओ साहू सुओ, तस्स सुत्तत्थतदुभयाणि अपुव्वाणि, इमस्स य संकिआणि, अण्णस्स य नत्थि, ताहे ॥१४८॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ // ૧૪૯ો M तत्थ पडिपुच्छणनिमित्तं वच्चिज्जा । अथवा उत्तिमट्ठपडिअरएहिं गम्मति ॥ ચન્દ્ર. : ક્ષોભદ્વાર બાદ હવે અનશનદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – ભાષ્ય -૨૮: ગાથાર્થ : (અનશન કરવાની ઈચ્છાવાળો સાધુ) સહાય ન હોય તો નિર્યાપકની પાસે એકલો પણ જાય. Eા અથવા તો અનશનીને સૂત્રાર્થ પૂછવા માટે જાય. અથવા તો અનશનીની સેવા કરવા માટે જાય. ટીકાર્થ : જે આરાધના કરાવે તે આરાધક=નિર્ધામક. હવે જે સાધુને અનશન કરવાની ઇચ્છા છે, તે પોતાના ગચ્છમાં અંતિમ નિર્ધામણા કરાવનાર કોઈ ન હોવાથી બીજા ગચ૭માં રહેલા નિર્યાપક પાસે જાય. હવે પોતાના ગચ્છનો સાધુ સંઘાટક ક્ષણ ભા. ૨૮ તરીકે સાથે આવે તો સાથે જ જાય, પણ એવા બીજા સાધુની ગમે તે કારણસર સહાય ન મળે તો છેવટે એકલો પણ જાય.|| અથવા તો સ્ત્રાર્થની પૃચ્છા કરનાર જાય. આશય એ છે કે કોઈક બહુશ્રુત સાધુએ અનશન સ્વીકાર્યું હોય, એની પાસે | એવા જોરદાર સૂત્રો અને અર્થો હોય કે જો એ પ્રાપ્ત ન થાય તો પછી બીજા કોઈ પાસે ન હોવાથી એ વિચ્છેદ જ પામે. આવું ન થાય તે માટે વિશિષ્ટ સાધુ તે અનશની પાસે (સહાય ન મળે તો) એકલો પણ જાય. અથવા તો અનશનીની સેવા કરવા માટે એકાકી પણ જાય. (પ્રાકૃતમાં ૨) તે સાધુ અનશન સ્વીકારવાની ઇચ્છાવાળો હોય અને આચાર્ય પાસે નિર્ધામક ન હોય ત્યારે તે સાધુ વી અન્ય ગચ્છમાં જાય. એ વખતે સંઘાટકની સાથે જાય. પણ સંઘાટક ન હોય તો પછી એકલો જાય અથવા તો અનશનનો all ૧૪૯ * ni * F | Page #171 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु સ્વીકાર કરી ચૂકેલા સાધુના સમાચાર સાંભળ્યા. એની પાસે સૂત્ર+અર્થ+તદુભય એ બધું જ અપૂર્વ હોય અને આ સાધુને એ નિર્યુક્તિ સૂત્રાર્થ શંકિત હોય, વળી બીજા પાસે એ સૂત્રાર્થ ન હોય ત્યારે પ્રતિપૃચ્છા કરવા માટે જાય અથવા અનશનીની સેવા કરવા માટે જાય. ॥१५॥ वृत्ति : उक्तमुत्त(त्ति )मट्ठद्वारमिदानी फिडिअद्वारं व्याचिख्यासुराह - ओ.नि.भा. : फिडिओ व परिरएणं मंदगई वावि जाव न मिलिज्जा । 'फिडिउ' त्ति ते पंथेण वच्चंति, तत्थ कोइ पंथाओ उत्तिण्णो, अण्णेण वच्चिज्जा, अहवा थेरो, तस्स य अंतरा स्म गड्डा वा डोंगरा वा, जे समत्था ते उज्जुएण वच्चंति, जो असमत्थो सो परिरएणं-भमाडेण वच्चइ, ततो जाव ताणं । ग न मिलइ ताव एगागी होज्जा ॥ इदानी गाथार्थ:-'फिडितः' प्रभ्रष्टः, किमुक्तं भवति ? सो गच्छतामेव सर्वेषां पथद्वयदर्शनात्संजातमोहोऽन्येनैव पथा प्रयातस्तत एकाकी भवति । 'परिरएणं वा' परिरयो-गिर्यादेः परिहरणं तेन वा एकाकी कश्चिदसहिष्णुर्मन्दगतिर्वा कश्चित्साधुः यावन्न मिलति तावदेकाकी भवति । उक्तं फिडितद्वारम्, ચન્દ્ર. : હવે ફિટિતદ્વારને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા કહે છે કે – ભાષ્ય-૨૯ પૂર્વાર્ધઃ ગાથાર્થ : ભૂલો પડેલો, અથવા ફરીને આવતો અથવા મંદગતિવાળો સાધુ જ્યાં સુધી ગચ્છ સાથે વો ૧૫૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ ભા.-૨૯/૨ શ્રી ઓઘ ચ ભેગો ન થાય, ત્યાં સુધી એકાકી) નિયુક્તિ/T ટીકાર્થ : તે સાધુઓ માર્ગ વડે વિહાર કરતા હોય, તેમાં કોઈક સાધુ માર્ગમાંથી ઉતરીને બીજા રસ્તે જાય (અને એ રીતે " એકાકી થાય) અથવા કોઈ સાધુ ઘરડો હોય, તેને વચ્ચે રસ્તામાં મોટા ખાડા કે ડુંગરાઓ આવે. હવે જે સમર્થ હોય તે તો ને એ જ સીધા માર્ગે જાય. જે વૃદ્ધ એ રસ્તે જવા સમર્થ ન હોય, તે ડુંગરને ફરીને આવતા રસ્તા વડે આગળ જાય. એટલે જ્યાં = સુધી ગચ્છના સાધુઓને ભેગો ન થાય ત્યાં સુધી એકાકી થાય. જ હવે ગાથાર્થ બતાવીએ છીએ, સ્ફિટિત એટલે માર્ગ ભૂલેલો સાધુ. બધા સાધુઓ જતા હોય, ત્યારે કો'ક સાધુ બે રસ્તા / Fા જોઈ મોહમાં પડે અને એટલે ઉંધા જ માર્ગથી આગળ વધે...આમ એકાકી થાય. # તથા પર્વત વગેરેને છોડીને, પર્વતને ગોળ ચક્કર મારીને જતો રસ્તો એ પરિરય કહેવાય. કોઈક સીધા પર્વતના રસ્તે બા નવા અસહિષ્ણુ સાધુ પરિરય વડે જાય એટલે એકાકી થાય. કોઈક મંદગતિવાળો સાધુ જ્યાં સુધી ગચ્છ સાથે ભેગો ન થાય ત્યાં સુધી એકાકી થાય. સ્ફિટિત દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं ग्लानद्वारमुच्यते - ओ.नि.भा. : सोऊणं व गिलाणं ओसहकज्जे असइ एगो ॥२९॥ ૧૫૧TI Page #173 -------------------------------------------------------------------------- ________________ ક $ 'B E = = શ્રી ઓઘ-યુ गिलाणनिमित्तेण वा एगागी हुज्जा, तस्स ओसहं वा भेसयं वा आणियव्वं । असइ संघाडयस्स ताहे एगागी નિર્યુક્તિ वच्चिज्जा, २३अहवा गिलाणो सुओ ताहे सव्वेहिं गंतव्वं । अह अप्पणो आयरिआ थेरा ताहे तेसिपि पासे अच्छियव्वं, ताहे संघाडयस्स असइ एगागी वच्चिज्जा । इदानीमक्षरगमनिका-श्रुत्वाऽन्यत्र ग्लानं सङ्घाटकाभावे एकाकी व्रजति, यदि || ૧પ૨ ll वा स्वगच्छ एव ग्लानः कश्चिदस्ति, तदर्थमौषधाद्यानयनार्थं व्रजत्येकाकी द्वितीयाभावे सति ॥ उक्तं ग्लानद्वारम् ।। ચન્દ્ર. : હવે ગ્લાનદ્વાર કહેવાય છે. ભાષ-૨૯ ઉત્તરાર્ધ : ગાથાર્થ : “ગ્લાન સાધુ છે” એમ સાંભળી એના ઔષધ માટે સંઘાટક ન હોવાથી સાધુ એકલો | ભા.-૨૯/૨ L જાય. | ટીકાર્થ : કોઈક સાધુ ગ્લાન માટે એકાકી બને. એટલે કે ગ્લાનને ઔષધ કે ભૈષજ લાવી આપવાનું હોય (જે શરીરની ' ( અંદર ખોરાક તરીકે લેવાય તે ઔષધ. જે શરીર ઉપર લેપ વગેરે તરીકે ઉપયોગી હોય તે ભૈષજ.) અને સંઘાટક ન હોય તો એ ઔષધાદિ માટે સાધુ એકલો જાય. અથવા તો કોઈક સ્થળે કોઈક સાધુ ગ્લાન થયો હોવાના સમાચાર સંભળાય કે તરત એ સમાચાર જેણે જેણે સાંભળ્યા ન હોય તે તમામે ગ્લાનની સેવા માટે તે સ્થળે પહોંચવું. પણ પોતાના આચાર્ય વૃદ્ધ હોય તો તેમની પાસે પણ રહેવું જરૂરી છે. ઇ વી અને આવી પરિસ્થિતિમાં સંઘાટક ન મળે તો એકલો જાય. (ચાર સાધુ હોય, ગ્લાનની સેવા માટે જવું હોય પણ ગુરુ પાસે ali ૧૫૨ | Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચા નિર્યુક્તિ ' ૧૫૩ ll બે સાધુની જરૂર હોય, તો છેવટે ગુરુ+બે સાધુ એમ ત્રણ રોકાય, એક સાધુ એક ગ્લાનની સેવા કરવા જાય.) હવે અક્ષરગંમનિકા કરે છે. (મૂળગાથાના અક્ષરો-પદો પ્રમાણે સીધેસીધો અર્થ કહેવો તે) અન્ય કોઈ સ્થળે ગ્લાન છે’ એમ સાંભળીને સંઘાટક ન મળે તો એકલો જાય. અથવા તો પોતાના જ ગચ્છમાં કોઈક ગ્લાન હોય. તેને માટે ઔષધાદિ લાવવા બીજા સાધુના અભાવમાં એકલો પણ જાય. वृत्ति : इदानीमतिशयिद्वारम् - મો.નિ.મા. : મ િવ સેહં સર્ફ WિIયિં પડાવેજ્ઞા # ભા.-૩૦/૧ कोइ अतिसयसंपण्णो सो जाणइ, जहा एयस्स सेहस्स सयणिज्जगा आगया, ताहे सो भणति-एयं सेहं अवणेह, जइ न अवणेह ताहे एस न करेति पव्वज्जं, ततो सो असइ संघाडयस्स एगाणिओवि पतृविज्जइ ॥ इदानीमक्षरार्थः-ग अतिशयी वा कश्चिदभिनवप्रव्रजितं द्वितीयेऽसत्येकाकिनमपि प्रवर्त्तयेत् । उक्तमतिशयिद्वारम् । ચન્દ્ર. : હવે અતિશયી દ્વાર કહે છે. ભાષ્ય-૩૦ઃ પૂર્વાર્ધઃ ગાથાર્થ : અતિશયવાળો સાધુ સંઘાટક ન હોય તો શૈક્ષ-નૂતનદીક્ષિતને એકલો પણ વિહાર કરાવી all ૧૫૩ II Page #175 -------------------------------------------------------------------------- ________________ E શ્રી ઓઘ-ય નિર્યુક્તિ F શકે ન | ૧૫૪ || | F G H ટીકાર્થ : કોઈક સાધુ અવધિજ્ઞાનાદિ અતિશયવાળો હોય, તે જાણી જાય કે આ નૂતન દીક્ષિતના સ્વજનો એને દીક્ષા , છોડાવી ઘરે પાછો લઈ જવા આવ્યા છે. ત્યારે તે આચાર્યાદિને કહે કે, “આ શૈક્ષને અહીંથી દૂર કરો. જો અહીંથી ભગાડી નહિ મૂકો તો એ દીક્ષા નહિ પાળે.” (સ્વજનો એને ઘેર લઈ જશે.) આવા પ્રસંગમાં શક્ય હોય તો એ નૂતનદીક્ષિતની સાથે બીજા સાધુને જોડી બે યનો ત્યાંથી વિહાર કરાવે. પણ સંઘાટકની વ્યવસ્થા શક્ય ન હોય તો તે નૂતનદીક્ષિત એકલો પણ ત્યાંથી વિહાર કરાવાય. આ રીતે તે એકલો થાય. હવે અક્ષરાર્થ જોઈએ. અતિશયી કોઈક સાધુ નૂતનદીક્ષિતને સંઘાટકના અભાવમાં એકલો પણ વિહાર કરાવડાવે. ભા.-૩૦/૨ અતિશયીદ્વાર કહેવાઈ ગયું. वृत्ति : इदानी देवताद्वारम् - મો.નિ.મા. : રેવથ ક્ષત્રિયાય પારા ઘર દિર ર રૂપ इह कलिंगेसु जणवएसु कंचणपुरं नगरं, तत्थायरिया बहुस्सुआ बह्वागमा बहुसिस्सपरिवारा, ते अण्णया सिस्साणं सुत्तत्थे दाऊण सन्नाभूमि वच्चंति, तस्स य गच्छंतस्स पंथे महति महालओ रुक्खो । तस्स हिट्ठा देवया महिलारूवं विउवित्ता कलुणकलुणाणि रोवति । सा तेण दिट्ठा । एवं बितिअदिवसेवि तइयदिवसेवि । तओ आयरियस्स संका ahi ૧૫૪ || जाया-अहो ! कीस इमा एवं रोवइ ? त्ति, ताहे ओव्वत्तिऊण पुच्छिआ किं तुमं धम्मशीले ! रुयसि ?, सा भणइ TO મ Page #176 -------------------------------------------------------------------------- ________________ श्री खोधનિર્યુક્તિ 11 944 11 भगवं ! किं मम थेवं रोइयव्वं ? २४ आयरिओ भाइ-किं कहं वा ?, सा भाइ- अहमेयस्स कंचणपुरस्स देवया । एयं च अइरा सव्वं महाजलप्पवाहेण पलाविज्जिहिति तेण रुआमि त्ति, एते य साहुणो एत्थ सज्झायंति गुर्णेति य, ते अ अन्नत्थ गमिस्संति त्ति अओ रुआमि । आयरिएण भणिअं कहं पुण एतंपि जाणिज्जइ ? सा भणति जओ तुझं खमओ पारणए दुद्धं लभिस्सइ, तं से रुहिरं भविस्सइ त्ति, जइ एवं होज्जा तो पत्तिएज्जाह, तं च घेत्तूण सव्वसाहूणं पाएसु थेवं थेवं देज्जाह, जत्थ देसे तं साभावियं जाहिति तत्थ ण जलप्पवाहो पभविस्सइ त्ति मुणिज्जह, ततो एवंति आयरिण पडिवनं । ताहे बितिअदिवसे तहेव लद्धं तं तहा य संजायं । ततो आयरिएहिं सव्वेसिं मत्तए पत्तेअं तं दिन्नं । ततो जहासत्तीए पलायंति । जत्थ तं पंडुरं जायं तत्थ मिलिआ । एवं एगागी होज्जा ॥ उक्तं देवताद्वारम्, स्प ण म यन्द्र : हवे देवताद्वारने उहे छे. भाष्य-30 उत्तरार्ध : टीडअर्थ : सिंग ४५६ ( हेश ) मां ईयनपुर नगर हतुं त्यां खायार्य बहुश्रुत, बहु-भागभवाणा, ઘણા શિષ્ય પરિવારવાળા હતા. તેઓ એકવાર શિષ્યોને સૂત્ર અને અર્થ આપીને સ્થંડિલભૂમિ જતા હતા. તે જતા હતા તે રસ્તામાં એક ઘણું મોટું વૃક્ષ હતું. તેની નીચે દેવતા સ્ત્રીનું રૂપ વિકુર્તીને અત્યંત કરૂણ સ્વરે રડતી હતી. તે દેવતા આચાર્ય વડે દેખાઈ. એમ બીજા દિવસે પણ, ત્રીજા દિવસે પણ દેખાઈ. એટલે આચાર્યને શંકા થઈ. ‘આ શા માટે આ રીતે રડે છે ?' ત્યારે સ્થંડિલથી પાછા ફરીને એને પૂછ્યું કે ‘હે ધર્મશીલા स स्पा.-३०/२ भ ग व 337 म हा at 11 94411 रूस Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ | vi || ૧૫૬ ॥ આચાર્ય : શું દુઃખ છે ? કેવી રીતે એ દુઃખ થયું ? ᄇ દેવતા : હું આ કંચનપુરની દેવતા છું. આ નગર આખું ય બહુ જ નજીકના કાળમાં મોટા જળના પ્રવાહ વડે ડુબી જશે. મેં તેથી રડું છું. આ સાધુઓ અહીં સ્વાધ્યાય કરે છે, પુનરાવર્તન કરે છે, તેઓ હવે પૂરના કારણે અન્ય સ્થાને જતા રહેશે. માટે રડું છું. મ નારી ! તું શા માટે રડે છે ?’ તેણી કહે કે,‘“ભગવન્ ! મારે શું ઓછું રડવાનું હોય ?” (અર્થાત્ મારે શું ઓછું દુઃખ છે ? કે જેથી હું ન રહું ?) T થશે. આચાર્ય : પણ આ પૂરની શી રીતે ખબર પડશે ? દેવતા : જો તમારો તપસ્વી સાધુ પારણામાં દૂધ મેળવે અને તેનું તે દૂધ લોહી થઈ જાય. ત્યારે પાકું સમજવું કે પૂર હવે એ લોહીને બધા સાધુઓના પાત્રાઓમાં થોડું થોડું આપજો. તેઓ પછી ત્યાંથી વિહાર કરવા માંડે, જે સ્થાને તે લોહી પાછું દૂધ બની જાય, તે સ્થાનમાં જલપ્રવાહ નુકસાન કરવા સમર્થ નહિ બને એમ જાણજો.' દેવીની વાત સાંભળ્યા બાદ આચાર્યે એ વાત સ્વીકારી. હવે બીજે ત્રીજે દિવસે તે દેવીના કહ્યા પ્રમાણે જ દૂધ મળ્યું અને તે લોહી બન્યું. પછી આચાર્યે બધા સાધુઓના માત્રક(=એક પ્રકારનું પાત્ર)માં દરેકેદરેકને થોડું થોડું આપ્યું. પછી તેઓ પોતાની શક્તિ પ્રમાણે ભાગે છે. જ્યાં તે દૂધ સફેદ થયું, ત્યાં બધા ભેગા મળ્યા. મા स्थ |uj स H - ભા.-૩૦/૨ म हा ॥ ૧૫૬ ॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-स्थ નિર્યુક્તિ ॥ १५॥ मा.-31 આમ આ દેવતાના કથન પ્રમાણે તે વખતે સાધુઓએ એકાકી થવું પડે. દેવતાદ્વાર પૂર્ણ થયું. वृत्ति : अथाचार्यद्वारम् - ओ.नि.भा. : चरिमाए संदिट्टो उग्गाहेऊण मत्तए गंठिं । इहरा कयउस्सग्गो परिच्छ आमंतए सगणं ॥३१॥ चरिमा-चतुर्थपौरुषी तस्यां 'संदिष्टः' उक्तः यदुत-त्वायऽमुकत्र गन्तव्यं, स चाभिग्रहिकः साधुः, ततश्चासावेवमाचार्येणोक्तः किं करोति ?-सकलमुपकरणं पात्रकपटलादि वोद्ग्राहयति, मात्रकं च तेन गच्छता ग्राह्यं, अतस्तस्मिन् ग्रन्थि ददाति, मा भूद् भूयः प्रत्युपेक्षणीयं स्यात्, एवमसावाभिग्रहिकः संयन्त्र्य तिष्ठतीति । 'इहर'त्ति आभिग्राहिकाभावे विकालेवेलायां वा गमनप्रयोजनमापतितं ततः ‘कृतोत्सर्गः' कृतावश्यकः किं करोतीत्याहपरीक्षार्थमिति-पश्यामः कोऽत्र मद्वचनानन्तरं प्रवर्त्तते को वा न प्रवर्त्तते इति स्वगणमामन्त्रयते । "ते च प्रतिक्रमणानन्तरं तत्रैवान्तर्मुहर्तमानं कालमासते, कदाचिदाचार्याः खल्वपूर्वां सामाचारी प्ररूपयेयः, अपूर्वं वार्थपदं, तत्रस्थाश्च तानामन्त्रयतेऽसौ-भो भिक्षवः ! अमुकं मे गमनकार्यमुपस्थितं ॥१५॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધ હવે આચાર્યદ્વાર કહે છે. નિર્યુક્તિ ભાષ્ય-૩૧ : ટીકાર્થ : દિવસની ચોથી પૌરુષીમાં આચાર્યે એક સાધુને કહ્યું કે, “તારે અમુક સ્થાને જવાનું છે.” પ્રશ્ન : આચાર્યે તે એક સાધુને જ શા માટે આ રીતે કથન કર્યું? | ૧૫૮ સમાધાન: ગચ્છમાં એવો અભિગ્રહ લેનારા પણ કો'ક સાધુ હોય કે, “આચાર્યશ્રીનું કોઈપણ કામ આવે તે માટે હું ગમે - ત્યાં બહાર જવાનું હોય તો તત્પર રહીશ.” હવે આ સાધુ આવા અભિગ્રહવાળો જ હતો એટલે આચાર્યે એને ઉપર મુજબ T સૂચના કરી. ભો.-૩૧ હવે આ પ્રમાણે આચાર્ય વડે કહેવાયેલો તે સાધુ બધા જ ઉપકરણ અથવા તો પાત્રા-પલ્લાદિને ઉગ્રહિત કરે. (તૈયાર કરી રાખે.) માત્રક તો તેણે વિહાર કરવાના સમયે જ લેવાનું છે, એટલે તે માત્રકમાં તો ગાંઠ આપી દે કે જેથી ફરીથી તેનું જ 'પ્રતિલેખન ન કરવું પડે. (પૂર્વકાળના સાધુઓ બે જ પાત્રા રાખતા. એમાં સૌથી મોટું પાડ્યું એ પાત્રક કહેવાતું અને એના આ કરતા નાનું પાત્રુ એ માત્રક કહેવાતું. તે શા માટે રાખવામાં આવતું? એ વાત આગળ બતાવશે. તથા જો સાંજે માત્રકને વસ્ત્ર વડે બાંધીને ગાંઠ ન લગાડે, તો દિવસે નીકળતી વખતે પાછું તેનું પ્રતિલેખન કરવું જરૂરી બને. જેમ રાત્રે ઘડો ખુલ્લો રાખ્યો હોય તો સવારે એને અંદરથી પ્રતિલેખન કરી પછી જ એના ઉપર ટોક્સી વગેરે ઢંકાય. નહિ તો અંદર ફસાયેલા જીવો મરી પણ જાય. પણ જો રાત્રે જ એના ઉપર લૂણું ઢાંકી દઈએ, બાંધી દીએ તો પછી સવારે તેને અંદરથી બરાબર જોવાની જરૂર ન રહે, એમ આ માત્રકમાં પણ સમજવું.) વળ ૧૫૮. Page #180 -------------------------------------------------------------------------- ________________ મો. શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ || ૧૫૯ || આ રીતે આ આભિગ્રહિક સાધુ બધું બાંધી તૈયાર કરીને રહે. આ તો આભિગ્રહિક સાધુ હોય તો વાત છે. પણ જો આભિગ્રહિક સાધુ ન હોય અથવા વળી ચોથા પ્રહરમાં નહિ, પણ ‘કોઈક સાધુને વિહાર કરાવવો પડે' તેવું કાર્ય છેક મોડી સાંજે જ ઉપસ્થિત થયું. તો પછી પ્રતિક્રમણ કરી લીધા બાદ આચાર્યશ્રી બધા સાધુઓને પોતાની પાસે બોલાવે. ‘હું જોઉં તો ખરો કે આ ગચ્છમાં કયો સાધુ મારું વચન સાંભળ્યા બાદ તરત જ કાર્ય કરવા માટે પ્રવર્તે છે ? અને કયો સાધુ નથી પ્રવર્તતો ?’ આવી પરીક્ષા કરવા માટે આ અવસરે બધાને ભેગા ા કરે. પ્રશ્ન : પણ પ્રતિક્રમણ બાદ સાધુઓને શી રીતે ભેગા કરે ? મ સમાધાન : સાધુઓ પ્રતિક્રમણ બાદ તે જ સ્થાને અન્તર્મુહૂર્ત કાળ સુધી બેસી રહેતા, કેમકે ક્યારેક આચાર્ય કોઈ નવી ૫ જ સામાચારીને પ્રરૂપે (જાત-જાતની વાતો કરે) અથવા તો કોઈ નવા જ અર્થપદો=પદાર્થો કહે. એટલે બધા ત્યાં બેઠેલા જ હોય, ત્યારે આચાર્ય બધાને આમંત્રણ કરે કે, “સાધુઓ ! મારે અમુક જગ્યાએ સાધુ મોકલવા પડે એવું કાર્ય આવી પડ્યું છે.” (પ્રાચીનકાળમાં સાધુઓ આચાર્ય સાક્ષીએ જ પ્રતિક્રમણ કરતાં હતાં.) વૃત્તિ : તંત્ર - ત્ય ᄌᄍ ण ण भ [ F व म 랑 ભા.-૩૧ ||| ૧૫૯ || Page #181 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-स्थ ओ.नि.भा. : गच्छिज्ज को णु सव्वेवऽणुग्गहो कारयाणि दीविता( वेत्ता)। નિર્યુક્તિ अमुओ एत्थ समत्थो अणुग्गहो उभयकिइकम्मं ॥३२॥ ॥ १०॥ कतमः साधुस्तत्र गमनक्षमः ? तत्राचार्यवाक्श्रवणानन्तरं सर्वेऽपि साधव एवं बुवन्ति-अहं गच्छाम्यहं स गच्छामीत्यनुग्रहोऽयमस्माकम् । तत आचार्यो वैयावृत्त्यकरयोगवाहिदुर्बलादीनि कारणानि 'दीपयित्वा' स्वयं प्रदर्येदं ज भणति-अमुकोऽत्र कार्ये 'समर्थः' क्षमः । ततश्च योऽसावाचार्येणोक्तोऽयं क्षम इति स भणति-अनुग्रहो मेऽयं, ततः कोण विधि: ? ततः स जिगमिषुः साधुराचार्यस्य चैत्यसाधुवन्दनां करोति, यदि पर्यायेण लघुस्ततः शेषाणामपि साधूनां स्स भा.-३२ चैत्यसाधुवन्दनां करोति । अथाऽसौ गन्ता साधू रत्नाधिकस्ततस्ते साधवस्तस्य चैत्यसाधुवन्दनां विदधति, | एतदुभयकृतिकर्म-वन्दनम् । यन्द्र. : माध्य-3२ : uथार्थ : ' ४शे ?'....बघा बोले 'आपे ५८ री'....१२५ो हेमाडीने मायार्थ अभु साधु मा आर्यमा समर्थ छे...ते '१५॥ ४'... अयने ना ४३. ટીકાર્થ : આચાર્ય : કયો સાધુ તે સ્થાને જવા સમર્થ છે, તૈયાર છે ? सायायनी वा सicमण्या माह तरत ४ गया १४ साधुसो बोले 3 ' ४६श, हुँ ४६श.. ा तो समा२। ७५२ मापे वी॥१६॥ कृपा 3री." Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- જી નિર્યુક્તિ || ૧૬૧॥ ત્યાર પછી આચાર્ય જુદા જુદા કારણો દેખાડી તે તે સાધુઓને વિહારની ના પાડે. તે આ પ્રમાણે - આ વૈયાવચ્ચી છે, એની અત્રે જરૂર છે. આ યોગવાહી છે, તેને શી રીતે મોકલાય ? આ તો દુબળો છે...આમ કારણો દેખાડી પછી જાતે જ કહે કે,“આ અમુક સાધુ આ કાર્યમાં સમર્થ છે.” આચાર્ય આમ કહે એટલે જે સાધુ માટે આચાર્યે આ કહ્યું હોય તે બોલે કે,“આ તો મારા ઉપર આપનો મોટો ઉપકાર |મ થયો.” ण स्प મા પ્રશ્ન : એ પછી શું વિધિ છે ? સમાધાન ઃ ત્યારબાદ તે જવાની ઈચ્છાવાળો સાધુ આચાર્યને ચૈત્યસાધુ વંદના કરે. હવે જો આ સાધુ પર્યાયથી નાનો મૈં હોય, તો બીજા પણ વડીલ સાધુઓને ચૈત્યસાધુવંદના કરે, હવે જો આ જનાર સાધુ રત્નાધિક હોય, તો બીજા સાધુઓ તેને મ ૪ ચૈત્યસાધુવંદના કરે. આ જ ઉભયનું કૃતિકર્મ=વંદન કહેવાય. H (ચૈત્યસાધુવંદનાનો અર્થ આ પ્રમાણે લાગે છે કે તે સાધુ આચાર્યને કહે કે મને રસ્તામાં જે કોઈપણ ચૈત્યો કે સાધુઓનો ભેટો થાય તે બધાયને હું આપના વતી વંદન કરીશ અને આપશ્રી પણ આપના સંપર્કમાં આવનારા ચૈત્યો અને સાધુઓને મારા વતી વંદના કહેશો...આમ તે સાધુ રત્નાધિકોને પણ કહે. નાના સાધુઓ આ જનારા સાધુને એ પ્રમાણે કહે. - પાક્ષિકખામણાસૂત્રમાં પુનિ વેજ્ઞરૂં.... એ પાઠનો વિચાર કરવાથી આ અર્થ સમજાઈ જશે. ત્યાં શિષ્ય ચૈત્ય અને સાધુ સંબંધી वा स्प DI મ זי व ભા.-૩૨ H हा વ || ૧૬૧ || Page #183 -------------------------------------------------------------------------- ________________ ॥ १६२॥ PERSE श्रीमोध-धु વંદનાનો ઉલ્લેખ કરે છે અને ગુરુ પણ મદવિ વંટાવે મારૂં એ રીતે ઉત્તર પાઠવે છે. પ્રાયઃ સંવેગરંગશાળામાં પણ આનો नियुक्ति ५ छे. 3241s oldर्थो छ । चैत्य पू४५. पूथ्य भेवा साधुमाने ना में मृत्यसाधुना वाय. तत्त्वं गीतार्थगम्यम्) वृत्ति : ततः स गन्ता साधुः किं करोति जिगमिषुः सन् ? - ओ.नि. : पोरिसिकरणं अहवावि अकरणं दोच्चऽपुच्छणे दोसा । सन.-८ सरण सुय साहु सन्नी अंतो बहि अन्नभावेणं ॥९॥ यद्यसौ सूर्योद्गमे यास्यति ततः प्रादोषिका सूत्रपौरुषीं करोति । अथवा रात्रिशेषे यास्यति प्रयोजनवशात्ततः सूत्रपौरुषीमकृत्वैव स्वपिति, एतत्पौरुषीकरणमकरणं चेति । पुनरपि च तेन गच्छताचार्यः प्रच्छनीयः प्रत्यूषसि यास्याम्यहमिति । अथ न पृच्छत्यत: 'दोच्चऽपुच्छणे दोस'त्ति द्वितीयवारामपृच्छतः दोषाः-वक्ष्यमाणाः, के च ते ? इत्याह 'सरण'त्ति गाहद्धं, स्मरणमाचार्यस्यैव संजातं, एवंविधमन्यथा व्यवस्थितं कार्यमन्यथा कथंचित्संदिष्टं, 'सुय'त्ति श्रुतमाचार्यैर्यथा ते तत्राचार्या न विद्यन्ते । यन्निमित्तं चासौ प्रेष्यते, तद्वा कार्यं तत्र नास्ति । 'साहुत्ति अथवा विकाले वी साधुः कश्चित्तस्मात्स्थानादागतस्तेन कथितं यथा स आचार्यस्तत्र नास्तीति । 'सण्णि'त्ति अथवा सञ्जी-श्रावक वी ॥१२॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ । ૧૬૩ . आयातस्तेनाख्यातम् । 'अंतो 'त्ति अभ्यन्तरतः, कस्य? प्रतिश्रयस्य, केनचिदुल्लपितं यथा-अस्माकमप्येवंविधाः साधव आसन्, ते च ततो गता मृता वा । 'बहित्ति बाह्यतः प्रतिश्रयस्य श्रुतमन्यस्मै कथ्यमानं केनचित् । 'अन्नभावेणं'ति योऽसौ गन्ता सोऽन्यभावः-उन्निष्क्रमितुकामः, एतच्चाचार्याय तत्सङ्घाटकेनाख्यातं, ततश्चासौ ध्रियते केनचिद्व्याजेन । ચન્દ્ર. પ્રશ્ન : હવે જવાની ઇચ્છાવાળો છતાં તે જનાર સાધુ શું કરે ? ઓઘનિર્યુક્તિ - ૯ઃ ટીકાર્થઃ જો આ સાધુ સવારે સૂર્યોદય થયા બાદ વિહાર કરવાનો હોય, તો આગલા દિવસે સાંજની સૂત્રપૌરુષી કરે અથવા તો વિહાર લાંબો હોવા વગેરે કારણોસર જો થોડીક રાત્રિ બાકી હોય ત્યારે વિહાર કરવાનો હોય તો ક્ષણ આગલા દિવસે સાંજે સૂત્રપૌરુષી કર્યા વિના જ ઊંઘી જાય, આમ પૌરુષી કરવી અને ન કરવી એ બે ય વિકલ્પ સંભવિત વળી સવારે જતી વખતે તે સાધુએ આચાર્યને પૂછી લેવું કે “હું જાઉં છું.” હવે જો આ રીતે સવારે બીજીવાર ન પૂછે તો ઘણા દોષો લાગે. તે આ પ્રમાણે – ' (૧) આચાર્યને જ પાછળથી સ્મરણ થયું હોય કે આ કાર્ય ખરેખર અમુક રીતે કરવાનું છે અને મેં તો એ સાધુને બીજી જ રીતે એ કાર્ય દર્શાવી દીધું છે. એટલે જો સવારે પૂછીને જાય તો આચાર્ય બધા ખુલાસા કરી શકે. પણ એમને એમ નીકળી જાય તો એ કાર્ય ઉંધુ જ થાય.) વી : ૧૬૩ I. Page #185 -------------------------------------------------------------------------- ________________ નિ.-૯ શ્રી ઓધ | (૨) આચાર્યે પાછળથી સાંભળ્યું કે જે આચાર્યને માટે હું મારા સાધુને ત્યાં મોકલું છું, તે આચાર્ય ત્યાં છે જ નહિ. આ નિર્યુક્તિા અથવા તો જે કાર્ય માટે મોકલું છું તે કાર્ય જ ત્યાં નથી. (૩) આચાર્યે આ સાધુને વિહારનો સંદેશો આપી દીધા બાદ ત્યાં મોડી સાંજે કોઈક સાધુ તે સ્થાનથી (કે જ્યાં આ સાધુ | ૧૬૪ વિહાર કરીને જવાનો છે) આવ્યો અને તેના વડે કહેવાયું કે તે આચાર્ય ત્યાં નથી. (૪) કોઈક શ્રાવક ત્યાંથી આવ્યો, અને તેણે આ વાત કરી. (૫) ઉપાશ્રયની અંદર જ કોઈક બોલ્યું કે, “જે સાધુઓના કાર્ય માટે આચાર્ય આ સાધુને મોકલે છે, તે સાધુઓનું જે IST Rી સ્વરૂપ આચાર્યે બતાવ્યું છે, અમારા સાધુઓ પણ તેવા જ પ્રકારના હતા. પણ તેઓ તો એ સ્થાનેથી નીકળી ગયા છે, અથવા તો મરી ગયા છે.” (ઉપાશ્રયમાં ક્યારેક અન્યગચ્છના સાધુઓ પણ હોય. આચાર્ય પોતાના સાધુઓને બધી વાત કરતા હોય છે '' ત્યારે એ સાંભળી અન્યગચ્છીય સાધુઓ આચાર્યને સીધું કંઈ ન કહે, પણ પરસ્પર વાતચીત કરે. આ તો આપણા જે સાધુઓ હતા, એમના જ માટે આ આચાર્ય સાધુ મોકલી રહ્યા છે. પણ એ તો ત્યાંથી નીકળી ગયા છે...ખ્યાલ રાખવો કે તે જમાનામાં ફોન, ફેક્સ, વાહનો વગેરે ન હોવાથી પરસ્પરના મૃત્યુ વગેરેના સમાચાર પણ માંડ મળતા.) (૬) ઉપાશ્રયની બહાર કોઈક વ્યક્તિ બીજાને કહી રહી હતી કે, “આ જે સાધુ આવતીકાલે આચાર્યના કામ માટે જવાનો ગુમ ઈ છે. તે તો દીક્ષા છોડી દેવાની ઇચ્છાવાળો છે.” આ વાત તે જનાર સાધુના સંઘાટકે સાંભળી એટલે એણે આચાર્યને એ વાત જણાવી. એટલે આચાર્ય કોઈપણ બહાનું કાઢી તેને જતો અટકાવે. ક k *Is ૬૪|| • E 1 Page #186 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-न्धु આમ જો જનાર સાધુ સવારે બીજીવાર ગુરુને પૂછ્યા વિના જાય તો ઉપર મુજબ દોષો ઉભા થાય. માટે એણે સવારે ચ નિર્યુક્તિ પુછીને જવું. वृत्ति : यदि पुनरसौ गन्ता न प्रबोधं यायात्तत:॥ १५॥ ओ.नि. : बोहण अप्पडिबुद्धे गुरुवंदण घट्टणा अपडिबुद्धे । निच्चलणिसण्णझाई दृटुं चिढे चलं पुच्छे ॥१०॥ स्म नि.-१० २७अचेतयति सति तस्मिन् गन्तरि बोधनं जाग्रापनं गीतार्थः करोति । ततोऽसौ साधुरुत्थायाचार्याभ्यासमेति, गत्वा भ च यद्याचार्यो विबुद्धस्ततोऽसौ गुरवे वन्दनं करोति । अथाद्यापि स्वपिति ततः संघट्टना चाचार्यपादयोः शिरसा घट्टना"चलनं क्रियते अथासौ प्रतिबुद्ध एव किन्तु निश्चलो निषण्णः - उपविष्टो ध्यायी चास्ते, ततस्तमेवंभूतं निश्चलनिषण्णध्यायिनं दृष्ट्वा किं कर्त्तव्यमित्याह - 'चिट्टे' स्थातव्यं, "तेन गुरुध्यानव्याघातेन महाहानिसंभवात् । चलं पुच्छे 'त्ति अथ चलोऽसौ ततः प्रष्टव्यः-भगवन् ! स एषोऽहं गच्छामीति । ततश्चासावाचार्येण संदिष्टः - इदमेवं त्वया कर्तव्यमिति व्रजति । ચન્દ્ર. : હવે જો જનાર સાધુ સવારે સમયસર ઊઠે નહિ, તો પછી वा ॥१५॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ri ૧૬૬ | ન શ્રી ઓઘ-ધુ ઓશનિયુક્તિ - ૧૦: ટીકાર્થ : જો જનાર સાધુ સવારે સમયસર ન ઉઠે, તો ગીતાર્થ તેને જગાડે. (અગીતાર્થ તેને નિર્યુક્તિ જગાડવા માટે અધિકારી નથી.) ત્યારબાદ આ સાધુ ઊભો થઈ આચાર્યની પાસે આવે. હવે ત્યાં પહોંચી આચાર્ય જાગી ગયા હોય તો આ સાધુ ગુરુને વંદન કરે, હવે જો આચાર્ય હજી પણ સૂતા હોય તો પછી પોતાના મસ્તક વડે આચાર્યના બે પગને /vi સ્પર્શ કરી એ બે પગ સહેજ હલાવે કે જેથી આચાર્ય જાગી જાય. (પોતાને મોડું ન થાય, માટે આચાર્યને ઉઠાડે છે.). પ્રશ્ન : હવે જો એ આચાર્ય ઊઠી જ ગયેલા હોય, પરંતુ નિશ્ચલ બેઠેલા છતાં ધ્યાન–અર્થચિંતન કરતા હોય તો પછી જ આવા પ્રકારના નિશ્ચલ બેઠેલા ધ્યાની આચાર્યને જોઈને આ શિષ્ય શું કરવું ? નિ.-૧૦ T સમાધાન : ઉભા રહેવું. (જો ગુરુને સ્પર્ધાદિ કરે તો) તે ગુરુ ધ્યાનમાં વ્યાઘાત કરવાથી ભયંકર નુકસાન થતું હોવાથી . છે ત્યાં ઉભા રહેવું. '* હવે જો આચાર્ય ચલ હોય, અર્થાતુ ધ્યાનમાં ન હોય તો પૂછવું કે, “ભગવન્! આ ફલાણા નામવાળો હું સાધુ જાઉં || G છું. (અંધારામાં ગુરુને શિષ્યની ઓળખાણ ન પડે, એટલે શિષ્ય પોતાનું નામ પણ બોલે. પ્રાચીનકાળમાં ઘોર અંધારું રહેતું.) પછી આચાર્ય એને કહે કે ‘આ કાર્ય તારે આ પ્રમાણે કરવું. (સાંજે બતાવેલા કાર્યમાં કોઈ ફેરફાર હોય તો આ પ્રમાણે " કહે. બાકી તો જરૂર નથી.) वृत्ति : स चेदानीं गन्तुं प्रवृत्त इत्येतदेवाह - || ૧૬૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- त्यु ओ.नि. : अप्पाहि अणुन्नाओ ससहाओ नीइ जा पहायं ति । નિર્યુક્તિ उवओगं आसण्णे करेइ गामस्स सो उभए ॥११॥ ॥ १६॥ सन्दिष्टः प्राक् पश्चादनुज्ञातो वेति ततो गच्छति, कथम् ? - ससहायः, कियन्तं कालं यावत्ससहायो व्रजति ?'यावत्प्रभातं' संजातसूर्योदय इत्यर्थः, ससहायश्च प्रभातं यावद् व्रजति श्वापदादिभयात् । एवमसौ साधुव्रजन् ग्रामसमीपं प्राप्तः सन् किं करोतीत्याह - उपयोगं करोति, किंविषयम् ? - 'उभए 'त्ति उभयविषयं, मूत्रपुरीषपरित्याग इत्यर्थः, | कस्मादेवं चेत् ग्रामसन्निधान एव स्थण्डिलसद्भावाद् गवादिसंस्थानात् । सम.-११ यन्द्र. : हवे मा साधु वानी २३मात छे. એ જ કહે છે. ઓઘનિર્યુક્તિ -૧૧ : ટીકાર્થ : પહેલા અને પછી આચાર્ય વડે રજા અપાયેલો તે સાધુ પછી વિહાર કરે. (સાંજે અને T પછી સવારે એમ બે વાર આચાર્યે તેને જવા માટેની રજા આપેલી છે.) પ્રશ્ન : એ એકલો જાય કે સહાય સાથે ? समाधान : सहाय साथे. 4 Fnt ॥१७॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ a નિ.-૧૧ શ્રી ઓઇ-ચ પ્રશ્ન : કેટલા સમય સુધી સહાય સાથે જાય ? નિર્યુક્તિ સમાધાનઃ સૂર્યોદય થાય ત્યાં સુધી (શક્ય હોય તો આચાર્ય બે સાધુને જ ઇષ્ટસ્થાન સુધી મોકલે. પણ શક્ય ન હોવાથી " આ સાધુને એકલો જ મોકલવાનો છે. છતાં એ સાધુની સાથે સૂર્યોદય સુધી બીજો સાધુ સાથે ચાલે.) કેમકે અંધારામાં કૂતરા // ૧૬૮ . . વગેરે પશુઓ, ચોરો વગેરેનો ભય હોય છે. એટલે બીજો સાધુ સાથે રહે તો બચાવ થાય, સૂર્યોદય થયા બાદ સહાયક પાછો - ફરે, પેલો સાધુ એકલો આગળ જાય. પ્રશ્ન : આ રીતે જતો આ સાધુ જ્યારે ગામની નજીક (ગામની બહારના ભાગમાં) પહોંચે, ત્યારે પછી શું કરે ? સમાધાનઃ ઉપયોગ કરે. - પ્રશ્ન : શેનો ઉપયોગ કરે ? સમાધાન : ચંડિલમાત્રુ સંબંધમાં ઉપયોગ મૂકે. પ્રશ્ન : ગામની નજીક પહોંચતાની સાથે જ આવો ઉપયોગ શા માટે મૂકે ? સમાધાનઃ ગામની નજીકમાં જ સ્પંડિલ-માત્રુ વગેરે જવા માટેની ભૂમિ મળી જ જાય, કેમકે ગામની નજીકમાં જ ગાય - વગેરેના સંસ્થાન (ગોકુળ-ગોચરભૂમિ વગેરે) હોય જ અને એટલે એ જમીન અચિત્ત થઈ ગઈ હોય. (ઘણીવાર એવું બને કે આપણને અંડિલ-માત્રુ જવાની શંકા થાય - ઇચ્છા થાય અને ત્યાં જ કોઈક અગત્યના કામમાં પરોવાઈ જઈએ તો એ સ્પંડિલ-માત્રુ જવાનું યાદ પણ ન આવે, એ શંકા તીવ્ર ન હોય ત્યારે એવું બને. પણ જેવું એ કામ 's Fiji (ધારી, '|| ૧૬૮ F E Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ અટકાવીએ કે તરત પાછી અંડિલાદિની શંકા ઉભી થાય. નિર્યુક્તિ હવે જો આ સાધુને આગળ ગયા બાદ સ્પંડિલાદિની શંકા થાય તો પછી જગ્યા મળવી મુશ્કેલ થઈ પડે. પણ જો બહાર નીકળતી વખતે જ ઉપયોગ મૂકે કે “મારે સ્પંડિલાદિ જવું છે કે નહિ?? તો જો ખરેખર શંકા હોય તો ત્યાં જ જઈ આવે એટલે ૧૬૯IT પછી મુશ્કેલી ન પડે.) वृत्ति : अथ रात्रौ गच्छतः कश्चिदपायः सम्भाव्यते ततः प्रभातं यावत्स्थातव्यं, तथा चाहમો.નિ.: હિતે/સાવથમથી તારા દિલ પર્દ માત ! નિ.-૧૨ - अच्छइ जाव पभायं वासियभत्तं च से वसभा ॥१२॥ हिम-शीतं, स्तेनाः-चौराः, श्वापदानि-सिंहादीनि, एतद्भयात्प्रभातं यावदास्ते । यदि वा पुरस्य द्वाराणि पिहितानि ग ग्रामस्य वा फलिहकं पन्थानं वाऽजानंस्तिष्ठति यावत्प्रभातमिति । एवं च प्रभातं यावत् स्थिते गन्तरि 'वासिकभक्तं' તોષાત્રે ' તણ ‘વણમા' જતાથ માનતા 2 ચન્દ્ર.: હવે જો રાત્રે વિહાર કરવામાં (સંઘાટક સાથે હોય તો પણ) કોઈક નુકસાન-અપાયની સંભાવના હોય, તો સવાર થાય ત્યાં સુધી રોકાઈ જવું, એ જ કહે છે કે – all ૧૬૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ vi શ્રી ઓથ ઘનિયુક્તિ - ૧૨ : ગાથાર્થ ઠંડી, ચોર, પશુઓનો ભય, નગરના બારણા બંધ, માર્ગનો બોધ ન હોય, તો જ્યાં . નિર્યુક્તિા સુધી પ્રભાત થાય ત્યાં સુધી રહે. વૃષભ સાધુઓ તેને વાસીભક્ત લાવી આપે. ટીકાર્થ : રાત્રે વિહાર કરવામાં નીચે મુજબની મુશ્કેલીઓ હોય : (૧) ઠંડી સખત હોય (૨) ચોરોનો ભય હોય (૩) TET, | ૧૭૦ | - ન સિંહ વગેરેનો ભય હોય (ગિરનાર વગેરે તીર્થો ઉપર જો અંધારામાં ચડો તો દીપડા વગેરેનો ભય રહે છે.) આ બધાના ભયથી - પ્રભાત થાય ત્યાં સુધી અટકે. (૪) એવું બને કે નગરના બારણાઓ બંધ હોય, પ્રભાત પછી જ ખુલતા હોય (૫) ધારો કે : ||ગામડું હોય પણ ગામડાનું ફળીયું કે માર્ગને આ સાધુ ન જાણતો હોય (એટલે અંધારામાં નીકળે તો અટવાય. કોઈ માર્ગ બિતાવનાર પણ ન મળે.) તો પછી પ્રભાત સુધી અટકે. * નિ.-૧૩ ' હવે જો આ રીતે જનાર સાધુ પ્રભાત સુધી અટકે તો ગીતાર્થ સાધુઓ તેને સુકુપાકું ભોજન લાવીને આપે. (મીઠાઈ-ધ તળેલી વસ્તુ-વઘારેલો ભાત-દહીંના ઢેબરા-ખાખરા-રોટલાની સેકેલી ખોપટી....વગેરે બીજા દિવસે ભણ્ય ગણાતી વસ્તુઓ પર્યાષિત કહેવાય.) વૃત્તિ: મ ગતવાનીયતે ? – ओ.नि. : ठवणकुल संखडीए अणहिंडंते सिणेहपयवज्जं । भत्तट्ठिअस्स गमणं अपरिणए गाउयं वहइ ॥१३॥ ૧૭ol - - *ire - Page #192 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-न्यु નિર્યુક્તિ નિ.-૧૩ स्थापनाकुलेभ्यः, तथा 'संखडीए'त्ति सामयिकीभाषा भोजनप्रकरणार्थे तस्या वा, के पुनस्तदानयन्त्यत आह'अणहिंडते' ये भिक्षां न पर्यटितवन्तः । कस्मात्पुनस्ते भक्तमानयन्ति ?, उच्यते, तेषामहिण्डकानां गृहस्था गौरवेण प्रयच्छन्ति । कीदृशं पुनस्तैर्भक्तमानयनीयम् ? - सिणेहपयवज्जं'ति स्नेहेन घृतादिना पयसा-क्षीरेण वर्जितं भक्तं गृह्णन्ति, ।। १७१॥ न तैलं ग्राह्यममङ्गलत्वात्, न घृतं परितापहेतुत्वात्, न दुग्धं भेदकत्वात् काञ्जिकविरोधित्वाच्च, "काञ्जिकप्रायपायित्वाच्च संयतानाम् । किं पुनस्ते गृह्णन्ति ? - दधिसक्तुकादि, तदसौ भुक्त्वा व्रजति । तथा चाह- 'भत्तट्टिअस्स गमणं' भुक्तवतस्ततो गमनं भवति । अथ न तस्य भक्तपरिणतिर्जातेत्यतोऽपरिणते भक्ते सति गव्यतिमात्रं यावन्मार्ग वहति । क्रोशद्वयं गव्यूतिः । यन्द्र. : प्रश्न : गीतार्थी या परोमांथा मेहषान्न दावी आपे ? सोधनियुति- १७ : थार्थ : (१) स्थापना (२) संपी. मामांची यावी मा. मावा माटे मिक्षा ન જનારા સાધુઓ જાય. ઘી અને દૂધ સિવાયની વસ્તુ લાવે. તે ગોચરી વાપરીને નીકળે. પણ વાપરવાની ઈચ્છા ન હોય આ તો એક ગાઉ સુધી ગોચરી ઉપાડી ચાલે. આ ટીકાર્થઃ સ્થાપનાકુલોમાંથી કે સંખડીમાંથી તે ગીતાર્થ સાધુઓ દોષાને લાવીને જનાર સાધુને આપે. અહીં સંખડી શબ્દ वा शास्त्रीय भाषा प्रभारी मोना४२९५४मावार अर्थमा प्रवत छ. (विशिष्ट वस्तुमा घरोमांथा भगती होय, तेवा ॥ १७१॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ | ૧૭૨ ll ઘરો વિશિષ્ટવસ્તુ માટે જ જુદા તારવવામાં આવે...તે સ્થાપનાકુલ. તેનું વર્ણન આગળ આવશે.) પ્રશ્ન : આ દોષાન કોણ લાવે ? સમાધાન : જેઓ રોજ ભિક્ષા માટે પર્યટન ન કરતા હોય તેઓ લાવે. પ્રશ્ન : કેમ તેઓ લાવે ? સમાધાન : તેઓ રોજેરોજ ગોચરી ન જતા હોય, એટલે આજે જાય તો ગૃહસ્થો એમને આદરથી વહોરાવે. (અને " અત્યારે જનારા સાધુને ગોચરી આપવાની હોવાથી ઉતાવળ હોય એટલે ઝડપથી બધી ભિક્ષા મળી રહે તે જરૂરી છે.) ૧૩ પ્રશ્ન : ‘તેમણે કેવા પ્રકારનું ભોજન લાવવું?' સમાધાન : ઘી વગેરે સ્નિગ્ધ દ્રવ્ય અને દૂધ આ બે સિવાયનું ભોજન તેઓ ગ્રહણ કરે. તથા તેલ ન લે કેમકે તે મા અમાંગલિક છે. ધી ન લે કેમકે ઘી (જલ્દી ન પચે એટલે) પરિતાપનું કારણ બને. દૂધ ન લે કેમકે એ ભેદક=ઝાડા કરાવી . દેનાર બને. વળી દૂધ કાંજી સાથે વિરોધી દ્રવ્ય છે અને સાધુઓ લગભગ કાંજી જ વાપરનારા હોય. એટલે એમનું શરીર પણ કાંજીથી ટેવાયેલું હોવાથી જો દૂધ વાપરે તો બે વિરોધી દ્રવ્ય શરીરમાં ભેગા થવાથી રોગાદિ ઉત્પન્ન થાય. પ્રશ્ન : તો પછી શું ગ્રહણ કરે ? વહોરે ? સમાધાન : દહીં, સાથવો (સેકેલા જવ વગેરેનો લોટ) વગેરે. વ ૧૭૨ .. Page #194 -------------------------------------------------------------------------- ________________ म .-१४ श्री मोध-न्यु આ બધું વાપરીને પછી તે સાધુ વિહાર કરે. નિર્યુક્તિ પણ હવે જો તેને અત્યારે વાપરવાની ઈચ્છા ન હોય તો પછી ભોજનની અનિચ્છા હોવાથી તે સાધુ એક ગાઉ જેટલો विहार श.अश मे में 16वाय. ॥ १७॥ वृत्ति : इदानीं तस्य गच्छतो विधिरुच्यते - ओ.नि. : अत्थंडिलसंकमणे चलवक्खित्तणुवउत्तसागरिए । पडिपक्खेसु उ भयणा इयरेणं विलंबणालोयं ॥१४॥ २"स्थण्डिलादस्थण्डिलं च संक्रामता सता साधना पादौ रजोहरणेन प्रमार्जनीयाविति विधिः, मा भूत सचित्तपृथिव्या अचित्तपृथिव्या व्यापत्तिः स्यात्तदा च पादयोरसौ रजोहरणेन प्रमार्जनं करोति । यदा कश्चित्सागरिकः पथि व्रजतश्चलो भवति व्याक्षिप्तोऽनुपयुक्तश्चेति । तत्र चलो-गन्तुं पथि प्रवृत्तः, व्याक्षिप्तो-हलकुलिशवृक्षच्छेदादिव्यग्रः, अनुपयुक्त:-साधुं प्रत्यदत्तावधानः । यदैवंविधः सागारिको भवति तदा रजोहरणेन प्रमृज्य पादौ याति । 'पडिपक्खेसु उत्ति विसदृशा: पक्षाः प्रतिपक्षाः, असदृशा इत्यर्थः, तेषु प्रतिपक्षेषु 'भजना' विकल्पना कर्त्तव्या । एतदुक्तं भवतिवी केषुचित्प्रतिपक्षेषु प्रमार्जनं क्रियते केषुचित्तु नैव । तुशब्दो विशेषणार्थः, किं विशेषयति ?, प्रतिपक्षेष्वेव समुदायरूपेषु वी ॥१७॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ श्री मोध भजना कर्त्तव्या, न त्वेकैकस्मिन् भङ्गक इति । यदा तु सागारिकः स्थिरोऽव्याक्षिप्त उपयुक्तश्च साधुं प्रति भवति तदा । નિર્યુક્તિ 'इतरेणं ति इतरशब्देन रजोहरणनिषद्योच्यते तया पादौ प्रमाष्टि, न रजोहरणेन । 'विलंबणत्ति तां च निषद्यां हस्तेन " विलम्बमानां नयति, न तु शरीरे संस्पर्शनं करोति । कियती भुवं यावदित्याह-'आलोयं त्ति आलोकनमालोको 4 यावत्तदृष्टिप्रसर इत्यर्थः । अथवा 'इतरेणं'ति केनचिदौपग्रहिकेण कार्पासिकेन औणिकेन वा चीरेण, शेषं प्राग्वत्, म म पश्चात्तं गोपायति । अथवा 'इतरेण विलंबणालोयंति प्राक् तावदेकाकिनो विधिरुक्तः, यदा तु इतरेण-इतरशब्देन सार्थों में गृह्यते, तेनेतरेण सार्थेन सह प्रव्रजता स्थाण्डिल्याच्चास्थाण्डिल्यं संक्रामता किं कर्त्तव्यं सार्थपुरतः ? इत्याह - नि.-१४ 'विलम्बणे'ति विलम्बना कार्या, मन्दगतिना सता स्थण्डिलस्थेन तावत्प्रतिपालनीयं । कियन्तं कालं प्रतिपालनीयं ? यावदालोको-दर्शनं तस्य सार्थस्य, अदर्शनीभूते तु झाटान्तरिते सार्थे पादयोः प्रमार्जनं कृत्वा व्रजतीत्ययं विधिः । उक्तो गाथाऽक्षरार्थः, इदानीमष्टभङ्गिका प्ररूप्यते, सा चेयम् -चलो वक्खित्तो अणुवउत्तो य सागारिओ, एत्थ पमज्जणं, तस्यानुपयुक्तत्वादप्रमार्जनेऽसामाचारीप्रसङ्गात् ?, चलवक्खित्तु उवउत्तु एत्थ नत्थि पमज्जणं सागारियत्तणओ २, च० अव० अणु० एत्थवि पमज्जणं ३, चल अव० उव० एत्थवि णत्थि पमज्जणं ४, अच० व० अणु० एत्थ पमज्जणं ५, अच० व० उ० णत्थि पमज्जणं ६, अच० अव० अणु० अस्थि पमज्जणं ७, अच० अव० उ० एत्थ नत्थि पमज्जणं वा॥१७४॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રમાર્ગનં શ્રી ઓઘ- નિર્યુક્તિ 2 | તલ્થ પઢમં નિયને પમન સત્ત૩ મથUTI, ઉત૬ પતિ-પુત્રિમાર્ગ થાપના ત્વિયમ્ | | ૧૭૫ ll T SI s S s II અચલ અવ્યા. અનુ. ST i I - નિ.-૧૪ ચન્દ્ર.: હવે વિહાર કરતા એની વિધિ શું છે? એ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૧૪: ટીકાર્થ : ચંડિલથી અસ્થડિલમાં જ્યારે સાધુ જાય ત્યારે તે સાધુએ બે પગ રજોહરણ વડે = ઓઘા | વડે પ્રમાજી લેવા, આ વિધિ છે. (સ્થડિલ એટલે અચિત્તપૃથ્વી અને અસ્થડિલ એટલે સચિત્ત પૃથ્વી, પ્રાચીન કાળમાં કંઈ આજના જેવા ડામર રસ્તા ન હતા. એટલે માટીના રસ્તાઓ ઉપરથી જ વિહાર કરવાનો રહેતો. એમાં ગામની જમીન તો || અચિત્ત હોય. પણ ગામ પછીની જમીન સચિત્ત હોવાની શક્યતા રહેતી. એટલે જ્યારે સાધુ ગામની જમીનથી આગળ વધે ત્યારે એ સ્પંડિલમાંથી અત્યંડિલમાં જઈ રહેલો કહેવાય, એ વખતે એણે અસ્પંડિલમાં પગ મૂકતા પહેલા પોતાના બે પગના તળીયા અને ઘુંટણી સુધીનો પગની ઉપરનો બધો ભાગ ઓઘાથી બરાબર પુંજી એ અચિત્ત માટી અચિત્તસ્થાનમાં જ ખંખેરી | ૧૭૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ , શું શ્રી ઓથ નિર્યુક્તિ = // ૧૭૬ = = ': નિ.-૧૪ નાંખવી. એ વખતે વ્યક્તિગત દરેકે દરેક પાસે દંડાસન ન હતા, એટલે ઓઘાથી પ્રમાર્જન કરાતું.) હવે જ્યારે સાધુ માર્ગમાં જતો હોય ત્યારે તે જ જગ્યાએ કોઈક ગૃહસ્થ ચલ + વ્યાક્ષિપ્ત + અનુપયુક્ત હોય ત્યારે આ પગ પુંજવા કે નહિ? એ વિચારવાનું છે. તેમાં ચલ એટલે એ ગૃહસ્થ માર્ગમાં ચાલવા માટે પ્રવૃત્ત જ થયેલો હોય. વ્યાક્ષિપ્ત એટલે હળ વડે ખેતીમાં અને કુહાડી વડે વૃક્ષછેદનાદિ ક્રિયાઓમાં વ્યગ્ર હોય. અનુપયુક્ત એટલે સાધુ પ્રત્યે એણે ધ્યાન આપેલું ન હોય. હવે જયારે આવા પ્રકારનો ગૃહસ્થ હોય, ત્યારે રજોહરણ વડે પગને પુંજીને જાય. પણ એ સિવાયના જે બીજા અસમાન ભાંગાઓ છે, તેમાં પગ મૂંજવા સંબંધમાં ભજના જાણવી. (પ્રશ્ન : અહીં કુલ ૮ ભાંગા થશે. (૧) ચલ વ્યાક્ષિપ્ત અનુપયુક્ત (૨) ચલ વ્યાક્ષિપ્ત ઉપયુક્ત (૩) ચલ અવ્યાક્ષિપ્ત અનુપયુક્ત છે B E k[e all ૧૭૬ " * Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ || ૧૭૭ll નિ.-૧૪ (૪) ચલ અવ્યાક્ષિપ્ત ઉપયુક્ત (૫) અચલ વ્યાક્ષિપ્ત અનુપયુક્ત (૬) અચલ વ્યાક્ષિપ્ત ઉપયુક્ત (૭) અચલ અવ્યાક્ષિપ્ત અનુપયુક્ત (૮) અચલ અવ્યાક્ષિપ્ત ઉપયુક્ત આમાં પહેલાં ભાંગામાં પ્રમાર્જન કરાય. બાકીના ૭ ભાંગામાં ભજના છે એનો અર્થ એ જ ને કે ૨-૩-૪ વગેરે બધા ભાંગાઓમાં ક્યારેક પ્રમાર્જના કરાય અને ક્યારેક પ્રમાર્જના ન કરાય ?) સમાધાનઃ ના, ભજના નો અર્થ એ કે બાકીના ૭ ભાંગાઓમાંથી અમુક ભાગાઓમાં અવશ્ય પ્રમાર્જના કરવાની જ અને અમુક ભાંગાઓમાં અવશ્ય પ્રમાર્જના નહિ જ કરવાની. ગાથામાં જે તુ શબ્દ છે, એ આ જ વિશેષ પદાર્થને બતાવવા માટે છે કે ૭ ભાંગાના સમૂહ રૂપ જે પ્રતિપક્ષો છે, તેમાં ભજના કરવાની, પણ દરેકે દરેક ભાંગામાં ભજના કરવાની નથી. (આમાં ઘણો ભેદ છે. જો દરેકેદરેક ભાંગામાં ભજના લઈએ, તો એનો અર્થ એ કે બીજા ભાંગામાં ક્યારેક પ્રમાર્જના કરાય અને ક્યારેક ન કરાય. એમ ત્રીજા ભાંગામાં ક્યારેક પ્રમાર્જના કરાય અને ક્યારેક ન કરાય... એમ બધાય ભાંગામાં સમજવું પડે. પણ હકીકત એ નથી. હકીકત એ છે કે બીજા વગેરે કેટલાક ભાગોમાં પ્રમાર્જના ક્યારેય પણ નથી કરવાની. અને ત્રીજા વગેરે કેટલાક ભાગોમાં પ્રમાર્જના કાયમ કરવાની ૧૭૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ * * H H નિ.-૧૪ શ્રી ઓધ છે. એટલે ભજના નો અર્થ આ પ્રમાણે જ કરવો એ સૂચિત કરવા ગાથામાં તુ પદ છે.) નિયુક્તિ જ્યારે ગૃહસ્થ સ્થિર (અચલ), અવ્યાક્ષિપ્ત અને સાધુ પ્રત્યે ઉપયોગવાળો હોય, (આઠમો ભાંગો) ત્યારે ઈતર વડે | પગને પ્રમાર્જવા, પણ ઓઘા વડે નહિ. | ૧૭૮ - પ્રશ્ન : ઈતર એટલે શું ? સમાધાનઃ ઈતર એટલે અહીં ઓઘાની નિષઘા = ઓઘારીયું લેવું. એના વડે પ્રમાર્જન કરી તેને હાથથી લટકતી ગ્રહણ " કરી આગળ ચાલે. તે નિષઘાને શરીર સાથે સંપર્ક ન થાય, તેની કાળજી કરે. a પ્રશ્ન : ક્યાં સુધી આ રીતે ચાલે? - સમાધાન : જયાં સુધી પેલા ગૃહસ્થની પોતાના ઉપર નજર પડતી હોય ત્યાં સુધી આ રીતે ચાલે. અથવા તો ઈતર માં શબ્દથી માત્ર ઓઘારિયું ન લેવું પરંતુ બીજું કોઈક ઔપગ્રાહિક કપાસનું વસ્ત્ર કે ઉનનું વસ્ત્ર હોય, તેના વડે પગ પુંજી, એને લટકતું રાખીને ગૃહસ્થની દૃષ્ટિ પડે ત્યાં સુધી જવું. ત્યાર બાદ તે વસ્ત્રને છુપાવી દેવું = રક્ષણ કરવું. T (અહીં ગુહસ્થની હાજરીમાં ઓઘાથી પ્રમાર્જવાનો નિષેધ અને ઇતરવસ્ત્રથી પ્રમાર્જવાની અનુમતિ....આવું શા માટે - ? એ કારણ શાસ્ત્રકારો જણાવતા નથી. એવું કલ્પી શકાય કે ઓઘાથી પુંજવામાં ગૃહસ્થને એમ લાગે કે “આ સાધુ કંઈક થી મંત્રતંત્ર કરે છે કેમકે ઓઘો એવા પ્રકારનો હોય છે. જ્યારે માત્ર વસ્ત્રથી પુજીએ તો એ એમ સમજે કે કંઈક પગ ઉપર ખરાબ વસ્તુ લાગી હશે, એ સાધુએ વસ્ત્ર વડે સાફ કરી... એટલે ત્યાં બીજી આડી-અવળી શંકા ન થાય... આ વિષયમાં ' ક ૧ ts | ૧૭૮ - E Page #200 -------------------------------------------------------------------------- ________________ = H શ્રી ઓઇ. વધુ તો બહુશ્રુતો જાણે. અથવા ઓઘો પવિત્ર છે. બગલમાં રખાય છે. પંજયા પછી બગલમાં રાખવો તે લોકનિંદાનું કારણ નિર્યુક્તિ Tબને. જયારે કપડાથી પૂંજીને સ્પર્શ ન કરવાથી નિંદા ટળે. આવો ધ્વનિ જણાય છે - એટલે જ કપડાંને દૂર રાખવાનું વિધાન હશે. ઓઘો દૂર રાખી ન શકાય.). // ૧૭૯ ન ન (જે ઉપધિ કોઈક કારણસર રાખવી પડે, કારણ સિવાય ન રાખવામાં આવે તે ઔપગ્રહિક કહેવાય. જે ઉપાધિ અવશ્ય • રાખવી જ પડે તે ઔધિક કહેવાય.) અથવા તો આ રેખ વિનંવMIબ્લોય નો બીજી રીતે અર્થ કરીએ. નિ.-૧૪ પહેલા તો અમે ગુરુ-કાર્ય માટે એકાકી જનારા સાધુની વિધિ બતાવી દીધી. હવે જયારે આ સાધુ ઈતર એટલે સાર્થની સાથે જતો હોય ત્યારે જે વખતે સ્પંડિલભૂમિમાંથી અચંડિલભૂમિમાં સંક્રમણ કરવાનું થાય ત્યારે એ સાર્થની સામે સાધુએ શું છે I કરવું ? કેવી રીતે પગ પ્રમાર્જવા ? એનો જવાબ આપે છે કે સાધુએ ત્યાં વિલંબ કરવો અર્થાતુ જાણી જોઈને ધીમે ધીમે ચાલવું || અને સ્પંડિલભૂમિ=અચિત્ત ભૂમિમાં જ ચાલતા ચાલતા ત્યાં સુધી રાહ જોવી કે જયાં સુધી એ સાથે દેખાય. જયારે એ સાથે અદૃશ્ય થઈ જાય, ઝાડ વગેરેથી આવરાયેલ બની જાય ત્યારે બે પગનું પ્રમાર્જન કરીને જાય...આ વિધિ છે. (આમ ઈતર એટલે ઓધારિયું. ઈતર એટલે ઔપગ્રહિક ઉપકરણ અને ઈતર એટલે સાર્થ એમ ત્રણ અર્થ કર્યા. વિલમ્બના એટલે ઓધારિયાદિને લટકતું રાખીને ચાલવું. એ અર્થ, તથા વિલમ્બના એટલે સાર્થ પસાર થઈ જાય ત્યાં સુધી all ૧૭૯ રાહ જોવી એ અર્થ લીધો. આલોક એટલે ગૃહસ્થની દૃષ્ટિ જ્યાં સુધી પોતાના ઉપર પડે ત્યાં સુધી... આલોક એટલે પોતાને = + + R * * H R * * Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધ જ્યાં સુધી સાર્થ જતો દેખાય ત્યાં સુધી...એમ અર્થ લીધો. નિર્યુક્તિ T સાધુ સાર્થની સાથે જતો હોય અને એને ખબર પડી જાય કે આગળ સચિત્તભૂમિ આવે છે. તો પહેલેથી જ ધીમો ધીમો a | ચાલે, સાર્થને આગળ જવા દે, સચિત્તભૂમિ આવે એ પૂર્વે તો સાથે ઘણો આગળ વધી ગયો હોય એટલે પછી સાધુ પગ પુંજીને // ૧૮oil - સચિત્તભૂમિમાં જાય અને ઝડપથી ચાલી સાર્થની સાથે થઈ જાય...) આ ગાથાનો અક્ષરાર્થ બતાવી દીધો. હવે આઠ ભાંગાઓ બતાવે છે. (૧) સાગારિક ચલ, વ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત છે. અહીં પ્રમાર્જન કરવું, કેમકે પેલો તો સાધુ તરફ ઉપયોગવાળો = નિ.-૧૪ નથી એટલે એને ઊંધી-ચત્તી શંકા થવા વગેરે રૂપ દોષો લાગવાના નથી, જો આ વખતે ન પુંજીએ તો અસામાચારીનો દોષ * લાગી પડે. (૨) સાગરિક ચલ, વ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય, તો પ્રમાર્જન ન થાય, કેમકે સાગારિકનો સાધુ ઉપર ઉપયોગ થી હોવાથી શંકાદિ થવા રૂપ દોષો લાગે છે. (૩) ચલ, અવ્યાક્ષિપ્ત,અનુપયુક્ત હોય તો અહીં પણ પ્રમાર્જન થાય. (૪) ચલ, અવ્યાક્ષિપ્ત, ઉપયુક્ત હોય, અહીં પણ બીજા ભાંગાની જેમ પ્રમાર્જન ન થાય. ક ૧૮૦. (૫) અચલ, વ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત હોય તો પ્રમાર્જન થાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ B ૧૮૧ E F = G (૬) અચલ, અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય તો પ્રમાર્જન ન થાય. (૭) અચલ, અવ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત હોય તો પ્રમાર્જન થાય. (૮) અચલ, અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય તો પ્રમાર્જન ન થાય. એમાં પહેલા ભાંગામાં અવશ્ય પ્રમાર્જના થાય. સાતમાં ભજના છે. અર્થાત્ તેમાંથી ૨-૪-૬-૮ આ ભાંગાઓમાં મ પ્રમાર્જના ન થાય. ૩-૫-૭ ભાંગામાં પ્રાર્થના થાય.. | (અહીં આગળ આઠમા ભાંગામાં ઓઘાથી પુજવાની ના પાડી. પણ ઓઘારિયા વગેરેથી પુજવાની હા પાડી છે. તો | એ જ વાત ૨-૪-૬ ભાંગામાં પણ સમજી લેવી. વળી જો એ ગૃહસ્થ ચલ હોય તો એ પસાર થઈ ગયા બાદ ઓઘાથી પણ - પુંજી શકાય. આ બધું ઉંડાણથી વિચારી લેવું.). [ આ ૮ ભાંગાની સ્થાપના આ પ્રમાણે છે...સ્થાપનામાં જે સીધી લીટી છે, તે ખરું ગણવું અને જે “ડનો આકાર છે એ ખોટું ગણવું. દા.ત. પહેલા ભાંગામાં ત્રણ ઉભી લીટી છે. તો ચલ-વ્યાક્ષિપ્ત-અનુપયુક્ત આ ત્રણ સ્વરૂપ ત્યાં સમજવા. બીજામાં બે ઉભી લીટી અને એક “ડ' છે. તો એમાં અનુપયુક્તને બદલે ઉપયુક્ત સમજવું. એમ બધા ભાંગા જાણવા. આગળ પણ એ પ્રમાણે બધે સમજી લેવું.) નિ.-૧૪ ૬ H = = = = = ૮ ‘fs वृत्ति : स इदानीं साधुर्मार्गमजानानः पृच्छति तत्र को विधिरित्याह ૧૮૧ || Page #203 -------------------------------------------------------------------------- ________________ नियुति RE न.-१५ श्री सोध-त्यु ओ.नि. : पुच्छाए तिण्णितिआ छक्के पढमजयणा तिपंचविहा । आउम्मि दुविहतिविहा तिविहा सेसेसु काएसु ॥१५॥ ॥ १८२॥ पृच्छायां सत्यां 'तिण्णि तिय'त्ति त्रयस्त्रिका भवन्ति । तत्र पुरुषः स्त्री नपुंसकं च । तत्रैतेषामेकैकस्त्रिप्रकार: - बालस्तरुणो वृद्धश्चेति । एवमेते त्रयस्त्रिकाः, नवेत्यर्थः । तथा तेनैव साधुना गच्छता 'छक्के पढमजयण त्ति षट्के स ण पृथिव्यादिलक्षणे यतना कर्त्तव्या । तत्र ‘पढमजयणा तिपंचविहत्ति प्रथमो यः पृथ्वीकायः तस्य यतना त्रिपंचविधा। स्स तत्र त्रिविधा सचित्तस्य अचित्तस्य मिश्रस्य च पंचविधा पृथिवीकाययतना कृष्णनीलरक्तपीतशुक्लस्येति । अथवा स्स | त्रिपञ्चविधेति-त्रयः पञ्चकाः पञ्चदशप्रकारेत्यर्थः । तथाहि - सच्चित्तः पृथिवीकायः शुक्लादि पञ्चधा, एवमचित्तो | मिश्रश्च । तथाऽप्काये 'दुविहतिविहा य' तत्र द्विविधा अन्तरिक्षाप्काययतना भौमाप्काययतना च, त्रिविधा तु व सच्चित्ताप्काययतना, अच्चित्ता० मिश्रा० । त्रिविधा तु शेषेषु कायेषु तेजोवायुवनस्पति-त्रसाख्येषु यतना, कथं ?, सच्चित्तादि, महाद्वारगाथायाः समुदायार्थः । ચન્દ્ર. : તે સાધુ માર્ગને ન જાણતો હોય તો બીજાને માર્ગની પૃચ્છા કરે, તેમાં શું વિધિ છે ? તે હવે કહે છે. ઓઘનિયુક્તિ - ૧૫ : ટીકાર્થ : માર્ગની પૃચ્છા કરવાની છે, એમાં ત્રણ ત્રિક થાય છે. તેમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક वा॥१८२॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ E " E F = શ્રી ઓધ. અને એ બધામાં પાછા ત્રણ પ્રકાર છે. બાલ, તરુણ અને વૃદ્ધ. નિર્યુક્તિ આમાં પુરુષ બાલ, તરુણ અને વૃદ્ધ એમ ત્રણ પ્રકારે છે. એ પહેલી ત્રિક. સ્ત્રી બાલ, તરુણ અને વૃદ્ધ એમ ત્રણ પ્રકારે છે. એ બીજી ત્રિક. ૧૮૩ ll નપુંસક બાલ, તરુણ અને વૃદ્ધ એમ ત્રણ પ્રકારે છે. એ ત્રીજી ત્રિક. એ રીતે ત્રણ ત્રિક એટલે કે નવ ભેદ થાય. હવે તે સાધુએ વિહારમાં પકાયની યતના કરવાની છે. તેમાં સૌ પ્રથમ પૃથ્વીકાય છે. તેની યતના ત્રણ અને પાંચ મિનિ., પ્રકારની છે. તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારની પૃથ્વીની યતના એ પૃથ્વીની ત્રણ પ્રકારની યતના કહેવાય. જ્યારે કાળી-લીલી-લાલ-પીળી-સફેદ પૃથ્વીની યતના એ પૃથ્વીની પાંચ પ્રકારની યતના કહેવાય, અથવા તો ત્રિપવિધા એ શબ્દનો સમાસ આ રીતે કરવો કે ત્રણ પાંચડા છે જેમાં એવી યતના એટલે કે પ+૫+૫ એમ એ ૧૫ પ્રકારની પૃથ્વીની યતના છે. તે આ પ્રમાણે - સચિત્ત પૃથ્વીકાય શુક્લ વગેરે પાંચ પ્રકારનો છે. એમ અચિત્ત અને મિશ્ર પણ પાંચ-પાંચ પ્રકારનો & E F અપકાયની બે પ્રકારે યતના છે. આકાશના અપકાયની યતના અને પૃથ્વીની અપકાયની યતના. અપકાયની ત્રણ પ્રકારે 's | ૧૮૩ | A E Page #205 -------------------------------------------------------------------------- ________________ BE श्री मोध-त्यु यतना. सवित्त, अयित्त, मिश्र मेथी 8वी. નિર્યુક્તિ બાકીના તેલ-વાયુ-વનસ્પતિ અને ત્રસમાં સચિત્ત-અચિત્ત-મિશ્ર એમ ત્રણ ભેદથી યતના જાણવી. આ મહાદ્વારગાથાનો સમુદાયાર્થ થયો. ॥ १८४॥ (ટૂંકમાં વિહારમાં માર્ગપૃચ્છાની વિધિ અને ષકાય યતનાની વિધિ વિસ્તારથી બતાવવાની છે.) वृत्ति : अथाद्यद्वारावयवार्थप्रतिपादनार्थमाह - नि.-१६ ओ.नि. : पुरिसो इत्थिनपुंसग इक्केक्को थेर मज्झिमो तरुणो । साहम्मि अन्नधम्मिअगिहत्थद्गअप्पणो तइओ ॥१६॥ यदुक्तं अनन्तरगाथायां 'पुच्छाए 'त्ति पृच्छायां त्रितयं सम्भवति, तदाह पुरुषः स्त्री नपुंसकं चेति । यदुक्तं त्रयस्त्रिका ओ तदर्शयन्नाह-एकैकः स्थविरो मध्यमस्तरुण इत्ययं नवभेदः । स चैकैको नवविधोऽपि कदाचित्सार्मिकः स्यात्कदाचित्तु नवविधोऽप्यन्यधार्मिकः स्यादिति । समाने धर्मे वर्त्तत इति सार्मिकः-श्रावकः श्राविका नपुंसकं श्रावकं च । अन्यधार्मिको मिथ्यादृष्टिः । कियन्तः पुनस्तेन गच्छता पन्थानं प्रष्टव्या इत्यत आह-'गिहत्थदुग'त्ति, साधर्मिकगृहस्थद्वयं प्रच्छनीयं, अन्यधार्मिकगृहस्थद्वयं वा । 'अप्पणो ततिउत्ति आत्मना तृतीयो युक्त्याऽन्वेषणं विदधाति । एष बी॥ १ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ = નિર્યુક્તિ 'b | ૧૮૫ E - F = N = तावत्सामान्योपन्यासः । ચન્દ્ર, : એમાં સૌ પ્રથમ પૃચ્છાદ્વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ઓધનિયંતિ - ૧૬ : ટીકાર્થ : ૧૫મી ગાથામાં જે કહ્યું કે પુચ્છામાં ત્રણ છે. તે બતાવે છે પુરુષ, સ્ત્રી, નપુંસક, તથા ત્યાં કહેલું કે ‘ત્રણ ત્રિક છે' તે કહે છે કે પુરુષાદિ દરેકેદરેકના ત્રણ ભેદ છે. સ્થવિર, મધ્યમ અને તરણ. આમ આ નવ ભેદ થયા. આ નવેય પ્રકારનો લોક ક્યારેક સાધર્મિક જૈન હોય, ક્યારેક નવેય પ્રકારનો લોક અજૈન હોય. એમાં સાધુને સમાન , નિ.-૧૬ ધર્મમાં જે વર્તતો હોય તે સાધર્મિક. તે શ્રાવક, શ્રાવિકા અને નપુંસક શ્રાવક એમ ત્રણેય હોઈ શકે છે. અન્યધાર્મિક એટલે મિથ્યાત્વી. પ્રશ્ન : માર્ગમાં જતા સાધુએ કેટલી વ્યક્તિઓને માર્ગ પૂછવો ? સમાધાનઃ બે સાધર્મિક ગૃહસ્થો અથવા તો બે અન્ય ધાર્મિક ગૃહસ્થોને માર્ગ પૂછવો અને પોતે ત્રીજો યુક્તિપૂર્વક માર્ગની તપાસ કરે. (અર્થાત્ બને તો પૂછે, સાથે પોતે ત્રીજો ય માર્ગની ચકાસણી કરે.) આ તો સામાન્યથી બતાવ્યું. all ૧૮૫ | वृत्ति : अथ प्रथमं यः प्रष्टव्यः स उच्यते - तत्र यदि साधर्मिकद्वयमस्ति ततस्तदेवोत्सर्गेण पृच्छ्यते, तस्य = = = = a = '# Page #207 -------------------------------------------------------------------------- ________________ ENSE नि.-१७ श्री मोध-स्थ प्रत्ययिकत्वात्, अथ नास्ति ततः નિર્યુક્તિ ओ.नि. : साहम्मिअपुरिसासइ मज्झिमपुरिसं अणुण्णविअ पुच्छे । सेसेसु होंति दोसा सविसेसा संजईवग्गे ॥१७॥' ॥ १८६॥ सार्मिकपुरुषद्वयाभावेऽन्यधार्मिकमध्यमपुरुषद्वयं प्रच्छनीयं, कथं ? -'अणुण्णविअ' अनुज्ञां कृत्वा ण धर्मलाभपुरस्सरं, ततः प्रियपूर्वकं पृच्छति, अन्यधार्मिकमध्यमग्रहणं त्विह सार्मिकविपक्ष-त्वादवसीयत एव । ण । 'सेसेसु'त्ति अन्यधार्मिकमध्यमपुरुषद्वयव्यतिरिक्तेषु अष्टसु भेदेषु दोषा भवन्ति पृच्छतस्ते एव दोषाः सविशेषाः- स | समधिका: संयतीवर्गे-संयतीवर्गविषये पृच्छतः सतः । ચન્દ્ર.: હવે સૌ પ્રથમ જેને પૂછવાનું છે, તે બતાવાય છે, તેમાં જો બે સાધર્મિક હોય તો ઉત્સર્ગમાર્ગથી તેમને જ પૂછવું, કેમકે તેઓ જૈન હોવાથી વિશ્વાસપાત્ર છે. પણ જો તે ન હોય તો, ઓઘનિયુક્તિ - ૧૭: ગાથાર્થ સાધર્મિક પુરુષ ન હોય તો મધ્યમપુરુષને અનુજ્ઞા લઈને પૂછે. બીજા બધાને વિશે દોષો છે. સાધ્વીવર્ગને વિશે તો વધારે દોષો છે. ટીકાર્થ : જો બે સાધર્મિક પુરુષ ન હોય તો પછી બે અન્યધાર્મિક મધ્યમપુરુષોને પૂછવું. ॥१८॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- પ્રશ્ન : કેવી રીતે પૂછવું? નિર્યુક્તિ સમાધાન : પહેલા “ધર્મલાભ' કહેવા. પછી એમની રજા લઈ સ્નેહપૂર્વક પૃચ્છા કરવી. પ્રશ્ન : ગાથામાં તો “મધ્યમ પુરુષ” એમ જ લખેલ છે. “અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ’ એમ લખેલ નથી. તો તમે આવો // ૧૮૭ll 1 અર્થ ક્યાંથી લાવ્યા ? - સમાધાન : સાધર્મિક ન હોય તો... એમ કહ્યું છે એટલે સાધર્મિકના વિપક્ષ = વિરોધી તરીકે અન્ય ધાર્મિક જ આવે ને? " એટલે મધ્યમપુરુષ શબ્દથી અન્યધાર્મિક મધ્યમ જ અહીં લીધા છે. એ સ્પષ્ટ સમજી જ શકાય છે. # નિ.-૧૮ | અન્ય ધાર્મિક મધ્યમ પુરુષદ્વય સિવાયના બાકીના આઠ ભાંગાઓમાં તો પૂછનારા સાધૂને અનેક દોષો લાગે. અને એમાંય જ જો સાધુ સાધ્વીજીઓને પૂછે તો તે જ દોષો વધારે પ્રમાણમાં લાગે. (મધ્યમપુરુષદ્વય સાધર્મિક કે અન્ય ધાર્મિકને પૃચ્છા કરવી ' સારી. આ એક ભાંગો સારો. એ સિવાય વૃદ્ધ કે તરુણ પુરુષઢય. સ્ત્રીઓના ત્રણ ભેદ અને નપુંસકોના ત્રણ ભેદ... એ આઠ | ભેદોમાં પૃચ્છા કરવામાં દોષો ઉભા થાય.) वृत्ति : के च ते दोषा इत्याह - મો.નિ.: થેરો પર્દ વા વાનો પર્વ ન થાપા વાવિ . ૧૮૭ पंडित्थिमज्झिसंका इयरे न याणंति संका य ॥१८॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય स्थविर:-वृद्धः स मार्ग न जानाति प्रभ्रष्टस्मृतित्वात् । बालस्तु प्रपञ्चयति केलीकिलत्वात् न वा जानाति નિર્યુક્તિ क्षुल्लकत्वात्, ३°बालस्त्वत्र अष्टवर्षादारभ्य यावत्पञ्चविंशतिक इति, असावपि बाल इव बालः, अपरिणतत्वेन रागान्धत्वात्। मध्यमवयःपण्डकमध्यमवयःस्त्रीपृच्छायां शङ्कोपजायते नूनमस्य आभ्यां कश्चिदर्थोऽस्ति । 'इयरे न | ૧૮૮ याणंति' इतरशब्देन स्थविरनपुंसकं बालनपुंसकं स्थविरस्त्री बालस्त्री वाऽभिगृह्यते, एते मार्गानभिज्ञाः शङ्का च स्यात्। ચન્દ્ર. : કયા દોષો લાગે ? # ઓઘનિર્યુક્તિ - ૧૮: ગાથાર્થ સ્થવિર માર્ગ ન જાણે. બાલ (તરુણ) ઠગે અથવા જાણે જ નહિ. મધ્યમ નપુંસક અને # નિ.-૧૮ સ્ત્રીમાં શંકા થાય. બીજાઓ (વૃદ્ધ-તરુણ સ્ત્રી કે નપુંસકો) ન જાણે અને શંકા થાય. ટીકાર્થઃ વૃદ્ધ માર્ગ ન જાણતો હોય, કેમકે એની સ્મરણશક્તિ ખલાસ થઈ ગઈ હોય. બાલ=તરુણ રમતપ્રિય હોવાથી સાધુને પરેશાન કરે. અથવા તો નાનો હોવાથી માર્ગ જ ન જાણે.. અહીં બાલ એટલે આઠ વર્ષથી માંડીને ૨૫ વર્ષ સુધીના બધા પુરુષો બાલ જ ગણવા. આ ૨૫ વર્ષની ઉંમરનો યુવાન I પણ અપરિપક્વ હોવાને લીધે રામાન્ય હોય છે અને માટે તે પણ બાલ જેવો જ ગણાય. હવે જો મધ્યમ ઉંમરના નપુંસક કે મધ્યમ ઉંમરની સ્ત્રીને પૂછવામાં આવે તો જોનારાઓ સાધુમાં શંકા કરે કે, “નક્કી a આ સાધુને આ નપુંસક કે સ્ત્રી વડે કોઈક કામ છે ?' વૈ ૧૮૮. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ગાથામાં જે ઈતર શબ્દ છે, તેનાથી સ્થવિર નપુંસક, બાલનપુંસક, સ્થવિરસ્ત્રી કે બાલસ્ત્રી એ કોઈપણ લઈ શકાય છે, નિર્યુક્તિ આ બધા માર્ગના જાણકાર નથી હોતા, અને આ બધાને પૃચ્છા કરવામાં લોકોને સાધુ ઉપર શંકા થાય. वृत्ति : क्व तर्हि व्यवस्थितेन प्रच्छनीयमित्याह - || ૧૮૯ ઓનિ. : Dj पासट्ठिओ पुच्छिज्जा वंदमाणं अवंदमाणं वा । अणुवईऊण व पुच्छे तुहिक्कं मा य पुच्छिज्जा ॥१९॥ મ 'पार्श्वस्थितः' समीपे व्यवस्थितः पृच्छेत् । किंविशिष्टं तं पृच्छेत् ? वन्दनं कुर्वाणमकुर्वाणं वा । अथासौ भ समीपमतिक्रम्य यात्येव ततः 'अणुवईऊण व' अनुव्रजनं वा कृत्वा कतिचित्पदानि गत्वा प्रष्टव्यः । अथासौ भ पृच्छ्यमानोऽपि न किञ्चिद्वदति तूष्णीं व्रजति, ततो नैव प्रच्छनीय इति ॥ 키 म મ ચન્દ્ર. : તો પછી ક્યાં રહેલા = ઉભા રહેલા સાધુએ યોગ્ય વ્યક્તિને પૃચ્છા કરવી ? ઓઘનિર્યુક્તિ - ૧૯ : ગાથાર્થ : પાસે રહેલો સાધુ વંદન કરતા કે નહિ કરતા તે પુરુષને પૂછે અથવા તેની પાછળ ચાલીને પૂછે, પણ મુંગા રહેનારાને ન પૂછે. ટીકાર્થ : જેને પૂછવાનું છે, એની નજીકમાં જઈને પછી પૃચ્છા કરે. એ વ્યક્તિ સાધુને વંદન કરે કે ન કરે, તે બે ય T PH TH म નિ.-૧૯ 7119 cell Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ | ૧૯૦ || 5 R પ્રકારના તે પુરુષને પૂછી શકાય. હવે જો એ વ્યક્તિ સાધુની નજીકથી જ પસાર થઈ આગળ ચાલવા જ લાગે, તો કેટલાક ડગલા એની પાછળ ચાલી પૃચ્છા કરવી. જો પૃચ્છા કરવા છતાં ય એ કંઈ ન બોલે, મૂંગો મૂંગો ચાલ્યા કરે તો પછી એને ને જ પૂછવું. મો.નિ.: પંથ મારે ય ત્રિો જોવા મા ય સૂર પુચ્છના ! નિ.-૨૦ संकाईया दोसा विराहणा होइ दुविहाओ ॥२०॥ तथा पन्थाभ्यासे-समीपे स्थितः कश्चिद्गोपालादिः, आदिशब्दत्कर्षकपरिग्रहः, स च प्रच्छनीयः, मा च दूरे भ व्यवस्थितं गोपालादि पृच्छेत्, शंकादिदोषसद्भावात्, नूनमस्य द्रविणमस्ति बलीवर्दादिश्रुङ्गिणं वा करोतीत्येवमादयः ।। दूरे च गच्छतो द्विविधा विराधना-आत्मसंयमविषया, आद्या कण्टकादिभिरितराऽनाक्रान्तपृथिव्याद्याक्रमणेन ॥ ચન્દ્રઓઘનિર્યુક્તિ - ૨૦: ગાથાર્થ : રસ્તાની નજીકમાં રહેલો ગોવાળાદિ હોય તો પૂછવું. દૂર રહેલા ગોવાળાદિને ન પૂછે. તેમાં શંકા વગેરે દોષો અને બે પ્રકારની વિરાધના થાય છે. ટીકાર્થ ? જો રસ્તાની નજીકના ભાગમાં જ કોઈક ગોવાળ, ખેડૂત વગેરે હોય તો તેને માર્ગ પૂછવો. પણ દૂર રહેલા વી. ૧૯ol = = • = દાં Page #212 -------------------------------------------------------------------------- ________________ નિ.-૨૧ શ્રી ઓધ-ય ગોવાળાદિને ન પૂછવું, કેમકે એ રીતે પૂછવામાં ગોવાળાદિને શંકા વગેરે થવા રૂપ દોષોનો સંભવ છે. નિર્યુક્તિ, તે શંકા આ પ્રમાણે થાય કે, “નક્કી આ સાધુ પાસે ધન છે, અથવા તો મને બળદાદિ રૂપ શીંગડાવાળો પશુ બનાવી Ifી દેશે...' ૧૯૧|| પ્રશ્ન : સાધુ રસ્તા ઉપર ઉભા રહી અંદર ખેતરમાં દૂર રહેલા ગોવાળાદિને ભલે ન પૂછે પરંતુ પોતે જ ચાલીને એ પણ ગોવાળાદિને પાસે જાય અને પૂછે તો તો વાંધો નહિ ને ? - સમાધાનઃ આ રીતે સાધુ જો દૂર રહેલા ગોવાળની પાસે જાય તો એને આત્મવિરાધના અને સંયમવિરાધના થાય. એમાં ણ કાંટા વગેરે વડે આત્મવિરાધના અને ઇતર=સંયમવિરાધના તો અનાક્રાન્ત =અચિત્ત ન થયેલ પૃથ્વી વગેરે ઉપર ચાલવાના કારણે થાય. (ખેતરની જમીન તાજી ખેડેલી હોઈ, તથા ત્યાં તો કોઈની અવરજવર પણ ઓછી હોય. એટલે એ પૃથ્વી સચિત્ત જ * હોવાની ઘણી શક્યતા છે.) वृत्ति : यदा तु पुनरन्यधार्मिको मध्यमवयाः पुरुषो नास्ति यः पन्थानं पृच्छ्यते तदा कः प्रष्टव्य इत्याह - ओ.नि. : असई मज्झिम थेरो दढस्सई भद्दओ य जो तरुणो । एमेव इत्थिवग्गे नपुंसवग्गे य संजोगा ॥२१॥ ' ૧૯૧ . Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ૧૯૨ i स असति मध्यमपुरुषे स्थविरः पन्थानं प्रच्छनीयः, किंविशिष्टः ? दृढस्मृतिः । अथ स्थविरो न भवति ततस्तरुणः प्रष्टव्यः, कीदृशः ? यः-स्वभावेनैव भद्रकः स्त्रीवर्गेऽप्येवमेव पृच्छा कर्तव्या, एतदुक्तं भवति प्रथमं मध्यमवयाः स्त्री मार्ग प्रष्टव्या, तदभावे स्थविरा दृढस्मृतिः, तदभावे भद्रिका तरुणी, एवं मध्यमवयो नपुंसकं, तस्याभावे स्थविरनपुंसकं दृढस्मृति, तदभावे बालनपुंसकं भद्रकम् । आह च-'नपुंसवग्गे य संजोगा' नपुंसकवर्गे-नपुंसकसमुदाये एवमेव संयोगा જ્ઞાતવ્યા: I ચન્દ્ર, ઃ જ્યારે વળી અન્યધાર્મિક, મધ્યમ ઉંમરવાળો પુરુષ ન હોય કે જેને માર્ગ પૂછી શકાય ત્યારે કોને માર્ગ પૂછવો? નિ.-૨૧ ઓઘનિર્યુક્તિ - ૨૧ : ગાથાર્થઃ એ મધ્યમપુરુષ ન હોય તો દઢ સ્મૃતિવાળા સ્થવિરને અથવા તો જે તરુણ ભદ્રક હોય | તેને માર્ગ પૂછવો. એ જ રીતે સ્ત્રીવર્ગમાં અને નપુંસકવર્ગમાં સંયોગો થાય. ટીકાર્થ : જો મધ્યમપુરુષ ન હોય તો જે દઢસ્મરણવાળો સ્થવિર વૃદ્ધ હોય, તેને માર્ગ પૂછવો ! જો તે પણ ન મળે તો ? સ્વભાવથી જ જે ભદ્રક સરળ હોય તેવા તરુણને માર્ગ પૂછવો. સ્ત્રીવર્ગમાં પણ આ જ પ્રમાણે પૃચ્છા કરવાની છે. પ્રશ્ન : એટલે? અમને કંઈ સમજ ન પડી. (all ૧૯૨ | સમાધાન : સૌ પ્રથમ મધ્યમ ઉંમરવાળી સ્ત્રીને માર્ગ પૂછવો, તે ન હોય તો દઢ સ્મૃતિવાળી વૃદ્ધાને પૂછવો. તે ન હોય ? Page #214 -------------------------------------------------------------------------- ________________ થી ઓઇ. તો ભદ્રક તરુણીને માર્ગ પૂછવો. એ રીતે મધ્યમ વયવાળો નપુંસક, તે ન હોય તો, દેઢ સ્મૃતિવાળો સ્થવિર નપુંસક, તે ન રા નિર્યુક્તિ હોય તો ભદ્રક બાલનપુંસક. કહ્યું જ છે કે નપુંસક સમુદાયમાં પણ આ જ રીતે સંયોગો કરવા. ॥ १८॥ वृत्ति : यथैतेऽनन्तरमुक्ताः न केवलमेतावन्त एव संयोगाः किंन्त्वन्येऽपि बहवः सन्ति, आह च - । ओ.नि. : एत्थं पुण संजोगा होति अणेगा विहाणसंगुणिआ । HP.-२२ पुरिसित्थिनपुंसेसुं मज्झिम तह थेर तरुणेसुं ॥२२॥ अत्र पुनः पृच्छाप्रक्रमे संयोगा भवन्त्यनेके, कथं ? - 'विहाणसंगुणिय'त्ति विधानेन भेदप्रकारेण संगुणिताः, भ चारणिकया अनेकशो भिन्ना इत्यर्थः । क्व च ते भवन्ति ? - 'पुरिसित्थिनपुंसेसुं' पुरुषस्त्रीनपुंसकेषु, किंविशिष्टेषु ?ओ मध्यमस्थविरतरुणभेदभिन्नेषु, उक्तो गाथाऽक्षरार्थः । . इदानीं भड़काः प्रदर्श्यन्ते, तत्थ साहम्मिअचारणिआए ताव-दो मज्झिमवयसाहम्मिअपुरिसे पुच्छिज्ज एस एक्को भेओ उ १, तदभावे दो थेरे साहम्मिए चेव पुच्छिज्जा २, तदभावे दो तरुणे साहम्मिए चेव एस तइओ ३, तदभावे वी दो साहम्मिणीओ मज्झिमवयमहिलातो ४, तत्तो दो थेरीओ साहम्मिणीओ चेव पंचमो एसो ५, तत्तो साहम्मिणीओ वी॥१८॥ । Page #215 -------------------------------------------------------------------------- ________________ FREE श्री मो- च्चिअ दो तरुणीओ छट्ठो एसो ६, तदभावे दो साहम्मिआ उ मज्झिमनपुंसया पुच्छे ७, तत्तो दो साहम्मिअथेरणपुंसाओ नियुजित अट्ठमओ ८, दो साहम्मिअतरुणे नपुंसया चेव ते उ पुच्छिज्जा ९, अहवा मज्झिमपुरिसो थेरो य दू चेव साहम्मी १०, ण मज्झिमपुरिसो साहम्मिओ य तरुणसाहम्मिओ य पुच्छिज्जइ ११, मज्झिमपुरिसो साहम्मिओ मज्झिममहिला साहम्मिआ ॥ १८४॥ स १२, मज्झिमपुरिसो साहम्मिओ थेरी य साहम्मिणी १३, मज्झिमपुरिसो साहम्मिओ तरुणी य साहम्मिणी १४, म मज्झिमपुरिसो साहम्मिओ य मज्झिमसाहम्मिअनपुंसो अ १५, मज्झिमपुरिसो साहम्मिओ थेरसाहम्मिओ नपुंसो अ१६, ण मज्झिमपुरिसो साहम्मिओ य तरुणनपुंसयसाहम्मिओ य १७, अहवा थेरपुरिसो साहम्मिओ तरुणसाहम्मिओ य १८, "थेरपुरिससाहम्मिओ मज्झिममहिला साहम्मिणी य १९, थेरपुरिसो साहम्मिओ थेरी साहम्मिणी अ २०, थेरपुरिसो |भ साहम्मिओ तरुणी साहम्मिणी य २१, थेरपुरिसो साहम्मिओ मज्झिमनपुंसओ साहम्मिओ य २२, थेरपुरिसो साहम्मिओ भ| थेरनपुंसो साहम्मिओ अ २३, थेरपुरिसो साहम्मिओ तरुणनपुंसओ साहम्मिओ य २४, तरुणपुरिसो साहम्मिओ में मज्झिममहिला साहम्मिणी अ २५, तरुणपुरिसो साहम्मिओ थेरमहिला साहम्मिणी अ २६, तरुणपुरिसो साहम्मिओ तरुणी साहम्मिणी अ २७, तरुणपुरिसो साहम्मिओ मज्झिमनपुंसयसाहम्मिओ अ २८, तरुणपुरिसो साहम्मिओ थेरनपुंसयसाहम्मिओ अ २९, तरुणपुरिससाहम्मिओ तरुणनपुंसयसाहम्मिओ अ ३०, मज्झिममहिला साहम्मिणी थेरीसाहम्मिणी अ ३१, मज्झिममहिला साहम्मिणी अ तरुणीसाहम्मिणी अ ३२, मज्झिममहिला साहम्मिणी वा॥१८४॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ "स्स .-२२ मो श्री मोध मज्झिमनपुंसयसाहम्मिओ अ ३३, मज्झिममहिला साहम्मिणी थेरनपुंसओ साहम्मिओ य ३४, मज्झिममहिला नियुति साहम्मिणी तरुणनपुंसयसाहम्मिओ अ ३५, थेरी साहम्मिणी तरुणी साहम्मिणी य ३६, थेरी साहम्मिणी मज्झिमनपुंसयसाहम्मिओ य ३७, थेरी साहम्मिणी थेरनपुंसयसाहम्मिओ अ ३८, थेरी साहम्मिणी ॥ १८५॥ तरुणनपुंसयसाहम्मिओ उ ३९, तरुणी साहम्मिणी मज्झिमनपुंसयसाहम्मिओ य ४०, तरुणीसाहम्मिणी म थेरनपुंसयसाहम्मिओ य ४१, तरुणी साहम्मिणी तरुणनपुंसयसाहम्मिओ य ४२, मज्झिमनपुंसयसाहम्मिओ थेरनपुंसयसाहम्मिओ अ ४३, मज्झिमनपुंसयसाहम्मिओ तरुणनपुंसयसाहम्मिओ य ४४, थेरनपुंसयसाहम्मिओ तरुणनपुंसयसाहम्मिओ य ४५, एते ताव साहम्मिअचारणिआए लद्धा ॥ ३ इदानीं अन्नधम्मियचारणिआए दंसिज्जंति-अन्नधम्मिआ दो मज्झिमपुरिसा पुच्छिज्जंति एसेक्को १, अन्नधम्मिआ दो थेरपुरिसा २, अन्नधम्मिआ दो तरुणपुरिसा ३, अन्नधम्मिआउ दो मज्झिमहिलाउ ४, अण्णधम्मिअथेरीओ दो ५, ओ अण्णधम्मिअतरुणीओ दो ६, अण्णधम्मिअमज्झिमनपुंसया दो ७, अण्णधम्मिआ थेरनपुंसया दो ८, ओ अण्णधम्मिअतरुणनपुंसया दो ९, अण्णधम्मिअमज्झिापुरिसो अण्णधम्मिअथेरपुरिसो य १०, अण्णधम्मिअमज्झिपुरिसो अण्णधम्मिअतरुणपुरिसो य ११, अण्णधम्मिअमज्झिरिसो अ अण्णधम्मिअमज्झिमहिला अ १२, अण्णधम्मिअमज्झिपुरिसो अ अण्णधम्मिअथेरी य १३, अण्णधम्मिअमज्झिपुरिसो अण्णधम्मिअतरुणी अ वी॥१५॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ मो श्री जोध- त्थु નિર્યુક્તિ ॥ १७६ ॥ १४, अण्णधम्मिअमज्झिपुरिसो अण्णधम्मिअमज्झिमनपुंसओ अ १५, अण्णधम्मि अमज्झिपुरिसो अण्णधम्मिअथेरनपुं सगो य १६, अण्णधम्मिअमज्झिपुरिसो अण्णधम्मिअतरुणनपुं सगो अ १७, अण्णधम्मिअथेरपुरिसो अण्णधम्मिअतरुणपुरिसो अ १८, अण्णधम्मिअथेरपुरिसो अण्णधम्मिअमज्झिममहिला य १९, अण्णधम्म अथेरपुरिसो अण्णधम्मि अथेरी अ २०, अण्णधम्मिअथेरपुरिसो अण्णधम्मिअतरुणी अ २१, म अण्णाधम्मिअथेरपुरिसो अण्णधम्मिअमज्झिमनपुंसओ अ २२, अण्णधम्मिअथेरपुरिसो अण्णधम्मिअथेरनपुंसगो य २३, अण्णधम्मिअथेरपुरिसो अण्णधम्मिअतरुणनपुंसगो य २४, अण्णधम्मिअतरुणपुरिसो अण्णधम्मि- अमज्झिममहिला य २५, अण्णधम्मिअतरुणपुरिसो अण्णधम्मिअथेरी य २६, अण्णधम्मि- अतरुणपुरिसो अण्णधम्मिअम्तरुणी अ २७, 'अण्णधम्मिअतरुणपुरिसो अण्णधम्मिअमज्झिम-नपुंसगो अ २८, अण्णधम्मिअतरुणपुरिसो अण्णधम्मिअथेरनपुंसगो २९, अण्णधम्मितरुणपुरिसो अण्णधम्मिअतरुणनपुंसगो अ ३०, अण्णधम्मिअमज्झिममहिला अण्णधम्मिअथेरी अ ३१, अण्णधम्मिअमज्झिममहिला अण्णधम्मिअतरुणी अ ३२, अण्णधम्मिअमज्झिममहिला अण्णधम्मिअमज्झिमनपुंसगो अ ३३, अण्णधम्मिअमज्झिममहिला अण्णधम्मिअथेरनपुंसगो य ३४, अण्णधम्मिअमज्झिममहिला अण्णधम्मिअतरुणनपुंसगो अ ३५, अण्णधम्मिअथेरी अण्णधम्मिअतरुणी य ३६, अण्णधम्मिअथेरी अण्णधम्मिअमज्झिमनपुंसगो य ३७, अण्णधम्मिअथेरी अण्णधम्मिअथेरनपुंसगो य ३८, ण or स DI आ नि. २२ म 랑 वीं ॥। १८६ ।। Page #218 -------------------------------------------------------------------------- ________________ ॥ १८७॥ नि.-२२ श्रीमोध-त्यु अण्णधम्मिअथेरी अण्णधम्मिअतरुणनपुंसगो अ ३९, अण्णधम्मिअतरुणी अण्णधम्मियमज्झिमनपुंसगो अ ४०, - नियुजित अण्णधम्मिअतरुणी अण्णधम्मिअथेरनपुंसगो य ४१, अण्णधम्मिअतरुणी अण्णधम्मिअतरुणनपुंसगो य ४२, . णं अण्णधम्मिअमज्झिमनपुंसओ अण्णधम्मिअथेरनपुंसगो य ४३, अण्णधम्मिअमज्झिमनपुंसगोण अण्णधम्मिअतरुणपुंसओ अ ४४, अण्णधम्मिअमज्झिमनपुंसओ अण्णधम्मिअतरुणनपुंसगो अ ४५ । एते - म अन्नधम्मिअचारणियाए लद्धा । एते सव्वे य नवती ॥ इदाणिं साहम्मिअअन्नधम्मिओभयचारणिआ किज्जइण साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मियमज्झिमपुरिसो य पुच्छिज्जइ १, साहम्मिअमज्झिमपुरिसो य अन्नधम्मियथेरपुरिसो | य २, साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मिअतरुणो अ ३, साहम्मि-अमज्झिमपुरिसो अण्णधम्मिअमज्झिममहिला अ भ ४, साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मिअथेरी अ ५, साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मिअतरुणी अ ६, भ साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मिअमज्झिमनपुंसगो य ७, साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मिअथेरनपुंसगो अ८, साहम्मिअमज्झिमपुरिसो अण्णधम्मिअतरुणनपुंसगो य ९, एते नव साहम्मियमज्झिमपुरिसममुंचमाणेहि लद्धा ॥ साहम्मिअथेरपुरिसो अण्णधम्मिअमज्झिमपुरिसो अ १, साहम्मिअथेरपुरिसो अण्णधम्मिअथेरपुरिसो य २, साहम्मिअथेरपुरिसो अण्णधम्मिअतरुणो अ ३, साहम्मिअथेरपुरिसो अण्णधम्मिअमज्झिम महिला अ ४, साहम्मिअथेरपुरिसो अन्नधम्मिअमहिला थेरी अ५, साहम्मिअथेरपुरिसो अण्णधम्मिअतरुणी अ६, साहम्मिअथेरपुरिसो वी॥१८॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ नि.-२२ श्रीमोध-थु अण्णधम्मिअमज्झिमनपुंसगो अ ७, साहम्मिअथेरपुरिसो अण्णधम्मियनपुंसगथेरो अ ८, साहम्मिअथेरपुरिसो નિર્યુક્તિ अण्णधम्मिअतरुणनपुंसगो अ ९, एते नव साहम्मिअथेरपुरिसममुंचमाणेहि लद्धा साहम्मिअतरुणपुरिसो अण्णधम्मिअमज्झिमपुरिसो य १, साहम्मिअतरुणपुरिसो अण्णधम्मियथेरपुरिसो अ २, साहम्मियतरुणपुरिसो ॥ १८८॥ अण्णधम्मिअतरुणपुरिसो अ ३, साहम्मिय तरुणपुरिसो अण्णधम्मियमज्झिममहिला अ ४, साहम्मिअतरुणपुरिसो म अण्णम्मिअथेरमहिला य ५, साहम्मिअतरुणपुरिसो अण्णधम्मियतरुणी य ६, साहम्मियतरुणपुरिसो अण्णधम्मिअमज्झिम-नपुंसगो अ ७, साहम्मिअतरुणपुरिसो अण्णधम्मिअथेरनपुंसगो अ ८, साहम्मियतरुणपुरिसो अन्नधम्मिअतरुणनपुंसगो अ ९, एतेवि नव साहम्मिअतरुणपुरिसममुंचमाणेहिं लद्धा ॥ साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअमज्झिमपुरिसो अ १, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअथेरपुरिसो अ २, साहम्मिअमज्झिममहिला भ अण्णधम्मिअतरुणपुरिसो अ ३, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअमज्झिममहिला अ ४, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअतरुणपुरिसो अ ३, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअमज्झिममहिला अ ४, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअथेरमहिला अ५, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअतरुणमहिला अ६, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअमज्झिमनपुंसगो अ७, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअथेरनपुंसगो अ८, साहम्मिअमज्झिममहिला अण्णधम्मिअतरुणनपुंसगो अ ९, एते नव साहम्मिअमज्झिममहिलाए लद्धा । साहम्मिआ थेरी FO । ॥१८८॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-न्यु अण्णधम्मिअमज्झिमपुरिसो अ १, साहम्मिअथेरी अण्णधम्मिअथेरपुरिसो अ २, साहम्मिअथेरी अण्णधम्मितरुणपुरिसो નિર્યુક્તિ य ३, साहम्मिअथेरी अण्णधम्मिअमज्झिममहिला अ ४, साहम्मिअथेरी अण्णधम्मिअथेरी अ ५, साहम्मिअथेरी अण्णधम्मिअतरुणी अ६, साहम्मिअथेरी अण्णधम्मिअमज्झिमनपुंसगो अ ७, साहम्मिअथेरी अन्नधम्मिअथेरनपुंसगो ॥१८॥ अ ८, साहम्मिअथेरी अण्णधम्मिअतरुणनपुंसगो अ ९, एते नव साहम्मिअथेरीए अमुच्चमाणीए लद्धा ॥ म साहम्मिअतरुणी अण्णधम्मिअमज्झिमपुरिसो य १, साहम्मिअतरुणी अण्णधम्मिअथेरपुरिसो अ २, साहम्मिअतरुणी म अण्णधम्मियतरुणपुरिसो य ३, साहम्मिअतरुणी अण्णधम्मिअमज्झिममहिला य ४, साहम्मिअतरुणी अण्णधम्मियथेरी "स अ ५, साहम्मिअतरुणी अण्णधम्मिअतरुणी अ६, साहम्मिअतरुणी अण्णधम्मिअमज्झिमनपुंसगो अ ७, |भ साहम्मिअतरुणी अण्णधम्मिअथेरनपुंसगो अ ८, साहम्मिअतरुणी अण्णधम्मिअतरुणनपुंसगो अ ९, एते नव ग साहम्मिअतरुणीए अमुच्चमाणीए लद्धा ॥ साहम्मिअमज्झिमनपुंसगो अण्णधम्मि-अमज्झिमपुरिसो अ १, I साहम्मिअमज्झिमनपुंसगो अण्णधम्मिअथेरपुरिसो अ २, साहम्मिअमज्झिमनपुंसगो अन्नधम्मिअतरुणपुरिसो अ ३, साहम्मिअमज्झिमनपुंसगो अन्नधम्मिअमज्झिममहिला य ४, साहम्मिअमज्झिमनपुंसगो अन्नधम्मिअथेरी अ ५, साहम्मिअमज्झिमनपुंसगो अण्णधम्मियतरुणी य ६, साहम्मिअमज्झिमनपुंसगो अन्नधम्मियमज्झिमनपुंसओ अ ७, वी साहम्मिअमज्झिमनपुंसगो अन्नधम्मियथेरनपुंसओ अ ८, साहम्मिअमज्झिमनपुंसगो अन्नधम्मिअतरुणनपुंसओ अ ९, नि.-२२ ॥ १८॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ नि.-२२ श्रीमोध-त्थु एत नवसाला । एते नव साहम्मिअमज्झिमनपुंसगेण अमुच्चमाणेण लद्धा । साहम्मिअथेरनपुंसगो अण्णधम्मि-अमज्झिमपुरिसो अ१, નિર્યુક્તિ साहम्मिअथेरनपुंसगो अण्णधम्मिअथेरपुरिसो अ २, साहम्मिअथेरनपुंसगो अण्णधम्मिअतरुणपुरिसो अ ३, साहम्मिअथेरनपुंसगो अण्णधम्मिअमज्झिममहिला अ ४, साहम्मिअथेरनपुंसगो अण्णधम्मिअथेरी य ५, ॥ २००॥ साहम्मिअथेरनपुंसगो अण्णधम्मिअतरुणी अ ६, साहम्मिअथेरनपुंसगो अण्णधम्मिअमज्झिमनपुंसगो अ ७, साहम्मिअथेरनपुंसगो अण्णधम्मि-अथेरनपुंसगो अ ८, साहम्मिअथेरनपुंसगो य अण्णधम्मिअतरुणनपुंसगो अ ९, नव साहम्मिअथेरनपुंसगेण अमुच्चमाणेण लद्धा ॥ साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअमज्झिमपुरिसो अ | साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअथेरपुरिसो अ २, साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअतरुणपुरिसो अ भ साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअमज्झिममहिला अ ४, साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअथेरी अ ५, साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअतरुणी अ६, साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअमज्झिमनपुंसगो अ ७, साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मि-अथेरनपुंसगो अ ८, साहम्मिअतरुणनपुंसगो अण्णधम्मिअतरुणनपुंसगो अ ९, एते नव साहम्मिअतरुणनपुंसगममुच्चमाणेण लद्धा ॥ एते नव नवगा साहम्मिअअण्णधम्मिअचारणिआए होति । एगस्थ मिलिआ एक्कासीति ॥ उक्तं पृच्छाद्वारम् । ચન્દ્ર, : આ હમણા જ જે સંયોગો કહી ગયા, માત્ર એટલા જ નહિ, બીજા પણ ઘણા સંયોગો થાય છે. એ હવે કહે છે. ॥ २००॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ - પ્ર* # નિ.-૨૨ શ્રી ઓઘ-ધુ ઓઘનિર્યુક્તિ-૨૨ : ગાથાર્થ : ભેદ પ્રકારો વડે ગુણાયેલા અનેક સંયોગો આ પૃચ્છાવિષયમાં પુરુષ, સ્ત્રી, નપુંસક, નિર્યુક્તિ મધ્યમ, વિર, તરુણને આશ્રયીને થાય છે. ટીકાર્થ : માર્ગપૃચ્છાના વિષયમાં અનેક સંયોગો થાય છે. | ૨૦૧ || પ્રશ્ન : અનેક સંયોગો શી રીતે થાય ? સમાધાન: ભેદના પ્રકાર વડે ગુણવામાં આવે એટલે અનેક સંયોગો થાય અર્થાતુ ચારણિકા (સંગુણન=ગુણાકાર) વડે " અનેકવાર ભેદાયેલા એ સંયોગો થાય છે. પ્રશ્ન : આ બધા સંયોગો શેને વિશે થાય ? સમાધાન : પુરુષ, સ્ત્રી, નપુંસક કે જે મધ્યમ-સ્થવિર-તરુણ એમ ત્રણ ત્રણ પ્રકારના છે તેમાં થાય. આ ગાથાનો અક્ષરાર્થ બતાવ્યો. હવે ભાંગાઓ બતાવે છે. એમાં સાધર્મિકની = જૈનની ચારણિકા કરીએ તો (૧) બે મધ્યમ સાધર્મિક પુરુષોને પૂછવું આ પહેલો ભેદ. (૨) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક પુરુષોને પૂછવું. Fi ૨૦૧ | Page #223 -------------------------------------------------------------------------- ________________ s શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ e | ૨૦૨ * * E નિ.-૨૨ F (૩) તે ન હોય તો બે તરુણ સાધર્મિક પુરુષોને પૂછવું. (૪) તે ન હોય તો બે મધ્યમ સાધર્મિક સ્ત્રીઓને પૂછવું. (૫) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક સ્ત્રીઓને પૂછવું. (૬) તે ન હોય તો બે તરુણ સાધર્મિક સ્ત્રીઓને પૂછવું. (૭) તે ન હોય તો બે મધ્યમ સાધર્મિક નપુંસકોને પૂછવું. (૮) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક નપુંસકોને પૂછવું. (૯) તે ન હોય તો બે તરુણ સાધર્મિક નપુંસકોને પૂછવું. (૧૦) અથવા તો મધ્યમપુરુષ + સ્થવિર પુરુષ બે સાધર્મિકને પૂછવું. (૧૧) તે ન હોય તો મધ્યમ પુરુષ + તરુણ પુરુષ બે સાધર્મિકને પૂછવું. (૧૨) તે ન હોય તો મધ્યમ પુરુષ + મધ્યમ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૧૩) તે ન હોય તો મધ્યમ પુરુષ + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૧૪) તે ન હોય તો મધ્યમ પુરુષ + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૧૫) તે ન હોય તો મધ્યમ પુરુષ + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. T * & P k"s ૨૦૨ | - E Page #224 -------------------------------------------------------------------------- ________________ UI શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ | vj || ૨૦૩ | (૧૬) તે ન હોય તો મધ્યમ પુરુષ + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૧૭) તે ન હોય તો મધ્યમ પુરુષ + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૧૮) સ્થવિર પુરુષ + તરુણ પુરુષ બે સાધર્મિકને પૂછવું. (૧૯) તે ન હોય તો સ્થવિર પુરુષ + મધ્યમ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૦) તે ન હોય તો સ્થવિર પુરુષ + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૧) તે ન હોય તો સ્થવિર પુરુષ + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૨) તે ન હોય તો સ્થવિર પુરુષ + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૨૩) તે ન હોય તો સ્થવિર પુરુષ + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૨૪) તે ન હોય તો સ્થવિર પુરુષ + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૨૫) તરુણ પુરુષ + મધ્યમ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૬) તરુણ પુરુષ + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૭) તરુણ પુરુષ + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૮) તરુણ પુરુષ + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. 763 ण स THE H મ स्म નિ.-૨૨ મા 711 203 11 Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૨૦૪ | मा स મ ण स्स (૨૯) તરુણ પુરુષ + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૦) તરુણ પુરુષ + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૧) મધ્યમ સ્ત્રી + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૩૨) મધ્યમ સ્ત્રી + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૩૩) મધ્યમ સ્ત્રી + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૪) મધ્યમ સ્ત્રી + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૫) મધ્યમ સ્ત્રી + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૬) સ્થવિર સ્ત્રી + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૩૭) સ્થવિર સ્ત્રી + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૮) સ્થવિર સ્ત્રી + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૩૯) વિર સ્ત્રી + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૪૦) તરુણ સ્ત્રી + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૪૧) તરુણ સ્ત્રી + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. મ ס 지 IT '' 기 | મ નિ.-૨૨ * ૫ ૨૦૪ || Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઇ-૨ (૪૨) તરુણ સ્ત્રી + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. નિર્યુક્તિ (૪૩) મધ્યમ નપુંસક + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૪૪) મધ્યમ નપુંસક + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. | ૨૦૫ / (૪૫) સ્થવિર નપુંસક + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (નોંધ : અહીં ૧ થી ૯ ભાંગા સુધી ક્રમશઃ પૂર્વ-પૂર્વના અભાવમાં ઉત્તરોત્તર ભાંગો ચાલે. જયારે ૧૦થી ૪૫ સુધી નવી " જ ભાંગાપદ્ધતિ છે. એ ૧૦ થી ૪૫માં પૂર્વપૂર્વના અભાવમાં ઉત્તરોત્તરના ભાંગા ચાલે. પણ ‘૯મો ન હોય તો ૧૦મો ચાલે? નિ.-૨૨ | એમ ન સમજવું. ૧૦માં ભાંગાથી તદ્દન નવી જ ભાંગાપદ્ધતિ અપનાવી છે એમ ધ્યાનમાં રાખવું. જો આમ ન માનીએ તો વાંધો આવે. ૯માં ભાંગામાં ૨ તરુણ નપુંસક સાધર્મિકો છે, અને ૧૦માં ભાંગામાં મધ્યમ પુરુષ '+ સ્થવિર પુરુષ છે. સ્પષ્ટ છે કે ૧૦મો ભાંગો જ ઘણો વધારે સારો છે. એટલે ૯ પછી ૧૦મો ભાંગો ન ઘટે. આ આ ૪૫ ભાંગા સાધર્મિકની ચારણિકા વડે મળ્યા. હવે અન્ય ધાર્મિકની ચારણિકા વડે ૪૫ ભાંગા દેખાડાય છે. (એ ઉપર મુજબ જ સમજવા. માત્ર સાધર્મિક શબ્દની જગ્યાએ અન્યધાર્મિક પદ લેવું.) આમ કુલ ૪૫+૪૫ એમ ૯૦ ભાંગા થાય. હવે સાધર્મિક + અન્ય ધાર્મિક બેયની ભેગી ચારણિકા કરીએ. all ૨૦૫ - Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ || ૨૦૬ નિ.-૨૨ (૧) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું. (૪) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ સ્ત્રી આ બે જણને પૂછવું. (૫) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર સ્ત્રી આ બે જણને પૂછવું. (૬) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ સ્ત્રી આ બે જણને પૂછવું. (૭) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ નપુંસક આ બે જણને પૂછવું. (૮) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર નપુંસક આ બે જણને પૂછવું. (૯) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ નપુંસક આ બે જણને પૂછવું. (સાધર્મિક મધ્યમ પુરુષને દૂર કર્યા વિના આ રીતે નવ ભાંગા મળ્યા.). (૧) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું. - a ‘ક hk “, ૨૦૬I Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ || ૨૦૭ll નિ.-૨૨ (૪) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ સ્ત્રી આ બે જણને પૂછવું. (૫) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર સ્ત્રી આ બે જણને પૂછવું. (૬) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક તરુણ સ્ત્રી આ બે જણને પૂછવું. (૭) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ નપુંસક આ બે જણને પૂછવું. (૮) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર નપુંસક આ બે જણને પૂછવું. (૯) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક તરુણ નપુંસક આ બે જણને પૂછવું. (સાધર્મિક સ્થવિર પુરુષને દૂર કર્યા વિના આ રીતે નવ ભાંગા મળ્યા.) (૧) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું. (૪) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ સ્ત્રી આ બે જણને પૂછવું. (૫) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર સ્ત્રી આ બે જણને પૂછવું. (૬) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ સ્ત્રી આ બે જણને પૂછવું. ક - Fe's ' ૨૦૭ - R Page #229 -------------------------------------------------------------------------- ________________ R શ્રી ઓઘ-ય નિર્યુક્તિ ૨૦૮ il K * * નિ.-૨૨ F (૭) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ નપુંસક આ બે જણને પૂછવું. (૮) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર નપુંસક આ બે જણને પૂછવું. (૯) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ નપુંસક આ બે જણને પૂછવું. આ નવ ભેદ સાધર્મિક તરુણ પુરુષને દુર કર્યા વિના મળ્યા. આ રીતે સાધર્મિક મધ્યમ સ્ત્રીને લઈને ૯ ભાંગા, સાધર્મિક સ્થવિર સ્ત્રીને લઈને ૯ ભાંગા, સાધર્મિક તરુણ સ્ત્રીને લઈને ૯ ભાંગા, સાધર્મિક મધ્યમ નપુંસકને લઈને ૯ ભાંગા, સાધર્મિક સ્થવિર નપુંસકને લઈને ૯ ભાંગા, સાધર્મિક તરુણ નપુંસકને લઈને ૯ ભાંગા પણ સમજી લેવા. (ટીકામાં લખ્યા છે. સરળ હોવાથી અત્રે લખ્યા નથી.) બી. આમ સાધર્મિક + અન્યધામિકની ચારણિકા દ્વારા કુલ ૮૧ ભાંગા મળશે. પૃચ્છાદ્વાર પૂર્ણ થયું. વૃત્તિ : (અ) છ પઢમય' () તાં વિવૃવન્નાદ - G - ક * FR ૨૦૮ | F = Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓ શા મો.નિ.: તિવિદો પુત્રવિક્ષો સચ્ચિત્તો મીસો મલ્ચિત્તો નિર્યુક્તિ एक्किक्को पंचविहो अच्चित्तेणं तु गंतव्वं ॥२३॥ | ૨૦૯ IT त्रिविधः पृथिवीकायः-सच्चित्तो मिश्रोऽचित्तश्चेति । इदानीं स त्रिविधोऽप्येकैकः पञ्चप्रकारः । तत्र योऽसौ सचित्तः स कृष्णनीलरक्तपीतशुक्लभेदेन पञ्चधा, एवं मिश्राचित्तावपि । तत्र कतरेण गन्तव्यमित्याह-'अच्चित्तेणं तु गंतव्वं 'त्ति, तत्र योऽसावचेतनस्तेन गन्तव्यमित्युत्सर्गविधिः । નિ.-૨૩ ચન્દ્ર, : હવે ઓશનિયુક્તિ ૧૫માં જે પકાય યતનાની વાત કરેલી તે પદાર્થ શરૂ કરે છે. - ઓઘનિર્યુક્તિ - ૨૩: ગાથાર્થ : ત્રણ પ્રકારનો પૃથ્વીકાય છે (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. એક એક પાંચ - પ્રકારના છે. અચિત્ત વડે જવું. ટીકાર્થ: ત્રણ પ્રકારનો પૃથ્વીકાય છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. હવે તે ત્રણેય પાછો એકે એક પાંચ-પાંચ પ્રકારનો Tછે. તેમાં જે સચિત્ત છે, તે કૃષ્ણ વગેરે ભેદથી પાંચ પ્રકારે છે. એમ મિશ્ર અને અચિત્ત પણ સમજી લેવા. તેમાં કયા માર્ગે જવું? એ કહે છે કે આ ૧૫ પૃથ્વીકાયમાંથી જે અચિત્ત પૃથ્વી હોય તે માર્ગથી જવું. આ ઉત્સર્ગવિધિ all ૨૦૯ો. Page #231 -------------------------------------------------------------------------- ________________ श्री मोघનિર્યુક્તિ ॥ २१०॥ वृत्ति : तत्र स एव पृथिवीकायः शुष्क आर्द्रश्च स्यात्, आह च - ओ.नि. : सुक्कोल्ल उल्लगमणे विराहणा दुविह सिग्गखुप्पते । सुक्खेणवि धूलीए ते दोसा भट्ठिए गमणं ॥२४॥ शुष्कः-३२चिक्खल्ल आर्द्रश्चेति । तत्रानयोः शष्कायोः शष्केन गन्तव्यम्, किं कारणं ?, यत आर्द्रगमने विराधना 1 द्विविधा भवति, आत्मसंयमयोः, तत्रात्मविराधना कण्टकादिवेधात्, इतरा तु त्रसादिपीडनात् । इदानी विराधनाऽधिकदोषदर्शनायाह 'सिग्गखुप्पंते' 'सिग्गउत्ति श्रमो भवति, 'खुप्पंते 'त्ति कर्दम एव निमज्जति । तत्र नि.-२४ शुष्केन पथा गमनमभ्यनुज्ञातमासीत, तेनापि न गन्तव्यं यद्यसौ धूलीबहलो भवति मार्गः । किं कारणं ?, यतो धुलीबहलेनापि पथा गच्छतस्त एव दोषाः । के च ते ?, संयमविराधना आत्मविराधना च । तत्रात्मविराधना अक्ष्णोधूलिः ग प्रविशति, निमज्जन श्रान्तश्च भवति, उपकरणं च मलिनीभवति, तत्र यापकरणप्रक्षालनं करोत्यसामाचारी, अथ न क्षालयति प्रवचनहीलना स्यात् । अत उच्यते 'भट्टिए गमणं'ति, भ्राष्ट्या भुवा गन्तव्यं-रजोरहितया तु गन्तव्यमिति । यन्द्र. : मामा मामीमा से पृथ्वीय बताव्यो, ते ४ पृथ्वीय प्रा२नो खोय : (१) शु५ (२) भाद्र (६१ वो) वा॥ २१०॥ BETE Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ I॥ ૨૧૧ || स म સમાધાન : ભીનામાંથી જવામાં બે પ્રકારની વિરાધના થાય. આત્માની અને સંયમની. તેમાં ભીનામાં કાંટા વગેરેના વાગવાથી આત્મવિરાધના થાય. (કાદવમાં ખૂંપી ગયેલા કાંટા સીધા ન દેખાય, પગ મૂકીએ એટલે આરપાર ઉતરી જાય.) જ્યારે ત્રસ વગેરે જીવોને પીડા થવાથી સંયમવિરાધના થાય. (ભીનાશમાં ત્રસ જીવો વધુ હોય. ઉપરાંત સચિત્તપાણી પણ 5 હોય. માટી પણ સચિત્ત હોવાની શક્યતા રહે.) स्म आ ઓઘનિર્યુક્તિ - ૨૪ : ગાથાર્થ : સુકો અને ચિખલ્લ એટલે ભીનો (બે પૃથ્વીકાય છે) ભીનામાં ગમન કરીએ તો બે પ્રકારની વિરાધના થાય. શ્રમ થાય, કાદવમાં ખૂંપી જવાય. સૂકા માર્ગે પણ ધૂળમાં તે જ દોષ છે. બ્રાષ્ટ્રી વડે ગમન કરવું. ટીકાર્થ : પૃથ્વીકાય બે પ્રકારનો છે. સુકો અને ભીનો. આ બેમાંથી સૂકા પૃથ્વીકાય વડે જવું. પ્રશ્ન ઃ શા માટે ? ભીનામાંથી જઈએ તો શું વાંધો ? स्प હવે આ બે વિરાધના કરતા પણ વધારે મોટા દોષને બતાવવા માટે કહે છે કે આ ભીના પૃથ્વીકાયથી ગમન કરવામાં થાક ખૂબ લાગે. કાદવમાં જ સાધુ ખૂંપી જાય. (આત્મવિરાધના અને સંયમવિરાધના કરતા પણ શ્રમદોષ વધુ ખરાબ ગણ્યો. શા માટે ? એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. શ્રમ લાગે એટલે સંયમ પરિણામ હીન થવાની પાકી શક્યતા છે.) હવે આ સૂકા અને ભીના બે પૃથ્વીકાય હોય તો સુકા માર્ગ વડે જવાની રજા આપેલી છે. પરંતુ તે માર્ગે પણ ન જવું, જો તે સુકો માર્ગ પુષ્કળ ધૂળવાળો હોય. स्थ स म्य નિ.-૨૪ ॥ ૨૧૧॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ = 'e T r tr E F ભા.-૩૩ શ્રી ઓઘ-ય પ્રશ્ન : શા માટે ? નિર્યુક્તિ સમાધાન : ધૂલિબહુલ માર્ગ વડે જવામાં પણ તે જ દોષો છે. (૧) સંયમ વિરાધના (૨) આત્મવિરાધના. તેમાં આંખમાં ન ધૂળ પડે તે આત્મવિરાધના. એ ધૂળમાં ખૂંપી જવાને લીધે ખૂબ થાક લાગે. ૨૧૨ ll ન (સંયમ વિરાધના આ પ્રમાણે કે ૨) ઉપકરણ મલિન થાય, ત્યાં જો ઉપકરણનું પ્રક્ષાલન કરે તો અસામાચારી, અને - જો પ્રક્ષાલન ન કરે તો પ્રવચનહીલના થાય. એટલે જો ધૂલિબહુલ માર્ગ હોય તો તેનાથી ન જવું. પરંતુ બ્રાષ્ટીભૂમિ વડે અર્થાત્ ધૂળ વિનાની ભૂમિથી વિહાર કરવો वृत्ति : इदानीं भाष्यकार आर्द्रस्य पृथिवीकायस्य भेदान् प्रदर्शयन्नाह - મો.નિ.એ.: તિવિદો ય રોડ઼ ૩ો મસિન્થો પિંડો ય વિવરવો ! लत्तपहलित्तउंडअखुप्पिज्जइ जत्थ चिक्खल्लो ॥३३॥ यस्तावदार्द्रः स च त्रिविधः - 'मधुसित्थो पिंडओ य चिक्खल्लो' एतेषां यथासङ्ख्येन स्वरूपमाह | 'लत्तपहलित्तउंडअ खुप्पिज्जति जत्थ चिक्खल्लो' 'लत्त'त्ति अलक्तकोऽलक्तकपथः येन प्रदेशेनालक्तकः कामिन्याः वी पात्यते तावन्मानं पादौ यो लिम्पति कर्दमः स मधुसिक्थकोऽभिधीयते। उंडका:-पिण्डोलकास्तद्रूपो यो भवति, = =. | ૨૧૨ . Page #234 -------------------------------------------------------------------------- ________________ 'b F = = થી ઓઇ. પર્વ: પિUરૂપતા નર સ પિuડ# ત્યર્થ યત્ર તુ નિમન થાત દિવ98 રૂતિ ગુમાશ માથhતા જા નિર્યુક્તિ न व्याख्यातः, प्रसिद्धत्वाद्धेदर-हितत्वाच्चेति । ચન્દ્ર, : હવે ભાષ્યકાર આર્દ્ર પૃથ્વીકાયના ભેદો દેખાડતા કહે છે. | ૨૧૩ ll ભાષ્ય-૩૩ઃ ગાથાર્થ : ત્રણ પ્રકારનો આદ્ર પૃથ્વીકાય છે. (૧) મધુસિફથક (૨) પિંડક (૩) ચિખલ્લ. (૧) અળતાના રસનો પ્રદેશ (૨) પિંડરૂપ પૃથ્વી (૩) જ્યાં ખૂંપી જવાય તે ચિખલ્લ. ટીકાર્થ : જે આદ્ર પૃથ્વી છે, તે ત્રણ પ્રકારની છે. મધુસિફથક, પિંડક અને ચિખલ. ભા.-૩૩ હવે ક્રમશઃ એ ત્રણેયનું સ્વરૂપ બતાવે છે. (૧) સ્ત્રીઓને જે પ્રદેશ વડે અળતાનો રસ પડાય છે, જે પૃથ્વીકાય એટલા માત્ર પ્રદેશને લેપી નાંખે તે આદ્ર પૃથ્વી s| મસિકથ કહેવાય, (સ્ત્રીઓ પગમાં ઠંડક માટે મહેંદી-કંકુ જેવી વસ્તુનો રસ લગાડે છે. તે લગભગ પગના તળીયાથી જરાક થી વધારે ઉપર સુધી લગાડવામાં આવે છે. એ અહીં સમજવું યોગ્ય લાગે છે.) (૨) જે આદ્ર પૃથ્વી પગ ઉપ૨ પિંડ રૂપે લાગે, તે પિંડક કહેવાય. (ચીકણી પૃથ્વી પગ ઉપર પિંડ રૂપે ચોંટી જાય છે.) || (૩) જે પૃથ્વીમાં પગ ડુબી જાય, ખૂંપી જાય તે ચિખલ્લ કહેવાય. II ૨ ૧૩] ભાષ્યકારે શુષ્ક પૃથ્વીમાર્ગની વ્યાખ્યા કરી નથી કેમકે એ પ્રસિદ્ધ છે અને તેના પેટા વિભાગ નથી. = * Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ॥ २१४॥ नि.-२५ SEE OR वृत्ति : अथ स मार्गः शुष्कचिक्खल्लरूपोऽपि सप्रत्यपायो निष्प्रत्यपायश्चेति, ते चामी प्रत्यपाया:ओ.नि. : पच्चवाया वालाइसावया तेणकंटगा मिच्छा । अक्कंतमणक्वंते सपच्चवाएयरे चेव ॥२५॥ इह हि प्रत्यपाया नाम दोषाः, के ते ?, व्यालादिश्वापदाः स्तेनकण्टका म्लेच्छा इति । तत्थ पढमं सुक्केणं भट्ठीए गम्मइ, सो दुविहो-अक्कंतो अणकंतो य, अकंतेण गम्मइ, जोऽवि अक्कंतो सो दुविहो-सपच्चवाओ निपच्चवाओ य । पच्चवाया य तेणादओ भणिआ, णिप्पच्चवाएणं गम्मइ । अहवा अणवंता भट्ठी सपच्चवाया य होज्जा ताहे धूलीपंथेणं अक्कंतेण गम्मइ, तस्स असति अणक्वंतेणवि गम्मति । अहव न होज्जा धूलीपंथो सपच्चवाओ वा होज्जा ताहे उल्लेणं भ गम्मइ । सो अतिविहो-मधुसित्थो पिंडओ चिक्खल्लो य, तत्थिक्किक्को दुहा - अक्तो अणक्वंतो य, ३४अक्तेणं गम्मइ प्रासुकत्वात्, सो दुविहो सपच्चवाओ निपच्चवाओ य, निपच्चवाएणं गम्मइ, तस्स असइ अणक्कंतेण आत्मादिरक्षाहेतुत्वात् । ३"एवं सर्वत्र निष्प्रत्यपायेन गन्तव्यम् । स्थापना - 'अक्तो अपच्चवाओ' 'अक्कंतमणकंतो सपच्चवाएतरे चेव 'त्ति कहियं ॥ ચન્દ્ર.: હવે આ શુષ્ક કે આદ્ર બે ય પ્રકારનો પૃથ્વીકાય પ્રત્યુપાયવાળો (જમાં નુકસાન થવાની શક્યતા છે તેવો) અને ॥ २१४॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- શ્રી પ્રત્યપાય વિનાનો એમ બે પ્રકારે હોઈ શકે છે. નિર્યુક્તિ, એમાં પ્રત્યપાયો આ બધા સંભવે. ઓઘનિર્યુક્તિ-૨૫ઃ ગાથાર્થ : પ્રત્યપાયો આ બધા છે. (૧) સર્પાદિ પશુઓ (૨) કાંટા (૩) ચોર (૪) સ્વેચ્છ. માર્ગ | ને ૨૧૫ | આક્રાન્ત-અનાક્રાન્ત હોય, સપ્રત્યાય-અપ્રત્યપાય હોય. - ટીકાર્થ : અહીં પ્રત્યપાય એટલે દોષો સમજવા. સર્પ વગેરે પશુઓ, ચોર, કાંટા, મ્લેચ્છો આ બધા પ્રત્યપાય છે. તેમાં એ સૌ પ્રથમ શુષ્ક તથા ધૂળરહિત માર્ગે જવું. તે બે પ્રકારનો હોય. આક્રાન્ત (ઘણા લોકોની અવર જવર થયેલી હોય તેવો). નિ.-૨૫ અને અનાક્રાન્ત. સૌ પ્રથમ આક્રાન્ત વડે જવું. જે આક્રાન્ત હોય તે પણ બે પ્રકારે છે. પ્રત્યપાય અને અપ્રત્યપાય. " પ્રત્યયપાયો તો ચોર વગેરે બતાવી જ દીધા છે. પ્રથમ નિમ્રત્યપાય વડે જવું. અથવા તો અનાક્રાન્ત ધૂળરહિત શુષ્ક માર્ગ જ ને પ્રત્યુપાયવાળો હોય, ત્યારે ધુળિયો માર્ગ કે જે આક્રાન્ત હોય (અને અપ્રત્યપાય હોય) તે માર્ગ જવું. જો આવો માર્ગ ન હોય ! તો અનાક્રાન્ત ધૂલિમાર્ગ વડે પણ જવાય. પણ હવે અનાક્રાન્ત ધૂળીમાર્ગ પણ ન હોય, અથવા હોવા છતાંય જો એ સપ્રત્યપાય હોય તો પછી આદ્ર માર્ગે જવું. તે ત્રણ પ્રકારે છે. મધુસિકુથ, પિંડક અને ચિખલ. તે બધા પાછા બે પ્રકારે છે. આક્રાન્ત અને અનાક્રાન્ત , સૌ પ્રથમ આક્રાન્ત વડે જવું. કેમકે એ ભીનો હોવા છતાં પણ આક્રાન્ત હોવાથી અચિત્ત બની ગયો હોય છે. લ ૨૧૫T. હવે આક્રાન્ત આર્ટ માર્ગ બે પ્રકારે હોય (૧) સપ્રત્યપાય (૨) નિષ્પત્યપાય. પ્રથમ નિમ્રત્યપાય વડે જવું. જો તે ન Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ નિર્યુક્તિ ૨૧૬ || નિ.-૨૬ હોય તો પછી અનાક્રાન્ત અપ્રત્યપાય આર્દ્ર માર્ગે જવું. પણ આક્રાન્ત સમયપાય માર્ગે ન જવું. ભલે આ રીતે કરવામાં સચિત્ત વિરાધના થાય, પરંતુ તોય આ ગમન-આ માર્ગ આત્માની અને લાંબા કાળે સંયમાદિની રક્ષાનું કારણ છે. આમ સર્વત્ર નિપ્પત્યપાય વડે જવું જોઈએ. અહીં ભાંગાની સ્થાપના બતાવે છે. | = આક્રાન્ત + અપ્રત્યપાય Is = આક્રાન્ત + સપ્રત્યપાય SI = અનાક્રાન્ત + અપ્રત્યપાય SS = અનાક્રાન્ત + સપ્રત્યપાય वृत्ति : अत्र भ्राष्ट्याः खल्वभावे धूलीपथेन यायात्, आह च - ओ.नि. : तस्सासइ धूलीए अक्कंत निरच्चएण गंतव्वं । मीसगसच्चित्तेसुऽवि एस गमो सुक्कउल्लादी ॥२६॥ 'तस्याः' भ्राष्ट्या: 'असति' अभावे सति धूलीपथेन गन्तव्यं, कीदृशेन ? आक्रान्तेन निरत्ययेन चेति । एष। ક E F 's || ૨૧દ || A Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ तावदचित्तपृथिवीकायमार्गगमने विधिरुक्तः । तदभावे मिश्रेण पृथिवीकायेन गन्तव्यं, तत्राप्येष एवाधस्त्यो विधिद्देश्यः। નિર્યુક્તિ तदभावे सचित्तेन गन्तव्यम् । तथा चाह 'मीसगसच्चित्तेसु वि एस गमो' मिश्रसचेतनेष्वपि पृथिवीकायेषु एष गमः ण शुष्कार्दादिः । एतदुक्तं भवति-प्रथमं मिश्रशुष्केन गम्यते, तदभावे सचित्तशुष्केन, तदभावे सच्चित्ता;ण । अथवा 'एस / ૨૧૭ - गमो 'त्ति 'अक्ताणक्वंतसपच्चवायनिपच्चवायभेयभिन्नो जोएयव्वो सव्वत्थ सपच्चवाओ परिहरणीओ त्ति' एष विधिः। ચન્દ્ર. : (૨૫મી ગાથાની ટીકામાં જે ગમનવિધિ બતાવી છે, એ ૨૫મી મૂળ ગાથામાં નથી. એમાંની કેટલીક વિધિ # ૨૬મી નિર્યુક્તિગાથામાં બતાવે છે. ) અહીં ધૂળરહિત માર્ગ ન હોય તો ધૂળીયા માર્ગે જવું. એ હવે કહે છે. જે નિ.-૨૬ ઓઘનિર્યુક્તિ-૨૬ઃ ગાથાર્થ : ધૂળરહિત માર્ગ ન હોય તો ધૂળીયા + આક્રાન્ત નિપ્પત્યપાય વડે જવું. મિશ્ર અને સચિત્ત શુષ્ક-આÁ માર્ગમાં પણ આ જ પદ્ધતિ સમજવી. ટીકાર્થ : ભ્રાણીનો અભાવ હોય તો ધૂળીયા માર્ગે જવું. તે આક્રાન્ત+નિષ્પત્યપાય હોવો જોઈએ. આ બધી અચિત્ત પૃથ્વીકાયમાર્ગમાં ગમન કરવાની વિધિ બતાવી. હવે જો આ અચિત્ત માર્ગ ન મળે, તો મિશ્ર પૃથ્વીકાયથી જવું. ત્યાં પણ આ જ આગળ બતાવેલી વિધિ સમજી લેવી. ) મિશ્ર પૃથ્વી માર્ગ પણ ન મળે તો સચિત્ત વડે જવું. આ જ વાત મૂળ ગાથામાં કહી છે કે મિશ્ર + સચિત્ત પૃથ્વીમાં પણ આજ શુષ્ક આદ્ર વગેરે ભેદ સમજવા. વ ૨૦૧૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ - $ શ્રી ઓધનિર્યુક્તિ આશય એ છે કે પહેલા મિશ્રશુષ્ક માર્ગે જવું. એ ન હોય તો સચિત્તશુષ્ક માર્ગે, એ ન હોય તો સચિત્ત આર્દ્ર માર્ગે. અથવા તો મૂળ ગાથામાં જે “સ મો’પદ છે તેનો અર્થ આ પ્રમાણે કરવો કે મિશ્ર-સચિત્તાદિમાં પણ આક્રાન્ત અનાક્રાન્ત સત્યપાય - નિમ્રત્યપાય વગેરે ભેજવાળો પૃથ્વીમાર્ગ સમજી લેવો. સર્વત્ર સમયપાય માર્ગ છોડી દેવો. આ વિધિ || ૨૧૮ * F = # નિ.-૨૬ (૩) (અહીં ટીકા અનુસાર એકદમ સ્પષ્ટ બોધ થવો અઘરો છે. એટલે નીચે મુજબ આ આખોય પદાર્થ સમજવો. (૧) નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિરહિત + આક્રાન્ત પૃથ્વી માર્ગ (૨) નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિરહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિસહિત + આક્રાન્ત પૃથ્વીમાર્ગ (૪) નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિસહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ નિષ્પત્યપાય + આર્ટ્સ + - + આક્રાન્ત પૃથ્વીમાર્ગ નિમ્રત્યપાય + આર્ટ + – + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ (૭) નિમ્રત્યપાય + મિશ્ર + ધુલિરહિત + આક્રાન્ત પૃથ્વીમાર્ગ (૮) નિમ્રત્યાય + મિશ્ર + ધુલિરહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ ૨૧૮ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-હ્યુ નિર્યુક્તિ || ૨૧૯ f 저 મ (૯) નિષ્પ્રત્યપાય + મિશ્ર + ધુલિસહિત નિષ્પ્રત્યપાય + મિશ્ર + ધુલિસહિત (૧૦) (૧૧) નિષ્પ્રત્યપાય + મિશ્ર + આર્દ્ર + — + આક્રાન્ત પૃથ્વીમાર્ગ (૧૨) (૧૩) નિષ્પ્રત્યપાય + મિશ્ર + આર્દ્ર + — + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ નિષ્પ્રત્યપાય + સચિત્ત + શુષ્ક + ધુલિરહિત + આક્રાન્ત પૃથ્વીમાર્ગ (૧૪) નિષ્પ્રત્યપાય + સચિત્ત + શુષ્ક + (૧૫) નિષ્પ્રત્યપાય + સચિત્ત + શુષ્ક + (૧૬) નિષ્પ્રત્યપાય + સચિત્ત + શુષ્ક + (૧૭) નિષ્પ્રત્યપાય + સચિત્ત + આર્દ્ર + (૧૮) નિષ્પ્રત્યપાય + સચિત્ત + આર્દ્ર + ધુલિરહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ ધુલિસહિત + આક્રાન્ત પૃથ્વીમાર્ગ લિસહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ — + આક્રાન્ત પૃથ્વીમાર્ગ — + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ આ રીતે નિષ્પ્રત્યપાયને લઈને કુલ ૧૮ ભાંગા મળે. આમાં ક્રમશઃ પૂર્વ-પૂર્વ ભાંગાના અભાવમાં પછી પછીના ભાંગા વડે જવાય. આ જ રીતે સપ્રત્યપાયમાં પણ કુલ ૧૮ ભાંગા મળે. પણ એમાં જવાનો નિષેધ છે. અહીં નીચેની બાબતો ધ્યાન દેવા જેવી છે. + આક્રાન્ત પૃથ્વીમાર્ગ + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ |j 1 ओ મ हा -- નિ.-૨૬ ૐ ॥ ૨૧૯૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ = H શ્રી ઓધ-ચ (૧) શાસ્ત્રકારો સાધુના શરીરને કોઈપણ નુકસાન થાય એ માન્ય નથી રાખતા, સચિત્ત વગેરે માર્ગથી જવાની પણ છૂટ છે નિર્યુક્તિ આપે છે, પણ શરીરનો ઘાત થાય એ મંજુર રાખતા નથી. એનું કારણ એ જ કે જો સાધુ મરે તો સંયમયુક્ત માનવભવ ગુમાવી | બેસે કે જે અતિદુર્લભ છે. આ ભવમાં તો જેટલું વધારે જીવાય એટલું સારુ. એટલે એને ટકાવવા થોડી વિરાધના કરવી પડે ને ૨૨૦ ll ન તો ય એમાં સંયમ ટકાવવાનો જ પરિણામ હોવાથી દોષ લાગતો નથી. વળી પ્રાયશ્ચિત્ત કરીને એ પાપની શુદ્ધિ મેળવી શકાય જ છે. ટૂંકમાં સંયમવિરાધના કરતાં આત્મવિરાધના મોટી છે. એટલે શરીરને નુકસાન પહોંચે એવા માર્ગે વિહાર ન કરવો. વર્તમાનમાં અંધારાના વિહારો, નેશનલ હાઈ-વે વિહારો , નિ.-૨૬ વગેરે જાનના જોખમવાળા છે. કાંટાવાળા કાચા રસ્તાના વિહારો... આ બધું સ્વયં વિચારી લેવું. | (૨) “શુષ્ક પૃથ્વીમાર્ગ પણ સચિત્ત હોય અને આદ્ર પૃથ્વી માર્ગ પણ અચિત્ત હોય' એ બધું ઉપરના ભાગાઓમાં દેખાય | ' છે. પ્રાચીનકાળના સાધુઓ વિશિષ્ટ શ્રુતજ્ઞાનાદિના બળે આ બધાનો નિર્ણય કરી શકતા હશે. અત્યારે આ બાબતમાં સ્પષ્ટ નિર્ણય કરવો ઘણો જ કપરો છે. પણ જયાં ઘણાની અવરજવર હોય ત્યાં એ માર્ગ અચિત્ત થયો હોવાનું અનુમાન કરાય છે. અવરજવર વિનાના સ્થાનમાં સચિત્તતાની શક્યતા રહે છે. વર્તમાનમાં સચિત્ત-અચિત્તનો વિવેક પૃથ્વી વગેરેમાં સૂક્ષ્મજ્ઞાનને આધીન છે. એ વિના આ બધો નિર્ણય કરવાનું કામ આ કપરું છે એ ધ્યાનમાં લેવું. all ૨૨૦I. = = = H B *re Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ૨૨૧i (૩) અચિત્ત પિંડક અને ચિખલ્લ આર્દ્રમાર્ગ એ અચિત્ત ધૂલિમાર્ગ કરતા વધુ ખરાબ હોવા સંભવે છે. કેમકે પગ ઉપર આ પિંડ પિંડ રૂપે પૃથ્વી ચોટે, સાધુ એમાં ખૂંપે. એ બધા કરતા ધૂળીયા રસ્તે ઓછા દોષ હોવા યુક્તિયુક્ત ભાસે છે. હા ! અચિત્ત ધૂળીયા કરતા સચિત્ત કોઈપણ આર્દ્રમાર્ગ ખરાબ જ ગણવો. અલબત્ત, ટીકાકારે શ્રમ લાગવો એ દોષ | વિરાધના કરતા પણ વધુ મોટો બતાવ્યો છે. છતાં એ શ્રમ લાગવાથી સંયમપરિણામની હાનિ રૂપ મોટો દોષ થાય જ એવો - એકાન્ત નથી. અને બીજું વ્યવહારમાં તો આત્મવિરાધના + સંયમવિરાધના જ વધુ ભયંકર ગણાય છે. એટલે અચિત્ત ધૂળીયા || " માર્ગ કરતા સચિત્ત મધુસિકથક આર્તમાર્ગ પણ વધુ દોષવાળો જાણવો. આર્ટ્સમાં પણ શ્રમ થાય - પડવા વિ. દ્વારા | નિ.-૨૬ શાસનહીલના થાય. | (૪) જે માર્ગ લોકોની, વાહનોની અવર જવરને લીધે આક્રાન્ત હોય, તે અચિત્ત થઈ જ ગયો હોય તેવું એકાન્ત ન | માનવું. કેમકે એમાં લોકવાહનની અવરજવર કેટલા પ્રમાણમાં છે ? રાત્રે વરસાદ પડ્યા બાદ બીજા દિવસે સવાર સુધી '' અવરજવર ન થઈ હોય ત્યારે ત્યાં રહેલા ખાબોચિયાદિના પાણીનું શું ? વરસાદ પાણી કે સચિત્તપૃથ્વી કેટલા પ્રમાણમાં છે?....વગેરે અનેક બાબતો આમાં વિચારવી પડે વર્તમાનમાં આ બધા પદાર્થોનું સ્પષ્ટ માર્ગદર્શન તો કોઈક વિશિષ્ટ ગીતાર્થપુરુષો જ આપી શકે.) वृत्ति : इदानीं साधुः स्थण्डिलादस्थण्डिलं संक्रामन् कस्मिन् काले केन प्रमार्जनं करोतीत्यत आह - | ૨૨૧ || Page #243 -------------------------------------------------------------------------- ________________ નિ.-૨૭ શ્રી ઓઘ- ओ.नि. : उडुबद्धे रयहरणं वासावासासु पायलेहणिआ । નિર્યુક્તિ वडउंबरे पिलंखू तस्स अलंभंमि चिंचिणिआ ॥२७॥ ૨૨૨ ll ३६ ऋतुबद्धे' शीतोष्णकाले 'रयहरणं'त्ति रजोहरणेन प्रमार्जनं कृत्वा प्रयाति । तथा 'वासावासासु पायलेहणिआ' वर्षासु-वर्षाकाले वर्षति सति पादलेखनिकया प्रमार्जनं कर्त्तव्यं, सा च किंमयी भवत्यत उच्यते-'वडे'त्यादि, वटमयी । उदुम्बरमयी प्लक्षमयी, 'तस्यालाभे' प्लक्षस्याप्राप्तौ चिञ्चिणिकामयी अम्लिकामयीति । ચન્દ્ર, : સાધુ અંડિલ = અચિત્ત પૃથ્વી માર્ગમાંથી અસ્પંડિલમાં = સચિત્ત પૃથ્વીમાર્ગમાં જયારે પ્રવેશ કરતો હોય, ત્યારે 'એણે પગના તળીયા અને ઉપરનો ભાગ પુંજવાનો છે. પણ કયા કાળમાં કઈ વસ્તુ વડે આ પ્રમાર્જન કરે ? એ હવે બતાવે CT છે. ઓઘનિર્યુક્તિ-૨૭ ગાથાર્થ : ઋતુબદ્ધકાળમાં ઓળો, ચોમાસામાં પાદ લેખનિકા. તે વડ, ઉદુમ્બર, પિલંખુમાંથી બનેલી હોય. તેના અલાભમાં ચિચિણિકા. ટીકાર્થ : શિયાળા અને ઉનાળાના કાળમાં ઓઘા વડે પ્રમાર્જન કરીને જાય. તથા ચોમાસામાં જ્યારે વરસાદ વરસતો વ હોય ત્યારે પાદલેખનિકા વડે પગનું પ્રમાર્જન (શુદ્ધિ) કરે. = = ‘ક = kE * લૅટૅ is - વૈ ૨૨૨ II Page #244 -------------------------------------------------------------------------- ________________ * E F = - 5 = નિ.-૨૮ = : શ્રી ઓઘ-ચ પ્રશ્ન : આ પાદલેખનિકા શું છે ? એ શેની બનેલી હોય ? નિર્યુક્તિ સમાધાન : એ વડવૃક્ષના લાકડાની બનેલી, ઉદુમ્બર વૃક્ષના લાકડાની બનેલી કે પ્લેક્ષ વૃક્ષના લાકડાની બનેલી હોય. જો પ્લેક્ષની પ્રાપ્તિ ન થાય, તો આંબલિના વૃક્ષના લાકડાની બનેલી હોય. (ઉદુમ્બર એ એક પ્રકારનું વૃક્ષ છે. પ્લેક્ષ એટલે | | ૨૨૩ IT પીપળાનું વૃક્ષ.). वत्ति : सा च कियत्प्रमाणा भवतीत्याह - ओ.नि. : बारसअंगुलदीहा अंगुलमेगं तु होइ विच्छिन्ना । घणमसिणनिव्वणावि अ पुरिसे पुरिसे अ पत्तेअं ॥२८॥ - द्वादशाङ्गलानि दीर्घा भवति, येन मध्ये हस्तग्रहो भवति, विस्तारस्त्वेकमङ्गलं स्यात् । सा च 'घना' निबिडा कार्या, मसृणा निव्रणा च निर्ग्रन्थिः भवति । सा च किमेकैव भवति ? नेत्याह-पुरुषे पुरुषे च प्रत्येकम् - एकैकस्य पृथगसौ મતા ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે પાદલેખનિકા કેટલા માપની હોય છે ? સમાધાનઃ ઓઘનિર્યુક્તિ ૨૮ ગાથાર્થ : બાર આગળ લાંબી અને એક આંગળ પહોળી હોય. ઘન, મસૂણ અને નિર્વાણ = ક = = = '# E n ન ધe * Eીત | ૨૨૩ .. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-. હોય. દરેકે દરેક પુરુષ પાસે એક એક હોય. નિર્યુક્તિ ટીકાર્ય : આ પાદલેખનિકા ૧૨ આંગળ જેટલી મોટી હોય. (એક વેંત જેટલી) કે જેથી એને વચ્ચેથી હાથ વડે પકડી શકાય. જ્યારે એની પહોળાઈ એક આંગળી જેટલી હોય. // ૨૨૪ ll આ નિબિડ=ગાઢ હોય, મસૃણ=કોમળ-લીસી હોય, ત્રણ વિનાની = ઘા-ડાઘા-કાણા વગેરે વિનાની - ગાંઠ વિનાની રે v હોય. પ્રશ્ન: શું એ આખા ગચ્છમાં એક જ હોય ? જ નિ.-૨૯ સમાધાન ના. એ તો ગચ્છમાં સાધુ-સાધુ પાસે જુદી જુદી એક એક હોય (વર્તમાનમાં તો પ્રાયઃ કોઈ આનો વપરાશ કરનાર દેખાતા નથી.) | ओ.नि. : उभओ नहसंठाणा सचित्ताचित्तकारणा मसिणा । आउक्काओ दुविहो भोमो तह अंतलिक्खो य ॥२९॥ ‘૩મય' પાર્શયોઃ “નqસંસ્થાના' નgવત્તી | મિર્થન સમયપાર્શયસ્તી ચિત્તે ?, । सचित्ताचित्तकारणात्, तस्या एकेन पार्श्वेन सचित्तपृथिवीकायः संल्लिख्यते, अन्येन पार्श्वेनाचित्तपृथिवीकाय इति । | ૨૨૪. ક * *'re - 5 Page #246 -------------------------------------------------------------------------- ________________ मा શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૨૨૫ UT II મમ િિવશિષ્ટા સા ? - 'मसिण 'त्ति मसृणा क्रियते, नातितीक्ष्णा, यतो लिखत आत्मविराधना न भवति । पृथिवीकाययतनाद्वारं गतम् । अथाप्कायद्वारमाह - अप्कायो द्विविधः - भौमोऽन्तरिक्षश्च । ચન્દ્ર. : ઓ.નિ.૨૯ ગાથાર્થ : બે ય બાજુ નખના જેવા સંસ્થાનવાળી હોય. સચિત્ત અને અચિત્ત પૃથ્વીના કારણે રાખવામાં આવે છે. તે કોમળ હોય. અપ્કાય બે પ્રકારનો છે. ભૂમિ સંબંધી અને આકાશ સંબંધી. ટીકાર્થ : આ પાદલેખનિકા લંબાઈના બેય છેડે નખના જેવી તીક્ષ્ણ હોય. પ્રશ્ન : શા માટે આ બેય બાજુ તીક્ષ્ણ કરાય છે ? સમાધાન : સચિત્ત-અચિત્ત પૃથ્વીના કારણે આમ કરાય છે. એટલે કે આ પાદલેખનિકાની એક બાજુના તીક્ષ્ણ ભાગથી સચિત્ત પૃથ્વીકાયનું સંલેખન કરાય (પગમાં લાગેલ સચિત્તપૃથ્વી એ ભાગથી ધીમા હાથે ધસીને દૂર કરાય.) અને બીજા ભાગથી અચિત્ત પૃથ્વીકાયનું સંલેખન કરાય. (એટલે એ પાદલેખનિકામાં સચિત્ત + અચિત્ત બે પૃથ્વી પરસ્પર સ્પર્શ ન પામે, માટે બેયની એકબીજા દ્વારા વિરાધના ન થાય. તીક્ષ્ણ રાખવાનું કારણ એ જ કે એનાથી પૃથ્વીનું સંલેખન કરવું ફાવે અને એ લીસી - કોમળ હોવાથી પૃથ્વીની વિરાધના ઓછી થાય.) આ પાદલેખનિકા અતિતીક્ષ્ણ ન બનાવવી, કેમકે એનાથી સંલેખન કરવામાં તો એ વાગી જાય, આત્મવિરાધના થાય. म TE T 紅 મૈં ओ म स्प નિ.-૨૯ | || ૨૨૫ ॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ નિર્યુક્તિ | ૨૨૬ || આ રીતે પૃથ્વીકાયની યતનાનું દ્વાર બતાવી દીધું. હવે અકાયદ્વારને કહે છે. તે બે પ્રકારનો છે. ભૂમિસંબંધી અને અંતરિક્ષસંબંધી. वृत्ति : इदानी प्रत्यासत्तिन्यायादन्तरिक्षजस्तावदुच्यते - ओ.नि. : महिआ वासं तह अंतरिक्खिअं दटुं तं न निग्गच्छे । # નિ.-૩૦ आसन्नाओ नियत्तइ दरगओ घरं च रुक्खं वा ॥३०॥ सोऽन्तरिक्षजो द्विविधः, ३ महिका-धूमिकारूपोऽप्कायः, 'वासं 'त्ति वर्षारूपश्चाप्कायः । तमेवंप्रकारमुभयमपि | दृष्ट्वाऽन्तरिक्षजं न निर्गच्छेत् । अथ कथञ्चिन्निर्गतस्य सतो जातं महिकावर्षं तत आसन्नाद् भूभागान्निवर्त्तते । अथ ટૂરમધ્યાન્ન મતઃ તતઃ ઉર્વ પતિ ? – “વૃદં' શૂન્ચ પૃદં વૃક્ષ વા વદર્ભમશ્રત્ય તિતિ ! ચન્દ્ર. : હવે “જે નજીક હોય, તેનું નિરૂપણ પહેલા કરાય” એ ન્યાય મુજબ સૌ પ્રથમ આકાશમાંથી ઉત્પન્ન થનાર અપકાયનું વર્ણન કરે છે. (“યથોદ્દેશં નિર્દેશઃ' એ ન્યાય લો, તો પહેલા ભૌમ અકાય વર્ણવવો પડે. અને પ્રયાસત્તિ ન્યાય લો, તો સૌથી છેલ્લે કહેવાયેલ શબ્દ સૌથી વધુ નજીક ગણાય કેમકે તે સૌથી વધુ નજીકના કાળમાં બોલાયેલો છે. એટલે એ all ૨૨૬ મ Page #248 -------------------------------------------------------------------------- ________________ શા જ નિ.-૩૦ શ્રી ઓઘ ચ ન્યાય પ્રમાણે સૌથી છેલ્લે દર્શાવેલનું વર્ણન સૌ પ્રથમ કરી શકાય. કયો ન્યાય લેવો? એ તો મહાપુરુષોની ઈચ્છાની વાત નિર્યુક્તિ ઓ.નિ.૩૦ ગાથાર્થ : ધુમ્મસ, વરસાદ એ અંતરિક્ષજન્ય છે. તેને જોઈને નીકળવું જ નહિ. નજીકના સ્થળમાંથી પાછા // ૨૨૭ - ફરવું. દૂર ગયેલો હોય તો ઘર કે વૃક્ષ (ના આશ્રયે ઉભો રહે.) ખે ટીકાર્થ : તે આકાશજન્ય અકાય બે પ્રકારનો છે. એક તો ધૂમ્મસરૂપ અપૂકાય અને બીજો વરસાદરૂપ અપકાય. આ " બેમાંથી કોઈપણ પ્રકારનો અકાય બહાર દેખાય તો એ સાધુ બહાર નીકળે જ નહિ. હવે ધારો કે કોઈપણ રીતે ઉપાશ્રયમાંથી Fી બહાર નીકળી ગયો અને ત્યારબાદ ધુમ્મસ કે વરસાદ થાય તો જો ઉપાશ્રયથી બહુ દૂર નીકળી ગયો ન હોય તો નજીકના ધ સ્થાનથી તરત પાછો ઉપાશ્રયમાં પાછો ફરે. હવે જો દૂર સુધીના રસ્તે નીકળી ગયો હોય તો કોઈક શૂન્ય ઘર, કે ગાઢવૃક્ષને 11 આશ્રયીને ઉભો રહે. | (ધુમ્મસ મોટા ભાગે શિયાળાના ચાર મહિના દરમ્યાન થાય, પણ ક્યારેક તેવા પ્રદેશોમાં ચોમાસા અને ઉનાળામાં પણ થાય. સફેદ રંગનો દેખાતો વાયુ જેવો પદાર્થ રીતસર ચાલતો દેખાય તે ધુમ્મસ. વાહનોના ધૂમાડાને ધુમ્મસ સમજવાની ભુલ ન કરવી. એમ નદીમાંથી નીકળતો ભેજ, વનસ્પતિમાંથી નીકળતો ભેજ પણ તે તે સ્થાનમાં સફેદ-સફેદ દેખાય એને ધુમ્મસ હૈ ન ગણવું. પણ આવો સફેદ રંગનો વાયુ જેવો પદાર્થ રીતસર ચાલતો દેખાય તે ધુમ્મસ જાણવું. એ હકીકતમાં વાયુ નથી, પરંતુ અપુકાય જ છે. ગિરનાર વગેરે ઉપર ચોમાસા શિયાળામાં આવું ધુમ્મસ સ્પષ્ટ જોવામાં આવે છે. એ જો અતિગાઢ હોય વીળા ૨૨૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ તો ચાર હાથ દૂર પડેલી વસ્તુ પણ ન દેખાય. દિલ્હી વગેરે બાજુ ઘણીવાર રાત્રે ધુમ્મસના કારણે કશું ન દેખાવાના કારણે નિર્યુક્તિ ચાર પાંચ કલાક સુધી બધો વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. આ ઉપરાંત વિદ્વાનો કહે છે કે ધુમ્મસ હોય તો પાંદડાઓના છેડા ઉપર પાણીના ટીપા બાઝી જાય. બહાર નીકળીએ | // ૨૨૮ . તો દંડાદિમાં ભીનાશ અનુભવાય. કપચી વગેરેમાં પણ ભીનાશ દેખાય. આ અપકાયની વિરાધના અટકાવવા માટે ઉપાશ્રયના કે રૂમના તમામે તમામ બારી બારણા બંધ કરી દેવા અને અંદર , પણ કામળી ઓઢીને બેસવું. એમાં વાંચન-લેખન – પાઠ વગેરે કોઈપણ ક્રિયા ન કરાય. માત્ર મનમાં ચિંતનાદિ કરો તો ચાલે. નિ.-૩૧ હોઠ ફફડાવવાનો પણ આમાં સ્પષ્ટ નિષેધ છે. (પ્રવચનસારોદ્ધારાદિ ગ્રન્થોમાં આ બધું જણાવેલું છે.) वृत्ति : अथ सभयः स प्रदेशः ततः किं कर्त्तव्यमित्यत आह - ओ.नि. : सभए वासत्ताणं अच्चुदए सुक्खरुक्खचडणं वा । नइकोप्परवरणेणं भोमे पडिपुच्छिआगमणं ॥३१॥ 'सभए' गृहादौ स्तेनकादिभयोपेते 'वर्षात्राणं' वर्षाकल्पं प्रावृत्त्य व्रजति । अथ 'अत्युदकं' महान् वर्षः ततः किं म करोतु ? शुष्कवृक्षारोहणं कर्तव्यम् । अथासौ सापायो नास्ति ततस्तरण्डं गृहीत्वा तरितुं तज्जलं व्रजति all ૨૨૮ II इत्युक्तोऽन्तरिक्षजः । इतरमाह -'नदी'त्यादि, यदा तु तस्य साधोर्गच्छतोऽपान्तराले नदी स्याद्वक्ररूपा ततस्तस्या नद्याः Page #250 -------------------------------------------------------------------------- ________________ मो શ્રી ઓધ- યુ છૂપેરેળ વ્રગતિ, નવી પરિત્યેત્યર્થ:। અથવા ‘વરોન' સેતુવન્ધન વ્રજ્ઞતિ । વં ભૌમે પ્રતિવૃધ્ધ પૂર્વમેવ ઋશ્ચિત્પુરુષં गमनं कर्त्तव्यम् । નિર્યુક્તિ || ૨૨૯ ण ચન્દ્ર. : પ્રશ્ન : એ શૂન્યગૃહ કે ગાઢવૃક્ષ રૂપ પ્રદેશ ધારો કે સર્પ-ચોર વગેરે ભયવાળો હોય તો શું કરવું? म સમાધાન : ઓધનિયુક્તિ-૩૧ : ગાથાર્થ : ભયવાળું સ્થાન હોય તો વર્ષાકલ્પ વાપરવો. વધુ પાણીમાં શુષ્કવૃક્ષ ઉપર ” ચડવું. ભૌમજલમાં નદીપર કે વરણ-પુલ વડે જવું. પ્રતિસ્પૃચ્છા કરીને ગમન કરવું. T ટીકાર્થ : જો ઘર કે ગાઢવૃક્ષ વગેરે સ્થાન ચોર વગેરેના ભયવાળું હોય તો ત્યાં ન ઉભા રહેતા વરસાદ કે ધુમ્મસમાં મ વર્ષાકલ્પ (કામળી) ઓઢીને ઉપાશ્રયે કે અન્ય નિર્ભય સ્થાને જાય. r III પ્રશ્ન ઃ પુષ્કળ વરસાદ હોય અને એટલે વૃક્ષાદિ નીચે ઉભા રહેવું શક્ય ન હોય. માણસને ડૂબાડી દે, તેવા પાણીના વહેણ આવી જાય તો શું ? | T સમાધાન : તો પછી શુષ્ક વૃક્ષ ઉપર ચડી જવું. પણ જો એ શુષ્ક વૃક્ષ અપાયવાળું હોય. અર્થાત્ એના ઉપર સર્પાદિ હોય કે પછી તે તુટી જવાની શક્યતા હોય અથવા હોય જ નહીં તો પછી તરંડ = તરવા માટે ઉપયોગી લાકડું વગેરે સાધન ગ્રહણ કરીને તે જલને તરીને યોગ્ય સ્થાને જાય. આ આકાશજન્ય પાણીમાં યતના બતાવી. મ. व 347 નિ.-૩૧ हा at 11 226 11 H Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ હવે ભૌમજલને બતાવે છે. જ્યારે તે સાધુ વિહાર કરતો હોય અને રસ્તામાં વક્રરૂપવાળી નદી હોય અર્થાત નદીનો પ્રવાહ એકદમ સીધો ન હોય દ* F || ૨૩૦ || આ = પણ, ) આવા આકારવાળો હોય, તો પછી તે નદીના કુર્મર વડે - કોણી જેવા પ્રદેશ વડે જાય. અર્થાતુ નદીના કાંઠે કાંઠે ચાલીને નદીને ઓળંગ્યા વિના વિવક્ષિત સ્થાને પહોંચે. H = | નિ.-૩૧ = = . I D નંબર-૧ સ્થાને રહેલો સાધુ નંબર-૨ સ્થાને જવા માંગતો હોય તો એ ગાઢ કાળા ડાઘારૂપ સ્થાનથી નદીને હોડી વગેરેથી ઉતરીને પણ પહોંચી શકે કે પછી તીરવાળી લીટી પ્રમાણે લાંબો વિહાર કરીને પણ જઈ શકે. આ રીતે વિહાર કરીને જવું એ યોગ્ય છે. જેથી નદી ઉતરવી ન પડે. આવો નદીનો પ્રવાહ એ કૂપર-કોણીના જેવો લાગે છે. એટલે } શાસ્ત્રકારો એ રીતે નિરૂપણ કરે છે.) ' અથવા તો પછી (કારણસર) નદી ઉપરના પુલથી પણ એ જાય. (ઉપરના ચિત્રમાં જે ગાઢ કાળો ડાઘ છે. તે જો પુલ વી જ હોય તો એના ઉપરથી જઈ શકે.) વીર૩૦l a re is * ET Page #252 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री जोध- त्य નિર્યુક્તિ ।। २३१ ॥ स ur भ આમ નદી વગેરે રૂપ ભૌમજલમાં તો સૌપ્રથમ કોઈક પુરુષને પુછીને પછી જ ગમન કરવું. (નદી ઉપર પુલ છે કે નહિં ? વિવક્ષિત સ્થાને જવા માટે નદીને ફરીને જઈ શકાય ? કેટલાક ગાઉ થાય ? વગેરે બધી બાબતો પુછી યથાયોગ્ય રીતે વિહારાદિ કરાય.) पडिवक्खेण उगमणं तज्जाइयरे व संडेवा ॥३२॥ 'नेगंगिपरंपरपारिसाडिसालंबवज्जिए सभए पडिवक्खेण उ गमणं 'ति, न एकाङ्गी अनेकाङ्गीअनेकेष्टकादिनिर्मितः संक्रमः । परंपर' इति परम्परप्रतिष्ठः- न निर्व्यवधानप्रतिष्ठः । 'परिसाडी 'ति गच्छतो यत्र धूल्यादीनि पतन्ति । 'सालंबवज्जिए 'त्ति सालम्बवर्जितः - सावष्टम्भलग्नरहित इत्यर्थः । सभयो यत्र व्यालादयः शुषिरे वसन्ति । म यद्येभिर्गुणैर्युक्तः संक्रमो भवति तदा न यातव्यं, कथं तर्हि यातव्यं ? - 'प्रतिपक्षेण' उक्तस्य विपर्ययेण । तत्रानेकाङ्गिनः प्रतिपक्ष एकाङ्गी, परम्परस्यापरम्परकः, परिशाटिनोऽपरिशाटी, सालम्बवर्जितस्याऽसालम्बवर्जितः, सभयस्य निर्भयः ग वृत्ति : इदानीं यदुक्तं ‘वरणेन गन्तव्य 'मिति, स संक्रमो निरूप्यते, किंविशिष्टेन तेन गन्तव्यं ? कीदृशेन वा न गन्तव्यमित्यत आह - ओ. नि. : नेगंगिपरंपरपारिसाडिसालंबवज्जिए सभए । णं म ण स्स भ י म नि.-३२ ॥ २३१ ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु प्रतिपक्षः, एतेषु प्रतिपक्षेषु गमनम् । भङ्गकाश्चात्र पदपञ्चकनिष्पन्नत्वाद्वात्रिंशत्, तद्यथा - "अणेगंगिओ परंपरो નિર્યુક્તિ परिसाडी सालंबवज्जितो सभउ त्ति पढमो" एवं स्वबुद्ध्या रचनीयम् । स्थापना -- f पाठान्तरं वा ‘णेगंगिचलऽथिर'त्ति, शेषं प्राग्वत्, तत्रानेकाङ्गी पूर्ववत् 'चलथिर'त्ति एतत्पदद्वयं, तथाहि-एकश्चलः ॥२२॥ संक्रमो भवति, अपरस्त्वस्थिरः । तत्र चले आरूढे सति गन्तरि वंशवद्यः अन्दोलते स चलः । अस्थिरस्तु भूमावप्रतिष्ठितः, शेषं प्राग्वत् । प्रतिपक्षा अपि प्राग्वदेव, केवलं चलस्याऽचल: प्रतिपक्षः, अनन्दोलनशीलत्वात् । अस्थिरस्य तु स्थिरः, भुवि प्रतिष्ठितत्वात्, एतेषु गमनं, एतानि षट् पदानि, तद्यथा-'णेगंगि चलो अथिरे पारिसाडि सालंबवज्जिए सभए" नि.-३२ एष प्रथमः, एवं चउसट्ठी भेया कायव्वा" । अन्ये त्वेवं पठन्ति - "एगंगिचलथिरपारिसाडिसालंब-वज्जिए सभए" | एकाङ्गेन निवृत्त एकाङ्गी, चल:-प्रेखनशीलः, अस्थिर:-अधस्तादप्रतिष्ठितः, परिशाटी, सालम्बवर्जितः, सभयः । एभिः भ षड्भिः पदैश्चतुःषष्टिभङ्गी, अस्यां यो मध्ये त्रयस्त्रिंशत्तमो भङ्गः स एव परिगृह्यते, तद्ग्रहणाच्च तुलामध्यग्रहणवदुभयान्तर्वर्तिनः संगृहीताः । 'पडिपक्खेण उगमणं'ति अस्य मध्यमस्य भङ्गस्योपन्यस्तस्य यः प्रतिपक्ष एकान्तेन शुद्धश्चतुःषष्ट्यन्तिमस्तेन गन्तव्यम् । अयमुत्सर्गविधिः, तदभावे ये निर्भया: संकीर्णभङ्गकास्तैरपि | गन्तव्यमेवेत्यपवादः । अथ संक्रमो नास्ति ततः को विधिः ?, अत आह - 'तज्जाइयरे व संडेव'त्ति, सण्डेवकः पाषाणादेोऽन्यस्मिन् पाषाणादौ पादनिक्षेपः स सण्डेवकः, स च द्विविधः-तज्जात इतरश्च, तज्जातः-तस्यामेव भुवि वी॥ २३२॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ચ ો નાત:, તરવૈચત માનીય તત્ર નિતિ:, નિર્યુક્તિ | ૨૩૩ ચન્દ્ર, ઃ જે કહ્યું કે, “પુલ વડે જવું” હવે એ પુલ=વરણ-સંક્રમણનું સ્વરૂપ બતાવે છે કે કેવા પ્રકારની વિશેષતાવાળા પુલ વડે જવું ? અથવા તો કેવા પ્રકારના પુલ વડે ન જવું ? ઓઘનિર્યુક્તિ-૩૨ ગાથાર્થ: (૧) અનેકાંગી (૨) પરંપર (૩) પરિસાદી (૪) સાલંબનવર્જિત (૫) સભય. આ પાંચના E પ્રતિવર્ષ વડે ગમન કરવું. અથવા તાત કે ઈતર પત્થર વડે જવું. ટીકર્થ: (૧) અને ઈંટ-પથરાદિ વડે બનેલો હોય તે અનેકાંગી પુલ કહેવાય. (પ્રાચીનકાળમાં આજના જેવા સીમેન્ટ નિ.-૩૨ વગેરેના બનેલા પુલ ન હતા. તેઓ તો ઘણે ઠેકાણે નદીની પહોળાઈ નાની હોય તો મોટું થડ જ એ પ્રવાહની ઉપર અધ્ધર Fી બે કાંઠે અડકતું મૂકી એનો પણ પુલ તરીકે ઉપયોગ કરતા. અથવા એક મોટું લાકડાનું પાટીયું જ આવી રીતે પાણીથી અધ્ધર, FL બે કીનારાને આધારે રહેલું મૂકતા. આવો પુલ એકાંગી કહેવાય, પરંતુ ઘણી બધી ઈંટો-પથરાઓ વડે જે પાણીથી અધ્ધર પુલ બનાવવામાં આવ્યો હોય તે અનેકાંગી કહેવાય.). (૨) જે આંતરા વિના રહેલો ન હોય, પણ વચ્ચે વચ્ચે આંતરાવાળો હોય તે પરંપરપ્રતિષ્ઠિત કહેવાય. (નદી ઉપર જે રેલ્વેના પુલો હોય છે તે આવા જ હોય છે. વચ્ચે વચ્ચે જગ્યા ખાલી છોડેલી આવે એના ઉપર જો કોઈ ચાલે, અને ગફલતમાં રહે, તો વચ્ચેની ખાલી જગ્યામાંથી નીચે પડે. અથવા તો એમાં તેનો પગ ફસાઈ જાય.) all ૨૩૩ I Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ 11 238 11 ur म ग (૩) જે પુલ પર ચાલતી વખતે પુલની નીચેના ભાગમાં રહેલ ધૂલ વગેરે નીચે પાણીમાં પડતી હોય. (લાકડાવાળા પુલ ઉપર ચાલીએ ત્યારે તેના ઉપર વજન આવવાથી એ નીચેની ધૂલ પાણીમાં પડતી હોય છે તથા વચ્ચે કાણા હોય તો પણ નીચે ધૂળ પડે.) તે પરિસાડી કહેવાય. (૪) જે પુલમાં આજુબાજુ પકડવાનો કોઈ આધાર ન હોય તે સાલમ્બવર્જિત. (૫) જેમાં કાણાં વગેરે ભાગમાં સાપ-વીંછી વગેરે હોય તે સભય. જો આ બધા ગુણો (દોષો) વડે યુક્ત પુલ હોય તો ન જવું. પ્રશ્ન : તો પછી કેવા પ્રકારના પુલ વડે જવું ? भ સમાધાન : ઉપર જે પાંચ ગુણો (દોષો) બતાવ્યા, એના પ્રતિપક્ષ ગુણો વડે યુક્ત પુલથી જવું. તેમાં અનેકાંગીનો 1 પ્રતિપક્ષ એકાંગી હોય, પરમ્પરનો પ્રતિપક્ષ અપરમ્પર છે. પરિશાડીનો પ્રતિપક્ષ અપરિશાડી છે. સાલમ્બવર્જિતનો પ્રતિપક્ષ અસાલમ્બવર્જિત અને સભયનો પ્રતિપક્ષ નિર્ભય. આ પ્રતિપક્ષોમાં ગમન કરવું. અહીં પાંચ પદોના ભાંગાઓ બનતા હોવાથી કુલ ૩૨ ભાંગા થશે તે આ પ્રમાણે. અનેકાંગિક પરિસાડી સાલંબવર્જિત પરંપર સમય ✓ X (૧) (૨) ס II માં व आ a નિ.-૩૨ 디 라 ૧૩ || ૨૩૪ || Page #256 -------------------------------------------------------------------------- ________________ | ૨૩૫ | નિર્યુક્તિ, શ્રી ઓઘ- 4 ti મ = 5, 8 (૧૫) (૧૪) () (૧૨) (૧૧) (૧૦) འི ཀ / / * / / / * * * * * * * - - - - - - * * * \ \ \ * * * * \ \ ************* x x x x 1 = 1 તે = = = = = F ક 'E $ વ ૨૩૫ નિ.-૩૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૨૩૬ II (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) (૨૧) (૨૨) (૨૩) (૨૪) (૨૫) (૨૬) (૨૭) / x ૪ ૪ ૪ ૪ ૪ ૪ | નિ.-૩૨ * * * \ \ \ \ \ - ૪ ************ * * * T a * * * ૪ ૪ : * = ૨૩૬ e r 1 Page #258 -------------------------------------------------------------------------- ________________ * 5 * x * x * x શ્રી ઓઘ-ચ (૨૮) * નિર્યુક્તિ (૨૯) ૪ (૩૦) ૪ || ૨૩૭ | (૩૧) ૪ (૩૨) ૪ (આમાં ૩૨મો ભાંગો સૌથી શુદ્ધ. અત્યારના સીમેન્ટ પુલો એકાંગી જેવા જાણવા.) નિ.-૩૨ ૩૨મી ગાથામાં “Prifવનડથર એ પ્રમાણે પાઠાન્તર છે. બાકીની આખી ગાથા તો એ પ્રમાણે જ છે. તેમાં અનેકાંગી ન તો પૂર્વની જેમ જ સમજવું. હવે વતfથરે આ બે શબ્દો નવા છે. તેનો અર્થ જોઈએ, એક પુલ ચલ હોય, બીજો અચલ હોય, તેમાં ચલ એવો હોય કે એમાં જનાર પુરુષ એના ઉપર ચડે, એટલે જે પુલ વાંસડાની જેમ ડોલવા લાગે તે ચલ. (જેમ ? ' કાનો ઝૂલતો પુલ કહેવાય છે.) અસ્થિર એટલે જે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત ન હોય. ભૂમિથી અધ્ધર હોય. (અર્થાત્ જેના બે છેડા જમીનના ટેકે હોય, વચ્ચેનો બધો ભાગ જમીનથી અધ્ધર હોય, અથવા તો જે પુલ આખો ને આખો જમીનથી અધ્ધર હોય જેના બે છેડા ઉંચા વી ટેકાઓ ગોઠવીને ઉંચા રાખ્યા હોય.) – ar ૨૩ા ' Page #259 -------------------------------------------------------------------------- ________________ E ' E F = = નિ.-૩૨ = શ્રી ઓઘ એ સિવાયના બાકીના ભેદો તો પૂર્વવતુ સમજવા. માત્ર ચલનો પ્રતિપક્ષ-વિરુદ્ધ અચલ આવશે. એ ડોલવાના નિર્યુક્તિા સ્વભાવવાળો ન હોવાથી અચલ કહેવાય. અસ્થિરનો પ્રતિપક્ષ સ્થિર છે. ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત હોવાથી સ્થિર કહેવાય. આ બધા સ્થિરાદિમાં ગમન કરવું. // ૨૩૮ || આ પાઠાંતર પ્રમાણે તો ૬ પદો છે. અનેકાંગી + ચલ + અસ્થિર + પરિસાડી + સાલંબવર્જિત + સભય. એટલે એના કુલ ૬૪ ભાંગા થશે. - કોઈક વળી આ ૩૨મી ગાથા આ પ્રમાણે કહે છે કે gift... (૧) એકજ અંગથી બનેલો હોય તે એકાંગી, ચલ એટલે ડોલવાના સ્વભાવવાળો, અસ્થિર એટલે નીચે પ્રતિષ્ઠિત ન હોય તે, પરિસાડી, આલંબવર્જિત અને સભય. | આ છ પદો વડે ૬૪ ભાંગા થાય. (પ્રશ્ન : આ લોકોના મતે તો ૬ પદોમાંથી છેલ્લા પાંચ પદો ખરાબ છે, અને પહેલું પદ સારું છે. પણ આવો પાઠ સંગત ન થાય. ગાથામાં કાં તો બધા પદો સારા બતાવી એના ભાંગા કરવાનું સૂચન હોય અથવા તો બધા પદો ખરાબ બતાવી એના ભાંગા કરવાનું સુચન હોય. માત્ર (એકાંગી) પદ સારુ અને બાકીના પાંચ પદ જ ખરાબ બતાવવા. એ નિરૂપણની શૈલિ જ વિચિત્ર લાગે છે.) સમાધાન : ભાઈ ! આ ૬૪ ભાંગામાં જે ૩૩મો ભાંગો આવે ને ? એ જ આ લોકોના મતે આ ગાથામાં બતાવેલો 1 છે. અને આ રીતે વચ્ચેનો ભાંગો બતાવવા દ્વારા તુલાદંડ ગ્રહણ ન્યાયથી ૬૪ ભાંગાનું ગ્રહણ થઈ જાય. જેમ ત્રાજવાને = all ૨૩૮ ા. Page #260 -------------------------------------------------------------------------- ________________ નિ.-૩૨ શ્રી ઓઘ- વચ્ચેથી પકડો એટલે આજુબાજુના બધા જ ભાગો ઉંચકાય. તેમ આ ગાથામાં ૩૩મો ભાંગો જ આ લોકોના મતે લેવાયેલો નિર્યુક્તિ હોવાથી તેના દ્વારા ૬૪ ભાંગા લેવાઈ ગયેલા જાણવા. (પરોક્ત ૬ પદના ૬૪ ભાંગા કરશો, ત્યારે ૩૩મો ભાંગો એકાંગી ચલ-અસ્થિર-પરિસાડી-સાલંબવર્જિત-સમય જ આવીને ઊભો રહેશે. એટલે આમના મતેય પહેલો ભાંગો તો અનેકાંગી , | ૨૩૯ll ! - ચલ જ આવવાનો. આમ પદાર્થ દષ્ટિએ કોઈ ભેદ નથી. પૂર્વના મત પ્રમાણે ગાથામાં પહેલા ભાંગાનું કથન અને આ...મત આ પ્રમાણે ગાથામાં ૩૩ માં ભાંગાનું કથન....એટલો ભેદ સમજવો.) પ્રશ્ન : આ મત વિવો ૩ THi' એ ગાથાપદને શું કરશે? કેમકે ગાથામાં ૩૩મું પદ જે બતાવ્યું છે, તે એકાંગી, ચલ, અસ્થિર, પરિસાડી, સાલંબવર્જિત, સભય રૂપ છે. તેનો પ્રતિપક્ષ અને કાંગી, અચલ, અસ્થિર, અપરિસાટી, સાલંબયુક્ત બને. અર્થાત્ ૩૨મો ભાંગો બને. શું એના વડે સૌ પ્રથમ ગમન કરવાનું છે ? સમાધાન : એ આખાપદનો અર્થ આ પ્રમાણે કરજો કે આ જે મધ્યમ ૩૩મો ભાંગો ગાથામાં બતાવ્યો છે. તેનો પ્રતિપક્ષ એટલે કે એકાન્ત શુદ્ધ ભાંગો કે જે ૬૪મો છે, તેના વડે જવું. આશય એ કે અહીં પ્રતિપક્ષશબ્દથી ૩૩માં ભાંગાના બધા પદના પ્રતિપક્ષ લેવાનાં નથી, પણ એટલું જ કે આ ૩૩મો ભાંગો એકાંતે શુદ્ધ નથી. એટલે એનો પ્રતિપક્ષ ભાંગો એકાંતે શુદ્ધ ગણવો. અને એ તો ૬૪મો જ છે. આ ઉત્સર્ગવિધિ છે કે ૬૪માં ભાંગે જવું, પણ જો તે ન મળે તો જે ભય વિનાના સંકીર્ણ ભાંગાઓ છે, (સંકીર્ણ એટલે બધા જ પદો શુદ્ધ નથી. એક નિર્ભય પદ શુદ્ધ છે. બાકી બધા શુદ્ધ કે અશુદ્ધ છે.) તે વડે પણ જવાય જ. આ અપવાદ છે. ઈ 'all ૨૩૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ પ્રશ્ન : આ તો પુલ હોય તો બરાબર. પણ પુલ ન હોય તો નદી ઉતરવાની શી વિધિ ? નિર્યુક્તિ સમાધાન : છીછરી નદીઓમાં નદી ઉતરવા માટે વચ્ચે મોટા પથરાઓ ગોઠવાયેલા હોય છે. એના ઉપર પગ મૂકી | " મૂકીને નદી ઉતરાય. આમ એક પત્થર વગેરે ઉપરથી બીજા પત્થર વગેરે ઉપર પાદનિક્ષેપ કરવો તે સંડેવક કહેવાય. (અથવા | ૨૪o || - તો આવો પાદનિક્ષેપ જે પત્થરો ઉપર કરવાનો હોય તે પત્થરો પણ સંડેવક..) આ સંડેવક = પાષાણો બે પ્રકારના છે. - તજજાત અને ઈતર (અતજજાત). જ એમાં તે જ ભૂમિમાં જે પાષાણ થયેલો હોય એટલે કે લોકોએ લાવીને એ પત્થર ગોઠવ્યો ન હોય પરંતુ પહેલેથી જ ' vie * એ પત્થર ત્યાં હોય તો એ તજ્જાત. અને બીજા સ્થળેથી લાવીને જે પત્થર ત્યાં સ્થાપિત કરાયો હોય એ અતજજાત. નિ.-૩૩ वृत्ति : स एकैकस्त्रिविधः तदेव त्रैविध्यं दर्शयन्नाह - . ओ.नि. : चलमाणमणक्कंते सभए परिहरिअ गच्छ इयरेणं । दगसंघट्टणलेवो पमज्ज पाए अदूरंमि ॥३३॥ तत्र योऽसौ तज्जातः, स त्रिविधः-चलमानः अनाक्रान्तः सभयश्च । योऽप्यसावतज्जातः असावप्येवमेव त्रेधा । ततश्चैवंविधे सण्डेवके किं कर्त्तव्यमित्याह - 'गच्छ' व्रज 'इतरेणं ति योऽचलः आक्रान्तः अभयश्चेति । अनेन च am ૨૪oો. Page #262 -------------------------------------------------------------------------- ________________ 미 मो શ્રી ઓધ- અ નિર્યુક્તિ 11289 11 | પત્રયેળી મઙ્ગા: સૂચિતા:, તેમાં ચૈષા સ્થાપના-ચન-મળ-સમ- । ગ્રંથ સંક્રમો નાસ્તિ તત મધ્યેનૈવ ગન્તવ્યમ્। को विधिरित्याह- 'दग' इत्यादि, 'दगसंघट्टण मिति, उदकसंघट्टनं जंघार्द्धप्रमाणं 'लेवे 'ति नाभिप्रमाणं । तत्र कथमवतरणीयमित्यत आह-' पमज्ज पाए अदूरंमि' पादौ प्रमृज्य, कियति भूमिभागे व्यवस्थित उदकस्येत्यत आह, અનૂરે-આાસન્ને તીર નૃત્યર્થ: । IT ચન્દ્ર. : આ તજ્જાત કે ઈતર એ બે ય પાછા ત્રણ-ત્રણ પ્રકારના છે. એ જ ત્રણ પ્રકાર દેખાડતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-૩૩ : ગાથાર્થ : ચલમાન, અનાક્રાન્ત, સભયને છોડીને બીજા પાષાણ વડે જવું. દગ-સંઘટ્ટ-લેપ (એમ - ત્રણ પ્રકારે પાણી હોય.) નજીકમાં જ પગને પ્રમાર્જવા. મ ટીકાર્થ : જે આ તજજાત છે. તે ત્રણ પ્રકારનો છે. (૧) ચલમાન (૨) અનાક્રાન્ત (૩) સભય. જે આ અતજજાત છે. તે પણ ત્રણ પ્રકારનો છે. (૧) ચલમાન (૨) અનાક્રાન્ત (૩) સભય, હવે આવા પ્રકારનો પાષાણ હોય તો શું કરવું ? એ કહે છે કે જે અચલ+આક્રાન્ત+અભય હોય, તેના વડે જવું. આ ત્રણ ભાંગા વડે આઠ ભાંગાઓ સૂચવાયા. (૧) ચલ અનાક્રાન્ત સભય. मा I व 4 म નિ.-૩૩ ॥ ૨૪૧॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ॥ ૨૪૨ ॥ [1 મ T भ स्म (૨) ચલ (૩) ચલ (૪) ચલ (૫) સ્થિર (૬) સ્થિર (૭) સ્થિર નિર્ભય. સભય નિર્ભય 11 અનાક્રાન્ત આક્રાન્ત આક્રાન્ત અનાકાન્ત અનાકાન્ત આક્રાન્ત સભય (૮) સ્થિર આક્રાન્ત નિર્ભય भ (આમાં સૌપ્રથમ આઠમા ભાંગેથી જવું. એ ન હોય તો પછી ઓછા દોષવાળા સ્થાનેથી જવું. સર્વત્ર નિર્ભય તો હોવું જ જોઈએ. મગર, સર્પ, વીંછી વગેરેનો ભય હોય તેવા સ્થાનથી ન જવું.) પ્રશ્ન : પણ પુલ કે આવા પાષાણ બે ય પ્રકારનો સંક્રમ ન હોય તો શું કરવું ? સમાધાન : તો પછી ઉદક = પાણીની અંદરથી જ જવું. પ્રશ્ન : પણ એમાં વિધિ શું ? સમાધાન : પાણી ત્રણ પ્રકારનું હોય. (૧) ઉદક સંઘટ્ટન (૨) જંઘાર્ધ પ્રમાણ (૩) લેપક=નાભિપ્રમાણ સભય નિર્ભય | T रूस व H 강 નિ.-૩૩ ॥ ૨૪૨॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- धु प्रश्न : तेभ वीरीत तर ? નિર્યુક્તિ समाधान : ५ प्रमार्छन तर. પ્રશ્ન : પણ પગ પાણીથી કેટલા દૂર રહીને પ્રમાર્જવાના ? ॥ २४ ॥ સમાધાન : પાણીની નજીકમાં એટલે કિનારા ઉપર જ પગ પ્રમાર્જી પછી પાણીમાં ઉતરવું. (જથી પગમાંની માટી-રેતી x * પાણીમાં ન પડે એટલે તેનાથી થનારી વિરાધના અટકે. ટૂંકમાં પાણીમાં પગ મૂકવાનો હોય એના પૂર્વ સમયે પગ પંજવા.) // Oi . वृत्ति : तच्चतुर्दा जलम् - मन.-३४ ओ.नि. : पाहाणे महुसित्थे वालुअ तह कद्दमे य संजोगा। अकंतमणक्कंते सपच्चवाएयरे चेव ॥३४॥ पाषाणजलं मधुसिक्थकजलं वालुकाजलं कर्दमजलं चेति । तत्र पाषाणजलं-यत्पाषाणानामुपरि वहति । मधुसिक्थकजलं यद् अलक्तकमार्गावगाहिकर्दमस्योपरि वहति । वालुकाजलं तु यद् वालुकाया उपरिवहति । कर्दमजलं तु यद् घनकर्दमस्योपरि वहति । तत्र च पाषाणजलादेराक्रान्तानाक्रान्तसप्रत्यपायनिष्प्रत्यपायैः सह संयोगा भवन्तिभङ्गका इत्यर्थः । तत्थ पाहाणजलं अक्तं अणक्वंतं च । तत्थ अक्तेण गम्मति । जंतं अक्वंतं तं सपच्चवायं अपच्चवायं ॥२४॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ નિ.-૩૪ શ્રી ઓઘ- च । अपच्चवाएणं गम्मति । सपच्चवायं पाहाणजलं होज्जा, न वा होज्जा ताहे मधुसित्थजलेण गम्मइ । तत्थऽवि एसेव નિર્યુક્તિ भेदो । तस्सासइ वालुआजलेण गम्मइ, तस्सवि एए चेव भेआ । कद्दमजलेऽवि एवमेव अकंतमणक्कंसपच्चवाएयरा, सव्वत्थ निप्पच्चवाएण गम्मइ । तथाहि-एकैकस्मितश्चतुर्विधे जले चतुर्भङ्गी, सा चेयम्-तत्थ ताव पाहाणजलं अक्कंतं | ૨૪૪ / - अपच्चवायं पढमो भंगो, एवमादि ४, एवं महुसित्थंपि ४, वालुयाजलंपि ४ कद्दमजलंपि ४ । vi ચન્દ્ર. : તે પાણી ચાર પ્રકારે છે. = ઓઘનિર્યુક્તિ ૩૪ ગાથાર્થ : (૧) પાષાણ (૨) મધુસિથ (૩) વાલુકા (૪) કાદવ. એમાં આક્રાન્ત-અનાક્રાન્ત, સપ્રત્યપાય, નિમ્રત્યાયને લઈને સંયોગો થાય. ટીકાર્થ : જલ ચાર પ્રકારનું હોય છે. (૧) જે પાણી પાષાણ-પત્થરોની ઉપર વહેતું હોય તે પાષાણ જળ (૨) અળતાનો ! | રસ બહેનો પગમાં જયાં સુધી લગાવે છે તેટલા ભાગને લાગે તેવા પ્રકારનો જે કાદવ હોય, તેની ઉપર વહેતું પાણી કદમજલ. (પગના તળીયાથી જરાક ઉપરના ભાગ સુધી બહેનો મહેંદી લગાડતા હોય છે.) (૩) જે રેતીની ઉપર વહેતું હોય તે વાલુકાજલ. (૪) જે ઘન-ગાઢ કાદવની ઉપર વહે તે કર્દમજલ. તેમાં પાષાણજલાદિ ચારેયના આક્રાન્ત-અનાક્રાન્ત, સપ્રત્યપાય,નિપ્રત્યપાય વડે સંયોગો-ભાંગા કરવા. તેમાં પાષાણ = = = = = દ ‘fe ૨૪૪|| Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધી નિર્યુક્તિ II ૨૪૫ll જલ આક્રાન્ત અને અનાક્રાન્ત હોય. તેમાં આક્રાન્તથી જવું. જે તે આક્રાન્ત હોય તે પ્રત્યપાય અને નિષ્પત્યપાય હોય. નિપ્રયપાયથી જવું. જો પાષાણજલ સમયપાય હોય અથવા કોઈપણ પાષાણજળ ન હોય તો મધુનિકૂથજલથી જવું. ત્યાં પણ આ જ કેમ કે નિપ્રત્યપાય આક્રાન્ત વડે જવું. તે ન હોય તો વાલુકાજલથી જવું. તેમાં પણ આ જ ભેદો લેવા. કર્દમજલમાં પણ આ જ આક્રાન્ત, અનાક્રાન્ત, સપ્રત્યપાય, નિમ્રત્યપાય ભેદો સમજવા. બધાયમાં નિપ્રત્યપાયથી જવું. તે આ પ્રમાણે-ચારેય પ્રકારના જલમાં એકેએકમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે સૌ પ્રથમ તો પાષાણજલ આક્રાન્ત- HI એ અપ્રત્યપાય એ પહેલો ભાગો છે. એમ ચાર ભેદ લેવા. એમ મધુસિફથજલ, વાલુકાજલ અને કર્દમજલ પણ સમજી લેવું. , રા નિ.-૩૪ (અહીં પણ ટીકા દ્વારા સ્પષ્ટ બોધ થવો અઘરો છે. નીચેના ભાંગાઓ ધ્યાનમાં લો. (૧) પાષાણજલ આક્રાન્ત નિષ્પત્યપાય (૨) પાષાણજલ અનાકાન્ત નિમ્રત્યપાય (૩) મધુનિકથ આક્રાન્ત નિષ્પત્યપાય (૪) મધુસિકથ અનાક્રાન્ત નિમ્રત્યપાય (૫) વાલુકાજલ આક્રાન્ત નિપ્રત્યપાય (૬) વાલુકાજલ અનાક્રાન્ત નિuત્યપાય Page #267 -------------------------------------------------------------------------- ________________ पा 2 श्री खोध- त्य નિર્યુક્તિ ॥ २४६ ॥ भ ण (७) दुईम४स (८) उर्दूमस भ આક્રાન્ત અનાકાન્ત નિષ્પ્રત્યપાય નિષ્પ્રત્યપાય પૂર્વ-પૂર્વના ભાંગાના અભાવમાં ઉત્તર-ઉત્તર ભાંગો અપનાવી શકાય. બાકીના ૮ ભાંગા સપ્રત્યપાય હોવાથી તેમાંથી જવાનું નથી. वृत्ति : अथ सङ्घट्टादिजललक्षणप्रणिनिनीषया भाष्यकृदाह - ओ. नि. भा. : जंघद्धा संघट्टो नाभी लेवो परेण लेवुवरिं । एगो जले थलेगो निप्पगलण तीरमुस्सग्गो ॥३४॥ जङ्घार्द्धमात्रप्रमाणं जलं संघट्ट उच्यते । नाभिप्रमाणं जलं लेप उच्यते । परेण नाभेर्जलं यत्तल्लेपोपरि उच्यते । ओ ३८ इदानीं जङ्घार्द्धप्रमाणं जलमुत्तरतो यो विधिः स उच्यते - एकः पादो जले कर्त्तव्योऽन्यः स्थले आकाशे । अथ तीरप्राप्तस्य विधिमाह 'निप्पगलण 'त्ति एकः पादो जले द्वितीयश्च आकाशे निष्प्रगलन्नास्ते । ततः शुष्कः स्थले क्रियते, पुनर्द्वितीयमपि पादं निष्प्रगलं कृत्वा ततस्तीरे कायोत्सर्गं करोति ॥ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ૩૩માં ઉદક, સંઘટ્ટ વગેરે જલ બતાવ્યા. પણ તેનું સ્વરૂપ બતાવ્યું ન હતું. હવે આ બધાય જલનું स प या स व ओ स्म नि.-३४ ॥ २४६ ॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ T શ્રી ઓધ-ય સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે કે – ત્ય નિર્યુક્તિ ભાષ્ય-૩૪ : ગાથાર્થ : જંધાઈજલ એ સંઘટ્ટ, નાભિ સુધી લેપ, નાભિથી ઉપર લેપોપરિ, એક પગ જલમાં, એક પગ Dલમાં. પગ નીતારવો. કિનારે કાઉસ્સગ્ગ. ટીકાર્થ : જંઘાઈમાત્ર પ્રમાણવાળું પાણી સંઘટ્ટ કહેવાય. (આમ તો પગના ઘુંટણથી કમર સુધીનો ભાગ જંઘા કહેવાય : છે. એટલે તેના અર્ધભાગ સુધીનું શરીર જે પાણીમાં ડુબે તે અંધાઈપ્રમાણ કહેવાય. પણ એ અર્થ લેવામાં કેટલીક મુશ્કેલીઓ | | ઉભી થાય છે. એટલે પગના તળીયેથી માંડી ઘુંટણ સુધીનો ભાગ જંઘા લેવો. અને એના અર્ધભાગ સુધીનું પાણી સંઘટ્ટ | નિ.-૩૪ | કહેવાય.) માં જંઘાર્ધથી માંડીને નાભિ સુધીનું પાણી એ લેપ કહેવાય. અને નાભિથી ઉપરનું પાણી જે હોય તે લેવોપરિ કહેવાય. પણ હવે જંધાઈપ્રમાણ પાણી ઉતરતા સાધુની જે વિધિ છે, તે કહેવાય છે. એક પગ પાણીમાં કરવો અને એક પગ આકાશમાં IT કરવો. (આશય એ છે કે ગૃહસ્થો જેમ પાણીમાં ચાલતી વખતે પગ પાણીની અંદર જ ઘસડી-ઘસડીને ચાલે, પગ પાણીની બહાર ન કાઢે. એમ ન ચાલવું. કેમકે એમાં પાણીની વિરાધના વધુ થાય. એના બદલે એક પગ પાણીમાં હોય અને બીજો પગ પાણીમાંથી બહાર કાઢી પછી મોટું પગલું ભરી આગળ પાણીમાં એ પગ મૂક્યો. એટલે એમાં વચ્ચેની જે પાણીની જગ્યા ઓળંગાઈ, એ પાણીને શરીરનો સ્પર્શ ન થવાથી એટલી વિરાધના ઓછી થાય. am ૨૪૭ હવે આ રીતે નદી ઉતરતા-ઉતરતા જ્યારે કિનારા પાસે પહોંચે, ત્યારે તે સાધુની વિધિ બતાવે છે. બે પગ પાણીમાંથી , Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ પસાર કરતા કરતા કિનારા પાસે આવ્યા હવે જે એક પગ પાણી વિનાની જગ્યા = કિનારા ઉપર મૂકવાનો છે. એ પગ નિર્યુક્તિા જલમાંથી કાઢી આકાશમાં અધ્ધર કરે અને એમાંથી બધુ પાણી નીતરવા જ દે. શક્ય એટલું પાણી નીતરી જાય એ પછી શુષ્ક એ પગ જમીન ઉપર = કિનારે મૂકે. એ પછી ફરી પાણીમાં રહેલા બીજા પગને આકાશમાં અધ્ધર કરી પાણીમાં જ એ પગનું // ૨૪૮ !! - પાણી નીતરવા દઈ ત્યારબાદ એ પગ પણ કિનારા પર મૂકે અને પછી કિનારા ઉપર કાયોત્સર્ગ કરે. " (પાણીમાંથી રેતીમાં પગ મૂકવાનો છે. પાણી સચિત્ત છે અને રેતી અચિત્ત કે સચિત્ત છે. પણ બેય એકબીજાના શસ્ત્ર ) ન બની શકે છે. એમાં રેતી પાણીને માટે વધુ ઘાતક છે. કેમકે પાણીનું શરીર કોમળ છે, રેતીનું શરીર કઠણ-કર્કશ છે. એટલે vi બે પગનું બધું જ પાણી પાણીમાં જ નીતરવા દીધું. પાણી પાણીમાં જ પડે તો એને ઝાઝો વાંધો ન આવે. અને પગ સુકાઈ H. નિ.-૩૪ જાય એટલે પછી કિનારા પર મૂકે. આખી નદી ઉતરતા પાણીની વિરાધના તો થઈ જ છે. પણ એમાં બીજો કોઈ જ વિકલ્પ ન હતો. એમાંય શક્ય એટલી યતના તો કરી જ છે. બીજું એ કે આપણું માથું સીધું ભીંત સાથે અથડાય તો ભયંકર વેદના થાય પણ ભીંત ઉપર રૂનો મોટો જથ્થો ચોંટાડેલો ) મ હોય તો એને માથે અથડાય તો વેદના ન થાય, ઓછી થાય. એમ સાધુ સૌપ્રથમવાર પાણીમાં પગ મૂકે ત્યારે તો એ પાણી સીધું જ સાધુના શરીરને લાગે એટલે તે જીવોની વિરાધના થાય. પણ એ પછી એ આખો પગ પાણીવાળો થઈ ગયો એટલે બીજું બધું પાણી સીધુ પગને ન લાગતા પાણીવાળા પગને લાગે. અર્થાત નવું પાણી રૂવાળી ભીંત જેવા પાણીવાળા પગને વળ ૨૪૮. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૨૪૯ मा લાગે એટલે ત્યારે વિરાધના થાય તો ખરી, પણ ઓછી થાય. જિનશાસનમાં બતાવેલી સૂક્ષ્મ દયાનું આ બેનમૂન ઉદાહરણ છે.) (તથા પૂર્વે અમે જણાવ્યું છે કે —“ઘુંટણથી કમર સુધીનો ભાગ એ જંઘા, અને તેના અડધા ભાગ સુધીનું પાણી તે જંઘાર્ધ” આ અર્થ ન લેવો. – તેનું કારણ એ કે જો આ પાણીને જંઘાર્ધ ગણીએ તો આવા પાણીમાં જે ઉપર વિધિ બતાવી મૈં કે “એક પગ પાણીમાંથી બહાર કાઢી આકાશ વાટે આગળ મૂકવો. એ રીતે નદી ઉતરવી શક્ય નથી. ઘુંટણ-કમરની વચ્ચેના ભાગ સુધીનું પાણી હોય તો એનાથી પણ વધુ ઉપર સુધી જો પગ બહાર કાઢવા જાય તો પડી જ જાય. આત્મ વિરાધનાની શક્યતા વધુ રહે. છતાં આ અંગે વિશિષ્ટ ગીતાર્થોને પૃચ્છા કરવી.) or भ 可 आ म T वृत्ति : अथ तज्जलं नाभिप्रमाणादि भवति निर्भयं च ततः का सामाचारीत्याह - निब्भएऽगारित्थीणं तु मग्गओ चोलपट्टमुस्सारे । ઓનિ सभए अत्थग्धे वा ओइण्णेसुं घणं पट्टं ॥ ३५॥ ט स्थ મ भ મ व 311 નિ.-૩૫ म निर्भये जले सत्यहरणशीलत्वात् व्यालादिरहितत्वाच्च अगारिणां स्त्रीणां च मार्गतः पृष्ठतो गच्छति, गच्छता च किं 김 कर्त्तव्यं ?, चोलपट्टक उपर्युत्सारणीयः । सभये तु तस्मिन् अत्थग्धे वा 'उत्तिण्णेसु' अवतीर्णेसु कियत्स्वपि गृहिषु वी ॥ २४९ ॥ मध्येस्थितः प्रयाति 'घणं पट्टे 'ति चोलपट्टकं च 'घनं' निबिडं करोति यथा तोयेन नापह्रियत इति । 지 Page #271 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ય ચન્દ્ર.: પ્રશ્ન : જંઘાઈ હોય તો તો બરાબર પણ નાભિપ્રમાણ કે એનાથી પણ વધુ પાણી હોય તો ત્યાં તો આ વિધિથી ઉતરી ન શકાય. તો ત્યાં શું સામાચારી છે ? સમાધાન : ત્યાં || ૨૫૦ | - ઓઘનિર્યુક્તિ-૩૫ ગાથાર્થ : નિર્ભય હોય, તો ગૃહસ્થોની પાછળ ઉતરે, ચોલપટ્ટો ઉંચો કરતો જાય. સભય હોય કે F. અથાગ પાણી હોય તો કેટલાક ગૃહસ્થો ઉતર્યા બાદ ચોલપટ્ટાને ગાઢ કરે. | ટીકાર્થ : પાણી એવું હોય કે ઉતરનારાને ઘસડીને ખેંચી ન જાય અર્થાત્ શાંત હોય અને સાપ વગેરેથી રહિત હોય તો તે નિ.-૩૫ એવા નિર્ભયપાણીમાં જ્યારે ઉતરવાનું હોય ત્યારે પહેલા બધા ગૃહસ્થો અને સ્ત્રીઓને પાણીમાં ઉતરવા દેવા. બધા ઉતર્યા બાદ પછી સાધુ બધાની પાછળ પાણીમાં ઉતરે. શરુઆતમાં તો પાણી ઓછું જ હોય, પછી પાણી વધતું જાય. ચોલપટ્ટો ભીનો થાય ત્યાં સુધીનું પાણી વધે ત્યારે હવે ધીમે ધીમે ચોલપટ્ટો ઉંચો ઉંચો કરતો ચાલે. જેટલું પાણી વધે એટલો ચોલપટ્ટો ઉંચો ઓ કરે(આજ કારણસર એ સૌથી પાછળ ઉતરે, જો એ પહેલા કે વચ્ચે નદીમાં ઉતરે તો એની પાછળ પણ ગૃહસ્થો હોય ત્યારે આવી રીતે ચોલપટ્ટો ઉંચો કરી કરીને ચાલવું અત્યંત અનુચિત લાગે, જો આ રીતે ચોલપટ્ટો ઉંચો ઉંચો ન કરે તો (૧) - ચોલપટ્ટો ભીનો તો થાય જ (૨) ભીનો ચોલપટ્ટો પાણીના પ્રવાહમાં તણાઈ પણ જાય. તે વખતે કંદોરો ન હતો. આ રીતે ઢી ધીમે ધીમે ચોલપટ્ટો ઉંચો કરવામાં કશો વાંધો ન આવે. શરીરનો ભાગ તો પાણીમાં જ ઢંકાઈ જવાનો.) all ૨૫૦ હવે જો એ પાણી ભયવાળું હોય અથવા તો વધારે ઉડું હોય અથાગ હોય તો પછી અહીં છેલ્લે ઉતરવું સારું નહિ. કેમકે Page #272 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઇ. જો કંઈપણ મુશ્કેલી ઉભી થાય તો સહાય કરનાર કોઈ ન મળે એટલે આવા સ્થાનમાં કેટલાક ગૃહસ્થો નદીમાં ઉતરે એ પછી તો પોતે ઉતરે અને એ પછી બીજા ગૃહસ્થો પણ ઉતરનારા હોય એટલે પોતે ગૃહસ્થોની વચ્ચે રહેલો છતોં ઉતરે. હવે આવી પરિસ્થિતિમાં ચોલપટ્ટો ઉંચો કરવો યોગ્ય નથી. એટલે ત્યારે ચોલપટ્ટાને કછોટા વગેરેની જેમ એવો દૃઢ | ૨૫૧ | કરી લે કે જેથી એ પાણી વડે તણાઈ ન જાય. મો.ન.: (ારે તા વિદે નિuત્નો ગાવ વોપ ડા નિ.-૩૬ सभए पलंबमाणं गच्छइ काएण अफुसंतो ॥३६॥ उत्तीर्णश्चोदकतीरे तावत्तिष्ठति यावन्निष्प्रगलो जातश्चोलपट्टकः । अथासौ प्रदेशः सभयस्ततः सभये प्रलम्बमानं भ | चोलपट्टकं गृहीत्वा व्रजति । कथम् ? - 'कायेन' शरीरेणास्पृशन्, शरीरकृताप्कायविराधनाभयात् । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૬ ગાથાર્થ : પાણીના કિનારે ત્યાં સુધી ઉભો રહે, જ્યાં સુધી ચોલપટ્ટો નીતરી જાય. જો ભયવાળુ સ્થાન હોય તો લટકતા ચોલપટ્ટાને શરીર વડે સ્પર્શ નહિ કરતો જાય. ટીકાર્થ : નદી ઉતરી જાય એ પછી નદીના કિનારે ત્યાં સુધી ઉભો રહે કે જ્યાં સુધીમાં ભીનો થયેલો એ ચોલપટ્ટો ત્ર સંપૂર્ણ નીતરી જાય. (નીચોવવાનો નહિ, એમાં તો ભયંકર વિરાધના થાય.) પણ ધારો કે તે પ્રદેશ ભયવાળો હોવાથી એટલો * ૨૫૧ | Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ સમય ત્યાં ઉભા રહેવું યોગ્ય ન હોય તો ચોલપટ્ટો હાથમાં પકડી એને લટકતો રાખી શરીર વડે સ્પર્શ ન કરતો પછી ચાલવા જ નિર્યુક્તિ માંડે. જો શરીરનો સ્પર્શ થાય તો એના વડે અપકાયની વિરાધના થાય. આ ભયને લીધે જ તે શરીરને સ્પર્શ ન થાય એ રીતે ચાલે. (નદી ઉતારવામાં પુષ્કળ વિરાધના થઈ જ છે, છતાં ત્યાં છૂટકો જ ન હતો. હવે જેટલી યતના પળાય એટલી તો || ૨૫૨I - પાળવી. આ રીતે ચોલપટ્ટો કાઢીને નગ્ન જાય તો ખરાબ ન લાગે ? એ પ્રશ્ન થાય, પણ આવા પ્રદેશ સૂમસામ હોય, અવરજવર ન હોય, એકાદ-બે જણ હોય, તોય તે વખતના કાળમાં ઝાઝો વાંધો નહિ હોય. એટલે અજુગતું ન લાગે. ગામડાઓમાં બ્રાહ્મણો વગેરે માત્ર પોતડી પહેરી ખુલ્લા શરીરે નદીએ નહાવા પણ જતા. આજે તો એ અત્યંત બેહુદું લાગે. - એમ આ વિષયમાં પણ સમજી લેવું.) ર નિ.-૩૭ वृत्ति : यदा तु नद्यामवतरतो गृही सहायो नास्ति ततः किं कर्त्तव्यमित्याह - ओ.नि. : असइ गिहि नालियाए आणक्खेउं पुणोऽवि पडियरणं । एगाभोग पडिग्गह केई सव्वाणि न य पुरओ ॥३७॥ गृहस्थाभावे नालिकया तन्नदीजलं 'आणखेड' परीक्ष्य गन्तव्यम् । नालिका ह्यात्मप्रमाणाच्चतुरङ्गलाधिका यष्टिका, तया परीक्ष्य 'पुणोऽवि पडियरणं'ति पुनः प्रतिनिवृत्त्य प्रतिचरणं-आगमनं करोति, आगत्य च 'एगाभोग'त्ति ૨૫૨ . एकत्राभोगः, आभोगः-उपकरणं 'एग'त्ति एकत्र करोति, एकत्र बनातीत्यर्थः । पडिग्गह'त्ति पतद्ग्रहं च पृथगधोमुखं Page #274 -------------------------------------------------------------------------- ________________ नि.-39 श्रीमोध-त्य घनपात्रकबन्धन बध्नाति, तं च हस्तेन गृह्णाति तरणार्थम् । केचित्त्वेवमाहुः - पतद्ग्रह उपलक्षणं पात्रकाणां, ततश्च मिति सर्वाण्येव पात्रकाणि अधोमुखानि घनेन चीरेण बध्यन्ते तरणार्थमिति । एस ताव सामण्णेण नदीए अत्थग्घाए गच्छंतस्स णं विही भणिओ, यदुत-'एगाभोगपडिग्गह केई सव्वाणि 'त्ति, नावाएवि आरुहंतस्स एसेव विही, किंतु नावाए चडतो 'न ॥२५॥ म य पुरउत्ति नावाए पढमं नारुहइ-अग्गिमो न चडइ, प्रवर्त्तनाधिकरणदोषात्, भद्दगपंतदोसातो य, जइ भद्दओ तओ सउणं म ति मन्नमाणो आरुहइ, अह पंतो तओ अवसउणंति मण्णमाणो कोवं गिण्हति । तथा चसद्दाओ मग्गओवि णारोहड़ - निप्पच्छिमो वि नारुहइ, मा सा अद्धारुहंतस्सेव सिग्धं वच्चिहिति णावा, अतो थेवेसु आरूढेसु गिहिसु आरुहइ ॥ ચન્દ્ર.: પ્રશ્ન : જ્યારે નદી ઉતરતા સાધુને કોઈ ગૃહસ્થ સહાયક ન હોય, ત્યારે શું કરવું? અર્થાત્ આવા સમયગાળા 1 સ્થાનમાં પોતે ગૃહસ્થોની મળે ઉતરે એમ તમે કીધું. પણ ગૃહસ્થો ન હોય તો ? એકલો આવા સભયસ્થાનમાં કેવી રીતે उतरे? સમાધાન : ઓઘનિર્યુક્તિ-૩૭: ગાથાર્થ : ગૃહસ્થ ન હોય તો નાલિકા વડે તપાસ કરીને વળી પાછો ફરે. એકતરફ બધી ઉપાધિ રાખે. પાનું જુદું રાખે. કેટલાકો કહે છે કે બધા જ પાત્રા જુદા રાખે, (નાવમાં) પહેલો ન ચડે. ટીકાર્થ : ગૃહસ્થ ન હોય તો તે નદીના પાણીને નાલિકા વડે પરીક્ષીને પછી જવું. प्रश्न : नासिड मेटले. शुं ? ॥२५॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ 1124811 मो સમાધાન : પોતાના શરીરની લંબાઈ કરતા ચાર અંગુલ વધુ મોટી લાકડી એ નાલિકા કહેવાય. તેના વડે પાણીની પરીક્ષા કરીને ફરી પાછા ફરીને આ કિનારે આવે. આવીને પછી બધી ઉપધિ એકસ્થાને બાંધે. (નાલિકા લઈ આખી નદી ઉતરે, આગળ નાલિકા નાંખી નાંખીને પાણીની ઉંડાઈ તપાસતો જાય, જો નાલિકા આખીને આખી પાણીમાં ડુબી જાય તો પછી એ પાણીમાં આગળ ન વધે. જે તરફથી નાલિકા પાણીમાં આખી ન ડુબે તે જ તરફથી આગળ જાય. માટે જ નાલિકા પોતાની ઉંચાઈ કરતા ચાર અંગુલ વધારે રાખે. આ રીતે સામે કિનારે પહોંચે, પછી પાછો એ જ રસ્તે આ કિનારે આવે અને ા પછી ઉપધિ બાંધીને પાછો એ રસ્તે સામે કિનારે જાય. અલબત્ત આ રીતે નદી ઉતરવામાં ત્રણગણી વિરાધના થાય. એના સ્મ કરતા પહેલેથી જ ઉપધિ સાથે જ નદી ઉતર્યો હોત તો પાછું આવવું અને વળી પાછું જવું એ બે વાર નદી ઉતરવું રદ થાત. પણ નાલિકાથી નદી તપાસ્યા વિના આ રીતે ઉતરવામાં આત્મવિરાધનાનો મોટો ભય છે. માટે જ આ રીતે જવું સારુ ગણેલ નથી. હા ! થોડીક નદી તપાસી લીધા બાદ અમુક રીતે પાકો વિશ્વાસ થાય કે “આમાં કોઈ વાંધો નથી' તો પછી આખી નદી ઉતરવાને બદલે વચ્ચેથી પણ પાછો ફરી જાય.... એમ જણાય છે.) ui જે પાત્ર હોય તેને જુદુ રાખે એને અધોમુખ રાખે અને ગાઢ પાત્ર બંધ વડે એટલે કે ઝોળી વડે બાંધે. અને તે નદી તરવા માટે તે પાત્રને હાથ વડે ગ્રહણ કરે. (પાણીમાં કદાચ કંઈક મુશ્કેલી ઉભી થાય તો પોતે એ પાત્રાના સહારે તરી શકે, પાત્રામાં ઉપર ગાઢ રીતે ઝોળી બાંધી હોય એટલે આવું પાસું તરવા માટે ઉપયોગી થાય.) કેટલાકો આ પ્રમાણે કહે છે કે ગાથામાં ભલે પતદ્મહઃ = પાત્રુ લખેલ હોય, પણ એનાથી બધા પાત્ર સમજી લેવા. म भ J व ओ નિ.-૩૭ 1124811 Page #276 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ નિ.-૩૭ શ્રી ઓઘ-એટલે પાત્રક-માત્રક વગેરે બધા જ પાત્રાઓ અધોમુખ કરી ગાઢ વન્ન વડે તરવા માટે બાંધે, માત્ર પાત્રુ નહિ. આ તો અથાગ નદીમાં જનારાની વિધિ સામાન્યથી બતાવી કે IT T... હવે જો હોડી વડે ઉતરવાનું હોય, તો હોડીમાં ચડનારા સાધુની પણ આ જ વિધિ છે કે એક બાજુ બાકી બધી ઉપધિ ૨૫૫ II), માં બાંધે અને પાટુ વસંથી બાંધી હાથમાં રાખે, કદાચ હોડીમાં ગરબડ ઉભી થાય તો એ પાત્રો દ્વારા કરી શકાય. આ પણ એમાં વિશેષ એટલે કે હોડીમાં પોતે સૌથી પહેલો ન ચડે. કેમકે જો પોતે સૌપ્રથમ ચડે તો હોડી નદીમાં ચાલવામાં a સૌ પ્રથમ નિમિત્ત પોતે બને એટલે હોડીની નદીમાં પ્રવૃતિ થવા રૂપ જે અધિકરણ-પાપ-હિંસા છે તે રૂપ દોષ લાગે. (બીજા | કોઈ ચડી ગયા હોય, તો હવે હોડી નદીમાં જવાનું કારણ એ બીજો બને, પોતે ન ચડે તો ય પેલાના નિમિત્તે તો છોડી જવાની " જ છે. એટલે એમાં પ્રવર્તનાધિકરણદોષ ન લાગે.) વળી સાધુ જો હોડીમાં પહેલો ચડે તો ભદ્રક અને પ્રાન્તના દોષો લાગે. તે આ પ્રમાણે જો નાવિક ભદ્રક હોય તો એમ સમજે કે “સાધુ પહેલો ચડ્યો છે, એ મોટું શકુન છે.” એટલે પોતે પણ ચડે. અને જો એ નાસ્તિક હોય તો એ સાધુને અપશકુન માને અને ક્રોધે ભરાય. ગાથામાં જ શબ્દ છે, એનાથી એ પણ સમજી લેવું કે સાધુ સૌથી છેલ્લે પણ ન ચડે. કેમકે જો સૌથી છેલ્લે ચડે, તો નાવિક ત્યારે તો નાવડીને હંકારવાની તૈયારીમાં જ હોય. એટલે ક્યારેક એવું બને કે સાધુ હજી અડધો જ ચડ્યો હોય અને , R ૨૫૫૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ - ક P * * E F શ્રી ઓથ થી નાવ ઝડપથી ચાલવા માંડે, સાધુ પડે. (ચાલતી ગાડીએ ચડવામાં જોખમ ખરું જ ને ?). નિર્યુક્તિ એટલે થોડાક ગૃહસ્થો હોડીમાં ચડી ગયા હોય પછી પોતે ચડે. | ૨૫૬il| મો.નિ. : સાII સંવર તાતિએ ક્ષિત્તિના વાદે ! ठाइ नमोक्कारपरो तीरे जयणा इमा होई ॥३८॥ आरुहन्तो अ सो साहू सागारं संवरणं-पच्चक्खाणं करेति । आरूढो य संतो ठाणतिगं परिहरित्तु अणाबाहे ठाइ। નિ.-૩૮ तत्थ पुरओ न ठाइअव्वं, तत्थ किल णावादेवयाहिवासो । ण य मग्गओ, अवल्लगवाहणभयाओ । न मज्झओ, मा भ नावाओ उदकं उल्लिंचाविज्जहित्ति । कत्थ पुण ठाइअव्वं ? पासे, तत्थ ताव उवउत्तो चिट्ठइ नमोक्कारपरो । एवं कुशलेन भ (કુરાસન્નેT) તીરપત્તજ્ઞ #ો વિહી ?, પન્ન - ‘તરે નથUL ૩ રોતિ' વવવમUT - ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ ૩૮ ગાથાર્થ : (હોડીમાં) સાગાર અનશન કરે, ત્રણ સ્થાન છોડીને બાધા રહિત સ્થાનમાં રહે, આ નવકારમાં લીન રહે. કિનારે આ જયણા છે. ટીકાર્થ: હોડીમાં ચડતો સાધુ સાગાર અનશન કરે. (“જયાં સુધી હું નિર્વિઘ્ન આ નદી ન ઉતરી જાઉં, ત્યાં સુધી મારે 2 ચારેય આહારનો ત્યાગ નદી ઉતર્યા બાદ છૂટ” આ રીતની પ્રતિજ્ઞા એ સાગાર-છૂટવાળુ અનશન કહેવાય. કદાચ હોડી ડૂબે, , ફી ૨૫૬ . & Page #278 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ- ત્ય મરે તોય આના કારણે સદ્ગતિ થાય.) T હોડીમાં ચડ્યા બાદ ત્રણ સ્થાન છોડીને બાધા વિનાના સ્થાને રહે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે-હોડીની સૌથી આગળના ભાગમાં ન બેસવું. કેમકે ત્યાં હોડીના અધિષ્ઠાયક દેવનો નિવાસ હોય. (એ કોષે ભરાય) હોડીની સૌથી પાછળના ભાગમાં | ૨૫૭ | ન ન બેસવું. કેમકે પાછળ જો બીજી હોડી આવતી હોય તો અને એ આ હોડીને અથડાય તો પોતે ત્યાં જ બેઠો હોવાથી પોતાને મુશ્કેલી પડે. તથા હોડીની સૌથી વચ્ચેના ભાગમાં ન બેસવું. કેમકે હોડીની વચ્ચેનો ઘણો ખરો ભાગ પાણીમાં ડુબી જતો જ હોય છે એટલે જો હોડીમાં પાણી આવે તો એ વચ્ચેના ભાગમાં તો સૌથી પહેલા આવે. કેમકે એ ભાગ જ સૌથી વધુ અંદર vr) નિ.-૩૮ ડુબેલો હોય છે. નાવિક ત્યાં રહેલા માણસો દ્વારા એ પાણી ખોબે-ખોબે બહાર કાઢવાનું કામ કરાવતો હોય છે. એટલે સાધુ | જો ત્યાં ઉભો રહે તો એને પણ એ પાણી ઉલેચવાનું કહેવામાં આવે. આ કરવું ન પડે એ માટે ત્યાં પણ ન રહેવું. | | પ્રશ્ન : તો પછી ક્યાં રહેવું ? સમાધાન આ ત્રણ સ્થાન છોડી પાસે – પાર્વે-બાજુ પર(બાકી બચેલા ભાગોમાં) રહેવું. ત્યાં પણ ઉપયોગવાળો અને નવકાર ગણવામાં તત્પર રહે. (સ્વાધ્યાય કે વાતચીત ન કરે.) પ્રશ્ન : આ રીતે નિર્વિઘ્ન જયારે કિનારે પહોંચે ત્યારે શું વિધિ ? સમાધાન : ત્યાં હવે બતાવાશે એ યતના પાળે. | ૨૫૭ll Page #279 -------------------------------------------------------------------------- ________________ श्री माध-स्थ ओ.नि. : नवि पुरओ नवि मग्गओ मज्झिम उस्सग्गो पण्णवीसा तु । નિર્યુક્તિ दइउडुयतुंबेसु अ एस विही होइ संतरणे ॥३९॥ ॥ २५८॥ __इदाणी तीरपत्ताए नावाए उत्तरंतो न लोअस्स अग्गिमो उत्तरति, पवत्तणाधिकरणादेव, नावि मग्गओ लोयस्स उत्तरति, झडित्ति पिट्ठिओ गच्छेज्जति, (चल )स्वभावत्वात्, अहवा सो पच्छा एक्को उत्तरंतो कयाइ धरिज्जिज्जा ण नाविएणं तारणपण्णट्ठा, तम्हा थोवेसु उत्तिण्णेसु गिहिसु उत्तरति । तीरत्येण किं कायव्वंति ? भण्णइ 'उस्सग्गो' स कायोत्सर्गः कर्त्तव्यः । तत्र च कियन्त उच्छ्वासाः ? इत्यत आह - 'पण्णवीसा उत्ति पञ्चविंशतिरुच्छासाश्चिन्तनीयाः । स नि.-36 | "दइउत्ति दतिउ चम्मखला, उडुओ जेण तरिज्जइ, 'तुंबं' अलाउअं, एएहि नावाए अभावे संतरिज्जइ, जदि तरणजोग्गं | ग पाणियंति । एस विहित्ति इतिकादिभिरुत्तीर्णस्य एष एव विधिः । 'संतरणे' प्लवने, यदुक्तं तीरं प्राप्तेनोत्सर्गः कार्य में इति, अत्र चाप्काये मिश्राचित्तयतना न साक्षादुक्ता, छद्मस्थेन तयोस्तत्त्वतो ज्ञातुमशक्यत्वात्, यश्च ज्ञास्यति स । करिष्यत्येवेति, सच्चित्तस्य तूक्तैव । उक्तमप्कायद्वारम्, यन्द्र. : मोधनियुजित-3e uथार्थ : पठेदन तरे, छेले न उतरे वय्ये उतरे, २५ ७८७पासनी 516स ४३. દતિ-ઉડુપ (તરાપો) અને તુંબડાથી નદી ઉતારવામાં પણ આ વિધિ હોય છે. वी॥ २५८॥ ટીકાર્ય : હવે નાવડી જ્યારે કિનારે પહોંચે, ત્યારે તેમાંથી ઉતરતો સાધુ બધા લોકોની પહેલા ન ઉતરે. કેમકે એમાં પૂર્વે , Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ બતાવેલ પ્રવર્તનાધિકરણ દોષ લાગે જ. પોતે પહેલો ઉતરે એટલે નાવડીમાંથી ઉતરવાની પ્રવૃત્તિ રૂપ અધિકરણનો પ્રારંભ નિયુક્તિ પોતે કરેલો ગણાય. બળ તથા લોકોની પછી છેલ્લે પણ ન ઉતરે, કેમકે બધા ઉતરી ગયા હોવાથી એ નાવડી વજનરહિત બની હોય અને પાણીમાં // ૨૫૯ ન હોવાથી ચંચળ સ્વભાવવાળી હોય એટલે ક્યારેક એવું બને કે સાધુ છેલ્લે ઉતરવા જાય, ત્યારે એ નાવડી નદીમાં પાછળની આ તરફ ધકેલાય અને પરિણામે ક્યારેક સાધુ પડી જાય. " અથવા તો એવું બને કે જો સાધુ સૌથી છેલ્લે એકલો ઉતરે તો ક્યારેક નાવિક નદી ઉતરવાનું ભાડું લેવા માટે એને Fપકડે. (પહેલા ઉતરે તો ત્યારે પાછળ ઘણા લોકો ઉતરનારા હોવાથી ત્યારે ઉતાવળના કારણે નાવિક રકઝક ન કરે.) તેથી એક ન કરે.) તેથી મ નિ.-૩૯ કે થોડા ગૃહસ્થો ઉતરી જાય પછી પોતે ઉતરે. આ પ્રશ્ન : આ રીતે કિનારે પહોંચ્યા બાદ શું કરવું? સમાધાન : કાઉસ્સગ્ન કરવો. અને તેમાં ૨૫ ઉચ્છવાસ ચિંતવવા. (પથમ ૩છી એ પાઠ પ્રમાણે એક ઉચ્છવાસ : એટલે ગાથાનો ચોથો ભાગ. એટલે ૨૫ ઉચ્છવાસ- ૬ ગાથા + ૭મી ગાથાનો ચોથો ભાગ અર્થાત્ ચંદેસ.... સુધીનો કાઉસ્સગ્ન કરવો.) - જ્યારે નાવ ન હોય ત્યારે દતિ, ઉડુપ કે તુંબડા વડે પણ તરાય. એમાં દતિ એ ચામડાનું બનેલું એક સાધન છે. (મરી ગયેલા બકરા વગેરેના શરીરમાંથી અંદરનું માંસ-હાંડકા વગેરે બધું કાઢી લેવામાં આવે. ગળાનો ભાગ કાપી લેવામાં આવે. ;) Fો ૨૫૯ * * E Page #281 -------------------------------------------------------------------------- ________________ પછી એ ગળાના ભાગનું કાણું અને પાછળ થંડિલના ભાગનું કાણું. એ બેમાંથી એક કાણું ચામડાથી સીવી દેવામાં આવે નિર્યુક્તિ અને બીજા કાણા વડે એમાં પુષ્કળ હવા ભરી એ કાણું ઢાંકવામાં આવે. આ રીતે વાયુ વડે ભરાયેલ આ ચામડું એ દતિ vi કહેવાય. સાધુ એના વડે પણ તરે. આ બધુ સાધુ ન કરે. પણ આવી દતિઓ ચમારો બનાવતા અને તેનો ઉપયોગ બધા કરતા. / ૨૬૦ - ઉડુપ-તરાપો- લાકડાનું એક મોટું પાટીયું... અને તુંબડું તો તુંબડાના લોટ જેવું જ હોય...) પણ, આ બધું ત્યારે જ સમજવું કે જ્યારે એ પાણી તરવા માટે યોગ્ય હોય. અર્થાત્ જો ઘણું વધારે અને ભયવાળું એવું ; જ પાણી હોય કે જેમાંથી આ દૃતિ વગેરે દ્વારા તરવું યોગ્ય ન ગણાય તો ન કરવું. અથવા ઓછું પાણી હોય તો ય આ બધી નિ.-૩૯ Fી વિરાધના ન કરવી. પણ સીધા જ ચાલીને પૂર્વોક્તવિધિ વડે ઉતરવું. ગાથામાં સંતરણ શબ્દ છે. એનો અર્થ “તરવું” એમ કરવો. દતિ વગેરે વડે તરવામાં પૂર્વોક્ત જ વિધિ સમજવી. | I પૂર્વોક્ત વિધિ એટલે અમે જે કહેલું ને ? કે કિનારે પહોંચીને ૨૫ ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો, એ જ વિધિ આમાં પણ ! 3 સમજી લેવી. (બીજી બધી વિધિ નહિ. ઉપધિ બાંધવા વગેરે વિધિ યથાયોગ્ય વિચારી લેવી.) પ્રશ્ન : પૃથ્વીમાં તમે “પહેલા અચિત્તપૃથ્વી વડે જવું, એ ન હોય તો મિશ્ર વડે ” વગેરે યતના બતાવેલી. પણ અકાયમાં આવા પ્રકારની કોઈ યતના કેમ નથી બતાવી ? સમાધાન : ઉપર જે બધી યતન બતાવી છે, એ તમામ પાણી સચિત્ત માનીને જ બતાવી છે. મિશ્ર કે અચિત્ત પાણીની all ૨૬૦|| Tયતના અહીં સાક્ષાત્ બતાવી નથી. તેનું કારણ એ કે છદ્મસ્થ સાધુ કયું પાણી મિશ્ર અને કયું અચિત્ત..” એ બધું આ નદી Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ || ૨૬૧ / વગેરેના પાણીમાં જાણવા માટે સમર્થ જ નથી. એટલે એણે તો બધું પાણી સચિત્ત જ સમજી એ મુજબ જ ઉપર બતાવેલી છે યતના કરવી. - હા ! જે વિશિષ્ટજ્ઞાની સાધુ નદીસંબંધી અપકાયના મિશ્ર-અચિત્તભેદ પણ જાણી શકશે એ તો વિશિષ્ટજ્ઞાની હોવાથી || એની વિશિષ્ટ યતનાને પણ જાણશે અને એ યતનાને પાળશે જ, અર્થાતુ જાણકાર સાધુ સચિત્ત પાણી છોડી અચિત્ત-મિશ્રાદિ પાણી વડે જ ગમન કરશે. (જેમકે પુષ્પચૂલા સાધ્વીએ વરસતા વરસાદમાં પડ. સચિત્ત-મિશ્ર પાણીને છોડી, અચિત્ત v પાણીમાંથી ચાલી આવી આચાર્યને ગોચરી વપરાવી હતી, તો આ એમની યતના ' કહેવાય.) એટલે મિશ્ર અને અચિત્ત પાણીની યતના બતાવવાની આવશ્યકતા ય નથી અને છબસ્થને એ યતના ઉપયોગી પણ નથી. જે આ બધુ જાણશે, તે તેની | આ નિ-૪૦ યતના એની મેળે જ કરશે. - સચિત્તની યતના તો બતાવી જ દીધી છે. આ અકાયદ્વાર કહેવાઈ ગયું. वृत्ति : अथ तेजस्कायसूत्रमाह - द्वारगाथा ओ.नि. : वोलीणे अणुलोमे पडिलोमऽद्देसु ठाइ तणरहिए । असई य कत्तिणंतगउल्लण तलिगाइ डेवणया ॥४०॥ કેવી ર૬૧ || Page #283 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु यदा हि तस्य साधोर्गच्छतो वनदवोऽनुकूलो भवति, यदभिमुखं साधुव्रजति तदभिमुख-मग्निरप्येतीत्यर्थः, નિર્યુક્તિ ततस्तस्मिन् वनदवे व्यतिक्रान्ते सति गन्तव्यं । अथासौ प्रतिलोमः-अभिमुखमायाति ततः 'अद्देसु' त्ति आर्गेषु प्रदेशेषु तिष्ठति येनासौ नाभिभवति, तृणरहिते वा । 'असति' अभावे तस्य 'कत्तिणंतगउल्लणं'ति, कृतिः-चर्म तेनात्मानमावृत्य ॥ २६२॥ तिष्ठति, तदभावे 'णंतगउलणं' णंतर्ग-कम्बलादिवस्त्रं, तदाीकृत्य पानकेन तेनात्मानमावृणोति, ततस्तिष्ठति । अथ म गच्छतो बहुगुणं तत: 'तलिगादिडेवणय'त्ति उपानही परिधाय डेवनं-लङ्घनमग्नेः कृत्वा व्रजति । तत्र यदा विध्याते तेजस्काये याति तदाऽचित्ततेजस्काययतना । यदा तूपानही परिधाय व्रजति तदा सचित्तो मिश्रो वा तेजस्कायः, एषा नि.-४० त्रिप्रकारा यतना । उक्तं तेजस्कायद्वारम्, यन्द्र. : ०४ाय सूत्रने छ. तभा द्वार छ. ઓઘનિર્યુક્તિ-૪૦ ગાથાર્થ : અનુકૂળ અગ્નિ પસાર થઈ ગયે છતે આગળ વધવું. પ્રતિકૂળ હોય તો ભીનામાં કે તૃણરહિતમાં રહે. તે ન હોય તો ચામડું, ભીનું વસ્ત્ર, જોડા પહેરી અગ્નિનું ઉલ્લંઘન. 1 ટીકાર્થ : જ્યારે તે સાધુ જતો હોય ત્યારે જંગલમાં લાગેલો દાવાનલ અનુકૂળ હોય એટલે કે જે દિશા તરફ સાધુ જતો હોય એ જ દિશા તરફ દાવાનલ આગળ વધતો હોય (સાધુ પૂર્વદિશા તરફ જતો હોય અને પશ્ચિમ દિશામાંથી ધસમસતો વ પવન આવતો હોય તો લાગેલો દાવાનલ પણ પૂર્વદિશા તરફ જ આગળ વધતો હોય) ત્યારે જેટલા જેટલા સ્થાનમાંથી 5 ૨૬૨ . Page #284 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ચ દાવાનલ પસાર થઈને આગળ વધી જાય એટલા એટલા સ્થાનમાં સાધુ આગળ વધતો જ જાય. 1 હવે જો એ દાવાનલ પ્રતિકૂળ હોય અર્થાત્ સાધુ પશ્ચિમ તરફ જતો હોય અને તે તરફથી પૂર્વ તરફ દાવાનલ આવી રહ્યો હોય ત્યારે જે ભીના પ્રદેશો હોય ત્યાં આ સાધુ ઉભો રહે. એટલે દાવાનલ આગળ આવે તોય એ ભીના પ્રદેશમાં ન ૨૬૩ ll પ્રવેશે, જેથી સાધુને એ દાવાનલ કોઈ નુકસાન ન કરે. - અથવા તો તણખલા વિનાના ચોખ્ખા મેદાન જેવા ભાગમાં ઉભો રહે. દાવાનલ આગળ વધે તોય એને આવા મેદાનમાં " ઈંધન ન મળવાથી ત્યાં એ પ્રવેશી ન શકે. નિ.-૪૦ જો ભીનો પ્રદેશ કે તૃણરહિત પ્રદેશ ન હોય તો પછી ચામડા વડે જાતને ઢાંકીને ઉભો રહે. (પશુ વગેરેનું જાડું ચામડું - આખા શરીર ઉપર ઓઢી લે તો એ ચામડું બળે પણ અંદર રહેલો સાધુ ન બળે. ચામડું જાડું હોવાથી જલ્દી બળી ન જાય “ '? એટલે એ ન બને ત્યાં સુધી સાધુને રક્ષણ મળે અને એટલા કાળમાં દાવાનલ આગળ વધી જાય એટલે સાધુ એ બળતા ચામડાને ' ફેંકી દે. આમ પોતે બચી જાય. જયાં આવા દાવાનલનો ભય હોય ત્યાં સાધુ પહેલેથી આવુ ચામડું લઈને જ જાય.' પ્રાચીનકાળમાં આવા ચામડાઓ પુષ્કળ મળતા.) જો આવું ચામડું ન હોય તો પછી કામળી વગેરે વસ્ત્રને પાણીથી ભીનું કરીને તેના વડે જાતને ઢાંકે. પછી ત્યાં ઉભો રહે. (આ રીતે કરવાથી ચામડા જેવું રક્ષણ તો ન મળે, છતાં ય તેના કરતા અલ્પ પણ રક્ષણ થાય. કદાચ થોડુંક દાઝે, તોય || ૨૬૩ T. જાન બચે. આ તો છેવટે બચવાના છેલ્લા છેલ્લા ઉપાયો ય કરવા જ પડે. અથવા તો આવી ભીની કામળી ઓઢવાથી બળતા Page #285 -------------------------------------------------------------------------- ________________ UI શ્રી ઓઘ નિર્યુક્તિ '''' નહિ હોય.... એવું લાગે છે.) | પણ આ રીતે ત્યાં ઉભો રહી જાય, તો આગળ જઈ ન શકે અને એટલે આગળ જે કાર્ય માટે જઈ રહ્યો છે, તે અટકી પડે. હવે જો એ કાર્ય ઘણું લાભકારી હોય તો પછી આ રીતે ઉભા રહેવાને બદલે પગમાં જોડા પહેરીને અગ્નિનું ઉલ્લંઘન || ૨૬૪ ॥ કરીને જાય. એટલે કે અગ્નિ ઉપર ચાલીને જાય. (જવાળા રૂપ અગ્નિ ન હોય ત્યારે આ શક્ય બને. જેમ અત્યારે ક્યાંક સળગતા કોલસાઓ ગોઠવીને એના ઉપર લોકો ચાલે છે ત્યાં એ અગ્નિ માત્ર પગના તળીયા સુધી જ બાળનારો હોય છે. મ આવા પ્રકારના અગ્નિમાં જોડા પહેરીને જાય તો મુશ્કેલી ન પડે.) | | 찌찌 અહીં જ્યારે તેજસ્કાય ઓલવાઈ ગયા પછી જાય ત્યારે અચિત્ત તેજસ્કાયની યતના કહેવાય. (બળી ગયેલી વસ્તુઓમાં હવે કોઈ જીવ નથી, પણ એ તેજસ્કાયથી જ ઉત્પન્ન થયેલો રાખ પર્યાય છે. એટલે તે અચિત્ત તેજસ્કાય કહેવાય. એમાંથી TM શાસ્ત્રીપવિધિ મુજબ પસાર થાય ત્યારે તેની યતના કરેલી કહેવાય.) g म મ જ્યારે અગ્નિ બળતો હોય અને જોડા પહેરીને જાય ત્યારે સચિત્ત કે મિશ્ર તેજસ્કાય સમજવો. અને તેની યતના સમજવી. (અગ્નિથી જે થોડું બળી ગયેલું હોય તો અચિત્ત, જ્યાં અગ્નિ બળતો હોય તે સચિત્ત, એમ મિશ્ર અગ્નિ મળે, અને બધે જ અગ્નિ ચાલુ હોય તો એ સચિત્ત અગ્નિ ગણાય.) આ ત્રણ પ્રકારની તેજસ્કાયની યતના બતાવી. આ રીતે તેજસ્કાય દ્વાર પૂર્ણ થયું. भ 3] j व म મા નિ.-૪૦ ॥ ૨૬૪ ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु वृत्ति : अथ वायुद्वारम् - નિર્યુક્તિ ओ.नि. : जह अंतलिक्खमुदए नवरि निअंबे अ वणनिगुंजे य । __ठाणं सभए पाउण घणकप्पमलंबमाणं तु ॥४१॥ ॥ २६५॥ यथा अन्तरिक्षोदके यतनोक्ता 'आसण्णाओ नियत्तति' इत्यादिलक्षणा सैवेहापि दृश्या । 'नवरि' त्ति केवलमयं ण विशेषः, 'नितम्बे' पर्वतैकदेशे वननिकुञ्जे वास्थातव्यम् । अथासौ प्रदेशः सभयस्ततः 'पाउण घणकप्पं' घनं-निश्छिद्रं | कल्पं-कम्बल्यादिरूपं प्रावृत्त्य गच्छति 'अलंबमाणं तु 'त्ति यथा कोणा न प्रलम्बन्ते, प्रलम्बमानैर्वायुविराधनात् । तत्र स | महावायौ गच्छतः कल्पप्रावृतशरीरस्य सचित्तयतना भवति, अप्रलम्बं कल्पं कुर्वतोऽचेतनयतना, मिश्रयतनाऽपि ग कल्पप्रावृतस्यैव भवति, यतः किंचि ढक्किअं किंचिच्च न, इयं त्रिविधा यतना ॥ उक्तं वायुद्वारम्, नि...४१ OES यन्द्र. : वायुद्वार छे. ઓઘનિર્યુક્તિ-૪૧ : ગાથાર્થ : જેમ આકાશજન્ય પાણીમાં કહ્યું તેમ વાયુમાં સમજવું. માત્ર નિતંબ(તળેટી) માં, વનનિકુંજમાં સ્થાન કરવું. ભયવાળું હોય તો વસ્ત્ર ઓઢવું. તે ગાઢ રાખવું અને લટકતું ન રાખવું. ટીકાર્થ : આકાશીયજલ = વરસાદ વગેરેમાં જે યતના બતાવેલી તે જ બધી વાયુમાં પણ સમજવી કે જો વંટોળીયો વાતો वी ॥२५॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ मो હોય તો ઉપાશ્રયમાંથી ન નીકળવું, નીકળી ગયા પછી વંટોળીયો શરુ થાય અને જો ઉપાશ્રયની નજીકમાં જ હોય તો પાછા ફરવું. પણ જો ઉપાશ્રયથી દૂર નીકળી ગયા હોય તો પછી શૂન્યગૃહ કે ગાઢવૃક્ષની નીચે ઉભા રહેવાને બદલે આટલી વિશેષતા સમજવી કે એક પર્વતના નિતંબમાં = તળેટી / મધ્યભાગમાં કે વનનિકુંજમાં ઉભા રહેવું. (પર્વતના તે તે ભાગમાં ઉભા રહીએ તો વિરુદ્ધ દિશામાંથી આવતા પવનને પર્વત જ અટકાવે એટલે એમાં આપણને વિરાધના ન લાગે. તેમ ચારે બાજુ ઘટાદાર મૈં વૃક્ષોવાળા સ્થાનમાં ઉભા રહીએ તો પવનને એ વૃક્ષાદિ જ અટકાવે એટલે ત્યાં પણ એ વંટોળીયા વગેરેની આપણા દ્વારા વિરાધના ન થાય.) ॥ ૨૬૬ ॥ શ્રી ઓઘ નિર્યુક્તિ પણ જો આ પર્વતનો ભાગ કે વનનિકુંજ પ્રદેશ સર્પ-સિંહાદિના ભયવાળો હોય તો પછી ત્યાં ઉભા ન રહેવાય. તે વખતે છિદ્ર વિનાના કામળી વગેરે રૂપ ગાઢ વસ્ત્રને ઓઢીને નીકળવું. તથા વસ્ત્રના કોણાઓ લટકતા ન રહે એની કાળજી કરવી. । જો એ લટકતા રહે તો એ ઉડ્યા કરવાથી એના દ્વારા વાયુની વિરાધના થાય. भ આમાં જ્યારે મોટા પવનમાં સાધુ જતો હોય અને એણે વસ્ત્રથી શરીર ઢાંકી દીધું હોય તો એણે સચિત્ત વાયુની યતના કરેલી કહેવાય. મહાવાયુ સચિત્ત છે, અને કામળી ઓઢવાથી એની વિરાધના ઘટે છે એટલે એ સચિત્ત વાયુયતના છે. તથા સાધુ એ વસ્રના ખૂણાઓ લટકતા ન રહે એ પ્રયત્ન કરે છે. આ અચિત્ત વાયુની યતના છે. (વસ ઉડવાથી અચિત્તવાયુ ઉત્પન્ન થાય અને એ વાયુ બીજા ચિત્તવાયુનો ઘાતક બને. પણ અહીં વસ્ત્ર ઉડવા દેતો નથી. એટલે અચિત્તવાયુ ઉત્પન્ન થવા દેતો નથી. આમ સાધુએ અચિત્તવાયુની યતના કરી કહેવાય... ) vij व | हा H નિ.-૪૧ ॥ ૨૬૬॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ + શ = શ્રી ઓઘ-યુ મિશ્રવાયુની યતના પણ આ કામળી ઓઢી ચૂકેલા સાધુને જ સંભવે છે. કેમકે એમાં શરીરનો કેટલોક ભાગ ઢંકાયો, આ નિર્યુક્તિ , કેટલોક ન ઢંકાયો એટલે મિશ્રવાયુયતના થાય. (શરીરનો જેટલો ભાગ ઢંકાયો એટલા ભાગમાં સચિત્તવાયુની વિરાધના ન થાય, આમ સચિત્તની યતના થાય. પણ જે ભાગ ખુલ્લો છે, ત્યાં સચિત્તવાયુ અથડાઈને ઓછા-વત્તા પ્રમાણમાં અચિત્ત બને. | ૨૬૭ ll આમાં જો કે વિરાધના છે, છતાં ના છૂટકાની વિરાધના છે. આ રીતે વાયુ અચિત્ત થાય તે પણ અચિત્તવાયુની યતના કરેલી કહેવાય.) | (અથવા તો આ પ્રમાણે અર્થ કરવો કે વસ્ત્ર લટકતું ન રહે એ માટેનો પ્રયત્ન કરે, વસ્ત્રભાગ ઉડતો અટક્યો એટલા આ જ અંશમાં અચિત્તવાયુ ઉત્પન્ન ન થતા અચિત્તની યતના છે. નહિ ઢંકાયેલા ભાગમાં તેટલાથી સચિત્તની વિરાધના ચાલુ છે, છતાં જ એ નાછૂટકાની છે, એટલે એ પણ યતના કહેવાય. આમ મિશ્ર યતના થાય. આ વધુ સંગત લાગે છે, છતાં આ અંગે ભા. 3. સ નિ.-૪૨ વિશિષ્ટગીતાર્થોને પૃચ્છા કરવી.) વાયુદ્વાર પૂર્ણ થયું. वृत्ति : अथ वनस्पतिद्वारमुच्यते - ओ.नि. : तिविहो वणस्सई खलु परित्तऽणंतो थिराथिरिक्किक्को । संजोगा जह हिट्ठा अक्कंताई तहेव इहं ॥४२॥ all ૨૬૭TI. त्रिविधो वनस्पतिः-अचित्तो मिश्रः सचित्तश्च । योऽसावचित्तः सः परित्तो अणंतो य, परित्तो थिरो अथिरो अ, . 국 의회 최 , ગ = Page #289 -------------------------------------------------------------------------- ________________ न.-४२ श्रीमोध-त्यु अणंतोवि थिरो अथिरो अ । इदाणि मीसो सो दुविहो - परित्तो अणंतो अ, परित्तो दुहा - थिरो अथिरो अ । अणंतोवि નિર્યુક્તિ दुविहो-थिरो अथिरो अ । इदाणि सचित्तो, सो दुहा-परित्तो अणंतो अ । परित्तो दुहा-थिरो अथिरो अ । अणंतो दुविहो ण थिरो अथिरो अ, एक्किक्को अ भेओ चउहा-अक्कंतो अपच्चवाओ अ १, अक्कंतो सपच्चवाओ अ २, अणक्वंतो ॥२६८॥ अपच्चवाओ य ३, अणक्वंतो सपच्चवाओ अ ४ । तत्थ का जयणा?, अचित्तेणं गम्मइ, तत्थवि परित्तेण, तेणवि थिरेण, तत्थवि अक्कंतनिपच्चवाएणं, तदभावे अणक्कतेणं निपच्चवाएणं, तदभावे अचित्तपरित्तेणं अथिरेणं गम्मइ, " सोऽवि जइ अक्कंतो निपच्चवाओ अ, तदभावे अणक्वंतनिपच्चवाएण य । तदभावे अचित्ताणतेण थिरेण गम्मति, तेणवि अकंतेण निपच्चवाएण य । तदभावे अणक्कंतनिपच्चवाएणं, तदभावे अचित्ताणतेणं अथिरेण, सो अ अक्कंतनिपच्चवाओ य यदि होति । तदभावे अणक्वंतनिप्पच्चवाएणं । तदभावे मीसेणं, तत्थवि एवमेव भंगा जाणियव्वा जहा अचित्ते । तदभावे सचित्तेणं गम्मइ, तत्थवि एसेव गमो । अथ गाथाऽक्षरघटना-त्रिविधो वनस्पतिः - सचित्तः अचित्तः मिश्रश्चेति । तत्रैकैको द्वेधा-परीतोऽनन्तश्च, तत्र परीतः पृथक्शरीराणामेकद्वित्रिसख्ये यासङ्ख्येयानां जीवानामाश्रयः, अनन्तस्तु अनन्तानामेकैकं शरीरं, स एकैकः स्थिरोऽस्थिरश्च, स्थिरो दृढसंहननः, इतरस्त्वस्थिरः । अत्र च संयोगाः कर्त्तव्याः, ते चाधस्ताद्यथोक्तास्तथैव दृश्याः, ते चाक्रान्तनिष्प्रत्यपायआक्रान्तसप्रत्यपायअनाक्रान्तनिष्प्रत्यपायअनाक्रान्तसप्रत्यपायरूपाः । स्थापना-ननु च कस्मादचित्तवनस्पतियतनोच्यते ?, तथाहि-सचेतनविषया वी॥२६८॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- यतनेति न्यायः, उच्यते, तत्राप्यस्ति कारणं, "यद्यपि अचित्तस्तथाऽपि कदाचित्केषाञ्चिद्वनस्पतीनामविनष्टा योनिः स्यादु નિર્યુક્તિ गुडचीकटकमद्गादीनां, तथाहि-गुडूची शुष्कापि सती जलसेकात्तादात्म्यं भजन्ती दृश्यते, एवं कटकमदादिरपि, अतो योनिरक्षणार्थमचेतनयतनाऽपि न्यायवत्येवेति । अथवाऽचित्तवनस्पति-यतनया दयालुतामाह, अचेतनस्यैते भेदा न ૨૯l | भवन्ति, किन्तु सचित्तमिश्रयोरेव योजनीयाः । उक्तं वनस्पतिद्वारम, ચન્દ્ર.: હવે વનસ્પતિદ્વાર કહેવાય છે. ઓઘનિર્યુક્તિ ૪૨ : ગાથાર્થ : ત્રણ પ્રકારની વનસ્પતિ છે. (તે બધા બે પ્રકારે છે.) પ્રત્યેક અને અનંત. તે એક-એક ક્ષણ નિ.-૪૨ સ્થિર-અસ્થિર છે. જેમ પહેલા આક્રાન્તાદિ સંયોગો બતાવ્યા, તેમ અહીં પણ સમજવું | ટીકાર્થ : ત્રણ પ્રકારની વનસ્પતિ છે. અચિત્ત, મિશ્ર અને અચિત્ત. જે આ અચિત્ત છે. તે બે પ્રકારે છે. પ્રત્યેક અને ' અનંત. પ્રત્યેક બે પ્રકારે છે. (૧) સ્થિર (૨) અસ્થિર, અનંત પણ સ્થિર અને અસ્થિર બે પ્રકારે છે. I હવે મિશ્ર વનસ્પતિ જોઈએ. તે બે પ્રકારે છે. પ્રત્યેક અને અનંત. પ્રત્યેક બે પ્રકારે છે - સ્થિર અને અસ્થિર. અનંતકાય પણ બે પ્રકારે છે. સ્થિર અને અસ્થિર. હવે સચિત્ત જોઈએ. તે બે પ્રકારે છે. પ્રત્યેક+અનંત. પ્રત્યેક બે પ્રકારે છે, સ્થિર અને અસ્થિર. અનંત બે પ્રકારે છે, સ્થિર અને અસ્થિર. all ૨૬૯ll Page #291 -------------------------------------------------------------------------- ________________ E F ji = શ્રી ઓઘ- આ એકેક ભેદ ચાર પ્રકારે છે. (૧) આક્રાન્ત-અપ્રત્યાય (૨) આક્રાન્ત-સપ્રયપાય. (૩) અનાક્રાન્ત-અપ્રત્યપાય (૪) ચા નિર્યુક્તિ અનાક્રાન્ત-સપ્રત્યપાય. પ્રશ્ન: આ વનસ્પતિમાં યતના કેવી રીતે કરવાની ? તે ૨૭૦ | _ સમાધાન : અચિત્ત વનસ્પતિથી જવું, તેમાંય પ્રત્યેક ઉપરથી જવું. તેમાં ય સ્થિર ઉપરથી જવું. તેમાં પણ આક્રાન્ત , નિમ્રત્યપાયથી જવું. તે ન હોય તો અનાક્રાન્ત આક્રાન્ત પછી અનાક્રાન્ત એ ક્રમ બતાવ્યો - એ પૂર્વે અકાય વિગેરેમાં પણ ન સમજવો જોઈએ. નિષ્પત્યપાયથી જવું. તે ન હોય તો અસ્થિર અચિત્ત પ્રત્યેક વડે જવું. તે પણ જો આક્રાન્ત-નિuત્યપાય / હોય તો તેનાથી જવું. તે ન હોય તો અનાક્રાંત-નિમ્રત્યપાયથી જવું. તે ન હોય તો સ્થિર અચિત્ત-અનંતથી જવું. તે પણ આ # નિ.-૪૨ આક્રાન્ત- નિપ્રત્યપાય હોય તો ત્યાંથી જવું. તે ન હોય તો અનાક્રાન્ત-નિપ્પત્યપાયથી જવું. તેના અભાવમાં અચિત્ત પણ અનંતકાય અસ્થિર વડે જવું. તે જો આક્રાન્ત-નિષ્ઠયપાય હોય તો ત્યાંથી જવું. તે ન હોય તો અનાક્રાન્ત નિમ્રત્યપાયથી જવું. તે ન હોય તો અસ્થિર-અચિત્ત અનંત મિશ્રથી જવું તેમાં પણ આજ ભાંગા જાણવા, જે અચિત્તમાં બતાવ્યા. તે ન હોય તો સચિત્તથી જવું. તેમાં પણ આજ પદ્ધતિ સમજવી. (ટીકાર્થનો સ્પષ્ટાર્થ નીચે પ્રમાણે છે. (૧) નિષ્પત્યપાય + અચિત્ત + પ્રત્યેક + સ્થિર + આક્રાન્ત (૨) નિમ્રત્યપાય + અચિત્ત + પ્રત્યેક + સ્થિર + અનાક્રાન્ત વૌ ૨૭૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ vi || ૨૭૧ || ण स्स નિષ્પ્રત્યપાય + અચિત્ત + પ્રત્યેક + અસ્થિર + આક્રાન્ત (૫) નિષ્પ્રત્યપાય + અચિત્ત + પ્રત્યેક + અસ્થિર + અનાક્રાન્ત નિષ્પ્રત્યપાય + અચિત્ત + અનંત + સ્થિર + આક્રાન્ત નિષ્પ્રત્યપાય + અચિત્ત + અનંત + સ્થિર + અનાક્રાન્ત નિષ્પ્રત્યપાય + અચિત્ત + અનંત + અસ્થિર + આક્રાન્ત (૬) (૭) (૮) નિષ્પ્રત્યપાય + અચિત્ત + અનંત + અસ્થિર + અનાક્રાન્ત (૯) નિષ્પ્રત્યપાય + મિશ્ર + પ્રત્યેક + સ્થિર + આક્રાન્ત (૧૦) નિષ્પ્રત્યપાય + મિશ્ર + પ્રત્યેક + સ્થિર + અનાક્રાન્ત (૧૧) નિષ્પ્રત્યપાય + મિશ્ર + પ્રત્યેક + અસ્થિર + આક્રાન્ત (૧૨) નિષ્પ્રત્યપાય + મિશ્ર + પ્રત્યેક + અસ્થિર + અનાક્રાન્ત (૧૩) નિષ્પ્રત્યપાય + મિશ્ર + અનંત + સ્થિર + આક્રાન્ત (૧૪) નિષ્પ્રત્યપાય + મિશ્ર + અનંત + સ્થિર + અનાક્રાન્ત (૧૫) નિષ્પ્રત્યપાય + મિશ્ર + અનંત + અસ્થિર + આક્રાન્ત ESSE (૪) T मा स्थ | v મ મ I UT 짜 व મ નિ.-૪૨ ॥ ૨૭૧ || Page #293 -------------------------------------------------------------------------- ________________ નિર્યુકિત # નિ.-૪૨ શ્રી ઓધ-ય (૧૬) નિમ્રત્યપાય + મિશ્ર + અનંત + અસ્થિર + અનાક્રાન્ત (૧૭) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + સ્થિર + આક્રાન્ત (૧૮) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + સ્થિર + અનાક્રાન્ત | ૨૭૨ / (૧૯) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + અસ્થિર + આક્રાન્ત (૨૦) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + અસ્થિર + અનાક્રાન્ત (૨૧) નિમ્રત્યપાય + સચિત્ત + અનંત + સ્થિર + આક્રાન્ત (૨૨) નિષ્પત્યપાય + સચિત્ત + અનંત + સ્થિર + અનાક્રાન્ત (૨૩) નિમ્રત્યપાય + સચિત્ત + અનંત + અસ્થિર + આક્રાન્ત (૨૪) નિમ્રત્યપાય + સચિત્ત + અનંત + અસ્થિર + અનાક્રાન્ત નિષ્કપાયને લઈને આ ૨૪ ભાંગા મળ્યા. આ જ રીતે પ્રત્યપાયને લઈને પણ ૨૪ ભાંગા મળે પણ એમાં જવાનું નથી. આમાં પૂર્વ-પૂર્વનો ભાંગો ન હોય તો પછી-પછીના ભાંગાથી જઈ શકાય.) હવે ગાથાના અક્ષરો પ્રમાણે અર્થ જોડીએ. ત્રણ પ્રકારની વનસ્પતિ છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર તેમાં દરેકે દરેક વી વનસ્પતિ બે પ્રકારે છે. પ્રત્યેક અને અનંત. તેમાં પ્રત્યેક એટલે જુદા જુદા શરીરવાળા એક-બે-ત્રણ સંખ્યાના કે અસંખ્યાતા * = થ Page #294 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓધ-વ્ય આ જીવોના આશ્રયભૂત વનસ્પતિ. (આંબાનું એક ઝાડ એક પ્રત્યેક વનસ્પતિ છે. તેમાં જુદા જુદા શરીરવાળા અસંખ્ય જીવો જોડાયેલા જ છે. એ અસંખ્ય જીવોનો જ આ એક આંબો બનેલો છે. એ ભલે એક પ્રત્યેક વનસ્પતિ કહેવાય, હકીકતમાં એમાં અસંખ્ય જીવો છે. દરેકના પોત-પોતાના શરીર જુદા જુદા છે.). | ૨૭૩ અનન્ત એટલે અનંતજીવોનું એક જ શરીર. તે પ્રત્યેક અને અનંત દરેક સ્થિર અને અસ્થિર બે પ્રકારે છે. સ્થિર એટલે દૃઢ સંઘયણવાળી વનસ્પતિ (વડલા-લીમડાદિના થડ, વાંસડા વગેરે.) જ્યારે અદઢ સંઘયણવાળા હોય તે , Rા નિ.-૪૨ અસ્થિર કહેવાય. (ઘાસ, કેળના ઝાડ વગેરે.). આમાં સંયોગો-ભાંગાઓ કરવા અને તે તો હમણાં પૂર્વે જ કહ્યા છે. તે જ જાણવા તે ભાંગાઓ આક્રાન્ત-નિપ્રત્યપાય, આક્રાન્ત-સપ્રત્યાય, અનાક્રાન્ત-નિખ્રત્યાય, અનાક્રાન્ત-સપ્રત્યાય રૂપ છે. (આ બધુ ૨૪ ભાંગાઓમાં દર્શાવી જ દીધું છે માત્ર | જયાં ઘણી અવરજવર થતી હોય તે વનસ્પતિ આક્રાન્ત ગણવી અને જ્યાં અવરજવર ન હોય તે અનાક્રાન્ત ગણવી.). પ્રશ્ન : આમાં સચિત્ત કે મિશ્રની યતના કરીએ એ તો બરાબર. કેમકે ત્યાં જીવ છે, એટલે ત્યાં ઓછી વિરાધના થાય " તેવો પ્રયત્ન કરીએ. પરંતુ જે વનસ્પતિ અચિત્ત છે, તેની યતના કરવાની શી જરૂર ? દા.ત. ધારો કે રસ્તામાં અચિત્ત પ્રત્યેક છે અને અચિત્ત અનંત બે પ્રકારની વનસ્પતિ આવે છે. તો એમાં અચિત્ત પ્રત્યેક ઉપરથી જઈએ કે અચિત્ત અનંત ઉપરથી જઈએ, કે વીu ૨૭૩ . એમાં શું ફર્ક પડવાનો? બેયમાં વિરાધના ન થવાની વાત તો નક્કી જ છે. એટલે અચિત્તના નિષ્પત્યપાયના જે આઠ ભાંગા IT Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓ.યુ છે, તેમાં કમશઃ પૂર્વ-પૂર્વના અભાવમાં જ ઉત્તર-ઉત્તરના ભાંગામાંથી જવા રૂપ યતના પાળવાની કશી જરૂર જ નથી. ગમે તે ભાંગામાંથી જઈએ, કશો ફર્ક પડતો નથી. વળી ન્યાય પણ આ જે છે કે સચિત્તસંબંધી યતના હોય. | ૨૭૪ || આ (પહેલા સ્થિરમાંથી જવું અને એ ન હોય તો અસ્થિરમાંથી જવું. આમ કહેવા પાછળ પણ કારણ તો આ જ છે કે * સ્થિર વનસ્પતિ દઢ સંઘયણવાળી હોવાથી એને કિલામણા ઓછી થાય, અસ્થિર કોમળ હોવાથી વધુ કિલામણા થાય. તથા પહેલા પ્રત્યેકમાંથી જવું અને એ ન હોય તો અનંતમાંથી જવું. એ કહેવા પાછળ પણ કારણ તો એ છે કે પ્રત્યેકમાં ઓછા નિ.-૪૨ જીવની વિરાધના થાય અને અનંતમાં વધુ વિરાધના થાય. પણ હવે જ્યારે એ વનસ્પતિ અચિત્ત જ છે. ત્યારે એ દઢ હોય કે કોમળ, પ્રત્યેક હોય કે અનંત એમાં વેદના થવાની ! 1 જ નથી. એટલે આ ક્રમની જરૂર નથી.) સમાધાન: અચિત્તની પણ યતના બતાવી છે, એમાંય કારણ છે. ભલે એ વનસ્પતિ અચિત્ત છે, તો પણ ક્યારેક કેટલીક વનસ્પતિઓની યોનિ અવિનષ્ટ હોય છે. જેમકે ગડુચી (ગળોસત્ત્વ) કોરડમગ વગેરેની યોનિ. તે આ પ્રમાણે - ગળોસત્ત્વ ૫ સુકાઈ ગયેલી હોય તો પણ જો એમાં પાણી સિંચવામાં આવે, તો પછી એ તાદાભ્યને = લીલાશને પામતી દેખાય છે. એમ કોરડ મગ અચિત્ત હોવા છતાં એ વાવીએ તો એમાંથી મગ ઉગે છે. એટલે વનસ્પતિ અચિત્ત હોવા છતાં તેની યોનિની રક્ષા કરવા માટે અચિત્તની યતના પણ ન્યાયયુક્ત જ છે. sh ૨૭૪ || Page #296 -------------------------------------------------------------------------- ________________ નિ.-૪૩ શ્રી ઓઘ-ય પ્રશ્નઃ તમે ગમે તે કહો. પણ આ પદાર્થ હજી સમજાતો નતી. જો જીવની વિરાધના નથી તો પછી ગમે તે અચિત્ત પર ! નિર્યુક્તિ જવામાં વાંધો શું ? યોનિનું રક્ષણ કરવાની જરૂર જ શી છે ? આપણે કોઈ જીવને પીડા ન આપીએ એ આપણી ફરજ. vi યોનિનાશ થાય તો એમાં આપણા નિમિત્તે કોઈને પીડા થતી નથી. ઉત્પન્ન થનારો જીવ તો બીજે ઉત્પન્ન થઈ જ જવાનો છે. | ૨૭૫ III સમાધાન: તો પછી એમ સમજવું કે અહીં જે અચિત્ત વનસ્પતિની યતના બતાવી છે, તેના વડે સાધુની દયાળુતા બતાવી , જ છે. બાકી ખરેખર તો અચેતન વનસ્પતિના આ આઠ ભેદ ગણવાના જ નથી. એમાં તો ગમે તે ઉપરથી જઈ શકાય. માત્ર જ સચિત્ત અને મિશ્રમાં જ આ આઠ ભેદો જોડવા અને એની યતના સમજવી. (અહીં ખ્યાલ રાખવો કે ઘાસ ઉપરથી, થડ ઉપરથી, નિગોદ ઉપરથી, છૂટા-છવાયા પડેલા પાંદડાઓ ઉપરથી જ્યારે પસાર થવાનું થાય ત્યારે આ બધી યતનાનો વિચાર કરવો. રસ્તો ચોખ્ખો હોય અને આજુબાજુ ઘાસ-ઝાડ-નિગોદ-પાંદડા વગેરે હોય તો એ વચ્ચેના ચોખ્ખા રસ્તાનો કોઈ જ નિષેધ નથી.) વનસ્પતિદ્વાર પૂર્ણ થયું. વૃત્તિ : મધુના ત્રસદારમાદ - ओ.नि. : तिविहा बेइंदिया खलु थिरसंघयणेयरा पुणो दुविहा । अक्वंताई य गमो जाव उ पंचिंदिआ नेआ ॥४३॥ ક - k's ૨૭૫ | + B Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ નિર્યુક્તિ || ૨૭૬ || ‘ત્રિવિધા: ' ત્રિપ્રા:, ઢે ? દ્વીન્દ્રિયા:-સચિત્તાવિમેવાત્, સચિત્તા: સર્વાનનીવપ્રવેશવન્ત:, અચિત્તાન્તદ્વિપર્યયાત્ मिश्रास्त्वेत एव करम्बीभूताः । पुनरेकैको द्विविध:, तथाहि - सचित्तो थिरसंघयणो अथिरसंघयणो अ, एवं अचित्तो वि मीसो वि । जो सो थिरसंघयणो तत्थ चउभंगी- अकंतोऽणक्कंतो सपच्चवाओ इयरो य । एवं अण्णोवि 'अक्कंतादीय'त्ति आक्रान्तादिर्गमो भङ्गक इति, अनेन चतुर्भङ्गिका सूचिता । एवमयं क्रमस्त्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाणां म सच्चित्ताचित्तमिश्रादिर्योजनीय इति ॥ T) મ | j | ચન્દ્ર. : ઓધનિર્યુક્તિ-૪૩ : ગાથાર્થ : ત્રણ પ્રકારના બેઈન્દ્રિયો છે. તે બધા સ્થિર સંઘયણી અને ઈતર એમ બે પ્રકારે છે. આક્રાન્તાદિ પ્રકાર સમજવો. એમ પંચેન્દ્રિયો સુધી જાણવું. ટીકાર્થ : બેઈન્દ્રિયો સચિત્તાદિ ત્રણ પ્રકારના છે. તેમાં સચિત્ત એટલે સઘળાજીવ પ્રદેશવાળા અને અચિત્ત એટલે સઘળા જીવ પ્રદેશ વિનાના તથા મિશ્ર એટલે આ જ સચિત્ત અને અચિત્ત ભેગા થયેલા હોય તે. (દા.ત. એક જગ્યાએ ૫૦ કીડી છે, બધી જીવતી છે. તો એ સચિત્ત બે ઇન્દ્રિયો એક જગ્યાએ ૫૦ કીડી છે, બધી જ મરી ગયેલી છે તો એ અચિત્ત બેઈન્દ્રિયો. અને એક જગ્યાએ ૨૦ કીડી જીવતી છે, ૩૦ મરેલી છે તો એ મિશ્ર બેઈન્દ્રિયો) આ દરેક પાછા બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સચિત્ત જીવો સ્થિર સંઘયણી અને અસ્થિરસંઘયણી એમ અચિત્ત પણ અને મિશ્ર પણ સમજવો. T A ' भ 1 지 નિ.-૪૩ ॥ ૨૭૬ ॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ નિર્યુક્તિ ૨૭૭ આ # નિ.-૪૩ કે જે તે સ્થિરસંઘયણી છે, તેમાં ચતુર્ભગી છે. આક્રાન્ત, અનાક્રાન્ત, સત્યપાય, નિuત્યપાય, એમ બીજા પણ આક્રાન્તાદિ ગમ-પ્રકાર-ભાંગા જાણવા. આને વડે ચતુર્ભગી સૂચવી દીધી. એમ તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયોનો પણ સચિત્ત-અચિત્ત-મિશ્રાદિ ક્રમ જોડી દેવો. (અહીં પણ બતાવેલા ભાંગાઓનો સ્પષ્ટાર્થ નીચે પ્રમાણે સમજવો » (૧) નિuત્યપાય અચિત્ત બેઈન્દ્રિય સ્થિર આક્રાન્ત (૨) નિમ્રત્યપાય અચિત્ત બેઈન્દ્રિય સ્થિર અનાક્રાન્ત (૩) નિપ્પત્યપાય અચિત્ત બેઈન્દ્રિય અસ્થિર ક્રાન્ત (૪) નિમ્રત્યપાય અચિત્ત બેઈન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત (૫) નિમ્રત્યપાય અચિત્ત તે ઈન્દ્રિય સ્થિર આક્રાન્ત (૬) નિમ્રત્યપાય અચિત્ત તેઈન્દ્રિય સ્થિર અનાક્રાન્ત (૭) નિમ્રત્યપાય અચિત્ત તેઈન્દ્રિય અસ્થિર આક્રાન્ત (૮) નિuત્યપાય અચિત્ત તેઈન્દ્રિય અસ્થિર અક્રાન્ત (૯) નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય સ્થિર અનાક્રાન્ત છે ય કે ઝ, છે ali ર૭૭l Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ll શ્રી ઓઘ-ય (૧)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય સ્થિર નિર્યુક્તિ (૧૧)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય અસ્થિર આક્રાન્ત (૧૨)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત (૧૩)નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય સ્થિર આક્રાન્ત (૧૪)નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય સ્થિર અનાક્રાન્ત (૧૫)નિuત્યપાય અચિત્ત પંચેન્દ્રિય અસ્થિર આક્રાન્ત # નિ.-૪૩ (૧૬) નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત આ ૧૬ ભાંગા અચિત્તથી મળ્યા. એ જ રીતે મિશ્રમાં પણ ૧૬ ભાંગા લેવા અને સચિત્તમાં પણ ૧૬ ભાંગા લેવા. કુલ બ | i૪૮ ભાંગા નિષ્પત્યપાયથી મળે. એજ પ્રમાણે સત્યપાયથી પણ બીજા ૪૮ ભાંગા લેવા. પણ એમાં જવાનું નથી. કુલ ૯૬ | ભાંગા થાય. આમાં પણ એ સમજી લેવું કે ખરેખર અચિત્તમાં યતનાની આવશ્યકતા નથી. પણ સાધુની કોમળતાની સૂચક આ યતના મ છે. સીધી વાત છે કે મરેલી કીડી ઉપરથી જવું પડે અને મરેલા ઉંદર વગેરે પર પગ મૂકીને જવું પડે એમાં વિરાધના બિલકુલ ૨ ન હોવા છતાં પરિણતિની દૃષ્ટિએ આસમાન-જમીનનો ફર્ક છે. ખરી યતના મિશ્ર+સચિત્તમાં જાળવવાની છે. એમાં પ્રશ્ન એટલો જ રહે કે બેઈન્દ્રિય અસ્થિરસંઘયણવાળા પર જવામાં વ ૨૭૮ || Page #300 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ નિ.-૪૪ શ્રી ઓઘ-ય ઓછી વિરાધના ? કે તેઈન્દ્રિય સ્થિર સંઘયણવાળા ઉપર જવામાં ઓછી વિરાધના અસ્થિર સંઘયણવાળો બેઈન્દ્રિય તો મારી પણ જાય કે ગાઢ કિલામણા થાય. જ્યારે સ્થિર સંઘયણવાળો તેઈન્દ્રિય હોય તો એ મરે નહિ, અગાઢ કિલામણા થાય. એટલે | vી એવું પણ સંભવિત છે કે સ્થિર સંઘયણવાળા તેઈન્દ્રિયમાં જઈએ, તો ઓછો દોષ લાગે. | ૨૭૯ો. - જો અસ્થિર સંઘયણી બેઈન્દ્રિયનું મૃત્યું થવાનું હોય અને સ્થિર સંઘયણી તેઈન્દ્રિયને કિલામણા જ થવાની હોય તો તેઈન્દ્રિયમાં જવામાં ઓછો દોષ એમ લાગે છે. પણ જો અસ્થિર સંઘયણી બેઈન્દ્રિયનું મૃત્યુ ન થવાનું હોય, માત્ર કિલામણા થવાની હોય તો પછી ત્યાં ઓછો દોષ એમ લાગે છે. છતાં આ વિષયમાં ગીતાર્થોનો અભિપ્રાય ખાસ જાણી લેવો.). वृत्ति : एवं तावत्सजातीययतनोक्ता, इदानीं विजातीयेन सहाह - ओ.नि. : पुढविदए पुढवीए उदये पुढवितस वालकंटा य । पुढविवणस्सइकाए ते चेव उ पुढविए गमणं ॥४४॥ पृथिव्युदकयोः युगपद्गमनतया प्राप्तयोः सतोः कतरेण यातव्यमित्याह-पृथिव्यां, उदके त्रसादिसद्भावात्, चशब्दावनस्पतिश्च पृथिवी त्वस्त्येव । अथ पृथिवीवनस्पतिकाययोः सतोः किं कर्त्तव्यमित्याह-पृथिव्यैव गन्तव्यं, वनस्पतौ तद्दोषसंभवात् ॥ an ૨૭૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-યુ - ચન્દ્ર. : આમ અત્યાર સુધી સજાતીયની યતના કહી. (અર્થાત્ જુદા જુદા પૃથ્વી રસ્તાઓમાં કઈ પૃથ્વીથી જવું? એમ ? નિર્યુક્તિ પૃથ્વીત્વજાતિવાળા રસ્તાઓની એકલી વિચારણા કરી. એમ જલત્વજાતિવાળા અનેક જલરસ્તાઓની પરસ્પર યતના બતાવી. આ બધી સજાતીયતના કહેવાય. પણ એક રસ્તો પૃથ્વી અને એક રસ્તો પાણીનો... તો શેમાંથી જવું? એમ પૃથ્વી-પાણી, || ૨૮૦ ll # પૃથ્વી-તેજ, પૃથ્વી-વાયુ વગેરેની યતના બતાવી નથી. એ વિજાતીય યતના કહેવાય.) - હવે વિજાતીયની સાથે યતના બતાવે છે. (પૃથ્વીની પૃથ્વી સાથે, જલની જલ સાથે... આ બધી સજાતીય યતના હતી. - આ પૃથ્વીની જલની સાથે, પૃથ્વીની તેજની સાથે... આ બધી વિજાતીયની સાથેની યતના કહેવાય.) નિ.-૪૪ ઓઘનિર્યુક્તિ-૪૪. ગાથાર્થ : પૃથ્વી-પાણી હોય, તો પૃથ્વીમાં જવું. કેમકે પાણીમાં પૃથ્વી-ત્રણ-સાપ-કાંટા હોય. પૃથ્વી-TT વનસ્પતિ હોય તો વનસ્પતિમાં તે જ પૃથ્વી-ત્રસ, સાપ-કાંટા હોય. એટલે પૃથ્વીમાં જવું. ટીકાર્થ : પ્રશ્ન : એક સાથે બે રસ્તા સામે આવે કે જે બેમાંથી એકમાં જવાનું હોય. એક સચિત્ત પૃથ્વીનો અને એક શો પાણીનો તો ક્યા રસ્તે જવું? સમાધાન : પૃથ્વી રસ્તે જવું. કેમકે પાણીમાં તો ત્રસ વગેરે પણ જીવો હોય છે. પાણીના એક એક ટીપામાં ૩૬000 ft e . 9 5 A t h u ૦ E s 5 t શબ્દ છે તેનાથી સમજી લેવું કેજલમાં વનસ્પતિ પણ હોય. અને પૃથ્વી તો છે જ. કેમકે પાણી, પૃથ્વી ઉપર જ રહેલ છે. અને જલના સંપર્કથી એ પૃથ્વી મિશ્ર-સચિત્ત હોવાની ને ૨૮૦ * F = = i* Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ નિર્યુક્તિ 11 229 11 of 구지 શક્યતા છે. પ્રશ્ન ઃ પૃથ્વી અને વનસ્પતિ એમ બે માર્ગ હોય ? તો ક્યાંથી જવું ? ઘાસમાંથી કે સચિત્ત પૃથ્વીથી ? સમાધાન : પૃથ્વીથી જ જવું. વનસ્પતિમાં તે જ દોષોનો સંભવ છે. એટલે કે વનસ્પતિમાંય ત્રસજીવો-જલ-પૃથ્વી-સાપ વગેરે હોય છે. ओ.नि. : पुढवितसे तसरहिए निरंतरतसेसु पुढविए गमणं । आउवणस्सइकाए वणेण नियमा वणं उदए ॥ ४५ ॥ ચન્દ્ર. : ઓથનિર્યુક્તિ-૪૫ : ગાથાર્થ : પૃથ્વી-ત્રસ હોય તો ત્રસરહિતમાં જવું. નિરંતર ત્રસો હોય તો પૃથ્વીમાં ગમન. અપ્-વનસ્પતિ હોય, તો વનસ્પતિથી જવું. પાણીમાં અવશ્ય વનસ્પતિ હોય. | પ્રશ્ન : પૃથ્વી અને ત્રસ, બેમાંથી કયા રસ્તે જવું ? એક બાજુ સચિત્ત પૃથ્વી છે, બીજી બાજુ અચિત્ત પૃથ્વી છે, પરંતુ ત્યાં કીડી-મકોડા વગેરે ત્રસો છે. તો શું કરવું ? अथ पृथिवीत्रसयोः केन गन्तव्यं ? त्रसरहितमार्गेण, एतदुक्तं भवति - विरलत्रसेषु तन्मध्येन, निरन्तरेषु तु पृथिव्यां । भ अथ अप्कायवनस्पतिकाययोः सतोः केन यातव्यमित्याह - वनेन वनस्पतिकायेन, उदके नियमाद्वनस्पतिसद्भावात् ॥ '' | મ म T મૈં ओ મ નિ.-૪૫ ૩૫ ૨૮૧ || Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ // ૨૮૨ IT સમાધાન : ત્રસ વિનાના માર્ગે જવું. આશય એ છે કે જો ત્રસવાળા માર્ગમાં પણ ત્રસ જીવો છૂટા-છવાયા હોય, વચ્ચે ખાલી-ખાલી ભાગમાં પગ મૂકીને જઈ ન શકાતું હોય તો ત્યાંથી જ જવું. સચિત્ત પૃથ્વીમાંથી નહિ. પરંતુ ત્રસ માર્ગે નિરન્તર ત્રસ હોય કે જેથી ત્યાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યામાં પગ મૂકીને જવું શક્ય ન હોય તો પછી - પૃથ્વી માર્ગે જવું. પ્રશ્ન : અકાય અને વનસ્પતિકાય બે માર્ગ હોય તો કયા માર્ગે જવું ? અર્થાત્ એકબાજુ ઘાસ કે પાંદડા છે અને * બીજીબાજુ પાણી ભરાયેલું છે તો શું કરવું ? | સમાધાન : વનસ્પતિમાર્ગે જવું. કેમકે પાણીમાં તો અવશ્ય વનસ્પતિ હોય જ છે. જ્યાં વનસ્પતિની સાથે પાણી પણ હોય ત્યાં તો એ વનસ્પતિ-જલવાળા માર્ગને છોડી એકલા જલવાળા માર્ગે જવું. એમ સમજાય છે.) # નિ.-૪૬ ओ.नि. : तेऊवाउविहूणा एवं सेसावि सव्वसंजोगा। नच्चा विराहणदुगं वज्जितो जयसु उवउत्तो ॥४६॥ तेजस्कायवायुकायाभ्यां रहिता एवं शेषा अपि सर्वे संयोगाः, अन्येऽपि ये नोक्तास्तेऽनुगन्तव्याः भङ्गकाः, सर्वथा IN ૨૮૨ . Page #304 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु विराधनाद्वयं ज्ञात्वा-आत्मविराधना संयमविराधना च । एतद्वयमपि वर्जयन् उपयुक्तो यतस्व-यतनां कुर्विति । इदानीं નિર્યુક્તિ यदुक्तं 'एवं सेसावि सव्वसंजोगा' इति ते भङ्गका दर्श्यन्ते, ते चामी-तत्थ पुढविकाओ आउकाओ वणस्सइकाओ तसकाओ चेति चत्वारि पदानि काउं ततो दुगचारिणाए तिगचारणिआए चउक्कचारणियाए चारेयव्वा, सा य इमा ॥२८॥ चारणिआ - पुढविक्काओ आउछायो य पढमो १, पुढवी वणस्सती बीओ य २, पुढवी तसा य तइओ ३, एवं पुढवीए म तिन्नि लद्धा, आऊ दो लहइ, वणस्सई एक्कंति ६, पुढवी आऊ वणस्सई १, पुढवी आऊ तसा २, पुढवी वणस्सइ तसा ३, आऊवणस्सइ तसा ४, एए तिगचारणियाए लद्धा, चउक्कचारणियाए उ एक्को चेव । सव्वेवि एक्कारस अचित्तेहि पएर्हि लद्धा । एवं मीसेसु वि ११, सचित्तेसुवि इक्कारस ११, सव्वेऽवि तेत्तीसं ३३, उक्ता षट्काययतना, ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૪૬: ગાથાર્થ : તેલ અને વાયુ સિવાયના આ પ્રમાણે બીજા પણ બધા સંયોગો કરવા ' વિરાધનાદ્ધિકને જાણીને તેને ત્યાગતો, ઉપયોગવાળો સાધુ યતના કરે. ટીકાર્થ: આ પ્રમાણે તેજ + વાયુ સિવાય બીજા પણ બધા ભાગો જાણવા એટલે કે બીજા પણ જે ભાંગાઓ અત્રે કહ્યા નથી. તે પણ સમજી લેવા. દરેક જગ્યાએ આ બે વિરાધના બરાબર જાણીને જયાં ઓછું નુકશાન હોય એ ભાંગા લેવા. તે આ પ્રમાણે-આત્મવિરાધના અને સંયમવિરાધના. આ બેય વિરાધનાને ત્યાગતો, ઉપયોગવાળો હે સાધુ ! તું યતના કરજે. PREBER नि.-४६ EEP of ॥२८॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ નિ.-૪૬ શ્રી ઓઘ-ય ૪૪-૪૫-૪૬નો અક્ષરાર્થ બતાવી દીધો. એમાં ૪૬ મી ગાથામાં જે કહ્યું કે બીજા પણ બધા સંયોગો સમજી લેવા. તે | નિર્યુક્તિ T બધા સંયોગો હવે અમે દેખાડીએ છીએ. તેમાં પૃથ્વી-અપુ-વનસ્પતિ અને ત્રસ આ ચાર પદ કરી પછી બેચારણિકા-ત્રિકચારણિકા અને ચાર-ચારણિકા વડે | | ૨૮૪ | - સંગુણિત કરવા. તે ચારણિકા આ પ્રમાણે છે. (૧) પૃથ્વી + અપૂ (૨) પૃથ્વી + વનસ્પતિ (૩) પૃથ્વી + ત્રસ (૪) અમ્ + વનસ્પતિ (૫) અપુ + ત્રસ (૬). વિનસ્પતિ + ત્રસ. આમ દ્વિક સંયોગી છ ભાંગા થયા. | (૧) પૃથ્વી +અપુ + વનસ્પતિ (૨) પૃથ્વી + અપ + ત્રસ (૩) પૃથ્વી + વનસ્પતિ + ત્રસ (૪) અમ્ + વનસ્પતિ '+ ત્રસ. આમ ત્રિસંયોગી ચાર ભાંગા થાય. (૧) પૃથ્વી + અ + વનસ્પતિ + ત્રસ એમ ચતુઃસંયોગી એક ભાગો થાય. કુલ ૬+૪+૧=૧૧ ભાંગા થાય. આ ૧૧ ભાંગા અચિત્તના જાણવા. એ જ રીતે મિશ્રમાં પણ ૧૧ જાણવા. એ જ રીતે સચિત્તમાં પણ ૧૧ જાણવા. કુલ ઢી ૩૩ ભાંગા થાય. આમ માર્ગમાં ષકાયની યતના બતાવી દીધી,. all ૨૮૪ || Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ (ઉપર નવા ભાંગાઓ બતાવ્યા, પણ એમાંથી કયા માર્ગે જવું ? એ સ્પષ્ટ બતાવ્યું નથી. અલબત્ત એ સુગમ જ છે. નિર્યુક્તિ 1 છતાં આટલું ધ્યાનમાં રાખવું કે ગમે તેટલા રસ્તા હોય સૌ પ્રથમ તો અચિત્ત માર્ગે જ જવું. એ ન મળે, તો છૂટા-છવાયા vi ત્રસ માર્ગે જવું. એ ન મળે તો પૃથ્વીમાંથી જવું. એ ન મળે તો વનસ્પતિમાંથી જવું એ ન મળે તો અપૂકાયમાંથી જવું અને // ૨૮૫ IIT એ ન મળે તો છેવટે નિરન્તર ત્રસ માર્ગે જવું. સર્વત્ર નિમ્રત્યપાયમાર્ગથી જ જવું. નીચે પ્રમાણેના જુદા જુદા માર્ગભેદો સંભવે છે. (૧) અચિત્ત પૃથ્વી (૨) મિશ્ર પૃથ્વી | (૩) સચિત્ત પૃથ્વી નિ.-૪૬ # (૪) અચિત્ત જલ (૫) મિશ્ર જલ (૬) સચિત્ત જલ (૭) અચિત્ત વનસ્પતિ (૮) મિશ્ર વનસ્પતિ (૯) સચિત્ત વનસ્પતિ (૧૦) અચિત્ત ત્રસ (૧૧) મિશ્ર ત્રણ (૧૨) સચિત્ત ત્રસ એમાં વળી પૃથ્વી ભીની-સુકી, ધૂળીયો માર્ગ, ધૂળ વિનાનો માર્ગ વગેરે અનેક ભેદોવાળી છે. ત્રસમાં પ્રવિરત્રિસ અને નિરંતર ત્રસ એમ બે ભેદો પડે છે. વનસ્પતિમાં પ્રત્યેક -અનંતાદિ ભેદો પડે છે. આ બધાનું અત્યંત ઉપયોગ મૂકીને વિભાગીકરણ કરવું. થી પ્રશ્ન : અપમાર્ગ અને નિરન્તર ત્રસ માર્ગ હોય તો ક્યાંથી જવું ? અપુમાં પણ ત્રસ તો છે જ. એટલે અપમાર્ગમાં પાણી an ૨૮૫T. + ત્રસ + નિગોદ વગેરે ઘણી વિરાધના છે. ત્રણ માર્ગે માત્ર ત્રસ વિરાધના છે. આ દૃષ્ટિ એ નિરન્તર ત્રસમાર્ગે ઓછો દોષ : Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ લાગે છે. નિર્યુક્તિ સમાધાન : સ્થાવર કરતા ત્રસવિરાધના વધુ ભયંકર છે એ ન્યાય પ્રમાણે પૃથ્વી, જલ, વનસ્પતિની વિરાધના કરતા ત્રસની વિરાધના વધુ ભયંકર ગણાય. | ૨૮૬IN ન (પ્રશ્ન એ જ રહે કે પાણીમાં પણ ત્રસ તો છે જ, તો પછી ત્યાં વિરાધના વધી જાય ને ? જો પાણીમાં ત્રસ ન હોય તો " તો પાણીનો માર્ગ જ સ્વીકારત, કેમકે ત્રસવિરાધના કરતા સ્થાવર વિરાધનામાં ઓછો દોષ લાગે. પણ પાણીમાં ત્રસ તો છે. || " તો શું કરવું ? આમાં એમ લાગે છે કે ભલે પાણીમાં ત્રસ હોય, છતાં એ સાક્ષાત્ અનુભવાતા નથી. તથા મુખ્યત્વે ત્યાં બેઇન્દ્રિયો | A B નિ.-૪૬ E હોય છે. જ્યારે નિરન્તરત્રસ માર્ગે તો સાક્ષાત્ ત્રસ અનુભવાય છે અને એ મુખ્યત્વે તેઈન્દ્રિયાદિ હોય. એટલે ત્યાં પરિણામની જ |નિષ્ફરતા વધુ થાય, માટે એ સ્થાને જવામાં વધુ દોષ જણાય છે. વળી પાણીમાં ત્રસજીવોનો સંઘટ્ટો થવારૂપ દોષ લાગે જ્યારે નિરન્તરત્રસમાં તો એ ત્રસજીવો મૃત્યુ પામવા રૂપ દોષ લાગે એ પણ સંભવિત છે.) हा वृत्ति : आह-यदा पुनर्व्याघ्रदुस्तटीन्यायेनान्यतरविराधनामन्तरेण प्रवृत्तिरेव न घटां प्राञ्चति तदा किं वी कर्त्तव्यमित्याह '/ ૨૮દ | * * Rs - E Page #308 -------------------------------------------------------------------------- ________________ SEP मुख्य नि.-४७ श्री सोध-त्थ ओ.नि. : सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खिज्जा । નિર્યુક્તિ मुच्चइ अइवायाओ पुणो विसोही न याविरई ॥४७॥ ॥ २८७॥ 'सर्वत्र' सर्वेषु वस्तुषु, किम् ? संयमरक्षा कार्या, तदभावेऽभिप्रेतार्थसिद्ध्यसिद्धेः, किमेष एव न्यायः ?-नेत्याहसंयमादपि आत्मानमेव रक्षेत्, आत्माभावे तत्प्रवृत्त्यसिद्धेः, आत्मानमेव रक्षन्, जीवन्नित्यर्थः, 'मुच्यते' भ्रश्यति ण कस्मादतिपातात् हिंसादिदोषात्, किं कारणं ?, उच्यते, अतिपाततो यतः पुनर्विशुद्धिस्तपश्चरणादिना भविष्यति । अथ मन्यसे पृथिव्याद्यतिपातोत्तरकालं विशुद्धिर्भवतु नाम, किन्तु हिंसायां वर्तमानोऽसौ अविरतो लभ्यत इति ४० एकवतभड्ने सर्वव्रतभङ्ग' इति वचनात्, तदेतन्नास्ति, यत आह - 'न याविरई', किं कारणं ?, तस्याशयशुद्धतया | विशुद्धपरिणामत्वात्, विशुद्धपरिणामस्य च मोक्षहेतुत्वात् । यद्वा सर्वत्र संयम रक्षन्नतिपातान्मुच्यते, अतिपातो न भवति। किमयमेव न्यायः ?, नेत्याह-संयामादात्मानमेव रक्षेत्, येन पुनरपि विशुद्धिर्भवति, न चातिपातेऽप्यविरतिरिति पूर्ववत्।। 1 ચન્દ્ર, : પ્રશ્ન : જુઓ તમે સયમવિરાધના અને આત્મવિરાધના ન થાય એ રીતે વિહાર કરવાની રજા આપી છે પણ - જેમ એક માણસની પાછળ વાઘ પડ્યો અને એ જીવ બચાવવા દોડ્યો, આગળ મોટી ઉંડી નદી આવી. હવે જો એ આગળ ( દોડે તો નદીમાં ડુબે અને ઉભો રહે તો વાઘથી મરે. આમ બેમાંથી એક રીતે તો મરવાનું જ છે. બેય ભયથી બચવાની શક્યતા वी ॥२८॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ નિ.-૪૭ શ્રી ઓઘ-ત્ય નથી. આને વ્યાઘદુસ્તટીન્યાય કહે છે. તેમ પ્રસ્તુતમાંય જયારે એવું બને કે સંયમવિરાધના અટકાવવા જઈએ તો નિર્યુક્તિ આત્મવિરાધના થાય જ અને આત્મવિરાધના અટકાવવા જઈએ તો સંયમવિરાધના થાય જ. આમ બેમાંથી એક વિરાધના વિના વિહારની પ્રવૃત્તિ શક્ય જ ન હોય તેવી પરિસ્થિતિમાં શું કરવું ? (દા.ત. ટ્રક ધસમસતી એવી રીતે આવે કે જો રોડની ૨૮૮ IIT બાજુમાં ઘાસ ઉપર ઉતરી જઈએ, તો બચી જઈએ પણ સંયમવિરાધના થાય અને જો ઘાસ ઉપર ન ઉતરી સંયમ બચાવીએ તો એક્સીડન્ટ થવાથી આત્મવિરાધના થાય તો શું કરવું ?) on સમાધાન : ઓઘનિર્યુક્તિ-૪૭ : ગાથાર્થ : સર્વત્ર સંયમની રક્ષા કરવી. સંયમ કરતાય આત્માની જ રક્ષા કરવી. * હિંસાથી મૂકાય છે. ફરી વિશુદ્ધિ થાય છે. અને અવિરતિ થતી નથી. | ટીકાર્થ: પહેલી વાત તો એ કે તમામે તમામ કાર્યોમાં સંયમરક્ષા કરવી. કેમકે જો સંયમની રક્ષા નહિ કરાય તો આપણા ઈષ્ટ અર્થ મોક્ષ-સિદ્ધિની સિદ્ધિ નહિ થાય. પ્રશ્ન : શું આ જ ન્યાય છે? બધે જ આમ કરવું ? સમાધાન : ના. સંયમ કરતાય આત્માની જ રક્ષા કરવી. કેમકે આત્મા = જાત = માનવભવ જ જો નહિ હોય તો પછી v સંયમપ્રવૃત્તિ જ સિદ્ધ નહિ થાય. આ રીતે આત્માની જ રક્ષા કરતો સાધુ એટલે કે સંયમવિરાધના સ્વીકારીને પણ જીવતો રહેલો સાધુ હિંસાદિ દોષોથી મુક્ત થાય છે, = = = ‘ક જ allu ૨૮૮ . Page #310 -------------------------------------------------------------------------- ________________ " E G E શ્રી ઓઘ-ધુ પ્રશ્ન : સંયમ વિરાધના- હિંસા તો થઈ જ છે. તો એનાથી કેવી રીતે મુક્ત બને ? નિર્યુક્તિ સમાધાનઃ એ પછી તપ-ચારિત્રાદિ પાલન કરવા દ્વારા એ હિંસાથી વિશુદ્ધિ થઈ જાય છે. અર્થાતુ પાછળથી આલોચના પ્રાયશ્ચિત્તાદિ કરી એ સાધુ હિંસાદોષજન્ય પાપથી મુક્ત બને છે. ૨૮૯ો પ્રશ્ન : જુઓ. પૃથ્વી વગેરેની હિંસા કરી લીધા બાદ પ્રાયશ્ચિત્ત દ્વારા વિશુદ્ધિ ભલે થાય. પણ જે સમયે એ હિંસા કરી II આ રહ્યો છે, તે સમયે તો તે અવિરત = અસાધુ જ બની જાય ને ? અલબત્ત એણે હિંસા કરી પહેલું વ્રત જ ભાંગ્યું છે. પણ શાસ્ત્રવચન છે કે એકવ્રતનો ભંગ થાય એટલે એમાં તમામ વ્રતોનો ભંગ થઈ જ ગયેલો જાણવો, એટલે આને પણ હિંસા કાળે પાંચેય વ્રતોનો ભંગ થઈ જ ગયો હોવાથી તે અવિરતિધર જ બની ગયો. = નિ.-૪૭ આ નુકસાનનું શું ? સમાધાન : ના, તમારી વાત બરાબર નથી. કેમકે હિંસાકાળે પણ એને અવિરતિ ન લાગે. પ્રશ્ન : કેમ ? હિંસા કરવા છતાં અવિરતિ નહિ ? સમાધાન : તેનો આશય શુદ્ધ છે, જીવ બચાવી દીર્થસંયમ પાળવનો છે. અને એટલે એ વિશુદ્ધ પરિણામવાળો છે. અને વિશુદ્ધપરિણામ તો મોક્ષનું કારણ છે. એટલે હિંસાકાળે પણ એને અવિરતિદોષ નથી. આ એક રીતે પ્રસ્તુત ગાથાનો અર્થ કર્યો. અથવા હવે બીજી રીતે અર્થ કરીએ. 5 ૨૮૯ માં G K - Page #311 -------------------------------------------------------------------------- ________________ T શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ || ૨૯૦ [ स्म r भ - તે આ પ્રમાણે-સર્વત્ર સંયમની રક્ષા કરતો સાધુ હિંસાથી મુક્ત બને છે. અર્થાત્ હિંસા કરનાર બનતો નથી પ્રશ્ન : શું આ જ ન્યાય છે ? કે બધે સંયમની રક્ષા કરવી અને હિંસામુક્ત બનવું ? | | સમાધાન : ના, સંયમ છોડીને પણ જીવ બચાવવો. કેમકે પાછળથી વિશુદ્ધિ થઈ શકે છે. અને હિંસા થવા છતાં પણ અવિરતિદોષ ન લાગે.. વગેરે બધું પૂર્વની જેમ સમજી લેવું. वृत्ति : किं कारणं संयमादप्यात्मा रक्षितव्यः ? उच्यते यतः - ઓનિ. : संजमहेउं देहो धारिज्जइ सो कओ अ तदभावे ? | संजमफाइनिमित्तं तु देहपरिपालणा इट्ठा ॥ ४८॥ इह हि 'संयमहेतुः' संयमिनिमित्तं देहो धार्यते, स च संयमः कुतः 'तदभावे' देहाभावे ? यस्मादेतदेवं तस्मात् 'संयमस्फातिनिमित्तं' संयमवृद्ध्यर्थं देहपरिपालनमिष्टं-धर्मकायसंरक्षणमभ्युपगम्यते ॥ ચન્દ્ર. : પ્રશ્ન : સંયમ છોડીને પણ જીવ બચાવવો ? આવું શા માટે ? સમાધાન : ઓઘનિર્યુક્તિ-૪૮ ગાથાર્થ : સંયમને માટે દેહ ધારણ કરાય છે અને દેહના અભાવમાં સંયમ ક્યાંથી સંભવે? એટલે સંયમની વૃદ્ધિ માટે દેહનું પરિપાલન ઈષ્ટ છે. ण મ નિ.-૪૮ મ 귀 at 11 200 11 स्स Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઇ E # નિ.-૪૯ ટીકાર્થ : અહીં જિનશાસનમાં સંયમને માટે દેહ ધારણ કરાય છે. અને તે સંયમ દેહના અભાવમાં શી રીતે સંભવે ? નિર્યુક્તિ આવું છે, માટે જ સંયમની વૃદ્ધિ માટે આ ધર્મકાય-સાધુશરીરની પરિપાલના ઈચ્છાય છે. ૨૯૧ IT વૃત્તિ : માદ-નોનામપષ્ટમેત, તથાદિओ.नि. : चिक्खल्लवालसावयसरेणुकंटयतणे बहुजले अ। लोगोऽवि नेच्छइ पहे को णु विसेसो भयंतस्स ॥४९॥ चिक्खल्लव्यालश्वापदसरेणुकण्टकतृणान् बहुजलांश्च सोपद्रवान् मार्गान-पथः लोकोऽपि नेच्छत्येव, अतः को नु विशेषो ? लोकात् सकाशाद्भदन्तस्य येनैवमुच्यते इति ?, ચન્દ્ર. : પ્રશ્ન : લોકોને પણ પોતાના શરીરની રક્ષા ઈષ્ટ છે. તે આ પ્રમાણે – ઓઘનિર્યુક્તિ-૪૯ ગાથાર્થ : કાદવ-સર્ષ-પશુ-ધૂળ-કાંટા-તણખલા-ઘણા પાણીવાળા માર્ગોને લોકો પણ ઈચ્છતા નથી. આ તો પછી સાધુની એ લોક કરતા શું વિશેષતા ? ૨ ટીકાર્થ : લોકો પણ કાદવદિવાળા ઉપદ્રવયુક્ત માર્ગોને ઈચ્છતા નથી. અને સાધુ પણ શરીરરક્ષા માટે એ માર્ગો ત્યાગે વૈ છે. તો આ લોક અને જૈન સાધુમાં ભેદ શું રહ્યો ? કે જેથી તમે જૈન સાધુને શરીર પાલના ઈષ્ટ કહી છે? = = = ** F ડે all ૨૯૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-न्यु નિર્યુક્તિ ॥ २८२॥ स न.-५०-५१ SEP to वृत्ति : उच्यते - ओ.नि. : जयणमजयणं च गिही सचित्तमीसे परित्तऽणंते अ । नवि जाणंति न यासिं अवहपइण्णा अह विसेसो ॥५०॥ यतनामयतनां च गृहिणो न जानन्ति, क्व ? - सचित्तादौ, न च 'एतेषां' गृहिणां 'अवधप्रतिज्ञा' वधनिवृत्तिः, अत एव विशेषः । अविअ जणो मरणभया परिस्समभआ व ते विवज्जंति । ते पुण दयापरिणया मोक्खत्थमिसी परिहरंति ॥५१॥ कण्ठ्या । 'अपि च इति अनेनाभ्युच्चयमाह, नवरं 'ते'त्ति सापायान् पथः, ચન્દ્ર. સમાધાન : ઓઘનિર્યુક્તિ-૫૦ઃ ગાથાર્થ: ગૃહસ્થો સચિત્ત અને મિશ્રમાં, પ્રત્યેક અને અનંતમાં યતના જાણતા નથી. વળી તેઓને અવધ, જીવહિંસાત્યાગની પ્રતિજ્ઞા નથી. (આ બધું સાધુ પાસે છે, માટે) આ વિશેષતા છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ સ્પષ્ટ છે. वी॥ २८२॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु નિર્યુક્તિ ॥ २८॥ ઓઘનિર્યક્તિ-પ૧ : ગાથાર્થ : વળી લોકો મરણના ભયથી કે થાકના ભયથી તે માર્ગોને છોડે છે. જ્યારે સાધુઓ તો દયાપરિણામવાળા છતાં મોક્ષને માટે તે માર્ગોને છોડે છે. टार्थ : 20 ४ छ, स्पष्ट छ. अपि च शथी मम्युय्यय = विशेष मालतने तावी. (54 में पार्थ વર્ણવી તેમાં જ કંઈ વધુ બાબત બતાવવામાં આવે તે અણુવ્યય કહેવાય. અહીં આપ ૫ શબ્દથી એ અમ્યુચ્ચયનું સૂચન કરી हाधु.) वृत्ति : इतश्च साधोः प्राणातिपातापत्तावपि गृहिणा सह वैधुर्यमित्याह - सम.-५२ ओ.नि. : अविसिटुंमि वि जोगंमि बाहिरे होइ विहुरया इहरा । सुद्धस्स उ संपत्ती अफला जं देसिआ समए ॥५२॥ इह 'अविशिष्टेऽपि' तुल्येऽपि 'योगे' प्राणातिपातादिव्यापारे 'बाह्ये' बहिर्वर्तिनि भवति 'विधुरता' वैधुर्यं विसदृशता, इत्थं चैतदभ्युपगन्तव्यम्, इतरथा शुद्धस्य-साधोः 'संप्राप्तिः' प्राणातिपातापत्ति: 'अफला' निष्फला यतः प्रदर्शिता 'समये' सिद्धान्ते तद्विरुध्यते, तस्मादेतदेवमेवाभ्युपगन्तव्यं, बाह्यप्राणातिपातव्यापार:शुद्धस्य साधोर्न बन्धाय भवतीति ॥ वी ॥२८॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૨૯૪ || j ચન્દ્ર. : વળી સાધુને હિંસા થવા છતાંય ગૃહસ્થો કરતા વૈધુર્ય-ભેદ આ કારણસર પણ છે કે ઓનિર્યુક્તિ-પર : ગાથાર્થ : બાહ્ય યોગ સમાન હોવા છતાં પણ વિધુરતા-ભેદ હોય. નહિ તો શાસ્ત્રમાં શુધ્ધાત્માને હિંસાપ્રાપ્તિ જે નિષ્ફળ દેખાડી છે. (તે ન ઘટે) વૃત્તિ : તથા વાહ - ઓ.નિ. : मा 初 एक्कमि वि पाणिवहंमि देसिअं सुमहदंतरं समए । एमेव निज्जराफला परिणामवसा बहुविहीआ ॥५३॥ ‘મિત્રપિ’ તુલ્યેષ પ્રાળિવધે ‘શિત’ પ્રતિપાવિત સુમવત્તાં, વવ ? ‘સમયે' સિદ્ધાન્ત, તાર્ત્તિ – યથા દૌ vi ટીકાર્થ : સાધુનો અને ગૃહસ્થનો જીવહિંસાદિ બાહ્યવ્યાપાર સરખો હોય તો પણ બે વચ્ચે અસમાનતા છે જ. અને આ ૐ વાત સ્વીકારવી જ જોઈએ. જો આ વાત ન માનો તો શુદ્ધ સાધુને પ્રાણાતિપાતની પ્રાપ્તિ શાસ્ત્રમાં જે નિષ્ફળ બનાવી છે. તેની F સાથે વિરોધ આવે. માટે આ વાત આ પ્રમાણે જ માનવી કે બાહ્ય પ્રાણાતિપાતનો વ્યાપાર શુદ્ધ સાધુને કર્મબંધ માટે ન થાય. સ નિ.-૫૩ (જો બાહ્ય યોગની સમાનતાથી બેય વચ્ચે સંપૂર્ણ સમાનતા માનો તો ત્યાં ગૃહસ્થની જેમ સાધુને પણ પાપબંધ માનવો પડે. પણ એ તો નથી થતો.) A व ओ at 112e8 11 મ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨ B શ્રી ઓધા પુરુષો પ્રાવધપ્રવૃત્તિ, તયશ ન તુલ્ય વન્યો, યસ્તત્ર તીવલંન્નિષ્ટપરિતિઃ સ સપ્તણાં પૃથવ્યામુત્યતે, પરતુ ચા નિર્યુક્તિ नातिसंक्लिष्टपरिणतिः स द्वितीयनरकादावपीति । इयं तावद्विसदृशता बन्धमङ्गीकृत्य, इदानीं निर्जरामङ्गीकृत्य विसदृशतां दर्शयन्नाह - एवमेव 'निर्जरा' फलविशेषा अपि परिणामवशाद् 'बहुविधा' बहुप्रकारा विशिष्टविशिष्टतरविशिष्टतमाः । | ૨૯૫ | | ચન્દ્ર. : આ જ વાત કરે છે કે – ઓઘનિર્યુક્તિ-૫૩: ગાથાર્થ : એકપણ (સમાન પણ) પ્રાણીવલમાં શાસ્ત્રને વિશે ઘણું મોટું અંતર દેખાડેલું છે. એ જ ! પ્રમાણે પરિણામને અનુસારે ઘણા પ્રકારના નિર્જરાફલો છે. નિ.-૫૩ ટીકાર્થ : બે પ્રાણીવધ એક સરખા હોય તો પણ એ બેમાં ઘણું મોટું અંતર હોઈ શકે છે. એમ સિદ્ધાન્તમાં બતાવેલ છે. | (અહીં સ્મિત્રપ શબ્દનો અર્થ ખોલ્યો છે, તુત્યેfપ. આ ટીકાકારની સૂક્ષ્મ દૃષ્ટિ દેખાઈ આવે છે. “ઘણું મોટું અંતર છે.” TI એમ કોઈ બે વસ્તુની અપેક્ષાએ જ બોલાય. એકજ વસ્તુની અપેક્ષાએ આમ ન બોલાય. દા.ત. પ્રભુવીર અને શંકરમાં ઘણું મોટું અંતર છે. પણ પ્રભુવીરમાં ય ઘણું મોટું અંતર છે.” એવું ન બોલાય. એટલે ટીકાકારે તુચૅsfપ શબ્દથી અર્થ બોલ્યો. આ અર્થાતુ બાહ્ય દૃષ્ટિએ સરખા દેખાતા એવા પણ બે પ્રાણીવધમાં મોટું અંતર હોઈ શકે છે.) તે આ પ્રમાણે – બે પુરુષ પ્રાણિવધમાં પ્રવૃત્ત થયા. પણ તે બે યને એક સરખો કર્મબંધ નથી થતો. તે બેમાં જે વો અતિસંકિલષ્ટપરિણતિવાળો હોય તે સાતમી નારકમાં ઉત્પન્ન થાય, બીજો કે જે અતિસંક્લિષ્ટ પરિણામ વાળો ન હોય તે બીજી || ૨૯૫ . દ ક , શ કે ઝ, છે Page #317 -------------------------------------------------------------------------- ________________ मा श्री जोध- त्य નિર્યુક્તિ ॥ २८६ ॥ Of નકાદિમાં પણ ઉત્પન્ન થાય. આ તો બંધને આશ્રયીને અસમાનતા દર્શાવી. હવે નિર્જરાને આશ્રયીને અસમાનતા દેખાડતા કહે છે કે આ જ પ્રમાણે નિર્જરા રૂપી વિશેષફલો પણ જીવના પરિણામને અનુસારે વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ હોય છે. स्म HT वृत्ति : एकां प्राणिजातिमङ्गीकृत्यान्तरमुक्तम्, अधुना सकलव्यक्त्याश्रयमन्तरं प्रतिपिपादयिषुराह ओ.नि. : जे जत्तिआ अ हेऊ भवस्स ते चेव तत्तिआ मुक्खे । गणणाईया लोगा वि दुह भवे पुण्णा तुला ॥५४॥ ये हेतवो यावन्तो - यावन्मात्रा 'भवस्य' संसारस्य निमित्तं त एव नान्ये तावन्मात्रा एव मोक्षस्य हेतवो-निमित्तानि । भ कियन्मात्रकास्ते अत आह-गणनाया अतीताः सङ्ख्याया अतिक्रान्ताः, के ?, लोकाः 'द्वयोरपि' भवमोक्षयोः संबन्धिनां हेतूनामसङ्ख्येया लोकाः 'पूर्णा' भृताः, तत्र पूर्णा एकहेतुन्यूना अपि भवन्त्यत आह-तुल्याः, कथम्भूताः ?- ओ क्रियाविशेषणं 'तुल्याः ' सदृशा इत्यर्थः । ननु तुल्यग्रहणमेव कस्मात् केवलं न कृतं ? येन पुनः पूर्णग्रहणं क्रियते भणति पडिवणं-तुल्लगहणेण केवलेणं संवलिआणं संसारमोक्खहेऊणं लोका तुल्लति कस्सवि बुद्धी होज्जा तो वी पुण्णग्गहणंपि कीरइ, दोहवि पुण्णत्ति जया जया भरिअत्ति नेयव्वा । इयमत्र भावना - सर्व एव ये ॥ २८९ ॥ 1 of स म TI स्प नि.-५४ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ II ૨૯૭ wા નિ.-૫૪ त्रैलोक्यो दरविवरवत्तिनो भावा रागद्वेषमोहात्मनां पुंसां संसारहेतवो भवन्ति त एव रागादिरहितानां श्रद्धाम( व )तामज्ञानपरिहारेण मोक्षहेतवो भवन्तीति एवं तावत्प्रमाणमिदमुक्तम् । ચન્દ્ર.: આ તો એક જ જીવજાતિને આશ્રયીને અંતર બતાવ્યું. હવે તો તમામે તમામ વ્યક્તિને આશ્રયીને આ અંતર બતાડવાની ઈચ્છાવાળા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૫૪ : ગાથાર્થ : સંસારના જે અને જેટલા હેતુઓ છે, તે અને તેટલા જ મોક્ષને વિશે પણ છે. બેયના તુલ્ય, સંપૂર્ણ સંખ્યાતીત લોકાકાશ થાય. ટીકાર્થ : જે હિંસા વગેરે હેતુઓ જેટલા પ્રમાણના (લાખ-દસ લાખ) થતાં છતાં સંસારનાં હેતુ બને છે. બીજા નહિ, પણ તેજ તેટલા જ પ્રમાણના છતાં મોક્ષના હેતુ છે. પ્રશ્ન : પણ એ કેટલા છે ? એની સંખ્યા તો કહો. સમાધાન : સંપૂર્ણ ભરેલા અસંખ્ય લોકાકાશ જેટલા તે હેતુઓ છે. અર્થાતુ એક એક સંસાર હેતુને એક-એક આકાશપ્રદેશ ઉપર મૂકતા જઈએ તો એમ કરતા તમામ હતુઓ જયારે મૂકાઈ રહે ત્યારે તે અસંખ્યલોકાકાશો સંપૂર્ણ ભરાઈ જાય. આ જ રીતે મોક્ષના હેતુ પણ તેજ અને તેટલા જ છે. અહીં અસંખ્ય લોકાકાશ જેટલા હેતુઓ છે, એમ કહ્યું પણ એની સાથે પૂર્ણ અને તુલ્ય એમ બે શબ્દ પણ મૂક્યા છે. all ૨૯૭છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ નિ.-૫૪ શ્રી ઓઘ-ધુ એમાં જો માત્ર પૂર્ણ શબ્દ જ મૂકે. તો એનો અર્થ એ થાય કે > સંસારના પણ પૂર્ણ અસંખ્ય લોકાકાશ જેટલા હેતુઓ છે. નિર્યુક્તિા અને મોક્ષના પણ પૂર્ણ, ભરેલા, અસંખ્ય લોકાકાશો જેટલા હેતુઓ છે. - " હવે આમાં સંસારના હેતુઓ એક-બે ઓછા હોય કે મોક્ષના એક-બે ઓછા હોય તો પણ કહેવાય તો એમ જ કે એ // ૨૯૮ - પૂર્ણ છે. કેમકે અસંખ્ય લોકાકાશ જેટલા હેતુઓમાં એક બે હેતુઓની ગેરહાજરીની કોઈ નોંધ ન પણ લે. પણ આવું ખરેખર છે નહિ, એટલે આવો ઉંધો બોધ કો'કને ન થાય તે માટે “તુલ્ય” શબ્દ પણ લીધો છે. આ શબ્દ : જ પૂર્ણ-ભરાઈ જવાની ક્રિયાનું વિશેષણ છે. અર્થાત્ બેયના હેતુઓ સરખા થાય એ રીતે એ અસંખલોકો ભરાયેલા છે. આ (અથવા તો મવતિ ક્રિયાનું વિશેષણ છે. જે રીતે તુલ્ય થાય તે રીતે અસંખ્ય લોકો પૂર્ણ છે.) પ્રશ્ન : પણ માત્ર તુલ્ય શબ્દ જ લખત તો પણ ચાલત ને? પૂર્ણ શબ્દ લખવાની શી જરૂર? સંસાર મોક્ષના અસંખ્ય | " લોક જેટલા હેતુઓ છે, તે તુલ્ય છે. આમાં ઓછા, વત્તા હોવાનો પ્રશ્ન જ ન આવે. ' સમાધાન : શબ્દ લખવા છતાં પણ જે પૂર્ણ શબ્દ લખ્યો છે. તેનો ઉત્તર એ છે કે જો માત્ર તુલ્ય શબ્દનું જ ગ્રહણ કરે તો કોઈકને એવી બુદ્ધિ થાય કે બધા ભેગા થયેલા એવા સંસારમોક્ષ હેતુઓના ભરેલા લોકો તુલ્ય છે. એટલે કે સંસારના અમુક હેતુઓ અને મોક્ષના અમુક હેતુઓ છે અને એ બન્નેનો સરવાળો અસંખ્ય લોકતુલ્ય છે. પણ આ વાત તો ખોટી છે. એટલે આ વાત સ્પષ્ટ કરવા માટે પૂર્ણ શબ્દનું ગ્રહણ પણ કરાય છે. જેનો આશય એ કે જયારે જયારે તમે સંસારના કે મોક્ષના તે હેતુઓ વડે લોકને પુરો, ત્યારે બેયના હેતુઓ વડે સરખા જ લોક પુરાય. ht ૨૯૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्थु નિર્યુક્તિ | णं ॥ २८८॥ 7 PESH અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. આ ત્રણલોકના પેટ રૂપી કાણામાં જે કોઈપણ પદાર્થો રાગ, દ્વેષ કે અજ્ઞાન સ્વરૂપ પુરુષોને સંસારના કારણ બને છે તે જ બધા જ પદાર્થો રાગાદિ વિનાના શ્રદ્ધાનંત જીવોને અજ્ઞાનનો ત્યાગ કરાવવા દ્વારા મોક્ષના रोजने छ... माम मातो संसा२. सने मोक्षनातुमान प्रभाए। बतायु. वृत्ति : इदानीं येषाममी त्रैलोक्यापन्नाः पदार्था बन्धहेतवो भवन्ति, न भवन्ति च येषां, तदाह (तनाह)ओ.नि. : इरिआवहिआईआ जे चेव हवंति कम्मबंधाय ।। अजयाणं ते चेव उ जयाण निव्वाणगमनाय ॥५५॥ - નિ.-૫૫ "ईर गतिप्रेरणयोः' ईरणमीर्या पथि ईर्या ईर्यापथं-गमनागमनमित्यर्थः, ईर्यापथमादौ येषां ते ईर्यापथाद्याः, भ आदिशब्दाढुष्टवागादिव्यापारा गृह्यन्ते, ईर्यापथाद्या व्यापारा य एव भवन्ति 'कम्मबंधाय' कर्मबन्धनिमित्तं- . कर्मबन्धहेतवः, केषाम् ? 'अयतानाम्' अयत्नपराणां पुरुषाणां, त एव ईर्यापथाद्या व्यापारा 'यतानां' यत्नवतां 'निर्वाणगमनाय' मोक्षगमनाय भवन्ति ॥ ચન્દ્ર. : હવે જે જીવોને આ ત્રણલોકમાં રહેલા પદાર્થો બંધ કારણ બને છે અને જે જીવોને તે નથી બનતા, તે કહે છે. मोधनियुक्ति-५५ : थार्थ : यतनाहित पाने ४ एरियावहि-गमनागमनाहियो भन५ भाटे थाय छे. वी॥ २८८ ॥ 44 IN Page #321 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री सोध- त्थ નિર્યુક્તિ Il 300 II णं યતનાવંતજીવોને તે જ ક્રિયાઓ મોક્ષગમન માટે થાય છે. ટીકાર્થ : ફ્ર ધાતુ ગતિ કરવી અને પ્રેરણા કરવી એમ બે અર્થમાં વપરાય છે. અહીં ગતિ અર્થમાં લેવો. માર્ગમાં ગમન કરવું તે ઈર્યાપથ કહેવાય. એટલે કે ગમનાગમનાદિ ક્રિયા. ગાથામાં ‘આદિ' શબ્દ લખેલો છે. તેનાથી દુષ્ટ વાણી વગેરે વ્યાપારો પણ લઈ લેવા. જે ઈર્યાપથાદિ વ્યાપારો યત્ન વિનાના પુરુષોને કર્મબંધના હેતુઓ છે. તે જ ઈર્યાપથ વગેરે વ્યાપારો સંયમમાં યત્નવાળાઓને મોક્ષગમન માટે થાય છે. वृत्ति : एवं तावत्साधोर्गृहस्थेन सह तुल्येऽपि व्यापारे विसदृशतोक्ता, इदानीं सजातीयमेव साधुमाश्रित्य विसदृशतामुपदर्शयन्नाह ओ.नि. : एगंतेण निसेहो जोगेसु न देसिओ विही वावि । दलिअं पप्प निसेहो होज्ज विही वा जहा रोगे ॥ ५६ ॥ एकान्तेन निषेधः 'योगेषु' गमनादिव्यापारेषु 'न देशित:' नोपदिष्टः 'विधिर्वा' अनुज्ञा वा क्वचित्स्वाध्यायादौ न दर्शिता, किन्तु 'दलिअं' द्रव्यं वस्तु वा 'प्राप्य' विज्ञाय निषेधो भवेत्, तस्यैव वा 'विधिर्भवेत्' अनुष्ठानं भवेदिति । or ण 짜 บ आ म हा नि. पह ॥ ३०० ॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्य अयमत्र भावः अयमत्र भावः-कस्यचित्साधोराचार्यादिप्रयोजनादिना सचित्तेऽपि पथि व्रजतो गमनमनुज्ञायते, कारणिकत्वात्, नियुति नाकारणिकस्य, दृष्टान्तमाह - 'जहा रोगे'त्ति यथा 'रोगे'ज्वरादौ परिपाचनभोजनादेः प्रतिषेधः क्रियते, जीर्णज्वरे तु ण तस्यैव विधिरित्यतः साधूच्यते-वस्त्वन्तरमवाप्य विधिः प्रतिषेधो वा विधीयते । अथवाऽन्यथा व्याख्यायते-इहोक्तं।। 30१॥ 'अखिला: पदार्था आत्मनः संसारहेतवो मोक्षहेतवश्च' ततश्च न केवलं त एव यान्यपि सम्यग्दर्शनज्ञानचारित्राणि तान्यपि म संसारमोक्षयोः कारणानीति, तथा चाह-'एगंतेण निसेहो.' एकान्तेन निषेधः सम्यग्दर्शनादिदानेषु तत्प्रख्यापकशास्त्रोपदेशेषु न दर्शितो, विधिर्वा न दर्शतिः इति संहड्कः, किन्तु दलिकं प्राप्य = पात्रविशेषं प्राप्य कदाचिद् दीयते, कदाचिन्न, एतदुक्तं भवति-प्रशमादिगुणसमन्विताय दीयमानानि मोक्षाय, विपर्ययेण भवाय, तदाशातनात्, यथा ज्वरादौ तरुणे सत्यपथ्यं पश्चात्तु पथ्यमिति तदेव ॥ नि.-4 SEM ચન્દ્ર. : આમ સાધુનો ગૃહસ્થની સાથે સરખો વ્યાપાર હોય તેમાં પણ ફલની અપેક્ષાએ અસમાનતા બતાવી. હવે તો સજાતીય સાધુને આશ્રયીને આ વિસદેશતા દેખાડતા કહે છે કે (એટલે કે બે સાધુઓનો પરસ્પર વ્યાપાર સરખો હોય ત્યાં પણ ફલભેદ છે. એ દેખાડતા કહે છે કે, ઓઘનિર્યુક્તિ-૫૬ : ગાથાર્થ : યોગોને વિશે એકાન્ત નિષેધ કે એકાંતે વિધિ પણ બતાવી નથી. પણ દ્રવ્ય-જીવને વો આશ્રયીને નિષેધ કે વિધિ થાય છે. જેમકે રોગમાં. Fhes वी।। 3०१॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ટીકાર્થ : “ગમનાદિ વ્યાપાર ન જ કરવો” એ રીતે ગમનાદિ યોગોમાં એકાન્ત નિષેધ દેખાડ્યો નથી કે કોઈક ' નિર્યુક્તિ સ્વાધ્યાયાદિ વ્યાપારમાં “સ્વાધ્યાયાદિ કરવા જ” એમ એકાંતે વિધાન પણ કરેલ નથી. પરંતુ દ્રવ્ય કે વસ્તુને જાણીને તે તે યોગનો નિષેધ થાય છે. અથવા તે જ યોગનું અનુષ્ઠાન થાય. | ૩૦ || સાર એ છે કે કોઈક સાધુ આચાર્ય-સંઘ-ગ્લાનાદિના કાર્ય વગેરેને કારણે સચિત્ત માર્ગમાં પણ જતો હોય તો તેની રજા અપાય છે, કેમકે તે કારણસર જાય છે. પરંતુ આવા પુષ્ટ કારણ વિનાનાને રજા નથી અપાતી. - જેમ તાવ વગેરે રોગોમાં પરિપાચન-વેચ, ભોજન વગેરેનો નિષેધ કરાય છે. જયારે એ તાવ જીર્ણ થાય ત્યારે તે જ | પરિપાચન, ભોજનાદિની અનુમતિ અપાય છે. એટલે આ વાત ખૂબ સારી કહી કે જુદી જુદી વસ્તુને અનુસારે વિધાન કે I નિ.-૫૬ પ્રતિષેધ કરાય છે. અથવા આ ગાથાની બીજી રીતે વ્યાખ્યા કરીએ. અહીં કહી ગયા કે “બધા જ પદાર્થો જીવને સંસારના કારણ અને મોક્ષના કારણે થાય છે.” એટલે હવે વધુ સ્પષ્ટ કરે છે કે માત્ર તે પદાર્થો જ નહિ, પરંતુ જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે પણ સંસાર અને મોક્ષના કારણો બની શકે છે. એજ વાત આ ગાથામાં કરે છે. કે સમ્યગ્દર્શનનું નિરૂપણ કરનારા જે શાસ્ત્રોપદેશો છે. તેમાં “સમ્યગ્દર્શનનું દાન ન જ કરવું.” એવો એકાન્ત નિષેધ પણ નથી દેખાડ્યો કે “સમ્યગ્દર્શનનું દાન કરવું જ” એવું વિધાન પણ નથી કર્યું. આ રીતે Tગાથાનો નિષ્કર્ષ કાઢવો. of ૩૦૨ II Page #324 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु પરંતુ પાત્ર વિશેષને પામીને ક્યારેક સમ્યક્ત્વાદિ અપાય, ક્યારેક ન અપાય. નિર્યુક્તિા આશય એ છે કે પ્રશમ વગેરે ગુણોવાળાને અપાતા સમ્યગ્દર્શનાદિ મોક્ષ માટે થાય અને પ્રશમાદિ વિનાનાને અપાતા I | સમ્યક્ત્વાદિ સંસારને માટે થાય, કેમકે એવાને આપવામાં સમ્યક્વાદિની આશાતના થાય. ॥ 303॥ જેમ તાવ વગેરે રોગો તાજા હોતે છતેં જે વસ્તુ અપથ્ય હોય તે જ વસ્તુ પાછળથી પચ્ય બને છે. તેમ અત્રે પણ રે, સમજવું. वृत्ति : अथैकमेव वस्त्वासेव्यमानं बन्धाय मोक्षाय च कथं भवति ?, तदाह - नि.-५७ ओ.नि. : जंमि निसेविज्जते अइयारो होज्ज कस्सइ कयाइ । तेणेव य तस्स पुणो कयाइ सोही हवेज्जाहि ॥५७॥ 'यस्मिन्' वस्तुनि क्रोधादौ निषेव्यमाणे 'अतिचारः' स्खलना भवति 'कस्यचित्' साधोः 'कदाचित्' कस्याञ्चिदवस्थायां तेनैव' क्रोधादिना तस्यैव पुनः कदाचिच्छुद्धिरपि भवेत्, चण्डरुद्रसाधोरिव, तेन हि रुषा स्वशिष्यो: दण्डकेन ताडितः, तं च रुधिरार्द्र दृष्ट्वा पश्चात्तापवान् संवृत्तः चिन्तयति च - धिग्मां यस्यैवंविधः क्रोध इति वी विशुद्धपरिणामस्यापूर्वकरणं क्षपकश्रेणिः केवलोदयः संवृत्त इति ॥ वी॥ ३० ॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ si નિ.-૫૮ શ્રી ઓઘ-યુ ચન્દ્ર. : પ્રશ્ન : આસેવન કરાતી એક જ વસ્તુ બંધન માટે અને મોક્ષને માટે શી રીતે થાય ? નિર્યુક્તિ સમાધાન : ઓઘનિર્યુક્તિ-૫૭: ગાથાર્થ : જે નિસેવન કરાવે છતેં ક્યારેક કોઈકને અતિચાર થાય, તેના જ વડે તે જ // ૩૦૪ | જીવને વળી ક્યારેક શુદ્ધિ થાય. ટીકાર્થ : ક્રોધ વગેરે જે વસ્તુ સેવાયે છતેં કોઈક અવસ્થામાં કોઈક સાધુને અતિચાર, ભૂલ ગણાય. તે જ ક્રોધાદિ વડે તે જ સાધુને વળી ક્યારેક શુદ્ધિ પણ થાય. દા.ત. ચંડરુદ્રાચાર્ય. તેમના વડે ક્રોધથી પોતાનો શિષ્ય દંડ વડે મરાયો, અને તેને = લોહીથી લથપથ જોયા બાદ પશ્ચાત્તાપવાળા આચાર્ય પાપથી અટક્યો અને વિચારે છે કે “મને ધિક્કાર થાઓ કે જે મને આવા પ્રકારનો ક્રોધ થયો.” આ પ્રમાણે વિશુદ્ધપરિણામવાળા તેમને અપૂર્વકરણ, ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાનોદય થયો. આમ પરંપરાએ ક્રોધ હિતકારી બન્યો. वृत्ति : बाह्यं व्यापारमङ्गीकृत्य विसदृशतोक्ता, अथ बाह्योऽपि व्यापारो यथा बन्धहेतुर्न स्यात्तथाऽऽह - ओ.नि. : अणुमित्तोऽवि न कस्सई बंधो परवत्थुपच्चया भणिओ । तह वि अ जयंति जइणो परिणामविसोहिमिच्छंता ॥५८॥ 'अणुमात्रोऽपि' स्वल्पोऽपि बंधो न कस्यचित् 'परवस्तुप्रत्ययाद्' बाह्यवस्तुनिमित्तात्सकाशात् 'भणितः' उक्तः વીu ૩૦૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ નિ.-૫૮ શ્રી ઓઘ-ધુ किन्त्वात्मपरिणामादेवेत्यभिप्रायः । आह-यद्येवं न तर्हि पृथिव्यादियतना कार्या ? उच्यते, यद्यपि बाह्यवस्तुनिमित्तो बन्धो નિર્યુક્તિ । न भवति तथाऽपि यतनां विदधति पृथिव्यादौ मुनयः परिणामविशुद्धि 'इच्छन्तः' अभिलषन्तः, एतदुक्तं भवति-यदि पृथिव्यादिकाययतना न विधीयते ततो नैवेयं स्यात्, | ૩૦૫ / ચન્દ્ર, : આમ બાહ્ય વ્યાપારને આશ્રયીને, ફલને આશ્રયીને અસમાનતા કહેવાઈ. હવે બાહ્ય પણ વ્યાપાર જે રીતે બંધ હેતુ નથી થતો, તે પદ્ધતિ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૫૮ : ગાથાર્થ : અણુ માત્ર પણ કર્મબંધ કોઈને પરવસ્તુના કારણે કહેલો નથી. તો પણ પરિણામ જ 'વિશુદ્ધિને ઈચ્છતા સાધુઓ યતના કરે છે. ટીકાર્થ : અત્યંત અલ્પ પણ બંધ કોઈ જીવને બાહ્ય વસ્તુના કારણે બતાવેલો નથી. પરંતુ આત્મપરિણામથી જ થાય , | છે એ અહીં અભિપ્રાય છે. - પ્રશ્ન : જો બાહ્યવસ્તુથી બંધ ન થતો હોય, તો પછી પૃથ્વી વગેરેની યતના કરવાની કશી જરૂર નથી. પૃથ્વી મરે તો મા પણ એના કારણે કર્મબંધ થવાનો નથી અને ન મરે તો પણ એનાથી કશો ફેર પડતો નથી. આપણે તો આત્મપરિણામ નિર્મળ રાખવા. સમાધાન : જો કે બાહ્યવસ્તુના નિમિત્તે બંધ થતો નથી, તો પણ પરિણામવિશુદ્ધિને ઈચ્છતા મુનિઓ પૃથ્વી વગેરેમાં II 30પII Page #327 -------------------------------------------------------------------------- ________________ * નિ.-૫૯ R શ્રી ઓઘ-વ્યા યતના કરે છે. નિર્યુક્તિ આશય એ છે કે આત્મપરિણામાદિને અનુસારે જ કર્મબંધ કે વિશુદ્ધિ થાય. પરંતુ જો પૃથ્વી વગેરે કાયોની યતના ન કરાય તો પરિણામની વિશુદ્ધિ ન જ થાય. એટલે વિશુદ્ધિ માટે જ યતનાપાલન જરૂરી છે. | ૩૦૬ वृत्ति : यस्तु हिंसायां वर्त्तते तस्य परिणाम एव न शुद्धः, इत्याह च - ण ओ.नि. : जो पुण हिंसाययणेसु वट्टई तस्स नणु परीणामो । दुट्ठो न य तं लिंगं होइ विसुद्धस्स जोगस्स ॥५९॥ यस्तु पुनः “हिंसायतनेषु' व्यापत्तिधामसु वर्त्तते, तस्य ननु परिणामो दुष्ट एव भवति, न च तद्धिसास्थानवतित्वं 'लिङ्गं' चिह्नं भवति 'विशुद्धस्य योगस्य मनोवाक्कायरूपस्य ॥ ચન્દ્ર.: જે હિંસામાં વર્તે છે, તેનો પરિણામ શુદ્ધ ન જ હોય. એ જ વાત કહે છે. ઓઘનિયુક્તિ ૫૯: ગાથાર્થ : જે વળી હિંસાસ્થાનોમાં વર્તે, નક્કી તેનો પરિણામ દુષ્ટ હોય તે હિંસાસ્થાનવર્તીપણું વિશુદ્ધ યોગનું લિંગ નથી. ટીકાર્થ : જે જીવ હિંસાના સ્થાનોમાં વર્તે, તેનો પરિણામ દુષ્ટ જ હોય. આ હિસાસ્થાનમાં વર્તવું એ વિશુદ્ધ મન-વચન = = = ‘ક = ah ૩૦૬ . Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- કાયારૂપ યોગનું ચિહ્ન ન જ હોય. નિર્યુક્તિ ओ.नि. : ॥ ३०७ ॥ ui तम्हा सा विसुद्धं परिणामं इच्छया सुविहिए । हिंसाययणा सव्वे वज्जेयव्वा पयत्तेणं ॥ ६० ॥ तस्मात् 'सदा' अजस्त्रं विशुद्धं परिणाममिच्छता सुविहितेन किं कर्तव्यं ? - हिंसायतनानि सर्वाणि वर्जनीयानि प्रयत्नतः ॥ ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૬૦ : ગાથાર્થ : તેથી સદા વિશુદ્ધ પરિણામને ઈચ્છતા સુવિહિતે પ્રયત્નથી બધા હિંસાસ્થાનો छोडवा. ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે સ્પષ્ટ જ છે. ओ.नि. : वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चई वेरा । अवतोऽवि न मुच्चइ किलिट्टभावोत्ति वा यस्स ॥ ६१ ॥ वर्जयाम्हं प्राणिवधादीन्येवंपरिणतः सन् संप्राप्तावपि कस्य ? - अतिपातस्य प्राणिप्राणविनाशस्ये णं म रस नि. ६०-६१ भ व म हा ॥ ३०७ ॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓથ યુપટ્ટાત્સવઃ, તથાપિ વિગેરે ‘વૈરાત્' ર્મસંવત્થાત્ ! યતુ (યથ) પુનઃ વિ7માવઃ વિટ્ટપરિણામ: सोऽव्यापादयन्नपि न मुच्यते वैरात् ॥ तदेवं गच्छतस्तस्य षट्काययतनादिको विधिरुक्तः, ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૬૧ : ગાથાર્થ : “હું ત્યાગું” એ પ્રમાણે પરિણામવાળો સાધુ હિંસા થાય તો પણ કર્મબંધથી | ૩૦૮ " મૂકાય. જેના પરિણામ કિલષ્ટ હોય તે વધ ન કરતો હોય તો પણ ન મૂકાય. ટીકર્થ : “હું પ્રાણીવધાદિને ત્યાગું” આ પ્રમાણે પરિણામવાળો થયેલો છતાં જીવોના પ્રાણના વિનાશની પ્રાપ્તિ થાય તો # તો પણ કર્મસંબંધથી મૂકાય છે, જેનો વળી કિલષ્ટ પરિણામ હોય તે હિંસા ન કરવા છતાં પણ કર્મબંધથી ન છૂટે. (અતિપાત # નિ.-૬૦-૬૧ શબ્દ આ ગાથામાં નથી. પરંતુ એનો “સંપ્રામાવપિ’ સાથે અન્વય કરવાનો છે. ઉપરથી આ તપાત શબ્દનો અન્વય કરવો. આ શબ્દ છેક ૪૭મી ગાથામાં આવ્યો છે. અલબત્ત સંસ્કૃત પદ્ધતિ પ્રમાણે તો ૩પરિણાત્ એટલે ૬૧-૬૨-૬૩ વગેરે ગાથામાં ઉ જ એ શબ્દ હોવો જોઈએ. પણ એ તો અત્રે દેખાતો નથી. એટલે ૬૧ની પૂર્વેની ગાથામાં જ નજર કરવી જરૂરી બની રહે a 'શા છે. અથવા તો ટીકાકાર પાસે કોઈ બીજો જ પાઠ હોય કે જેમાં તપાતી શબ્દ હોય.). આ પ્રમાણે આચાર્યના કાર્ય માટે એકાકી જનારાની (ઉપલક્ષણથી તમામ સાધુઓની) ષટૂકાય યતના વગેરે વિધિ કહી દીધી. (ખ્યાલ રાખવો કે પાંચ દ્વાર છે. તેમાંથી પ્રતિલેખન નામના પહેલા દ્વારમાં પ્રતિલેખકનું વર્ણન ચાલે છે. તેમાં એકાકી | વિહારી પ્રતિલેખકનું વર્ણન ચાલે છે. તેમાં તે એકાકી કેમ થાય છે ? તે અંગે અશિવ, દૂકાળ, રાજભય વગેરે બધા દ્વારો all ૩૦૮ Page #330 -------------------------------------------------------------------------- ________________ मा श्रीमोध-त्थ નિર્યુક્તિ HERE: । उ०८॥ બતાવી દીધા બાદ છેલ્લું દ્વાર આચાર્યકાર્યનું વર્ણન ચાલે છે. એમાં જ વિસ્તારથી આ કાયયતન વગેરે વિધિ બતાવી દીધી. આ વિધિ યથાયોગ્ય રીતે બીજા કારોમાં પણ સમજી લેવી.) वृत्ति : स इदानी गच्छन् ग्रामादौ प्रविशति, तत्र का सामाचारी ?, तदृर्शनार्थमुपक्रम्यते - ओ.नि. : पढमबिइये गिलाणे तइए सण्णी चउत्थि साहम्मी । पंचमगम्मि अ वसही छट्टे ठाणट्रिओ होइ ॥१२॥ प्रथमद्वारे द्वितीयद्वारे च 'गिलाणे 'त्ति ग्लानविषया यतना वक्तव्या, तृतीये द्वारे संज्ञी-श्रावको वक्तव्यः, चतुर्थे द्वारे स न.-१२ सार्मिकः-साधुर्वक्तव्यः, पञ्चमे द्वारे वसतिर्वक्तव्या, षष्ठे द्वारे वर्षाकालप्रतिघातात्स्थानस्थितो भवति । आह-तृतीयद्वारे भ षडाधिकारा भविष्यन्ति, तद्यथा-'वइअग्गामे संखडि सण्णी दाणे अ भद्दे अ"त्ति (नि.८५) ततश्च किमिति संज्ञिन एव केवलस्य ग्रहणमकारि ?, उच्यते, संज्ञिनोऽतिरिक्तो विधिर्वक्ष्यमाणो भविष्यति अस्यार्थस्य ज्ञापनार्थं संज्ञिग्रहणमेवाकरोत्, अथवा तुलादण्डमध्यग्रहणन्यायेन मध्यग्रहणे शेषाण्यपि गृहीतान्येव द्रष्टव्यानि, आह मध्यमेवैतन्न भवति, यतः षडमूनि द्वाराणि, उच्यन्ते नैतदेवं, यतः सप्तमं चशब्दाक्षिप्तं महानिनादेति द्वारं भविष्यति, संज्ञिग्रहणेन मध्यमेव गृहीतमितीयं द्वारगाथा । वा ।। 30८| Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ ચન્દ્ર. : તે જતો સાધુ પ્રામાદિમાં હવે પ્રવેશે છે, ત્યાં શું સામાચારી છે ? તેને દેખાડવાનો પ્રારંભ કરાય છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ - ૬૨: ગાથાર્થ પહેલા અને બીજા દ્વારમાં ગ્લાન, ત્રીજામાં સંશ-શ્રાવક, ચોથામાં સાધર્મિક, પાંચમામાં વસતિ, છઠ્ઠામાં “સંસ્થાનસ્થિત થાય છે તે. / ૩૧૦ ટીકાર્થ : ગામમાં પ્રવેશતા સાધુની જે સામાચારી બતાવવાની છે, એમાં કુલ ૬ દ્વારો છે. પહેલાં દ્વારમાં અને બીજા દ્વારમાં ગ્લાન સંબંધી યતના બતાવવી. ત્રીજા દ્વારમાં શ્રાવકનું વર્ણન કરવું. ચોથામાં સાધર્મિક એટલે કે સાધુ કહેવો. પાંચમાં " દ્વારમાં વસતિ કહેવી. અને છઠ્ઠા દ્વારમાં એમ બતાવવું કે ચોમાસું શરૂ થવાથી વિહારનો પ્રતિઘાત થવાના કારણે સાધુ એક સ્થાને રોકાઈ જાય છે. * નિ.-૬૨ પ્રશ્ન: ત્રીજા દ્વારમાં છ અર્થાધિકારો બતાવવાના છે. (અર્થાતુ એ દ્વારના છ પેટા દ્વારો પાડી એ દ્વારા એનું વર્ણન કરવાના / છે.) ઓઘનિર્યુક્તિ-૮૫માં એ છ ધારો (૧) વ્રજ (૨) ગ્રામ (૩) સંખડિ (૪) સંજ્ઞી (૫) દાન (૬) ભદ્ર બતાવશે. - આમ ત્રીજા દ્વારના પેટા દ્વાર તરીકે સંજ્ઞીશ્રાવક દ્વાર છે. તમે તો આખા ત્રીજા દ્વારનું નામ જ સંજ્ઞી હાર આપી દીધું. આવું કેમ કર્યું ? શા માટે તમે ત્રીજા દ્વારના ૬ પેટાદ્વારમાંથી માત્ર સંજ્ઞીનું જ ગ્રહણ મુખ્ય રૂપે કર્યું? સમાધાન: “સંજ્ઞીની આગળ કહેવાનારી વિધિ અતિરિક્ત વધારે છે” એ પદાર્થ બતાવવા માટે ગ્રન્થકારે સંજ્ઞીનું જ ગ્રહણ કર્યું. અથવા તો એમ સમજો કે ત્રાજવાનો મધ્યભાગ પકડીએ એટલે આજુબાજુના પણ બેય ભાગો ગ્રહણ થઈ જાય” ah ૩૧૦ એ ન્યાયે સંજ્ઞીનામનું મધ્યમ દ્વારા ગ્રહણ કરવાથી બાકીના બધા દ્વારો પણ ગ્રહણ થઈ જાય. Page #332 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध- त्यु નિયુક્તિ પ્રશ્ન : પણ આ સંજ્ઞી દ્વાર તો ચોથું છે. એ મધ્યમદ્વાર જ નથી. ૭ દ્વાર હોત તો આગળ-૩ અને પછી ૩, વચ્ચે સત્તા દ્વાર... એમ એ મધ્યમ થાય. પણ છ દ્વાર હોવાથી એ મધ્યમદ્વાર જ ન ગણાય. એટલે તુલાદંડમધ્ય ગ્રહણ ન્યાય ન લાગે. સમાધાન : તમારી વાત બરાબર નથી. કેમકે એ ૮૫મી ગાથામાં ર શબ્દ દ્વારા સાતમું દ્વાર પણ બતાવાયેલું છે, જેનું આ નામ મહાનિનાદ છે. એટલે સંજ્ઞીશબ્દના ગ્રહણથી એ ૪થું મધ્યમકાર જ ગ્રહણ કરાયેલું છે અને એટલે ત્યાં આ ન્યાય પણ લાગુ પડે છે. ।। 3११॥ नि.-3 वत्ति : नन्वस्यातित्वरिताचार्य कार्य प्रसाधनप्रवृत्तत्वात्कोऽवसरो गामादिप्रवेशे ?, उच्यते, तत्प्रवेशेऽधिकतरगुणदर्शनात्, तथा चाह - 1 ओ.नि. : एहिअपारत्तगुणा दोन्नि य पुच्छा दुवे य साहम्मी । तत्थिक्किक्का दुविहा चउहा जयणा दुहिक्किक्का ॥३॥ तस्य तत्र ग्रामे प्रविशत 'ऐहिकाः' इहलोकगुणा भक्तपानादयो भवन्ति, परत्रगुणाश्च ग्लानादिप्रतिजागरणादिकाः। प्रविशतश्च तस्य द्विविधा पृच्छा भवति, सा च विध्यविधिलक्षणा वक्ष्यमाणा । सार्मिकाश्च द्वेधा - साम्भोगिका अन्यसाम्भोगिकाश्च । तत्रैकैको द्विधा, योऽसौ साम्भोगिकः स द्विविधः-कदाचिदेकः कदाचिदनेकः । F POTO ॥११॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ श्री मोघ-त्यु નિર્યુક્તિ | ॥ १२॥ नि.-3 SEE एवमन्यसाम्भोगिकेऽपि वाच्यं । 'चउहा जयण'त्ति चतुर्विधा यतना, साम्भोगिकसंयतयतना साम्भोगिकसंयतीयतना च, तथा अण्णसंभोइयसंजयजयणा अण्णसंभोइसंयतीजयणा चेति । 'तस्थिक्किक्का दुविह'त्ति तत्रैकैको भेदो द्वेधा साम्भोगिकसंयता:-कारणिका निष्कारणिकाश्च, एवं संभोइसंजइओवि । एवं असंभोइअसंजयावि संजईओवि । अथवाऽन्यथा-'दुवे य साहम्मी 'त्ति संभोइआ असंभोइआ चेति । तत्थिक्किक्का दुविह'त्ति जे ते संभोइआ ते संजया संजईओ अ, एवमसंभोइयावि । 'चउहा जयण'त्ति चउव्विहा जयणा कायव्वा दव्वादि ४ । 'दुहिक्किक्क'त्ति सा एकैका द्रव्यादियतना द्वेधा-तत्थ दव्वओ पढमं फासुएण कीरइ, तदभावे अफासुएणवि । खित्ततो अकयाकारिआसंकप्पिए गेहे ठायव्वं, तदभावे उद्घाटनं गृहस्य कपाटादेरपि क्रियते । कालतः प्रथमपौरुष्यां प्रासुकं दीयते, अथ तस्यां न लभ्यते ततः कृत्वाऽपि दीयते । भावतः प्रासुकद्रव्यैः शरीरस्य समाधानमाधीयते तदभावे त्वप्रासुकैरपि । इयं द्वारगाथा महती। ચન્દ્ર, : પ્રશ્ન : આ સાધુ આચાર્યના અત્યંત ઝડપથી કરવાના કાર્યને સાધવા માટે જાય છે. માટે જ તો આચાર્યે એને એકલો જ મોકલ્યો છે તો પછી જ્યારે એ કાર્ય ઝડપથી કરવાનું છે, ત્યારે વચ્ચેના ગામ વગેરેમાં પ્રવેશ કરવાનો એને અવસર જ ક્યાં છે ? કે એની સામાચારી બતાવવી પડે. સમાધાન : ભલે, એ ઉતાવળા કાર્ય માટે જાય છે. તો પણ વચ્ચે આવતા પ્રામાદિમાં પ્રવેશ કરવામાં અને વધારે લાભ થવાના છે, માટે એ પ્રામાદિમાં પ્રવેશ કરે. આશય એ કે આચાર્યના કાર્ય માટે ઉતાવળા થઈને પ્રામાદિમાં પ્રવેશ ન કરવામાં દા ર ૩૧૨ // Page #334 -------------------------------------------------------------------------- ________________ નિ.-૬૩ શ્રી ઓઘ એને જેટલા લાભ છે, એના કરતા વધારે લાભ પ્રામાદિમાં પ્રવેશ કરવાના છે માટે એ પ્રવેશ કરે. આ જ વાત કરે છે કે આ નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૬૩: ગાથાર્થ : (૧) આલૌકિક ગુણો + પારલૌકિકગુણો (૨) બે પ્રકારની પૃચ્છા (૩) બે સાધર્મિક તેમાં ! બી એક એક પાછા બે પ્રકારના છે, (૪) ચાર પ્રકારની યતના. એકેક બે પ્રકારની છે. // ૩૧૩ / 1 ટીકાર્થ: તે સાધુને તે ગામમાં પ્રવેશ કરવામાં આલૌકિક ગુણો એટલે કે ભોજન પાણીની પ્રાપ્તિ વગેરે થાય. તથા ગ્લાન || વગેરેની સેવા વગેરે રૂપ પરલોક સાધક ગુણો પ્રાપ્ત થાય. પ્રવેશ કરતા એ સાધુને બે પ્રકારની પૃચ્છા સંભવે છે. અવિધિપૃચ્છા " અને વિધિપૃચ્છા. એ અમે આગળ કહેશું. | સાધર્મિકો બે પ્રકારે છે. સાંભોગિક (એક સરખી સામાચારીવાળા) અને અન્ય સાંભોગિક. તેમાં એકેક સાધર્મિક પાછા મ બે પ્રકારે છે. તે આ પ્રમાણે જે આ સાંભોગિક છે તે બે પ્રકારે છે. ક્યારેક એક, ક્યારેક અનેક. એમ અન્ય સાંભોગિકમાં જ I પણ કહેવું. ચાર પ્રકારની યતના છે, સાંભોગિકસાધુયતના, સાંભોગિક સાધ્વીયતના, અન્યસાંભોગિક સાધુયતના અને ! ' અન્યસાંભોગિક સાધ્વીયતના. તેમાં સાંભોગિક સાધુ કે સાધ્વી, અન્ય સાંભોગિક સાધુ કે સાધ્વી એ ચારેયમાં દરેકે દરેક પાછા બે પ્રકારે છે. કારણિક - અને નિષ્ઠારિણક. આ ૬૩મી ગાથાનો અર્થ પૂર્ણ થયો. (અહીં ગામમાં પ્રવેશવાના લાભો ઉપરાંત જુદી જુદી સામાચારીનું પણ સૂચન ' ૩૧૩ | Yકરી દીધેલું છે તે જાણવું. આનું વિસ્તારથી વર્ણન હવે કરશે.) Page #335 -------------------------------------------------------------------------- ________________ 1], મ શ્રી ઓઘ- Y નિર્યુક્તિ || ૩૧૪ || અથવા આ ગાથાનો બીજી રીતે અર્થ કરીએ. તુવે ઞ સાદમ્મી શબ્દનો અર્થ એ કે સાંભોગિક અને અન્યસાંભોગિક “તસ્થિકિલ્લા સુવિહા” એનો અર્થ એ કે જે તે [ સાંભોગિકો છે, તે સાધુ અને સાધ્વી એમ બે પ્રકારે હોય. એમ અસાંભોગિકો પણ જાણવા. યતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ચાર પ્રકારે છે. તે દરેકે દરેક દ્રવ્યાદિ યતના બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી વિચારીએ તો (૧) પહેલા નિર્દોષ વડે વૈયાવચ્ચ કરવું (૩) અને તે ન મળે તો દોષિત વડે વૈયાવચ્ચ કરવું. स ण स्स भ ક્ષેત્રથી યતના આ પ્રમાણે કે (૧) સાધુ માટે નહિ કરાયેલ, સાધુ માટે નહિ કરાવાયેલ અને સાધુ માટે સંકલ્પિત પણ મેં નહિ કરાયેલ એવા ઘરમાં રહેવું (૨) તે ન મળે તો ઘરના બારણા વગેરેનું પણ ઉદ્ઘાટન કરાય. (અર્થાત્ ભીતમાં બારણું વગેરે પણ પડાવાય.) વા T H સ્થ ભાવથી યતના આ પ્રમાણે કે (૧) પ્રાચુક દ્રવ્યો વડે શરીરની સમાધિ ગ્લાનને પ્રાપ્ત કરાવાય. (૨) તે ન મળે તો અપ્રાસુક વડે પણ એને સમાધિ આપવી. n ' ण ओ કાલથી યતના આ પ્રમાણે કે (૧) ગ્લાનને પહેલી પોરિસીમાં પ્રાસુક અપાય, હવે જો પહેલી પોરિસીમાં ન મળે તો એને પ્રાસુક કરીને પણ અપાય. r નિ.-૬૩ | || ૩૧૪ || Page #336 -------------------------------------------------------------------------- ________________ म श्री मोध (પ્રાસુકનો અર્થ અચિત્ત પણ થાય અને ક્યાંક નિર્દોષ પણ થાય. યથાયોગ્ય અર્થ ઘટાવવો.) નિર્યુક્તિ - मा भोटी द्वारा छे. ॥ १५॥ वृत्ति : तत्रैहिकगुणद्वारप्रतिपादनायाह पडिदारगाहा - ओ.नि. : इहलोइआ पवित्ती पासणया तेसि संखडी सड्ढा । परलोइआ गिलाणे चेइय वाई य पडिणीए ॥६४॥ नि.-६४ ___'इहलोइ'त्ति द्वारपरामर्शः, प्रविष्टस्य तस्यायं गुणो भवति-यानभिसन्धाय प्रवृत्तस्तदीयां कदाचित्तत्र वार्ता भलभते-यथा ततो निर्गत्यैतेऽधुनाऽमुकत्र तिष्ठन्तीति, एतदुक्तं भवति-मासकल्परिसमाप्तौ ते कदाचित्तत्रैवायाताः स्युः, भ ततश्चैतेषां साधूनां पश्यत्ता-दर्शनं भवतीति तत्रैव कार्यपरिसमाप्तिः स्यात्, तथा कदाचित्तत्र संखडी भवति, ततश्च भक्तं । गृहीत्वा व्रजतः कालक्षेपो न भवति, शीघ्रं चाभीष्टं ग्रामं प्राप्नोति । तत्र वा प्रविष्टस्य श्राद्धः-श्रावकः कश्चिद्भवति, तद्गृहात्पर्युषितभक्तमादाय व्रजति । एते प्रविष्टस्यैहिकगुणाः । अथेतरे 'परलोइआ' इति द्वारपरामर्शः। 'गिलाण'त्ति कदाचित्तत्र प्रविष्ट इदं श्रृणुयात् यदुतात्र ग्लान आस्ते, ततश्च तत्परिपालनं कार्य, परिपालने च कथं न पारलौकिका गुणा इति, 'जो गिलाणं पडियर से मं पडिअरति, जो मं पडिअर सो गिलाणं पडियरति 'त्ति वचनप्रामाण्यात् । वी॥ १५॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ ધ યાવિદા તત્ર ચૈત્યવત મવેત્ તને પુળ્યાવાતિઃ ચા, વાડી વા તત્પર નાશ, પ્રત્યની વા સાળાવેતત્ર થતું જ નિર્યુક્તિ तद्दर्शनाच्चासावुपशमं यायात्, एवंलब्धिसंपन्नत्वात् । उक्तमैहिकपारलौकिकगुणद्वारम् । || ૩૧૬ ill ચન્દ્ર. તેમાં ગ્રામમાં પ્રવેશ કરતા સાધુને કયા ઐહિકગુણો પ્રાપ્ત થાય ? એ પહેલા તારનું પ્રતિપાદન કરવા માટે એના * પેટા તારોનું વર્ણન કરતી આ ૬૪ મી ગાથા છે. ઘનિર્યુક્તિ-૬૪: ગાથાર્થ : (૧) તે આચાર્યાદિના સમાચાર (૨) તેઓનું દર્શન (૩) સંખડિ (૪) શ્રાવકો. આ ચાર ના ઈહલૌકિક લાભો છે. (૧) ગ્લાન (૨) ચૈત્ય (૩) વાદી (૪) પ્રત્યેનીક આ ચાર પારલૌકિક લાભો છે. (અવતરણિકામાં જો નિ.-૬૪ કે માત્ર ઈહલૌકિક લાભોનો જ ઉલ્લેખ કરેલો છે. છતાં આ ગાથામાં પારલૌકિક લાભો પણ લઈ લીધા છે.) આ ટીકાર્થ : ગાથામાં જે રૂઢત્નો શબ્દ છે. તે દ્વારપરામર્શ છે. એટલે કે “અહીં ઈહલૌકિક દ્વાર શરુ થાય છે.” એવું : ( સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે આ શબ્દ લખ્યો છે. (દરેક જગ્યાએ કારપરામર્શ શબ્દનો આ જ અર્થ સમજવો.) (૧) ગામમાં પ્રવેશેલા તેને આ લાભ થાય કે જે આચાર્યાદિને મનમાં ધારીને તે નીકળ્યો હોય, ક્યારેક તે આચાર્યના પાકા સમાચાર તે ગામમાં મળી જાય કે તે આચાર્યશ્રી ત્યાંથી નીકળીને અત્યારે અમુક જગ્યાએ વિદ્યમાન છે.” (પ્રાચીનકાળમાં ફોન વગેરે ન હતા. ગુરુએ આ સાધુને અમુક આચાર્ય પાસે અમુક કામ માટે અમુક ગામ-નગર તરફ મોકલ્યો હોય, પણ તે આચાર્ય તે તે ગામ-નગરમાંથી વિહાર કરી બીજા ગ્રામાદિમાં ગયા હોય તો સાધુ જો ધારેલા ગામમાં પહોંચે Rી ૩૧૬ll Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ તો ત્યાં આચાર્ય ન મળે, ત્યાંથી પાછો આચાર્યના સ્થાને વિહાર કરવો પડે. જયારે વચ્ચેના ગામમાં જવાથી ત્યાં જ સમાચાર નિર્યુક્તિ મળી જાય તો ધક્કો ન પડે.) | (૨) આ પણ શક્ય છે કે માસકલ્પની સમાપ્તિ બાદ આચાર્ય ક્યારેક તે જ ગામમાં આવી ગયેલા હોય. એટલે સાધુ // ૩૧૭. તે ગામમાં પ્રવેશે તો આચાર્યનું દર્શન થાય અને ત્યાં જ કાર્યની સમાપ્તિ થઈ જાય. (અહીં ટીકા પ્રમાણે તો પ્રવૃત્તિ અને દર્શન એ બે દ્વારા જુદા જુદા નથી લાગતા. કેમકે પ્રવૃત્તિનો જ અર્થ બતાવતા | " પતરું ભવતિ... લખેલ છે. છતાં ઉપર મુજબ બે રીતે પણ ઘટી શકે છે ખરું.) * નિ.-૬૪ (૩) ક્યારેક એવું બને કે એ ગામમાં ગમે તે પ્રસંગે જમણવાર હોય, અને એટલે ત્યાંથી એક સાથે બધી ગોચરી મળી ' જાય. એ લઈને સાધુ નીકળી શકે. આમ લાંબી ભિક્ષાચર્યા કરવા દ્વારા જે વિલંબ થવાનો હતો, તે ન થાય. અને એટલે ઝડપથી આગળ પોતાના ઈષ્ટ ગામે પહોંચે. (૪) ત્યાં સાધુ પ્રવેશ કરે, અને શક્ય છે કે એ ગામમાં કોઈક શ્રાવક હોય તેના ઘરેથી પર્યાષિત (બીજા દિવસે ચાલે 3 એવી સુકી-પાકી વસ્તુ વગેરે) ભક્તને લઈને આગળ ચાલે. આમ ગોચરીનું કામ ઝડપથી પતે. રસ્તામાં આવતા તે તે ગામમાં પ્રવેશ કરનારા સાધુને આ ચાર લાભોની શક્યતા છે. હવે એ સાધુને ગ્રામપ્રવેશથી પારલૌકિક લાભો ક્યા થાય? એ જોઈએ. ગાથામાં પરતોઙા શબ્દ એ “પારલૌકિક લાભ th ૩૧૭. Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ થ નિર્યુક્તિ || ૩૧૮ ण म n દ્વાર શરુ થાય છે” એ દર્શાવનાર શબ્દ છે. (૧) ક્યારેક એવું બને કે તે ગામમાં પ્રવેશેલો સાધુ આવું સાંભળે કે, “આ ગામમાં ગ્લાન સાધુ છે.” અને તેથી તે સાધુ તેની સેવા કરે. તે સેવામાં પરલોકસાધક ગુણો કર્મનિર્જરા-પુણ્યબંધાદિ કેમ ન થાય ? શાસ્ત્રના આ વચનો તદ્દન સાચા છે કે “જે ગ્લાનની સેવા કરે છે. તે મારી (ભગવાનની) સેવા કરે છે. જે મને સેવે છે તે ગ્લાનને સેવે છે.” આ વચનોથી સિદ્ધ થાય છે કે ગ્લાનસેવક સાધુ પારલૌકિક ગુણો પામે. (૨) ક્યારેક એવું બને કે તે ગામમાં દેરાસર હોય, તેને વાંદવામાં પુણ્યની પ્રાપ્તિ થાય. (૩) કદાચ ત્યાં વાદી હોય તો આ હોંશિયાર સાધુ તેને હરાવે. (૪) ત્યાં સાધુ વગેરેનો શત્રુ હોય અને એ શત્રુ આ આગન્તુક હોંશિયાર સાધુના દર્શનથી જ શાંત થઈ જાય. આવું થવાનું કારણ એ કે આ સાધુ આવા પ્રકારની લબ્ધિથી સંપન્ન હોય. (આચાર્ય ગમે તેવા સાધુને એકાકી ન મોકલે, ગીતાર્થ-અત્યંત પરિપક્વને જ મોકલે. એટલે એનામાં શત્રુઓને ઢીલા પાડી દેવાની લબ્ધિ-શક્તિ હોવી સુસંભવિત છે.) આ ઐહિકગુણો અને પારલૌકિક ગુણો રૂપ દ્વાર પૂર્ણ થયું. (ટીકાકારે આ બેને એક જ દ્વાર તરીકે ગણ્યા છે.) वृत्ति : अथ पृच्छाद्वारं, तत्र द्विविधा पृच्छा विधिपृच्छा अविधिपृच्छा च, अविधिपृच्छामाह નિ.-૬૪ 더 라 at 11 392 11 H Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ओ.नि. : अविही पृच्छा अत्थित्थ संजया नत्थि तत्थ समणीओ । નિર્યુક્તિ समणीसु अ ता नत्थी संका य किसोरवडवाओ ॥६५॥ ૩૧૯i अविधिपच्छेयं, यदुत सन्त्यत्र संयता: ?, ततोऽसौ पृष्टः एतां विशेषविषयां श्रुत्वाऽऽह-नास्त्यत्र संयताः, तत्र च श्रमण्यो विद्यन्ते तेन च ता न कथिताः, विशेषप्रश्नाकरणात् । 'समणीसु यत्ति अथ श्रमणीः पृच्छति ततोऽसावाह ण - न सन्त्यत्र ताः, तत्र च श्रमणाः सन्तीति प्राग्वत् । शङ्का च श्रमणीपृच्छायां स्यात् 'किशोरवडवान्यायात्' ॥ નિ.-૬૫ ચન્દ્ર. : (૨) પૃચ્છાદ્વાર. તેમાં બે પ્રકારની પૃચ્છા છે. વિધિ પૃચ્છા અને અવિધિપૃચ્છા. તેમાં પહેલા અવિધિપૃચ્છા બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૬૫ : ગાથાર્થ : અવિધિ પૃચ્છા આ છે કે (૧) અહીં સાધુઓ છે ? જવાબઃ “નથી” ત્યાં સાધ્વીજી હોય. સાધ્વીજી વિશે પ્રશ્ન કરે તો (સાધુ હોવા છતાં સાધ્વી ન હોવાથી) ના પાડે. વળી યુવાન ઘોડીના ન્યાયથી શંકા થાય. ટીકાર્થ : આ ગામમાં પ્રવેશતો સાધુ કોઈકને એમ પુછે કે “આ ગામમાં સાધુઓ છે ?” તો એ અવિધિપૃચ્છા કહેવાય. એનું કારણ એ કે આવી પૃચ્છા બાદ એ પુછાયેલો વ્યક્તિ આ માત્ર સાધુસ્વરૂપ વિશેષવિષયવાળી પૃચ્છાને સાંભળીને એમ * : 1+ વIL ૩૧૯ો થો . Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ કહે કે “અહીં સાધુઓ નથી.” નિર્યુક્તિ હવે હકીકત એ હોય કે ત્યાં સાધ્વીજીઓ હોય, પણ એણે તો એની વાત જ ન કરી. કેમકે સાધુએ એમના માટેનો પ્રશ્ન | કર્યો જ નથી. અને એ બિચારાને લાંબી સમજ ન પડે એ સ્વાભાવિક છે. | ૩૨૦. હવે જો આ સાધુ એમ પુછે કે “અહીં સાધ્વીજીઓ છે?” ખે તો એ કહે કે “અહીં સાધ્વીજીઓ નથી.” હવે ભલે ત્યાં સાધ્વીજી ન હોય પણ સાધુઓ હોય પણ ખરા. પણ સાધુ સંબંધી વિશેષ પ્રશ્ન કર્યો ન હોવાથી તે માણસ | એ અંગે કશો ખુલાસો ન પણ કરે. (અને એટલે આ સાધુને ત્યાં રહેલા સાધ્વી કે સાધુ દ્વારા જે લાભો થવાના હતા, તે બધા | અટકી પડે.) વળી આ રીતે સાધુ સીધી સાધ્વીજીઓ અંગે જ પૃચ્છા કરે તો પેલાને યુવાન ઘોડીના ન્યાયથી શંકા પણ થાય. (ઘોડામાં કામવિકાર ખૂબ હોય અને એટલે એ ઘોડીને શોધતો ફરતો હોય. એમ પેલો વિચારે કે આ સાધુ સાધ્વીજીઓ માટે જ સીધું પુછે છે, એટલે તે કામી લાગે છે.) નિ.-૬૬ મો.નિ. : સચરિડામો સંal ચાર ય રોફ પઠ્ઠી ! चेइयघरं च नत्थी तम्हा उ विहीए पुच्छिज्जा ॥६६॥ ah ૩૨૦.. Page #342 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ચ अथ श्रावकान् पृच्छति ततः परो विकल्पयति-चरितुकामोऽयं-भक्षयितुकामः, अथ 'सड्डीसु 'त्ति श्राविकाविषयपृच्छायां शङ्का स्यात्, नूनमयं तदर्थी चरितुकामश्च । अथ चैत्यगृहमेव केवलं पृच्छति ततस्तदभावे ण वर्गचतुष्ट्यभावे च तत्प्रभवगुणहानिः स्यात्, तस्माद्विधिना पृच्छेत् । ૩૨૧ ll ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૬૬ : ગાથાર્થ : શ્રાવકોને વિશે પૃચ્છા કરે તો “આ ખાઉધરો છે” એમ પેલો વિચારે. શ્રાવિકાને * વિશે પ્રચ્છા કરે તો ગોચરી + શંકા બે દોષ થાય. ચૈત્યગૃહ પુછે તો “નથી” એ જવાબ મળે. તેથી વિધિથી પૂછવું. ટીકાર્થ : હવે જો સાધુ એમ પુછે કે “અહીં શ્રાવકો છે?” તો પેલો વિચારે કે “આ સાધુ ખાવાની ઈચ્છાવાળો લાગે # નિ.-૬૬ છે. માટે જ શ્રાવક અંગે પૃચ્છા કરે છે.” - હવે જો સાધુ એમ પુછે કે “અહીં શ્રાવિકાઓ છે ?” તો પેલાને શંકા થાય કે “આ સાધુ શ્રાવિકાની ઈચ્છાવાળો લાગે ! 8 છે. | ભોજન કરવાની ઈચ્છાવાળો લાગે છે. માટે જ શ્રાવિકા અંગે પૃચ્છા કરે છે.” હવે જો માત્ર એમ પુછે કે “અહીં દેરાસર છે.” તો ક્યારેક એવું બને કે તે ગામમાં દેરાસર ન હોય પરંતુ સાધુ-સાધ્વી- શ્રાવક-શ્રાવિકા ચાર વર્ગ (કે એક-બે-ત્રણ વર્ગ) હોય, છતાં પ્રશ્ન પ્રમાણે પેલો તો ના પાડે એટલે સાધુને આ ચાર વર્ગની જાણકારી ન મળે. અને તેથી એ ચારનો સંપર્ક પણ ન થાય અને તેથી તેમનાથી પ્રાપ્ત થનારા લાભોની હાનિ થાય. તેથી વિધિપૂર્વક પૃચ્છા કરવી જોઈએ. all ૩૨૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ 까 श्री खोध तथ નિર્યુક્તિ ॥ ३२२ ॥ म म वृत्ति : तत्प्रतिपादनायाह ओ.नि. : - गामदुवारब्भासे अगडसमीवे महाणमज्झे वा । पुच्छिज्ज सयं पक्खं विआलणे तस्स परिकहणा ॥६७॥ ग्रामद्वारे ग्रामस्य निष्काशप्रवेशे स्थित्वा पृच्छेत्, अथवा 'अब्भासे 'त्ति ग्रामाभ्यर्णे कूपसमीपे वा महाजनसमीपे वा, कं ? - स्वकं पक्षं, किमत्रास्मत्पक्षोऽस्ति नेति ?, यदि परोऽजानन् पृच्छति को भवतां स्वपक्ष: ? इत्येवं विचारणे ततस्तस्याग्रे साधोः परिकथना स्यात्, पञ्चविधोऽस्मत्पक्षः - चैत्यगृहादि । उक्तं पृच्छाद्वारम् । ચન્દ્ર. ઃ હવે એ પૃચ્છાની વિધિ બતાવવા માટે કહે છે કે ઓઘનિર્યુક્તિ-૬૭ : ગાથાર્થ : ગામના બારણે, ગામની નજીકમાં, કુવાની નજીકમાં, મહાજનની મધ્યમાં સ્વપક્ષને પૂછે. વિચાલના થાય ત્યારે સ્વપક્ષની પરિકથના કરવી. ટીકાર્થ : ગામનું બારણું એટલે જ્યાંથી ગામમાં પ્રવેશ અને ગામમાંથી નિર્ગમન થતું હોય. આ સ્થાને ઉભો રહી સાધુ સ્વપક્ષની પૃચ્છા કરે કે “આ ગામમાં અમારો પક્ષ છે ?” અથવા તો ગામની નજીકના સ્થાનમાં પૃચ્છા કરે. स्स भ Dr व आ म हा T म्स नि.६७ ।। ३२२ ।। Page #344 -------------------------------------------------------------------------- ________________ मा શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ ॥ ૩૨૩ મૈં भ स्म અથવા કુવાની નજીકમાં પૃચ્છા કરે. અથવા મહાજન બેઠું હોય ત્યાં જઈ સ્વપક્ષની પૃચ્છા કરે. હવે જો સામેનો માણસ “સ્વપક્ષ કોને કહેવાય ?” એ જાણતો ન હોવાથી પુછે કે “તમારો સ્વપક્ષ કોણ ?’” તો આ પ્રમાણે વિચારણા થાય ત્યારે તેની આગળ સાધુ કહે કે “અમારો પક્ષ પાંચ પ્રકારે છે. ચૈત્યગૃહ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પૃચ્છાદ્વાર પૂર્ણ થયું. (વર્તમાનકાળને નજર સામે રાખીને આજે કેવી રીતે પૃચ્છા કરવી ? એ સ્વયં વિચારી લેવું.) वृत्ति : ततः पृच्छासमनन्तरं यदि चैत्यगृहमस्ति ततस्तस्मिन्नेव गन्तव्यं, तत्र च कथं गन्तव्यम् ?, उच्यते - ઓનિ. : निस्संकिअ थूभाइसु काउं गच्छिज्ज चेइयघरं तु । पच्छा साहुसभीवं तेऽवि अ संभोइआ तस्स ॥६८॥ । अथ साहम्अद्वारमाह-'पच्छा साहुसमीवं 'त्ति चैत्यगृहान्निर्गत्य पश्चात्साधुसमीपं याति, 'तेऽपि’ साधवः सम्भोगिकाः 'तस्य 'साधोः चशब्दादन्यसाम्भोगिका वा । द्धं ચન્દ્ર. : આ રીતે પૃચ્છા કર્યા બાદ જો ખબર પડે કે ત્યાં દેરાસર છે. તો પહેલા ત્યાં જ જવું. પ્રશ્ન : ત્યાં કેવી રીતે જવું ? | uf स म | T 1 भ ग व રા નિ.-૬૮ || ૩૨૩|| Page #345 -------------------------------------------------------------------------- ________________ ण મો શ્રી ઓઘ- T નિર્યુક્તિ સમાધાન : ઓઘનિર્યુક્તિ-૬૮ : ગાથાર્થ : સ્તૂપાદિમાં નિઃશંક્તિ થઈને ચૈત્યગૃહમાં જવું. પછી સાધુ પાસે જવું. તે સાધુઓ પણ આ સાધુના સાંભોગિકો હોય. स्थ ટીકાર્થ : પૂર્વાર્ધ સ્પષ્ટ જ છે. (ભાવાર્થ એ છે કે એ વ્યક્તિએ કહ્યું કે અહીં દેરાસર છે. તો પછી એ સ્તૂપ-દેરાસર વગેરે કેટલા છે ? કયા સ્થાને છે ? વગેરે બધી માહિતી પાકી મેળવી લેવી. એમાં લેશ પણ શંકા ન રહે એ રીતે માહિતી મેળવી || ૩૨૪ ॥ મૈં પછી દેરાસરાદિમાં જવું. સ્તૂપ, દેરાસરાદિમાં થોડો ઘણો ભેદ છે. જે ગીતાર્થો પાસેથી જાણી લેવો. અથવા તો શૂમ શબ્દનો " અર્થ ટેકરો પણ થાય છે. એટલે ટેકરા-ખાડા વગેરે સ્થાનોમાં સ્થંડિલ-માત્રાદિની શંકા ટાળીને અંદર પ્રવેશે એ પ્રમાણે પણ થુમાસુ નો અર્થ કરી શકાય.) (૩) સાધર્મિકદ્વાર : भ દેરાસરમાંથી નીકળીને પછી સાધુ પાસે જાય છે. તે સાધુઓ આ સાધુના સાંભોગિક હોય અથવા તો અન્ય સાંભોગિક હોય. 7 શબ્દથી આ અર્થ લેવો. વૃત્તિ : તંત્ર વૃત્તિ સામ્ભોશિશાસ્તતઃ જા સામાચારી ?, કૃત્યાહ – ઓનિ. : निक्खिविउं किइकम्मं दीवणऽणाबाह पुच्छण सहाओ । गेलपण विसज्जणया अविसज्जुवएस दावणया ॥ ६९ ॥ म H ओ નિ.-૬૯ a11 32811 Page #346 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु HERE 'निक्षिप्य' विमुच्य साधुहस्ते, किम् ?, उपकरणं-पात्रकादि, ततः ‘कृतिकर्म' वन्दनं करोति, ततश्च 'दीवणं'ति નિર્યુક્તિ आगमनकार्याविर्भावनं करोति । 'अणाबाह'त्ति, अणाबाधा यूयम् ?, एवं पृष्टे सति तेऽप्याहु-अनाबाधा वयमिति । ण 'पुच्छण'त्ति ततः साधुरेवमाह-त्वदर्शनार्थमहं प्रविष्ट आसमिदानी व्रजामीत्येवं पृच्छति, ततस्तेऽपि साधवो यद्यस्ति ॥ २५॥ - सहायस्तं दत्त्वा प्रेषयन्ति । अथ तत्र कश्चिद् ग्लानस्तत एवं ब्रवीति - अहमेनं ग्लानं प्रतिचरामीति, ततस्तेऽप्याहुः-विद्यन्त म एव प्रतिचारकाः, एवमभिधाय 'विसज्जण( णय )त्ति तं साधु 'विसर्जयन्ति' प्रेषयन्ति वयमेव भलिष्याम इति। अथ ण न विसर्जयन्ति, एतच्च ब्रुवते-सर्वमत्र ग्लानप्रायोग्यमौषधादि लभ्यते, किन्तु तत्संयोजनां न जानीमः, ततः स उपदेशं मः, ततः स उपदश स्स | ददाति-इदमौषधमनेन संयोज्य देयमिति । अथ त एवं बुवते-औषधान्येवात्र वयं न लभामहे ततः स साधुर्दाप्यत्यौषधानि, याचयति वा पाठान्तरं, एवमसावौषधानि दापयित्वा व्रजति । अथ त एवमाहुः-औषधसंयोजनां न जानीमो न च लभामहे तत स एव साधुरौषधानि याचित्वा संयोज्य ग्लानाय दत्त्वा मनाक् प्रशान्ते व्याधौ सति व्रजति। A.-Ec यन्द्र. : प्रश्र त्यां सामगि साधुओहोय तो पछी त्यां | सामायारी छ ? मोधनियुजित-E: ટીકાર્થ : પાત્રા વગેરે ઉપકરણો સાંભોગિક સાધુઓના હાથમાં મૂકીને પછી વંદન કરે. અને પછી પોતાના આગમનનું Fe वा॥ २५॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ નિ.-૬૯ થી ઓઇ.Eા કારણે જે કાર્ય હોય, તે દર્શાવે પ્રગટ કરે. (પોતે શા માટે એકાકી નીકળ્યો છે ?" એનો સ્પષ્ટ ખુલાસો થઈ જાય.) પછી પુછે ! નિર્યુક્તિ કે “તમે બાધા વિનાના છો ? સુખશાતામાં છો ?” આમ પુછે એટલે તે સાધુઓ પણ કહે કે “અમે શાતામાં છીએ.” | ૩૨૬ il ત્યાર પછી સાધુ આ પ્રમાણે કહે કે - “તમારા દર્શન માટે હું ગામમાં પ્રવેશ્યો છું. હવે હું જાઉં છું.” એમ પૃચ્છા કરે. હવે તે સાધુઓ જો પોતાની પાસે આ સાધુની સાથે મોકલવા માટે યોગ્ય સાધુ હોય તો એને આ સાધુને સહાય તરીકે " આપીને મોકલે. T હવે જો ત્યાં કોઈક ગ્લાન સાધુ હોય તો પછી આગન્તુક સાધુ બોલે કે “હું આ ગ્લાનની સેવા કરું.” (ગુરુના ઉતાવળા કાર્ય માટે નીકળ્યો હોવા છતાં ગ્લાનની સેવા માટે તત્પર બને છે.) પછી તે સાધુઓ કહે કે “અહીં વૈયાવચ્ચીઓ છે જ.” અને પછી તે સાધુને વિહાર કરાવે. કહે કે “અમે જ આ ગ્લાનની સંભાળ કરશું.” હવે જો એ સ્થાનિક સાધુઓ આને જવા ન દે અને કહે કે “અહીં ગ્લાનને યોગ્ય બધું જ ઔષધાદિ મળે છે. પરંતુ મે તેની સંયોજના અમે જાણતા નથી.” (કયું ઔષધ કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ સાથે મિશ્ર કરી ક્યારે કેટલા પ્રમાણમાં આપવું? એ વગેરે જાણતા નથી.) કી તો પછી આગન્તુક સાધુ ઉપદેશ-વિધિ આપે કે “આ ઔષધ આ વસ્તુની સાથે ભેગુ કરીને આપવું.” ૬ ૩૨૬ i E Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચા હવે જો સ્થાનિકો એમ કહે કે “અમે અહીં ઔષધો જ મેળવી શકતા નથી.” તો પછી આગન્તુક સાધુ ઔષધો નિર્યુક્તિ અપાવડાવે. [ અહીં ક્યાંક રાવળયા પાઠને બદલે વીવUTયા પાઠ છે. તેનો અર્થ એ કે તે સાધુ પોતે યાચના કરીને - યાચના કરાવીને II ૩૨૭ એ ઔષધ અપાવડાવે. - આ રીતે ઔષધ અપાવડાવીને તે જાય. (પ્રાચીનકાળમાં સાધુઓ ગામડાઓમાં રહેતા, ત્યાં શ્રાવકો ઓછા-વત્તા હોય, ન પણ હોય. સાધુઓ સંયમપ્રધાન હતા. | નિ.-૬૯ શક્ય હોય ત્યાં સુધી વૈદ્યને ટાળતાં. શ્રાવકાદિ પાસે પણ કામ ન કરાવતા. આજની જેમ દવાઓ ખરીદીને, પાસે રાખીને | જ ગ્લાનને વપરાવવાનું તે વખતે લગભગ ન બનતું. દવાઓ ગોચરી માફક જ રોજેરોજ વહોરીને જ લાવતા. આ બધા ભ| કારણોસર ઔષધ ન મળવા, ઔષધ સંયોજના ન આવડવી.. વગેરે બધુ શક્ય છે. આગન્તુક સાધુ હોંશિયાર, ગીતાર્થ છે. એટલે એને આ બધી જ આવડત હોય..). હવે જો તે સાધુઓ એમ કહે કે “અમે ઔષધસંયોજના પણ નથી જાણતા કે ઔષધ પણ મેળવી નથી શકતા.” (ઉપર આ બે વાત જુદી જુદી હતી. એક સાથે ન હતી. અહીં બે ય એક સાથે છે.) તો પછી આગન્તુક સાધુ ઔષધિને માંગીમંગાવીને એને સંયોગ કરી આપીને ગ્લાનને આપીને પછી વ્યાધિ કંઈક શાંત થાય એટલે જાય. (સ્થાનિક સાધુઓને ah ૩૨૭. ઔષધસંયોજના + ઔષધિપ્રાપ્તિ બેય ન આવડતું હોવાથી વધુ મુંઝવણ હોય. એટલે જ અહીં માંદગી થોડીક શાંત થયા બાદ - H Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નીકળે છે. જ્યારે પૂર્વના બે વિકલ્પમાં તો એક એક જ ખામી હોવાથી ત્યાં સ્થાનિકોને વધુ મુંઝવણ ન હોય એટલે ઉપદેશ નિર્યુક્તિ આપી ઔષધિ અપાવડાવી તરત નીકળી શકે.) वृत्ति : अथ त एवमाहुर्गच्छन्तं साधुम् - | ૩૨૮ || ओ.नि. : पुणरवि अयं खुभिज्ज आयणगा मो स वा भणिज्ज संचिक्खे । उभओऽवि अयाणंता विज्जं पुच्छंति जयणाए ॥७०॥ નિ.-૭૦ पुनरप्ययं व्याधिः क्षोभं यायात्-प्रकुप्येत्, वयं च न जानीम उपशमयितुं, स वा ग्लान एवं ब्रूयात् त्वया तिष्ठता अहमचिरात्प्रगुणीभवामि, ततः 'संचिक्खे 'त्ति संतिष्ठेत् । अथोभावपि तावागन्तुकवास्तव्यौ न जानीत: क्रियां कर्तुं, तत | उभावपि अजानन्तौ वैद्यं पृच्छतः, कथं ? 'यतनया' अनन्तरगाथावक्ष्यमाणयेति ।। ચન્દ્ર.: હવે જો સ્થાનિક સાધુ આ જતા સાધુને આ પ્રમાણે કહે કે – ઓઘનિર્યુક્તિ-૭૦: ગાથાર્થઃ ફરીથી આ વ્યાધિ ક્ષોભ પામે તો ? અમે અજ્ઞાની છીએ. અથવા તે ગ્લાન કહે તો પછી II છેઆગન્તુક સાધુ રહે. હવે જો સ્થાનિક અને આગન્તુક બેય અજ્ઞાની હોય તો યતનાપૂર્વક વૈદ્યને પુછે. ટીકાર્થ : સ્થાનિક સાધુઓ કહે કે “આ વ્યાધિ ફરી ક્ષોભ પામે તો ? અમે તેને શાંત કરવાનું જાણતા નથી” અથવા ઊં ૩૨૮ Page #350 -------------------------------------------------------------------------- ________________ सनि.-११ श्रीमोध-स्थता આ તો ગ્લાન આ પ્રમાણે કહે કે “તમે જો રહેશો તો હું જલ્દી સાજો થઈશ”. તો પછી ત્યાં રોકાય. નિર્યુક્તિ, હવે જો આગન્તુક અને સ્થાનિક બેય ગ્લાનક્રિયાને ન જાણતા હોય તો પછી બેય અજાણકારો વૈદ્યને “આગળ કહેવાશે” में यतनाव १७४३. ॥ २८॥ = वृत्ति : सा चेयम् - ओ.नि. : गमणे पमाण उवगरण सउण वावार ठाण उवएसो । आणण गंधुदगाई उट्ठमणुढे अ जे दोसा ॥७१॥ यदि ग्लानो गन्तं पारयति तत उत्सर्गेण स एव नीयते । अथ न पारयति ततोऽन्ये साधवो वैद्यसकाशे गमनं कर्वन्ति । पमाणे 'त्ति कियत्प्रमाणैर्गन्तव्यं ?, तत्रैकेन न गन्तव्यं यमदण्डपरि-कल्पनात्, न द्वौ यमपुरुषपरिकल्पनात्, न चत्वारो वाहिकपरिकल्पनात्, अतस्त्रिपञ्चसप्तभिर्गन्तव्यं, उक्तं प्रमाणं । 'उवगरण'त्ति शुक्लवासोभिर्यातव्यं, न कृष्णमलिनादिभिर्यातव्यं, उक्तमुपकरणं । 'सउण'त्ति शकुनेषु सत्सु गन्तव्यं, ते चामी 'नन्दीतूरमित्यादयः, अपशुकनेषु । तु न गन्तव्यम् । ते चैते-मइलकुचेलादयः, उक्तं शकुनद्वारम् । 'वावार'त्ति यद्यसौ वैद्यो भुङ्के एकलशाटको वा छिन्दन् किञ्चिदास्ते भिन्दन्वा ततो न प्रष्टव्यः । अथ ग्लानस्यापि गण्डकादि छेत्तव्यं ततोऽस्मिन्नेव प्रस्तावे प्रष्टव्यः, उक्तो व्यापारः। ॥२४॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ श्री ओोध નિર્યુક્તિ 11 330 11 मो 'ठाण 'त्ति यद्युत्कुरुटिकातुषबुशराश्यादौ स्थितस्ततो न प्रष्टव्यः, किं तर्हि ?, शुचिप्रदेशस्थ इति, उक्तं स्थानं । 'उवएस एवमसौ यतनया पृष्टो यमुपदेशं ददाति-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च सोऽवधारणीयः, तत्र द्रव्यतः शाल्योदनं पारिहट्टं च क्षीरं क्षेत्रतो निर्वाता वसतिः कालतः पौरुष्यां देयं भावतो नास्य प्रतिकूलव्यवहारिभिर्भाव्यं, उक्त उपदेशः । अथ स वैद्य एवं ब्रूयात्-पश्यामि तावत्तमिति, ततः स वैद्यस्तत्समीपमानीयते, न च ग्लानस्तत्र नेयः, किं कारणं ?, म वैद्यसमीपं नीयमाने उत्क्षिप्ते लोकः कदाचिदेवं ब्रूयात् यथा नूनमयं मृत इत्यपशकुनः, मूर्च्छा वा भवेद्विपत्तिर्वा वैद्यगृहे म | स्यादिति, आगच्छति च वैद्ये किं कर्त्तव्यं ?, 'गन्धुदकादि 'त्ति गन्धवासाः सन्निहिताः क्रियन्ते तद्दानार्थमुदकमृत्तिकया विलेपनादि क्रियते । वैद्ये चागच्छति सूरिणा किं कर्त्तव्यमित्याह - ' उट्टमणुट्ठे अ जे दोस'त्ति यद्यसावाचार्यो भ वैद्यस्यागतस्योत्तिष्ठति ततो लाघवदोषः । अथ नाभ्युत्तिष्ठति ततः स्तब्ध इति कृत्वा कोपं गृहीत्वा प्रतिकूलः स्यात्, तस्मादेतद्दोषपरिजिहीर्ष - याऽनागतमेवोत्थाय प्राङ्गणे परिष्वष्कमाणस्तिष्ठतीति । उक्तमुत्थितानुत्थितद्वारं, UT णं शन्द्र ते यतना खा छे. ઓઘનિર્યુક્તિ-૭૧ : ટીકાર્થ : જો ગ્લાન ત્યાં જવા માટે સમર્થ હોય તો તો ઉત્સર્ગથી ગ્લાનને જ ત્યાં લઈ જવો. હવે જો એ સમર્થ ન હોય તો પછી બીજા સાધુઓ વૈદ્યની પાસે ગમન કરે. હવે કેટલા સાધુએ વૈદ્યના ઘરે જવું ? એ વિચારવાનું छे. णं स्म व ओ नि.-७१ म 랑 ar 11 330 11 T 지 Page #352 -------------------------------------------------------------------------- ________________ E શ્રી ઓઘ-ધુ (૧) પ્રમાણ: તેમાં એક સાધુએ ન જવું, કેમકે વૈદ્ય એમ કલ્પના કરે કે “આ એક સાધુ આવ્યો છે એટલે એ યમરાજના | નિર્યુક્તિ દંડ જેવો જ ગણાય.” એમ બે સાધુએ ન જવું. કેમકે વૈદ્ય એમને બે યમપુરુષ જેવા માને. તથા ચાર સાધુએ ન જવું. કેમકે viા વૈદ્ય એમને ઠાઠડી ઉપાડનારા ચાર માણસો જેવા કહ્યું. // ૩૩૧ .. એટલે ત્રણ-પાંચ કે સાત સાધુઓએ જવું. | (૨) ઉપકરણ : શ્વેત-ચોખા વસ્ત્રો પહેરીને જવું. મલિનવસ્ત્ર વગેરે પહેરીને ન જવું. (૩) શકુન : સારા શકુન હોય ત્યારે જવું. માંગલિક વાજીંત્રો વગેરે શકુનો છે. અપશકુન હોય તો ન જવું. -૭૧ મલિનવસ્ત્રવાળો વ્યક્તિ સામેથી મળે... આ બધા અપશકુનો છે. | (૪) વ્યાપાર : જો વૈદ્ય જમતો હોય, એકશાટક=માત્ર એક ખેસ જ ઉપર પહેરેલો હોય, કંઈક વસ્તુને છેદતો હોય છે અથવા તો કંઈક વસ્તુને તોડતો હોય તો પછી તેને ગ્લાનસંબંધી પૃચ્છા ન કરવી. હવે જો ગ્લાનને પણ ગુમડું વગેરે છેદવાનું " હોય તો તો વૈદ્ય જયારે કંઈક છેદતો ભેદતો હોય, તે જ અવસરે પૃચ્છા કરવી. આ શકુન ગણાય., ગ્લાનની સારા થવાની નિશાની ગણાય. (૫) સ્થાન: જો વૈદ્ય ઉકરડા, ફોતરા, ભુંસાના ઢગલા ઉપર રહેલો હોય તો ત્યાં પૃચ્છા ન કરવી. પરંતુ પવિત્રપ્રદેશમાં રહેલો હોય ત્યારે પૃચ્છા કરવી. ah ૩૩૧ IL. (૬) ઉપદેશ: આ રીતે શાસ્ત્રીયયતના પૂર્વક પુછાયેલો વૈદ્ય પછી ગ્લાન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ = છે, = = “fe * Page #353 -------------------------------------------------------------------------- ________________ નિ.-૭૧ શ્રી ઓઇ-હ્ય જે ઉપદેશ આપે તે બરાબર ધારી લેવો. નિર્યુક્તિ ' તેમાં દ્રવ્યથી ઉપદેશ આ પ્રમાણે કે –શાલિદન, કઢાયેલું દૂધ ગ્લાનને આપવું વગેરે... ક્ષેત્રથી ઉપદેશ આ પ્રમાણે કે * પવન વિનાના સ્થાનમાં ગ્લાનને રાખવો. કાળથી ઉપદેશ આ પ્રમાણે કે – પહેલી પોરિસી, બીજી પોરિસીમાં ગ્લાનને I ૩૩૨ || | આપવું. ભાવથી ઉપદેશ આ પ્રમાણે કે + ગ્લાનને પ્રતિકૂળ થાય તે રીતે કોઈપણ વ્યવહાર વર્તન કરનારા ન બનવું. " (૭) આનયન : હવે જો વૈદ્ય એમ કહે કે “તમે કહો છો, એ બધું બરાબર. પણ મારે ગ્લાનને સાક્ષાત તપાસવો જરૂરી | લાગે છે. પહેલા હું એને જોઈ લઉં...” તો પછી તે વૈદ્યને ગ્લાનની પાસે લઈ જવો. પરંતુ ગ્લાનને વૈદ્ય પાસે ન લઈ જવો. ર પ્રશ્ન : કેમ ? સમાધાન : આ વધારે ગ્લાન છે, માટે જ તો ગ્લાનને લીધા વિના સાધુઓ જ વૈદ્ય પાસે પૃચ્છા કરવા ગયા હતા. હવે આવા ગ્લાનને વૈદ્ય પાસે ઉંચકીને લઈ જવામાં આવે તો આ બધું જોઈને લોક ક્યારેક એમ બોલે કે “આ નક્કી મરી ગયો ! લાગે છે. માટે ઉંચકીને લઈ જાય છે. અને જો આવું બોલે તો એ અપશકુન થયેલું ગણાય. અથવા તો આવી રીતે એને લઈ જવામાં એને મુશ્કેલી ઘણી પડવાથી કદાચ એ બેભાન થાય કે પછી વૈદ્યના ઘરે પહોંચીને ત્યાં જ મરી જાય. એટલે ગ્લાનને ત્યાં ન લઈ જવો. (૮) ગંધોદક : પ્રશ્ન : વૈદ્ય જયારે ઉપાશ્રયમાં આવતો હોય ત્યારે શું વિધિ જાળવવી ? = સમાધાનઃ સુગંધી દ્રવ્યો ત્યાં સન્નિહિત કરાય. સ્થાપિત કરાય, અને આ રીતે સુગંધી દ્રવ્યોની સ્થાપના કરવા માટે ત્યાં ૩૩૨ / Page #354 -------------------------------------------------------------------------- ________________ પાણીવાળી માટી વડે વિલેપનાદિ કરાય. (પૂર્વના કાળમાં છાણ-માટીના લીંપણવાળા ઘરો પણ રહેતા. ગ્લાનના સ્થાનમાં સહજ રીતે સ્થંડિલ-માત્રુ વગેરેને કારણે ગંદકી, ગંધ વગેરે હોય, ચોખ્ખાઈ ન હોય, જો કે વૈયાવચ્ચીઓ ગ્લાનની અનુકૂળતા માટે ચોક્ખાઈ રાખતા હોય, છતાંય માંદગીના કારણે અમુક દુર્ગંધાદિ તો રહેવાના જ. હવે વૈદ્ય આવે અને તેને સાધુ પ્રત્યે દુર્ગંછાદિ થાય તો એ દુર્લભબોધિ બને. ભવિષ્યમાં સાધુની સેવા કરવા ન આવે. એટલે એના આગમન વખતે પ્રથમ તો ભીની માટી વડે નીચે જમીન પર વિલેપન કરી દે અને પછી સુગંધી દ્રવ્યો (સુખડનો ભુકો વગેરે) વગેરે ત્યારે છૂટા-છવાયા એવી રીતે નાંખે કે દુર્ગંધાદિ ન આવે. અથવા તદ્દાનાથ નો અર્થ એમ થાય કે એ વૈદ્યને બેસવા માટે ઉદકમાટીથી વિલેપનાદિ કરાય મ કે જેના ઉપર વૈદ્ય બેસી શકે.) શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૩૩૩ || 轩 ગ્ U હવે જો આ લાઘવ ન થવા દેવા માટે તે અભ્યુત્થાન ન કરે તો વૈદ્ય એમ વિચારે કે “આ તો અભિમાની છે. એમના સાધુના સ્વાસ્થ્ય માટે આવ્યો છું અને આ મહારાજ મારો આદર પણ નથી કરતા....'' એમ ક્રોધ પામી ગ્લાનને પ્રતિકૂળ થાય. એની યોગ્ય ચિકિત્સા ન કરે.. આ બધા દોષોનો પરિહાર કરવા માટે આચાર્યશ્રી વૈઘ આવે એ પહેલા જ આંગણામાં આંટો મારતા રહે. એટલે વૈદ્ય - (૯) ઉત્થાન-અનુત્થાન દોષ : પ્રશ્ન : વૈદ્ય આવતો હોય ત્યારે આચાર્યે શું કરવું ? સમાધાન : જો આ આચાર્ય વૈઘ આવતો હોય ત્યારે એની સામે એનો આદર કરવા ઉભા થાય તો આચાર્યની લઘુતા ગ થાય. (આચાર્યપદ પર આરૂઢ તેઓ સામાન્ય ગૃહસ્થનો આદર સત્કાર કરે એ તો આચાર્ય પદની અવહેલના જ છે.) ओ નિ.-૭૧ મ 랑 વા ॥ ૩૩૩ ॥ RA Page #355 -------------------------------------------------------------------------- ________________ नि.-७२ श्री.मोध-त्यु માટે ઉભા થવાનો કે ઉભા ન થવાનો દોષ લાગે જ નહિ. નિર્યુક્તિ આમ ગ્લાનને માટે વૈદ્યને શી રીતે પૃચ્છા કરવી? એની યતના કુલ ૯ બાબતો દ્વારા બતાવી. । उ३४॥ वृत्ति : कियन्तं पुनः कालं तेन साधुना ग्लानस्य परिचरणं कर्त्तव्यमित्याह - । ओ.नि. : पढमावियारजोग्गं नाउं गच्छे बिइज्जए दिण्णे । एमेव अण्णसंभोईयाण अण्णाए वसहीए ॥७२॥ ____ 'पढम 'त्ति यावत्प्रथमालिकां करोति तां चात्मनः स्वयमेवानयितुं समर्थःसंवृत्तः, 'वियारजोग्गं 'ति । बहिर्भूमिगमनयोग्यो जात इति, एवं ज्ञात्वा गच्छेत्, कथं ?, द्वितीये सहाये दत्ते सति । अथ नास्ति सहायस्तत एक एव भ व्रजति । एष तावत्साम्भोगिकान् प्राप्य विधिरुक्तः । इदानीमन्यसाम्भोगिकविधिमतिदिशन्नाह-एवमेवान्य-- साम्भोगिकग्लानस्यापि विधिः, किन्तु 'अण्णाए वसहीए' त्ति अन्यस्यां वसतौ व्यवस्थितेन ग्लानपरिचरणाविधि: कार्यः । अयमपरो विशेषः - ४२असाम्भोगिकसकाशं प्रविशता तदनाक्रान्ते भूप्रदेशे निक्षिप्योपकरणं ततः कृतिकर्मादि साम्भोगिके ष्विव सर्वं कर्त्तव्यमिति, तदनाक्रान्तभूभागे चोपकरणं स्थापयति, मा भूच्छिक्षकाणां तत्सामाचारीदर्शनेऽन्यथाभावः स्यादिति । PRONE ॥ ३४॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ # નિ.-૭૨ ચન્દ્ર. : પ્રશ્ન : આગન્તુક સાધુએ આ રીતે કેટલા કાળ સુધી તે ગ્લાનનું વૈયાવચ્ચ કરવું ? સમાધાન: ઓઘનિર્યુક્તિ-૭૨ : ગાથાર્થ : (ગ્લાનને) પ્રથમાલિકાયોગ્ય જાણીને પછી બીજો સાધુ અપાયે છતેં આગન્તુક | સાધુ નીકળે. આ જ રીતે અન્ય સાંભોગિકોની પણ વિધી સમજવી. (પણ) અન્ય વસતિમાં (રહેવું) I ૩૩૫ IT 1 ટીકાર્થ : જયાં સુધી એ ગ્લાન પ્રથમાલિકા કરે અને પોતાની પ્રથમલિકા (નવકારશી) જાતે જ લાવવા માટે સમર્થ થાય પ તથા બહાર ઈંડિલ જવા માટે યોગ્ય-સમર્થ થાય ત્યાં સુધી આગંતુક સાધુ રોકાય, પછી આ બે માટે સમર્થ જાણીન પાત જતા. રહે. પણ એ એકલો ન જાય, સ્થાનિક સાધુઓ તેને સહાય તરીકે એક સાધુ આપે, તેની સાથે જાય, જો સહાયક ન હોય તો પછી એકલો જ જાય. ' આ તો બધી સાંભોગિક સાધુઓને આશ્રયીને વિધિ કહી. હવે જો ગામમાં અન્યસાંભોગિક સાધુઓ હોય તો ત્યાં પણ આ જ વિધિ કરવાની છે. એ દર્શાવતા ગ્રંથકાર કહે છે કે “આ જ પ્રમાણે અન્ય સાંભોગિક ગ્લાનમાં પણ વિધિ સમજી લેવી. માત્ર એટલો ફર્ક કે અહીં આગંતુક સાધુ સ્થાનિક સાધુઓની સાથે ન રહે. પરંતુ પોતે એકલો, બીજા વસતિમાં રહીને ગ્લાનની વૈયાવચ્ચની વિધિ કરે, (એક જગ્યાએ અમુક પદાર્થ વર્ણવ્યા બાદ એજ પદાર્થ પાછો અન્યત્ર બતાવવો હોય તો ત્યાં જે કહેવામાં આવે કે “પેલો પદાર્થ અહીં પણ સમજી લેવો”... તો આ અતિદેશ કહેવાય.). (અહીં સાધુ જુદો એકલો રહે છે. પણ અસાંભોગિકો સાથે નથી રહેતો, કેમકે એકબીજાની સામાચારી જુદી જુદી હોય all ૩૩૫ ll Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘા એટલે સ્થાનિક સાધુઓમાં જે અપરિણત સાધુઓ હોય તેઓ વિમાસણમાં પડે, જાતજાતના વિતર્કો કરે. આવું ન થાય એ માટે આ નિર્યુક્તિ જ એ એકલો જુદો રહે છે.) "ા મૂળગાથામાં જે વિશેષતા બતાવી એના સિવાયની બીજી વિશેષતા આ છે કે અસાંભોગિકોના સ્થાનમાં પ્રવેશ કરતા - સાધુએ ઉપાશ્રયમાં જે ભાગમાં તે અસાંભોગિક સાધુઓ બિલકુલ જતા-આવતા ન હોય તેવા અનાક્રાન્ત ભૂપ્રદેશમાં પોતાની ઉપધિ મૂકી પછી જેમ સાંભોગિકોને વિશે વંદનાદિ કરતો હતો, તેમ અહીં અસાંભોગિકોને વિશે પણ વંદનાદિ કરે. તેમનાથી જ અનાક્રાન્ત ભૂમિભાગમાં ઉપકરણ મૂકે કેમકે એવું ન થાઓ કે નૂતનદીક્ષિતોને તે સાધુની સામાચારીનું દર્શન થતાં ઉંધો ભાવ vi મ થાય. (સાંભોગિકો હોય, તો તેઓના હાથમાં જ પોતાની ઉપાધિ આપતો હતો, પણ અહીં અસાંભોગિકોના હાથમાં પાત્રાદિ મા જ ઉપાધિ આપતો નથી, પણ સ્વયં જ જુદા અનાક્રાન્ત સ્થાનમાં મૂકે છે.). ' (મહત્ત્વની વાત એ કે એ વખતે પ્રાચીનકાળમાં અસાંભોગિકો વચ્ચે પણ પરસ્પર વંદન વ્યવહાર હતો જ, શરત એટલી ' જ હતી કે તે સંવિગ્ન હોવો જોઈએ. સંવિગ્ન હોય તો એ વંદનીય બને જ, ભલે તે અસાંભોગિક હોય. હા ! તેઓ સાથે ગોચરી-પાણી-સાથે રહેવું, વગેરે રૂપ કોઈ વ્યવહાર ન હતો. કેમકે અપરિણત સાધુઓ પરસ્પર જુદી જુદી સામાચારી જોઈ વિપરિણામ પામે.) R " E F = '# = વીલ ૩૩૬ वृत्ति : एवं तावत्साम्भोगिकबहुमध्यगतस्य ग्लानस्य यो विधिः अन्यसाम्भोगिकबहु-मध्यगतस्याप्येष एव विधिदृश्यः । इदानीमेकैकस्य साम्भोगिकस्येतरस्य च विधिमाह - F =1 Page #358 -------------------------------------------------------------------------- ________________ श्री जोध નિર્યુક્તિ मो 11 339 11 णं ओ.नि. : णं म म एवमसौ गच्छन् ग्रामाभ्यासे कस्माच्चित्पुरुषादिदं शृणुयात् - किं भवता ग्लानप्रतिजागरणं क्रियते उत न ? तस्यैवमेकाकिनि ग्लाने 'शिष्टे' कथिते सति क्रियते न क्रियते ? इति चोक्ते परेण सति साधुरप्याह - सुष्ठु क्रियते, पर ण आह-यद्येवं 'छ्गमुत्तकहण 'त्ति छगं पुरीषं मूत्रं - कायिकी, ताभ्यां विलिप्त आस्ते, एवं कथिते सति स साधुर्बहिर्भूमेरेव ण स 'पाणग' त्ति पानकं गृहीत्वा प्रविशति, प्रविष्टश्च 'धुवण 'त्ति 'तस्य' ग्लानस्य धावनं करोति प्रक्षालनं विदघाति, उपधेश्च स्स 'अत्थुरण 'त्ति आस्तरणं करोति, 'तस्स 'त्ति तदीयैरेव चीवरैः, अथ तस्यान्यानि न सन्ति ततः 'नियगं वत्ति निजैरेव चीवरैरास्तरणं करोतीति । T स्म एगागि गिलाणंमि उ सिट्ठे किं कीरइ ? न कीरइ वा । छ्गमुत्तकहणपाणगधुवणत्थुरण तस्स नियगं वा ॥ ७३ ॥ ચન્દ્ર. ઃ આ રીતે અત્યાર સુધીમાં એટલી વાત બતાવી કે ગુરુકાર્ય માટે એકાકી નીકળેલો સાધુ વચ્ચે આવતા ગામડામાં પ્રવેશ કરે અને ત્યાં એને ગ્લાન સાધુ મળે. પણ ઉપ૨ તો ઘણા બધા સાંભોગિક સાધુઓની વચ્ચે રહેલા ગ્લાન સંબંધી અને ઘણા બધા અસાંભોગિક સાધુઓની વચ્ચે રહેલા ગ્લાન સંબંધી વિધિ બતાવી. ઘણા સાંભોગિકની વચ્ચે રહેલા ગ્લાનની વિધિ જેવી જ વિધિ ઘણા અસાંભોગિક વચ્ચે રહેલા ગ્લાન અંગે પણ સમજવી. (માત્ર “જુદા ઉપાશ્રયમાં રહેવું.’ એટલો ભેદ છે.) હવે તો એકલો સાંભોગિક ગ્લાન મળે કે એકલો અસાંભોગિક ગ્લાન મળે તો એ સ્થાને શું વિધિ આદરવી? એ હવે ग व ओ म नि.-93 वा ॥ ३३७ ॥ स्प Page #359 -------------------------------------------------------------------------- ________________ मो શ્રી ઓઘ- T નિર્યુક્તિ | VI || ૩૩૮ || બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૭૩ : ગાથાર્થ : એકાકી ગ્લાન કહેવાયે છતે અને (વૈયાવચ્ચ) કરાશે ? કે નહિં કરાય ? એમ પુછાયે છતેં (વૈયાવચ્ચ કરવી...) સ્થંડિલ માત્રુનું કથન, પાણી લાવવું, ધોવું, તેના વસ્ત્રોનો સંથારો અથવા પોતાના વસ્ત્રોનો... (વિશેષાર્થ ટીકાર્થથી સ્પષ્ટ થશે.) ટીકાર્થ : આ રીતે આ સાધુ ગુરુના કાર્યાદિ માટે જતો હોય અને વચ્ચે આવેલા ગામની નજીકમાં જ કોઈક પુરુષ પાસેથી । આ પ્રમાણે સાંભળે કે “શું તમે ગ્લાનની વૈયાવચ્ચ કરો છો કે નહીં ?' આ રીતે તે સાધુને તે વ્યક્તિ વડે ‘એકાકી ગ્લાન સાધુ છે” એમ કહેવાયું અને “તમે વૈયાવચ્ચ કરો છો કે નહિં ?” મૈં એમ પણ કહેવાયું. આમ બીજા વડે આ પ્રમાણે કહેવાયે છતેં સાધુ પણ કહે કે “સારી રીતે વૈયાવચ્ચ કરીએ છીએ” પેલો " કહે “જો એમ હોય તો સાંભળો. તે સાધુ અત્યારે સ્થંડિલ-માત્રુથી લેપાયેલો પડેલો છે.” (ભયંકર અશક્તિ હોય અને ઝાડા થઈ જાય તો ઉભો પણ ન થઈ શકે. શરીરવસ્ત્રો ઠલ્લાથી ખદબદતા હોય.) આવું પેલો કહે એટલે તે સાધુ બહારની ભૂમિથી જ પાણી લઈને ઉપાશ્રયમાં પ્રવેશે અને પ્રવેશેલો તે ગ્લાનનું પ્રક્ષાલન કરે. અને પછી તેના જ વસ્ત્રો વડે તેનો સંથારો કરી આપે. હવે જો તે ગ્લાનની પાસે આ બગડેલા સિવાયના ચોખ્ખા બીજા વસ્ત્રો ન હોય તો પછી પોતાના જ વસ્ત્રો વડે સંથારો કરે. (પોતાના વસ્ત્રો વડે સંથારો કરે તો એ પણ એ સ્થંડિલ માત્રાથી બગડે તો પોતે શું વાપરે ? વળી આ રોગ ચેપી હોય તો પોતાના વસ્ત્રોમાં ય એ ચેપ ઘુસે... એટલે પહેલા એના જ વસ્ત્રોથી UT મ નિ.-૭૩ व आ म દા ar 11 332 11 Page #360 -------------------------------------------------------------------------- ________________ नि.-७४ श्रीमोध-न्यु संथारा २१..). નિર્યુક્તિ वृत्ति : तथा चाह - ।। 33॥ ओ.नि. : सारवणे साहल्लय पागडधुवणे सुई समायारा । अइबिंभ(भिब्भ)ले समाही सहुस्स आसासपडिअरणा ॥७४॥ सारवणं-निष्क्रियकरणं तस्मिन्निष्किये ग्लाने कृते सति, अथवा 'सारवणे 'त्ति संमाजिते प्रतिश्रये ग्लानसंबन्धिनि सति परः पृच्छति-तवायं केन संबन्धेन संबद्ध इति, साधुराह - कत्थइ कर्हि चि जाता, एवमादि, ततः पर आह'साहल्लय'त्ति सफलता धर्मस्य, यददृष्टेऽपि परमबन्धाविव क्रिया क्रियते, 'पायडधुवणे 'त्ति प्रकट ग्लानस्योपधेर्वा क्षालनं कर्त्तव्यं, प्रकटप्रक्षालने च लोक एवमाह, शुचिसमाचारा एते श्रमणा इति । अथासौ ग्लानोऽतिविह्वलः स्याद्-अतीव | दुःखेन करालितः स्यात्ततः 'समाहित्ति यथाप्रार्थितं भोजनादि दातव्यं येन स्वस्थचित्तो भवति, स्वस्थीभूतश्चाभिधीयतेयथाकालं कुरुष्वेति । अथासौ सहः-समर्थस्ततश्चाश्वास्यते-न भेतव्यं अहं त्वां प्रतिजागरामीति।। ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૪ : ગાથાર્થ : ગ્લાનને નિષ્ક્રિય કરવામાં ધર્મની સફળતા કહેવાય. ગ્લાનાદિને પ્રગટ રીતે ધોવામાં સાધુ પવિત્ર આચારવાળા કહેવાય. ગ્લાન અતિવિહ્વળ હોય તો સમાધિ આપવી. અને સમર્થ હોય તો આશ્વાસન ॥33॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૩૪૦ मो | અને પ્રતિજાગરણા = સેવા કરવી. ટીકાર્થ : આગંતુક ગીતાર્થ સાધુએ ગ્લાનને નિષ્ક્રિય બનાવી દેવો અર્થાત્ એના તમામ કામ પોતે સંભાળી લેવા. એને કોઈ કામ ન કરવા દેવું. આ ગાથામાં રહેલા સારવળ શબ્દનો અર્થ છે. અથવા તો એનો અર્થ આ પણ થાય કે આગંતુક સાધુ ગ્લાન સંબંધી ઉપાશ્રયને સાફ કરી લે. આમ ગ્લાન નિષ્ક્રિય કરાય કે ગ્લાનનો ઉપાશ્રય સાફ કરાય એટલે જોનાર કોઈક પારકો વ્યક્તિ પૃચ્છા કરે કે “આ ગ્લાન તારે કયા સંબંધથી સંબંધવાળો છે ? અર્થાત્ ગ્લાન તારો શું સગો થાય છે ?’ સાધુ જવાબ આપે કે “કયાંક કોઈ રીતે જન્મ્યા છીએ...” (અર્થાત્ અમારા વચ્ચે કોઈ સંબંધ નથી. બે ય જુદા જુદા મૈં સ્થાને જન્મેલા છીએ...) આ સાંભળ્યા બાદ પુછનાર કહે કે “તમારા ધર્મની સફળતા કહેવાય કે જે ગ્લાન સાધુને તમે પૂર્વે ક્યારેય જોયો પણ નથી, તે ગ્લાનને વિશે પણ જાણે કે એ પરમબંધુ ન હોય ? એ રીતે તમારા વડે સેવા કરાય છે.’ તથા આગંતુક સાધુએ ગ્લાનની શુદ્ધિ કે ગ્લાનની ઉપધિની પ્રક્ષાલના બધા લોકો જુએ, એ રીતે જાહેરમાં કરવી. કેમકે આ રીતે જાહેરમાં પ્રક્ષાલન કરાય એટલે એ બધુ સાક્ષાત જોઈને લોકો આ પ્રમાણે કહે કે “આ સાધુઓ પવિત્ર આચારવાળા છે.” (પણ ગંદા-ગોબરા નથી. બરાબર વસ્ત્રાદિની શુદ્ધિ કરે છે. અથવા ગ્લાનાદિની સેવાદિરૂપ પવિત્ર આચારવાળા છે.) હવે જો એ ગ્લાન અત્યંત વિહ્વળ હોય, અર્થાત અત્યંતપણે દુ:ખથી વ્યાપ્ત હોય તો પછી તેને તેની ઈચ્છા, અપેક્ષા, 지 स्थ ur T स म व ओ નિ.-૭૪ म हा મૈં ॥ ૩૪૦॥ 지 Page #362 -------------------------------------------------------------------------- ________________ નિર્યું શ્રી ઓઘ-, પ્રાર્થના મુજબ ભોજન-પાણી વગેરે આપવા કે જેથી તે સ્વસ્થ ચિત્તવાળો થાય. (અહીં એની સમાધિ ખાતર એની ઈચ્છા મુજબ કપથ્ય પણ આપવું પડે તો આપવું. કેમકે જયાં સુધી એનું મન સ્વસ્થ નહિ થાય, ત્યાં સુધી બધુ નકામું. પહેલા તો એને કુપથ્ય ન વાપરવા જ સમજાવવો જોઈએ, પણ જયારે એની ભયંકર અસમાધિ દેખાય ત્યારે પછી તાત્કાલિક શાંતિ માટે એને ઇચ્છા ૩૪૧ / AT મુજબ આપવું.) - આ રીતે એ સ્વસ્થ ચિત્તવાળો થાય એટલે પછી એને સમજાવવો કે “અત્યારે તું કાળને યોગ્ય કર. (એટલે કે તારી | ગ્લાન અવસ્થા છે. એમાં કુપથ્યાદિ ન વપરાય તો જ માંદગી જાય. માટે તારે આ કુપથ્યાદિ ત્યાગવા જોઈએ વગેરે...) , પણ જો અતિવિહ્વળ ન હોય અને ગ્લાનિ-માંદગીને સહન કરવા સમર્થ હોય એટલે કે કુપથ્યાદિ ન કરવા શક્તિમાન # નિ.-૭૫ બનતો હોય તો પછી એને આશ્વાસન આપવું કે તું જરીય ગભરાઈશ નહિ. હું તારી બધી સેવા કરીશ.” તૃત્તિ : તતશ - ओ ओ.नि. : सयमेव दिट्ठपाढी करेड़ पुच्छइ अयाणओ विज्जं । दीवण दव्वाइंमि अ उवएसो जाव लंभो उ ॥७५॥ यद्यसौ साधुः 'दृष्टपाठी' दृष्टः-उपलब्धः पाठश्चरकसुश्रुतादिर्येन स दृष्टपाठी, अथवा 'दिदुत्ति वैद्यवदृष्टक्रियः ah ૩૪૧ | क्रियाकुशलः, पाठीति सकलं बाहडादि पठति स एवंविधः स्वयमेव क्रियां करोति । अथासौ दृष्ठपाठी न भवति ततः ક = Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-, નિર્યુક્તિ पृच्छति अज्ञः सन् वैद्यं, 'दीवण'त्ति वैद्यशालां गतः प्रकाशयति, यदुताहं कारणेनैककः संजातः, अतो निमित्तं न ग्राह्य। 'दव्वादिमि यत्ति द्रव्यादिचतुष्टयोपदेशे सति तत्र द्रव्यतः प्रासुकमप्रासुकं वा, क्षेत्रतः क्रीतकडा अक्रीतकडा वा वसही, कालतः प्रथमपौरुष्यामुपदिष्टं तस्यां च यदा प्रासुकं न लभ्यते तदाऽप्रासुकमपि क्रियते, भावतः समाधिः कर्त्तव्या प्रासुकाप्रासुकैरिति ॥ // ૩૪૨ || = . = = = વ ચન્દ્ર. : ત્યારબાદ ઓઘનિર્યુક્તિ-૭૫ : ગાથાર્થ : દષ્ટપાઠી સાધુ જાતે જ કરે, અજાણકાર સાધુ વૈદ્યને પુછે. વૈદ્યને કથન કરે. | નિ.-૭૫ દ્રવ્યાદિચતુષ્કમાં વૈદ્ય ઉપદેશ આપે. જયાં સુધી લાભ થાય ત્યાં સુધી પૃચ્છા..... ટીકાર્થઃ જો આ આગંતુક સાધુ ચરકસુશ્રુતા વગેરે વૈદ્યકગ્રન્થો ભણી ચૂકેલો હોય અથવા તો વૈદ્યની જેમ જે દષ્ટક્રિય- વૈદ્યકક્રિયામાં કુશલ અને પાઠી એટલે બધા બાહડાદિ ગ્રન્થોનો ભણનાર હોય, તો આવા પ્રકારનો સાધુ જાતે જ ચિકિત્સા કરે. (ગાથામાં જે હિપાઢી શબ્દ છે, તેના અહીં બે અર્થ બતાવ્યા છે. એમાં પહેલો અર્થ ટૂછ: પતન સ દૂછપાર્ટી એમ બહુવ્રીહિથી આ દર્શાવ્યો. જ્યારે બીજા અર્થમાં દષ્ટ = વૈદ્યકિયાકુશળ અને પાઠી = વૈદ્યશાસ્ત્રજ્ઞાતા એમ દર્શાવ્યું.) પ્રશ્ન : પણ આગંતુક સાધુ દૃષ્ટપાઠી ન હોય તો ? સમાધાન : તો પછી અજાણ તે સાધુ વૈદ્યને પુછે. || ૩૪૨ | 8, ક = E U J, E 'jo - A Page #364 -------------------------------------------------------------------------- ________________ ની નિર્યુક્તિ 'Ë * F = = નિ.-૭૫ શ્રી ઘ- 4 પ્રશ્ન : પણ અત્યારે તે એકલો છે, ગ્લાન પણ એકલો છે. એટલે વૈદ્યને પૂછવા તો આણે એકલા જ જવું પડશે ને ? અને તો પછી પૂર્વે જે કહ્યું હતું કે “વૈદ્યના ઘરે એકલા ન જવું. નહિ તો વૈદ્ય એકલા સાધુને જોઈ યમ દંડ આવ્યો - એમ અપશુકન માની બેસે.”.... એનું શું ? ૩૪૩ / સમાધાનઃ સાચી વાત છે. પણ અત્યારે તો સાથે આવનાર કોઈ જ નથી એટલે આ સાધુ એકલો જાય અને વૈદ્યશાળામાં આ જઈને પહેલા જ વૈદ્યને જણાવી દે કે “હું કારણસર એકલો પડ્યો છું. એટલે તમારે નિમિત્ત - અપશુકન= યમદંડ કલ્પના | ન ગણવી.” Fા ત્યારબાદ વૈદ્ય ગ્લાનની માંદગી પ્રમાણે દ્રવ્યાદિચતુષ્કનો ઉપદેશ આપે. તેમાં દ્રવ્યથી પ્રાસુક કે અપ્રાસુક વસ્તુ પણ ધ આપવાની કહે, ક્ષેત્રથી સાધુ માટે ખરીદાયેલી વસતિકે સાધુ માટે કરાયેલી વસતિમાં રહેવાનું કહે અથવા અક્રીતકૃત વસતિમાં in પણ રહેવાનું કહે. (વૈદ્ય એમ ન કહે કે “તમે વસતિ ખરીદીને રહો.” પણ એ જેવા પ્રકારની વસતિમાં ગ્લાનને રાખવાની વાત કરે, તેવા પ્રકારની તદ્દન નિર્દોષ વસતિ ન મળતી હોય પરંતુ ક્રતિકૃતાદિ દોષવાળી મળતી હોય તો પછી એ વસતિમાં પણ ગ્લાનને રાખવો... એમ ભાવ છે.). કાલની અપેક્ષાએ પહેલી પૌરુષીમાં આપવાનું કહે. હવે જો પહેલી પૌરુષીમાં એ ઔષધ પ્રાસુક-નિર્દોષ ન મળે તો પછી સદોષ પણ કરાય. એટલે કે એ વસ્તુથી પણ ગ્લાનને સમાધિ આપવી. અને ભાવની અપેક્ષાએ સમજવું કે પ્રાસુક કે અપ્રાસુક..... કોઈપણ દ્રવ્યો વડે ગ્લાનને સમાધિ આપવી. જ I ૩૪૩ | ૩૪૩. Page #365 -------------------------------------------------------------------------- ________________ ס मो શ્રી ઓઘ- ટ્યુ નિર્યુક્તિ ॥ ३४४ ॥ म આમ વૈદ્ય ચાર પ્રકારના ઉપદેશ આપે અને વૈયાવચ્ચીએ એજ પ્રમાણે ઉપર કહ્યું તેમ ગ્લાનની ચારેય પ્રકારે સાચવણી २वी. ओ. नि. : कारणिए हट्ठपेसे गमणणुलोमेण तेण सह गच्छे । निक्कारणिअ खरंटण बिइज्ज संघाडए गमणं ॥ ७६ ॥ ण ID एवमसौ ग्लानो यदि कारणिको भवति, ततः 'हट्ट'त्ति दृढीभूतः 'पेसे 'त्ति प्रेषणीयः । अथ ग्लानस्यापि स्म नि.७६ | अनुकूलमेव गन्तव्यं भवति ततः 'गमणणुलोमेण' हेतुना तेन ग्लानेन सह गच्छेत्, उक्तः साम्भोगिकः ग्लान एकः भकारणिकः, असाम्भोगिकग्लानकारणिकैककोऽप्येवमेव दृष्टव्य इति । अथ निष्कारणिक एको ग्लान इति ततः भ 'निक्कारणिअ खरंटण 'त्ति निष्कारणिकस्य ग्लानस्य खरण्टणा- प्रवचनोपदेशपूर्वकं परुषभणनमिति । खरण्टितश्च द्वितीय आ आत्मनः क्रियत इति । ततश्चैवं सङ्घाटके सति 'गमणं 'ति गमनं कर्त्तव्यमिति साम्भोगिकासाम्भोगिकसंयत एकानेककारणिक-निष्कारणिकयतनोक्ता । ם ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૬ : ગાથાર્થ : (ગ્લાન જો) કારણિક હોય તો એ સાજો થયે છતેં મોક્લી આપવો. જો પોતાના રસ્તે જ એ ગ્લાનને જવાનું હોય તો સ્વયં તેની સાથે જાય. જો ગ્લાન નિષ્કારણિક હોય તો ઠપકો આપવો. એને પોતાનો स 331 भ हा a11 388 11 Page #366 -------------------------------------------------------------------------- ________________ સ નિ.-૭ શ્રી ઓઘ ચ સંઘાટક બનાવી ગમન કરવું. નિર્યુક્તિ 1 ટીકાર્થ : આ રીતે ગ્લાનની સેવાની વાત કરી. હવે જો આ ગ્લાન કારણિક હોય એટલે કે ગાઢ કારણસર જ એકલો v પડી ગયો હોય અને માંદો થયો હોય તો પછી એ જેવો સાજો થાય કે તરત તેને તેના ગ૭ પાસે મોકલી દેવો. | ૩૪૫ ll - હવે જો આ આગન્તુકને જે દિશામાં જવાનું છે, એજ દિશામાં ગ્લાનનેય જવાનું હોય તો પછી બેયના ગમનની દિશા - એકજ હોવાથી વૈયાવચ્ચી સાધુ તે ગ્લાનની સાથે જાય... જ આ રીતે સાંભોગિક, ગ્લાન, એક, કારણિકનું વર્ણન થઈ ગયું. અસાંભોગિક ગ્લાન કારણિક એક પણ આ જ પ્રમાણે સમજવો. હવે જો આવો ગ્લાન નિષ્કારણિક હોય, એટલે કે કોઈ વિશેષ કારણ વિના પોતાની ઈચ્છા મુજબ જ એકલો પડી ગયેલો ભ| ' હોય તો એને શાસ્ત્રનો ઉપદેશ આપવા પૂર્વક સખત ઠપકો આપવો. (એકાકી ન રહેવાય, ઈત્યાદિ દર્શાવનારા શાસ્ત્રપાઠો એને કહેવા અને ઠપકો આપવો.) અને આ રીતે ઠપકો પામેલા તેને પછી પોતાની સાથે બીજા સાધુ તરીકે કરી લે. અને આમ સંઘાટક બનીને ત્યાંથી ગમન કરે. આ રીતે સાંભોગિક અને અસાંભોગિક સંયતને વિશે એક-અનેક તથા કારણિક-નિષ્કારણિકની યતના બતાવી દીધી. હૈ અર્થાત્ સાંભોગિકો અનેક હોય ત્યારે, સાંભોગિક એક હોય પણ કારણિક હોય ત્યારે, સાંભોગિક એક હોય અને નિષ્કારણિક હોય ત્યારે આગન્તુક એકાકી સાધુએ શું શું કરવું? એ બધી વાત કરી. તથા એ જ મુજબ અસાંભોગિકમાં ય અનેક, કારણિક થી ૩૪૫] Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઇ નિર્યુક્તિ ॥ ३४ ॥ એક, નિખારણિક એક એ ત્રણેય ભેદોમાં ય આગન્તુક સાધુનું કર્તવ્ય સમજાવી દીધું. वृत्ति : इदानी साम्भोगिकासाम्भोगिकसंयतीनामेकानेककारणिकीनिष्कारणिक्यादीनां यतना प्रतिपाद्यते । अथ विधिपृच्छया पृष्टे सति तत्र संयत्यः स्युः ततः को विधिः ? इत्याह - ओ.नि. : समणिपवेस निसीहिअ दवारवज्जण अदिट्रपरिकहणं । थेरीतरुणिविभासा निमंतऽणाबाहपुच्छा य ॥७७॥ नि.-99 श्रमणीप्रतिश्रयप्रवेशे सति बहिःस्थितेनैव नि( नै )षेधिकी कर्त्तव्या वारत्रयं-द्वारे मध्ये प्रवेशे च। प्रविष्टश्च तथा भ 'दुवारवज्जण'त्ति द्वारं प्रतिहत्य ( परिहृत्य) एकस्मिन् प्रदेशे तिष्ठति । अथ नि( नै )षेधिकायां कृतायामपि भ स्वाध्यायव्यापृताभिर्न दृष्टस्ततः परिकथनं कर्त्तव्यं-साधुरागत इति । ततः परिकथिते सति साध्वीभिर्निर्गन्तव्यम् । तत्र को " विधिः ?, 'थेरीतरुणिविभास'त्ति ४३याऽसौ प्रवर्तिनी सा कदाचित्स्थविरा भवति कदाचिच्च तरुणीति अतो 'विभाषा' ओ कल्पना, तत्र यदि स्थविरा निर्गच्छति तत आत्मद्वितीयाऽऽत्मतृतीया वा । अथ तरुणी ततः स्थविराभिस्तिसृभिश्चतसृभिर्वा सह निर्गच्छति, ततस्तास्तमासनेन निमन्त्रयन्ति, उपविशेति, सोऽप्युपविश्य पृच्छति-न काचिद् भवतीनामाबाधेति ॥ वी। 3४६॥ R PATOR Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-હ્યુ નિર્યુક્તિ णं || ૩૪૭॥ સ भ ચન્દ્ર. ઃ હવે એક અને અનેક, કારણિકી અને નિષ્કારણિકી એવા સાંભોગિક સાધ્વીઓ અને અસાંભોગિક સાધ્વીઓની યતના બતાવાય છે. |üf હવે પૂર્વે બતાવેલી વિધિપૃચ્છા વડે પૃચ્છા કરાયે છતે જો ખબર પડે કે ત્યાં ગામમાં સાધ્વીજીઓ છે તો શું વિધિ ? એ કહે છે. (આચાર્યના કામ માટે નીકળેલો એકાકી સાધુ વચ્ચેના ગામમાં પ્રવેશ્યો. અહીં અમારો પક્ષ છે ?” એમ વિધિપૃચ્છા કરી... ખબર પડી કે સાધ્વીજીઓ છે, તો હવે એણે ત્યાં શું કરવું ? એ કહે છે.) ઓઘનિર્યુક્તિ-૭૭ : ગાથાર્થ : સાધ્વીઉપાશ્રયમાં પ્રવેશ કરવો. નિસીહિ બોલવી. બારણું છોડવું, અદૃષ્ટનું પરિકથન કરવું, સ્થવિરા અને તરુણીનો વિકલ્પ છે. નિમંત્રણા અને અનાબાધારૃચ્છા. त्य આ રીતે પ્રવેશીને મુખ્ય બારણાની સામેના ભાગને છોડીને બાજુના ભાગમાં એક સ્થાને ઉભો રહે. (અવરજવરમાં કોઈને મુશ્કેલી ન પડે એ માટે બારણાનો ભાગ છોડીને બાજુ પર રહે. તથા પરસ્પર એકબીજા ઉપર સતત નજર ન પડ્યા स म મ ટીકાર્થ : સાધુ સાધ્વીઓના ઉપાશ્રયમાં પ્રવેશ કરે અને ઉપાશ્રયની બહાર જ રહીને ત્રણવાર નિસીહિ કરે. (૧) બારણે (૨) મધ્યમમાં (૩) પ્રવેશમાં. (ચારે બાજુ ભીંતાદિનો કિલ્લો, પછી ખુલ્લી જગ્યા અને પછી બરાબર વચ્ચે ઉપાશ્રયનું મકાન....આવું ઘણાં સ્થાને જોવા મળે છે. પહેલા લગભગ આવા જ સ્થાનો હતા. એટલે પ્રવેશનાર સાધુ પ્રથમ ઝાંપા પાસે એક નિસીહિ બોલે. (ઝાંપો એટલે સૌથી મુખ્ય દરવાજો) પછી ઝાંપા અને મકાનની અધવચ્ચે પહોંચીને બીજીવાર નિસીહિ બોલે, અને છેલ્લે બરાબર ઉપાશ્રયના=મકાનના બારણા પાસે આવીને નિસીહિ બોલે.) ओ નિ.-૭૭ म દા વજ્ર ૫ ૩૪૭૫ स्स Page #369 -------------------------------------------------------------------------- ________________ મો શ્રી ઓઘ થ નિર્યુક્તિ કરે એ માટે પણ બારણાનો ભાગ છોડીને બાજુ પર રહે.) (પાઠાંતરમાં પ્રતિહત્ય લખેલ છે. એનો અર્થ થાય “બારણે દાંડા વગેરેથી ખખડાવીને” પણ એ અર્થ આગળ આવનારી પંક્તિઓ સાથે સંગત થતો નથી લાગતો, માટે અમે “તિત્ય' (પરિત્ય) પ્રમાણે અર્થ લીધો છે.) ॥ ૩૪૮ ॥ હવે જો સાધુ વડે નિસીહિ કરાયે છતેં પણ સ્વાધ્યાયમાં લીન સાધ્વીજીઓ સાધુને ન જુએ, તો પછી સાધુ બોલે કે “સાધુ મ આવેલો છે.” स्स આ રીતે સાધુ વડે કહેવાયે છતે તે સાંભળીને સાધ્વીઓએ બહાર નીકળવાનું છે. હવે તેમાં શું વિધિ છે ? તે હવે બતાવે છે કે પ્રવર્તિની = મુખ્ય સાધ્વી ક્યારેક વૃદ્ધા હોય તો ક્યારેક તરુણી હોય. તો આ કારણસર અહીં વિભાષા=કલ્પના=વિકલ્પ શ્ન કરવાનો છે. તે આ પ્રમાણે—તેમાં જો સ્થવિરા પ્રવર્તિની નીકળે તો એ પોતાની સાથે બીજા એક કે બીજા બે સાધ્વીજીઓ સાથે નીકળે, પણ એકલા ન નીકળે. હવે જો તરુણી પ્રવર્તિની હોય, તો પછી તે ત્રણ કે ચાર વૃદ્ધા સાધ્વીઓ સાથે નીકળે. (પ્રવર્તિની -ગીતાર્થ-પરિપક્વ હોવાથી સાધુ સાથે વાત એણે જ કરવાની છે. હવે જો પોતે વૃદ્ધા હોય તો પછી એની સાથેના બીજા સાધ્વી યુવાન કે વૃદ્ધા ગમે તે હોય તે ચાલે. એટલે જ એમાં કોઈ સ્પષ્ટ વિધાન નથી કર્યું કે “વૃદ્ધા નીકળે...” પણ પ્રવર્તિની તરુણી હોય, તો ભલે એ સાધુ સાથે વાત કરે. પણ ત્યારે વૃદ્ધાઓની હાજરી અત્યંત આવશ્યક બની રહે છે. માટે ત્યાં સ્પષ્ટ લખ્યું કે ત્રણ મા स्थ f स म VT स्स નિ.-૭૭ મ ओ I म 리 વૈં ॥ ૩૪૮ ॥ Page #370 -------------------------------------------------------------------------- ________________ કે ચાર વૃદ્ધાઓ સાથે તરુણી પ્રવર્તિની બહાર નીકળે.) ત્યારબાદ તે સાધ્વીજીઓ તે સાધુને આસન વડે નિમંત્રણ કરે કે “આપ બિરાજો.” (અહીં પાટ-પાટલા પણ આસન તરીકે લઈ શકાય. અથવા તો સાધ્વીજીઓ પાસે વપરાશમાં ન હોય તેવું એકાદ આસન વધારામાં હોય અથવા તો ઓઘાનું ઓધારિયું આસન તરીકે બેસવા આપે. એટલે એ આપીને સાધુને ત્યાં બેસવા વિનવે. લાકડાનું બનેલું આસન સાધ્વીજીઓ # પાસે ઔપગ્રાહિક ઉપધિ તરીકે હોય એ બેસવા માટે આપે એમ વિદ્વાનો કહે છે.) || ૩૪૯ || શ્રી ઓઘ નિર્યુક્તિ T તે સાધુ પણ બેસીને પુછે કે “તમારે કોઈ મુશ્કેલી નથી ને ? (સાવધાન ! ફરી યાદ કરો કે આ સાધુ એક જબરદસ્ત ગીતાર્થ છે, પરિપક્વ, સંવિગ્ન છે. એટલે જ તો ગુરુએ એને મોકલ્યો છે. આવો સાધુ સાંભોગિક કે અસાંભોગિક તમામ ... સાધ્વીઓની કાળજી કરવા તત્પર રહે તે યોગ્ય છે. પણ બાકીના સાધુઓએ આવું કશું જ કરવાનું રહેતું નથી. બાકીના 7 સાધુઓએ એકલા વિચારવાનું જ નથી. ગુરુનિશ્રાએ રહેવાનું છે. અને આ બધી જવાબદારી ગુરુની છે.) ओ યોનિ * T सिमि सहू पडिणीयनिग्गहं अहव अण्णहिं पेसे । उवएसो दावणया गेलन्ने विज्जपुच्छा अ ॥ ७८ ॥ ततस्ताः कथयन्ति अस्त्याबाधा इति, एवं 'शिष्टे' कथिते सति यद्यसौ 'सहू: ' समर्थस्ततः प्रत्यनीकनिग्रहं करोति । अथ निग्रहसमर्थो न भवति ततोऽन्यत्र प्रेषयति, अथ तत्र काचिद् ग्लाना तत उपदेशं ददाति, एवमेतदौषधादि E નિ.-૭૮ ग મૈં ओ म 귀 ૫ ૩૪૯॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ નિર્યુક્તિ || ૩૫૦ || T मा दातव्यमस्याः । अथ तास्तत्र न लभन्ते ततः 'दावण'त्ति असावेव दापयति, ग्लानत्वे सत्ययं विधिः । अथासौ स्वयं न जानाति औषधादि दातुं ततो वैद्यं पृच्छति ॥ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૮ : ગાથાર્થ : (‘આબાધા છે' એમ) કહેવાયે છતે જો પોતે સમર્થ હોય તો પ્રત્યેનીકના નિગ્રહને કરે અથવા તો અન્યત્ર મોકલી આપે. માંદગી હોય તો ઉપદેશ આપે, અપાવડાવે અને વૈઘપૃચ્છા કરે. | ]] भ T હવે જો (આવી પ્રત્યનીકાદિની મુશ્કેલી ન હોય પણ) ત્યાં કોઈક સાધ્વી ગ્લાન હોય તો તેઓને આ સાધુ ઉપદેશ આપે મૈં કે “આણીને આ પ્રમાણે આ ઔષધાદિ આપવા.” હવે જો સાધ્વીજીઓ તે સ્થાનમાં તે ઔષધાદિ મેળવી શકતા ન હોય તો આ પછી આ સાધુ જ એમને ઔષધાદિ અપાવે. આમ સાધ્વી ગ્લાન હોય તો આ પ્રમાણેની વિધિ કરે. भ હવે જો સાધુ જાતે આ બધું ઔષધાદિ આપવાનું જાણતો ન હોય તો પછી વૈદ્યને પુછે. મ T ટીકાર્થ : હવે જો તે સાધ્વીજીઓ કહે કે “અમને મુશ્કેલી છે.” (અમુક માણસો અમને પરેશાન કરે છે.) તો પછી આ ક્ષ્મ રીતે કહેવાયે છતેં જો આ સાધુ તે પ્રત્યેનીકોનો=શત્રુઓનો નિગ્રહ કરવા સમર્થ હોય તો પ્રત્યેનીકનો નિગ્રહ કરે. પણ જો મ પોતે એમ કરવા સમર્થ ન હોય તો પછી સાધ્વીજીઓને અન્ય સ્થાને - મુશ્કેલી વિનાના સ્થાને મોકલી આપે. व आ म નિ.-૭૮ at 11 340 11 स्म Page #372 -------------------------------------------------------------------------- ________________ मा श्री जोध- त्थ નિર્યુક્તિ ।। ३५१ ।। तह चेव दीवण चउक्कएण अन्नत्थवसहि जा पढमा । तह चेवेगाणीए आगाढे चिलिमिणी नवरं ॥ ७९॥ स म कथं वैद्यं पृच्छति ?, ‘तथैव' प्राग्वत् 'दीवण'त्ति प्रकाशनं कारणिकोऽहमेकाकी नापशकुनधिया ग्राह्यः । 'चउक्कएण 'त्ति वैद्येन द्रव्यादिचतुष्के उपदिष्टे सति यतना पूर्ववत्कर्त्तव्या । 'अण्णत्थवसहि त्ति अन्यवसतिव्यवस्थितेन ण प्रतिजागरणं कर्त्तव्यम् । कियन्तं कालं यावदत आह- 'जा पढमा' यावत्प्रथमालिकाऽऽनयनक्षमा संवृत्तेति ततो ण स गच्छति । एवं तावद् बहूनां मध्ये एकस्या ग्लानविधिरुक्तः । इदानीमेकाकिन्या ग्लानविधिमतिदिशन्नाह - 'तह स्स नि.-७८ चेवेगाणीए ' ' तथैव' प्राग्वेदेकाकिन्या ग्लानायाः प्रतिचरणविधिः, एतावांस्तु विशेषः- यदुतागाढे-अतीवापटुतायामेकस्मिन्नुपाश्रये 'चिलिमिणी त्ति यवनिकाव्यवधानं कृत्वा नवरं केवलं प्रतिचरणमसौ करोति ॥ म म ओ.नि. : यन्द्र. : ओधनियुक्ति - ७८ : गाथार्थ : ते४ प्रमाणे हीयन- अथन द्रव्याध्यितुष्टु वडे यतना अन्यवसतिमां पोते रहे, જ્યાં સુધી ગ્લાન સાધ્વી પ્રથમાલિકા લાવતા થાય. એ જ પ્રમાણે એકાકી સાધ્વીમાં પણ જાણવું. માત્ર એટલું વિશેષ કે આગાઢ માંદગીમાં પડદો કરવો. ટીકાર્થ : પ્રશ્ન : આ સાધુ વૈદ્યને કેવી રીતે પૃચ્છા કરે ? સમાધાન : પૂર્વે બતાવ્યું તેમ વૈદ્ય પાસે જઈને કહે કે હું કારણસર એકાકી થયો છું એટલે તારે મને અપશકુનની બુદ્ધિથી भ ग व ओ म हा वा ।। ३५१ ।। म्य Page #373 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ચ ગ્રહણ ન કરવો. (અલબત્ત અહીં અનેક સાધ્વીઓ છે. પણ સાધ્વીઓ સાથે સાધુ વૈદ્યને ત્યાં પૂછવા જાય તો કેટલું બધું બેહુદુ લાગે ? એટલે એકલો જ જાય. એમ એકલા સાધ્વીઓ પણ વૈદ્યને પૂછવા જતા નથી. કારણો સ્વયં વિચારી લેવા.). વડે દ્રવ્યાદિચતુષ્ક ઉપદેશાવે છÄ પૂર્વે બતાવેલી યતના કરવી. (અર્થાત્ ગ્લાન સાધ્વીને સમાધિ થાય, રોગ દૂર IT ૩૫૨ ll | થાય એ માટેના બધા પ્રયત્નો, બધા જ પ્રયત્નો કરવા.) વિશેષતા એ કે સાધુ સાધ્વીઓના ઉપાશ્રયમાં ન રહે, પણ બીજા ઉપાશ્રયમાં રહીને સાધ્વીજીની સેવાનું કામ સંભાળે. પ્રશ્ન : આમ કયા સુધી કરે ? સમાધાન : જયાં સુધી એ સાધ્વીજી પોતાની નવકારશી લાવવા માટે સમર્થ થાય ત્યાં સુધી પોતે રોકાય, પછી નીકળી નિ.-૭૯ જાય. ' આમ ઘણા સાધ્વીજીઓની વચ્ચે એક ગ્લાન સાધ્વી હોય તો તેની વિધિ કહી. હવે એકાકી ગ્લાન સાધ્વી હોય, તો તેની વિધિ શું ? તેનો અતિદેશ કરતા કહે છે કે અનેક સાધ્વીમાં રહેલ ગ્સાનસાધ્વીના જેવી જ એકાકી ગ્લાન સાધ્વીની પણ વિધિ સમજવી. માત્ર એટલી વિશેષતા જાણવી કે સાધ્વીજી અતિ વધારે માંદા હોય તો સાધુ જુદા ઉપાશ્રયમાં ન રહેતા સાધ્વીના જ ઉપાશ્રયમાં વચ્ચે પડદો કરીને રહે અને સાધ્વીની સેવા કરે. (જ્યાં “આ શ્રમણી છે, મારા સાધર્મિક છે.” આવો નિર્ભેળ all ૩૫૨ || ક P b E Page #374 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ । उ43॥ નિર્મળ ભાવ હોય ત્યાં પછી મલિનતાઓને અવકાશ હોતો નથી. વળી સાધ્વી અતિ માંદા હોવાથી એમને ખરાબ વિચારો આવવાની સંભાવના નથી. અને માંદગીમાં એમનું સ્વરૂપ પણ વિકૃત થઈ ગયું હોવાથી એમાં સાધુને વિકાર જાગે એ પ્રાય સંભવિત નથી. વળી આ સાધુ તો જબરદસ્ત ગીતાર્થ-સંવિગ્ન મહાત્મા છે. એટલે જ આ બધા મુદાઓ ધ્યાનમાં રાખીને ઉપરનું નિરૂપણ કરાયેલ છે.) ओ.नि. : निक्कारणि चमढण कारणिअं नेइ अहव अप्पाहे । गमणित्थिमीससंबंधिवज्जिए असइ एगागी ॥८॥ यदि निष्कारणिकाऽसौ भवति ततः 'चमढण'त्ति प्रवचनोक्तैर्वचोभिः खिसति । अथासौ कारणिका ततस्तां स्वयमेव नयति । अहव अप्पाहे'त्ति अथवा तद्गुरोस्तत्प्रवर्तिन्या वा एवं संदिशति-यथैतामात्मसकाशे कुरुत । स्वयं च नयतः को विधिरत आह-गमणित्थिमीससंबंधि-वज्जिए असि एगागी' गमणं कायव्वं इत्थीहिं सह, ताओवि जड़ संबंधिणीओ होंति, तदभावे मीसेहि-इत्थीपुरिसेहिं संबंधीहिं सह गन्तव्वं, तदभावे असंबंधिणीहिं इत्थीहि, तदभावे पुरिसिथिमीसेणं असंबंधिएणं, तदभावे संबंधिपुरिसेहि, तदभावे असंबंधिपुरिसेहि, तदभावे-इत्थिमीससंबंधिवजिते असति अन्नस्स उवायस्स एगागिणिं णेति । स .-८० EER TORRE वो । उ43॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ * લઈ લો.” શ્રી ઓધ-ચ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૮૦: ગાથાર્થ : નિષ્કારણિક હોય તો ઠપકો, કારણિક હોય તો જાતે લઈ જાય અથવા તો સંદેશો નિર્યુક્તિ મોકલાવે. ગમનમાં સ્ત્રી, મિશ્ર, સંબંધિ, વર્જિત ન હોય તો એકાકી. 1 ટીકાર્થ : જો આ ગ્લાન સાધ્વી વગર કારણે એકાકી થઈ પડ્યા હોય તો શાસ્ત્રમાં કહેલા વચનો વડે એમને ઠપકો આપે. // ૩૫૪ ]T હવે જો આ સાધ્વી ગાઢ કારણસર એકલા પડ્યા હોય તો પછી સાધુ જાતે જ એમને યોગ્ય સ્થાને લઈ જાય. (તે સ્વસ્થ થાય, * ત્યારબાદ) " અથવા તો તે સાધ્વીજીના આચાર્યને કે તેમના પ્રવર્તિનીને સંદેશો મોકલાવે કે “તમારા આ સાધ્વીજીને તમારી પાસે - નિ.-૮૦ પ્રશ્ન : જો સાધુ આ સાધ્વીને પોતે જાતે જ લઈ જાય, તો ત્યાં શું વિધિ છે? શું પોતે એકલો એકલા સાધ્વીને લઈ જાય? બ સમાધાનઃ ઘણી બધી સંબંધી સ્ત્રીઓની સાથે એ સાધ્વીજીને યોગ્ય સ્થાને પોતાની સાથે લઈ જાય. (એ સાથે આવનાર ! સ્ત્રીઓ કોના સંબંધી હોવા જોઈએ ? સાધુના ? કે સાધ્વીના ? એ ખુલાસો અત્રે કર્યો નથી. અપેક્ષાએ બેય ઘટે છે. સાધ્વીના T સંબંધીઓ હશે તો તેઓ સાધ્વીની રક્ષા કરશે. એમની શરમથી સાધ્વીજી પણ સાધુ પ્રત્યે અનુચિત પ્રવૃત્તિ કરનારા ન બને અને સાધુના સંબંધી હશે, તો એમની શરમથી સાધુની રક્ષા થશે... પણ અહીં સાધ્વીજીના સંબંધી લેવા ઉચિત લાગે છે.) | જો એકલી સંબંધી સ્ત્રીઓનો સંગાથ ન મળે, તો સંબંધી સ્ત્રીઓ, સંબંધી પુરુષો આ બેના સંગાથ સાથે જવું. જો એ છે - ન મળે તો અસંબંધી સ્ત્રીઓના સંગાથ સાથે જવું. તે ન મળે તો અસંબંધી પુરુષો-સ્ત્રીઓના સંગાથ સાથે જવું. તે ન મળે ; Gh ૩૫૪ II Page #376 -------------------------------------------------------------------------- ________________ ચા નિ.-૮૧ શ્રી ઓઘી તો સંબંધી પુરુષોના સંગાથ સાથે જવું. તે ન મળે તો અસંબંધી પુરુષોના સંગાથ સાથે જવું. તે ન મળે તો એટલે કે સ્ત્રીઓનો, નિર્યુક્તિ સ્ત્રીમિશ્રનો અને સંબંધીનો ત્રણેયનો અભાવ હોય ત્યારે જો બીજો કોઈ ઉપાય ન હોય તો છેવટે સાધુ એકલો એકલા સાધ્વીને viી લઈ જાય. ૩૫૫ll ન (તદ્દમાવે - ત્થિી સંવંfધનતે – આ પદનો અર્થ આ પ્રમાણે છે કે તદભાવ એટલે અસંબંધી પુરુષનો અભાવ હોય - ત્યારે. હવે આ તદ્માવે પદનો જ સ્પષ્ટ અર્થ ટીકાકારે સ્થિમીસ... શબ્દથી દર્શાવ્યો છે. જે સંગાથમાં સ્ત્રીઓ ન હોય, સ્ત્રીનું શ મિશ્રણ હોય, સંબંધી ન હોય, તો સ્ત્રી મિશ્ર સંબંધિ વર્જિત કહેવાય. અસંબંધી પુરુષોનો સંગાથ આવો જ છે. (સ્પષ્ટ ક્રમ આ પ્રમાણે થશે. (૧) સંબંધિની સ્ત્રીઓ (૨) સંબંધિની સ્ત્રીઓ + સંબંધી પુરુષો (૩) અસંબંધિની સ્ત્રીઓ (૪) અસંબંધિની સ્ત્રીઓ + અસંબંધી પુરુષો (૫) સંબંધી પુરુષો (૬) અસંબંધી પુરુષો. वृत्ति : इदानीं चतुर्विधामप्युक्तयतनामुपसंजिहीर्षुराह - ओ.नि. : एगबहूसमणुण्णाण वसहीए जो अ एगुअमणुन्नो । अमणन्न संजईण य अण्णाहिं एक्कंचिलिमिणीए ॥८॥ एतदुक्तं भवति-एगो समणुन्नो जे अ बहू समणुन्ना जो अ एगो अमणुन्नो एयाणं एगाए चेव वसहीए पडियरणं र कायव्वं । 'अमणुण्ण 'त्ति जे अ बहू अमणुन्ना संजया तेसिं ण एकाए वसहीए ठिएण पडियरणं कायव्वं । 'संजईण | ને છું.' ન Fi ૩૫૫ / છે Page #377 -------------------------------------------------------------------------- ________________ નિ.-૮૧ શ્રી ઓઘ- શ્રી य'त्ति संजईण य संभोइयाणं अण्णसंभोइयाण य बहूणं 'अन्नहिं 'त्ति अण्णाए वसहीए ठिओ पडियरइ । 'एक्कं ति एकां નિર્યુક્તિ पुनर्लानामाश्रित्य 'चिलिमिणीए' यवनिकाव्यवधानं कृत्वा एकस्यामेव वसतौ प्रतिजागरणं करोति । द्रव्यादियतना च सर्वत्रानुगता दृष्टव्या । "एहिअपारत्तगुणा दोण्णि अ पुच्छा दुवे अ साहम्मी' त्यादि प्रतिद्वारगाथा व्याख्याता, | ૩૫૬ | तद्व्याख्यानाच्च व्याख्यातं पढमगिलाणदुवारं । ચન્દ્ર. : હવે ચારેય પ્રકારની પૂર્વે કહેલી યતનાનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે ઓઘનિર્યુક્તિ-૮૧ : ગાથાર્થ : એક અને બહુ સમનોજ્ઞની વસતિમાં અને જે એક અમનોજ્ઞ હોય તેની વસતિમાં રહી વૈયાવચ્ચ કરે. અમનોજ્ઞ સાધુ અને સાધ્વીઓ હોય તો અન્ય વસતિમાં રહે. એકજ વસતિમાં રહેવું પડે તો) પડદાથી રહે. ટીકાર્થ : ગાથાનો ભાવાર્થ એ છે કે (૧) જે એક સાંભોગિક સાધુ (૨) જે ઘણા સાંભોગિક સાધુ (૩) જે એક અસાંભોગિક સાધુ... આ ત્રણની વૈયાવચ્ચ કરવાની હોય તો તેમની સાથે એકજ ઉપાશ્રયમાં રહીને સેવા કરવી. જ્યારે (૧) જે ઘણા અસાંભોગિક સાધુઓ હોય તેઓની વૈયાવચ્ચે તેમની સાથે એકજ વસતિમાં રહીને ન કરવી. ઘણા સાધ્વીજીઓ (૧) સાંભોગિક હોય કે (૨) અસાંભોગિક હોય, તેઓની વૈયાવચ્ચ તો તેમનાથી જુદા ઉપાશ્રયમાં દાં રહીને જ સેવા કરે છે. જો એકલા ગ્લાન સાધ્વી હોય તો પછી એકજ ઉપાશ્રયમાં વચ્ચે પડદાનું આંતરું કરી ત્યાં જ રહી વૈયાવચ્ચ કરે. ક ah ૩૫૬ | Page #378 -------------------------------------------------------------------------- ________________ श्रीमोधનિર્યુક્તિ । उ५७॥ દ્રવ્યાદિ ચાર પ્રકારની યતના તો અહીં બધે જ સમજી લેવી. આમ ઐહિક પરલૌકિક ગુણો...વગેરે જે પ્રતિદ્વારગાથા હતી, તેનું વ્યાખ્યાન પૂર્ણ થયું. અને તેનું વ્યાખ્યાન પૂર્ણ થવાથી પ્રથમથ્યાને દ્વાર પણ કહેવાઈ ગયું.' वृत्ति : अथ द्वितीयग्लानद्वारप्रतिपादनायाह - ण ओ.नि. : विहिपुच्छाए पवेसो सण्णिकुले चेइय पुच्छ साहम्मी । अन्नत्थ अत्थि इह ते गिलाणकज्जे अहिवडंति ॥८२॥ एवं तस्य व्रजतः पूर्ववद्विधिपृच्छायां सत्यां परेणाख्यातं,-यदुतास्ति श्रावकस्ततः 'पवेसो 'त्ति प्रवेशं करोति, क्व? -सज्झिकुले 'चेइय'त्ति यदि तस्मिन् संशिकुले चैत्यानि सन्ति ततस्तद्वन्दनां करोति । तत: 'पुच्छत्ति पृच्छति तान् । श्रावकान्-शोभना यूयं शीलव्रतैः ? अहवा 'पुच्छा साहम्मित्ति स साधुस्तत्र प्रविष्टः पृच्छति-किमिह सार्मिकाः सन्ति उत न ?, तबाह श्रावकः-'अन्नस्थ अत्थि' अन्यत्र-आसन्नग्रामे विद्यन्ते, ते चेह 'ग्लानकार्ये' ग्लाननिमित्तं 'अहिवडंति' आगच्छन्ति प्रायोग्यभक्तादिग्रहणार्थमिति । स .-८२ ચન્દ્ર.: હવે દ્વિતીયગ્લાનદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે वी। उ५७॥ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ઓશનિયુક્તિ-૮૨: ગાથાર્થ : વિધિપૃચ્છાથી શ્રાવકના કુળમાં પ્રવેશ કરે. ચૈત્ય હોય તો વંદન કરે) સાધર્મિકની પૃચ્છા નિયુક્તિ કરે. (જવાબ મળે કે) અન્યત્ર છે, અહીં તેઓ ગ્લાનના કાર્ય માટે આવે છે. ટીકાર્થ: આચાર્યના કાર્ય માટે એકાકી નીકળેલો સાધુ રસ્તામાં આવેલા ગામમાં પ્રવેશ કરે, અને “અહીં અમારો પક્ષ IT // ૩૫૮ . છે...એ પ્રમાણે વિધિપૂર્વક પૃચ્છા કરે, અને તે વખતે સામેનો માણસ કહે કે “અહીં શ્રાવક છે.” તો પછી તે સાધુ શ્રાવકના - ઘરમાં પ્રવેશે, જો તે શ્રાવકના ઘરમાં પ્રતિમાઓ હોય તો પછી ચૈત્યવંદના કરે. ત્યારબાદ તે શ્રાવકોને પુછે કે “તમે-વ્રતો જ વડે શોભન-સારા છો ને ?” (અર્થાત્ ધર્મધ્યાન બરાબર ચાલે છે ને ?) અથવા તો ગાથામાં રહેલા “પુછી સા”િ શબ્દનો F બીજો અર્થ આ પ્રમાણે પણ થઈ શકે કે તે સાધુ ત્યાં પ્રવેશીને પુછે કે “શું અહીં સાધર્મિકો = સાધુ-સાધ્વીઓ છે? કે નહીં?” “ નિ.-૮૩ ત્યાં શ્રાવક કહે કે “નજીકના ગામમાં છે અને તેઓ ગ્લાનને માટે અહીં યોગ્ય ભોજનાદિના ગ્રહણને માટે આવે છે.” * F = • वृत्ति : ततश्च स साधुस्तस्माद्वजति, व्रजन्तं च तं साधुं भोजनादिनाऽऽमन्त्रयति श्रावकः-भगवन् ! प्रथमालिकामादाय व्रज ॥ एवं चाभिहितः सन् किं करोतीत्याह - ओ.नि. : सव्वंपि न पित्तव्वं निमंतणे जं तहिं गिलाणस्स । कारणि तस्स य तुज्झ य विउलं दव्वं तु पाउग्गं ॥८३॥ 'सर्व' अशेषं प्रायोग्यमप्रायोग्यं वा न ग्राह्यं श्रावकनिमन्त्रणे सति, 'जं तहिं गिलाणस्स'त्ति यस्मात्तत्र ग्लानस्य = “fs a re to F વણ ૩૫૮. Eી Page #380 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ નિ.-૮૩ શ્રી ઓઘ-યુ गृह्यते अतो न ग्राह्यम्, ततः श्रावकः पुनरप्याह - 'कारणि तस्स य तुज्झ य विउलं दव्वं तु पाउग्गं' ति, तस्य' ग्लानस्य 'कारणे' ग्लाननिमित्तं तव च कारणे तव निमित्तं 'विपुलं' प्रभूतं द्रव्यं शाल्योदनादि प्रायोग्यमस्त्यतो गृह्यतामिति । " ततश्चासौ श्रावकानुरोधेन गृहीत्वा व्रजति, || ૩૫૯ll ચન્દ્ર. : ત્યારબાદ તે સાધુ ત્યાંથી ચાલવા માંડે. હવે જો જતા તે સાધુને શ્રાવક ભોજન વગેરે વડે આમંત્રણ આપે કે ભગવાન ! નવકારશી લઈને જાઓ.” તો આ પ્રમાણે કહેવાયેલો તે સાધુ શું કરે ? તે હવે કહે છે કે ઓઘનિર્યુક્તિ-૮૩ઃ ગાથાર્થ : બધું ન લેવું, કેમકે ત્યાં ગ્લાનનું છે. (જો શ્રાવક કહે કે, તે ગ્લાન માટે અને તમારા , પ્રાયોગ્ય વિપુલ દ્રવ્ય છે. (તો લેવું) 1 ટીકાર્થ : શ્રાવક નિમંત્રણ કરે ત્યારે પોતાને પ્રાયોગ્ય કે અપ્રાયોગ્ય બધું જ ન લેવું. કેમકે ત્યાં ગ્લાનને માટે વહેરાય | છે. એટલે ત્યાં ન લેવું. (વસ્તુ નિર્દોષ છે, ગ્લાન માટે દોષિત નથી કરી. પણ જો પોતે લઈ લે તો ગ્લાનને મુશ્કેલી પડે, બો માટે ન લે.) પછી શ્રાવક ફરી કહે કે “તે ગ્લાનને નિમિત્તે અને તમારા નિમિત્તે પુષ્કળ શાલ્યોદનાદિ પ્રાયોગ્ય છે, એટલે (સંકોચ | રાખ્યા વિના) ગ્રહણ કરો.” તો પછી શ્રાવકના આગ્રહથી વહોરીને જાય. વૃત્તિ : રૂ ? – કે હ E R"Is 'I ૩પ૯ો. + E | Page #381 -------------------------------------------------------------------------- ________________ श्री माध- નિર્યુક્તિ ॥ 3800 ओ.नि. : जाए दिसाए गिलाणो ताए दिसाए उ होइ पडियरणा । पुव्वभणिअंगिलाणे पंचण्हवि होइ जयणाए ॥८४॥ यया दिशा ग्लानस्तिष्ठति तया दिशा 'पडिअरण'त्ति प्रतिपालनां करोति साधूनां, अथवा 'पडिअरण'त्ति निरूवणंआलोचनं तस्य श्रावकदानस्य करोति । तच्च परीक्षणं ग्लानपरिचारकसाधुदर्शने सति भवति अत उक्तं - यया दिशा ग्लानस्तया दिशा 'पडिअरण'त्ति पुव्वभणिअं 'गिलाणे 'त्ति पूर्वभणितो ग्लानविषयो विधिदृष्टव्यः " | साम्भोगिकाऽसाम्भोगिकस्य ग्लानस्य । किमस्यैव प्रतिचरणं कर्त्तव्यं ?, नेत्याह - 'पंचण्हवि होति जयणाए' स.-८४ पञ्चानामपि-पासत्थोसण्णकुसीलसंसत्तणितिआणं यतनया प्रासुकेनानपानेन कर्त्तव्यं प्रतिजागरणमिति,. अपिशब्दान्निलवका देवकुलप्रतिपालकाश्च गृह्यन्ते । इयं नियुक्तिगाथा । यन्द्र. : प्रश्र : पोरीने या य? ઓઘનિર્યુક્તિ-૮૪: ગાથાર્થ : જે દિશા તરફ ગ્લાન હોય તે દિશા તરફ રહી રાહ જુએ. ગ્લાનમાં પૂર્વે કહેલ વિધિ छ. पांयेयनी (पासत्याहिनी) यतनापूर्व वैयाक्थ्य थाय. સમાધાન : જે દિશામાં ગ્લાન હોય, તે દિશા તરફ સાધુઓની રાહ જુએ. અથવા ડિવરના શબ્દનો અર્થ એવો પણ થh ૩૬૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ,T vi | ૩૬૧ || થાય કે તે શ્રાવકે આપેલા દાનનું નિરૂપણ = આલોચન-પ્રકાશન પરીક્ષણ કરે. અને આ પરીક્ષણ તો ગ્લાનની વૈયાવચ્ચે કરનારા સાધુઓનું દર્શન થાય ત્યારે જ શક્ય છે, માટે અહીં કહ્યું કે “જે દિશા તરફ ગ્લાન છે, તે દિશામાં ઉભો રહી આવનાર સાધુઓની રાહ જુએ.” અહીં પણ સાંભોગિક કે અસાંભોગિક ગ્લાન હોઈ શકે છે. એની બધી જ વિધિ પૂર્વે બતાવ્યા પ્રમાણેની જ જાણવી. પ્રશ્ન : શું આ સાંભોગિક અને અસાંભોગિક એવા સંવિગ્નોની જ વૈયાવચ્ચ કરવાની ? અસંવિગ્નો ગ્લાન થાય તો તેમની વૈયાવચ્ચ નહિ કરવાની ? | સમાધાન : ના, એવું નથી. માત્ર સંવિગ્નોની જ નહિ, પણ (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશીલ (૪) સંસત (૫) નિત્યવાસી આ પાંચેયની યતનાપૂર્વક એટલે કે પ્રાસુક અન્નપાન વડે વૈયાવચ્ચ કરવી. અહીં પ્રશ્નનામfપ માં જે ઉપ શબ્દ છે, તેનાથી નિહુનવો અને ચૈત્યવાસી સાધુઓ પણ લઈ લેવા. આ ૮૪મી નિર્યુક્તિગાથા છે. ભા.-૩૫ वृत्ति : एतां च भाष्यकृद्व्याख्यानयन्नाह - ओ.नि.भा. : तेसि पडिच्छण पुच्छण सुट्ठकयं अत्थि नत्थि वा लंभो । खग्गूडे विलओलणदाणमणिच्छे तर्हि नयणं ॥३५॥ ઢી ૩૬૧ | Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-હ્યુ નિર્યુક્તિ | ૩૬૨ || | + ક = ભા.-૩૫ 'तेसि पडिच्छण'त्ति 'तेषां ग्लानप्रतिजागरकसाधूनां प्रतिपालनां करोति, यया दिशा ते साधव आगच्छन्ति । 'पुच्छण'त्ति ततस्तान् साधून् दृष्ट्वा पृच्छति-एतन्ममामुकेन श्रावकेण दत्तं यदि ग्लानप्रायोग्यं ततो गृह्यतामिति । एवमुक्ते तेऽप्याहुः 'सुटुकयं अत्थि'त्ति सुष्ठ कृतं श्रावकेण, अस्ति ग्लानप्रायोग्यं तत्रान्यदपि त्वमेवेदं गृहाण । 'नत्थि व'त्ति अथवा एवं भणन्ति-नास्ति तत्रेदं द्रव्यं किन्त्वन्यत्र लाभो भविष्यति, त्वमेव गृहाणेदम् । अथ ते 'खग्गूडित्ति निर्धर्मप्रायाः सन्तः एवमाहुः 'विलओलण'त्ति धाडिरेव निपतिता ततः स साधुस्तद्र्व्यं सकलं ददाति-समर्पयति, तेऽपि च रुषा नेच्छन्ति ग्रहीतुं, ततश्चासौ 'नयणं'ति ग्लानसमीपे तस्य द्रव्यस्य नयनं करोति ॥ ચન્દ્ર. : હવે ભાષ્યકાર આનું વ્યાખ્યાન કરી રહ્યા છે. (આ ૮૪મી નિયુક્તિ ગાથાના ઘણા બધા પદાર્થો અસ્પષ્ટ જ છે. પણ એ ભાષ્યગાથા દ્વારા સ્પષ્ટ થઈ જશે.) ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૫ : ટીકાર્થ : શ્રાવકના આગ્રહથી વહોરી લીધા બાદ આ સાધુ ગ્લાનનું અહીં વહોરવા માટે આવતા વૈયાવચ્ચી સાધુઓની તે દિશા તરફ રાહ જુએ કે જે દિશામાંથી તે સાધુઓ આવતા હોય. જ્યારે તે સાધુઓ દેખાય ત્યારે તેમને જોઈને પૃચ્છા કરે કે “અમુક શ્રાવકે મને આ વસ્તુ આપી છે, તો જો તે ગ્લાનપ્રાયોગ્ય હોય, તો તમે લઈ લો.” (શ્રાવકે વહોરાવવાનો ખૂબ આગ્રહ કર્યો એટલે સાધુએ નાછૂટકે વહોર્યું છે. પણ સાધુને સંશય તો છે જ કે ભલે એ શ્રાવકે એમ કહ્યું કે “ઘણું વધારે દ્રવ્ય છે” પણ જો ઓછું હશે તો કે વૈયાવચ્ચી સાધુઓ = = જ મ ક ત E Rels ૨ / - E Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિયુક્તિ. શ્રાવકને ભી રોજ કરતા ઓછું પ્રમાણ જોઈ ઓછું વહોરશે તો ગ્લાનને ઓછું મળવાથી એને પીડા થશે. એટલે આવું ન થાય તે માટે તેણે શ્રાવકને ભાવ સાચવવા વહોરી લીધા પછી પણ એ દ્રવ્ય ગ્લાનને ઘટી ન પડે તે માટે ઉપરની કાળજી કરી છે.) vી આ રીતે તે સાધુ વડે કહેવાય છતે તે વૈયાવચ્ચી સાધુઓ પણ કહે કે શ્રાવકે (તમારો લાભ લઈ ખૂબ) સારુ કર્યું. ત્યાં S૬૩ /- ગ્લાનને પ્રાયોગ્ય બીજું પણ છે. તેથી તમે જ આ ગ્રહણ કરો.” અથવા તો સાધુઓ એમ કહે કે “તે શ્રાવકને ત્યાં આ દ્રવ્ય નથી. (એટલે કે હવે વહોરી નહિ શકાય.) પરંતુ આ જ ગ્લાનપ્રાયોગ્ય દ્રવ્યનો અન્ય ઘરોમાં લાભ થાય છે. તેથી તમેજ ગ્રહણ કરો.” (તો વાપરવું). પણ જો તે વૈયાવચ્ચીઓ નિધર્મી જેવા હોય અને એટલે આ સાધુને એમ કહે કે “અરે ! શ્રાવકને ત્યાં ધાડ જ પડી.” ભા.-૩૬ (અર્થાત્ તું તો ધાડ પાડી આવ્યો તેં ખૂબ ખોટું કર્યું.) તો પછી તે સાધુ તે બધુ જ દ્રવ્ય તેમને આપી દે. તેઓ પણ જો ગુસ્સામાં આવી તે દ્રવ્ય લેવા ન ઈચ્છે તો પછી આ સાધુ ગ્લાનની પાસે તે દ્રવ્યને લઈ જાય. वृत्ति : इदानीं यद्यसौ समर्थस्ततश्च गच्छत्येव अथाऽसमर्थस्ततःओ.नि.भा.: पंतं असह करित्ता निवेयणं गहण अहव समणुन्ना खग्गूड देहि तं चिअ कमढग तस्सऽप्पणो पाए ॥३६॥ allu ૩૬૩ | 'प्रान्तं' नीरसप्रायं 'असहू' असमर्थः-क्षुत्पीडित: 'करित्ता' अभ्यवहृत्य व्रजति । ततश्च तत्र प्राप्तः सन् निवेदनं । છે છે, , , " # Page #385 -------------------------------------------------------------------------- ________________ = 'E F = = = શ્રી ઓઘ-યુ करोत्याचार्याय, सोऽप्याचार्यो ग्लानार्थं 'गहण 'त्ति ग्रहणं करोति, तस्य द्रव्यस्य । अथवा 'समणुन्न 'त्ति तस्यैव साधोरनुज्ञां નિર્યુક્તિ करोति, यदुत-भक्षयेदं, ग्लानस्यान्यद्भविष्यति । अथासावाचार्यः 'खग्गूडो' शठप्रायो भवेत्तत इदं वक्ति-'देहि तं चिअ' णं त्वमेव ग्लानाय प्रयच्छ, किं ममानेन ? एवं चोक्तस्तेनाचार्येण गत्वा ग्लानसमीपं 'कमढग तस्स'त्ति तदीयके कमढके | ૩૬૪ ll ददाति, अथ तस्य तन्नास्ति ततः 'अप्पणो पाए'त्ति आत्मीये एव पात्रे ददाति । ચન્દ્ર. : હવે એ દ્રવ્ય ગ્લાન પાસે લઈ જવા માટે એ બાજુના ગામમાં જવું તો પડે જ કે જ્યાં ગ્લાન છે. તો જો આ સાધુ સમર્થ હોય તો તો ખાધા-પીધા વિના જ ત્યાં જાય જ. પણ જો ભૂખ્યો-અશક્ત થયો હોવાથી ખાધા વિના ગ્લાન સુધી ભા.-૩૬ પહોંચવા સમર્થ ન હોય તો પછી ઓઘનિર્યુક્તિ- ભાષ્ય-૩૬ : ટીકાર્થઃ ભૂખથી પીડાયેલો સાધુ નીરસ જેવી વસ્તુ વાપરીને પછી ગ્લાન પાસે જાય. (સારી આ વસ્તુઓ તો ગ્લાનને આપવાની છે...) ત્યારબાદ ત્યાં પહોંચેલો છતાં ત્યાં રહેલા આચાર્યને બધી વાત જણાવે. અને તે આચાર્ય પણ ગ્લાનને માટે તે દ્રવ્યનું ગ્રહણ કરે. અથવા તો તે જ સાધુને આચાર્ય રજા આપે કે “તું વાપર, ગ્લાનને તો બીજું મળી રહેશે.” હવે જો આ આચાર્ય પણ કપટી જેવા હોય તો આ પ્રમાણે કહે કે “તું જ ગ્લાનને આપી દે. મારે આ બધી પંચાતથી | વાં શું કામ ?” તો આ પ્રમાણે આચાર્ય વડે કહેવાયેલો સાધુ ગ્લાન પાસે જઈ તેના કમઢકમાં (પાત્ર વિશેષમાં) તે દ્રવ્ય આપે. ah ૩૬૪ |. Page #386 -------------------------------------------------------------------------- ________________ # ભા.-૩૯ શ્રી ઓઘ- ત્યાં ‘પુર્વનામં હિનાને' શબ્દનું વ્યાખ્યાન પણ કરી દીધું. નિર્યુક્તિ હવે તે જ ગાથામાં રહેલા પંવષ્ય વિ ટોતિ....શબ્દનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર ૩૯મી ગાથા કહી રહ્યાછે. II ૩૬૯ ઓઘનિર્યુક્તિ- ભાષ્ય-૩૯ઃ ગાથાર્થ: ગ્લાનની સેવાના વિષયમાં નિત્યવાસી વગેરે પાંચેયમાં પણ આ જ વિધિ જાણવી VI(માત્ર) પ્રાસુક વડે કરવું, નિકાચના કરવી. કથન-પ્રતિક્રમણ-આગમન કરવું. ટીકાર્થ : ગ્લાનસેવાની વિધિ એ નિત્યવાસી વગેરે પાંચેય પ્રકારના ગ્લાનોની સેવા કરવાના અવસરમાં નીચે પ્રમાણે સમજવી નિતિમાન માં જે “આદિ’ પદ છે, તેનાથી પાસત્ય, અવસગ્ન, કુશીલ, સંસક્ત લેવા. એમાં આ વિધિ જાણવી કે નિત્યવાસી ગ્લાન વગેરેની વૈયાવચ્ચ પ્રાસુક ભોજન-પાણી વગેરેથી જ કરવી. તથા વૈયાવચ્ચ - આ પહેલા એની પાસે નિર્ણય કરાવવો કે “તું સ્વસ્થ થાય ત્યારે હું જે કહું તે કરવું પડશે.” પછી તેને (તે સાજો થયા બાદ) , ધર્મકથા કરે. અથવા તો દM શબ્દનો એવો અર્થ પણ થાય કે આ સાધુ ત્યાંના લોકોને કહે કે “શું સાધુની વૈયાવચ્ચ અશુદ્ધ (દોષિત- સચિત્ત) ભોજનાદિ વડે થઈ શકે ? ન જ થઈ શકે.” હવે જો આ ગ્લાન પાછો ફરે એટલે કે પોતાનામાં રહેલ પાસસ્થાપણાથી, અવસગ્ન પણાથી પાછો ફરે, એ શિથિલતા વ : છોડી દે, તો પછી એ ગ્લાનને લઈને આ સાધુ ત્યાંથી ગમન કરે. (આ સાધુએ શિથિલોની વૈયાવચ્ચે દોષિત વસ્તુઓથી નથી ૩૬૯ Page #387 -------------------------------------------------------------------------- ________________ vi શ્રી ઓએ યુ. કરવાની. કેમકે જો દોષિતથી કરે, તો પેલા શિથિલોની શિથિલતાને પોષણ મળે. એ શિથિલો ત્યાં દોષિત લેતા જ હોય અને નિર્યુક્તિ આ સંવિગ્ન સાધુ પણ એની વૈયાવચ્ચ માટે દોષિતાદિ લે, તો લોકો તો એમ જ સમજે કે આ શિથિલોનો આચાર ખોટો નથી. દોષિત લેવામાં કોઈ દોષ નથી... વળી શિથિલગ્લાન પણ પોતાની વૈયાવચ્ચ દોષિતથી થતી જોઈ દોષિત પ્રત્યે નિષ્ફર જ | ૩૭o - બને. આમે ય શિથિલ હતો. એમાં સંવિગ્નસાધુએ દોષિતથી વૈયાવચ્ચ કરી, એટલે એને દોષિતમાં કશો જ ભય ન રહે. આ જ કારણસર શિથિલોની વૈયાવચ્ચ નિર્દોષ વસ્તુથી જ કરવાની છે. સંવિગ્નોની વૈયાવચ્ચ યતના પ્રમાણે છેલ્લે દોષિતથી ન કરવાની પણ અનુમતિ પૂર્વે બતાવી જ ગયા છે. | તથા ગ્લાન સાજો થાય, પછી જ તેને ત્યાંથી લઈ જાય. ઉપકાર નીચે દબાયેલો એ શિથિલ ગ્લાન સાજો થયા બાદ આ ભા.-૪૦ સાધુના કથનથી શિથિલતા છોડી દે. આ લાભ નજરે સામે રાખીને જ એની સેવા કરવાની છે. માટે જ પૂર્વે નિધર્મી ગ્લાનની વૈયાવચ્ચે પડતી મૂકીને જતા રહેવાની રજા આપી છે, કેમકે તેમાં તે ગ્લાનનો આત્મિક વિકાસ થવાનો જ ન હતો. એટલે એવાની સેવા કરવાનો કશો અર્થ નથી છતાં લોકોમાં અનુચિત ન દેખાય તે માટે પણ કિંચિત્ સેવા કરવાનું કહ્યું છે.) वृत्ति : अथ यदुक्तं 'पंचण्हवि होति जयणाए' त्ति अत्रापिशब्द आस्ते तदर्थमादर्शयन्नाह - મો.નિ.મા. : સંભાવડિવિયો રે તિ3gટનયા ૩વસી | अविसेस निण्हगाणवि न एस अम्हं तओ गमणं ॥४०॥ all ૩૭oil Page #388 -------------------------------------------------------------------------- ________________ श्रीमधि-त्यु नियुजित ण ॥39१॥ संभावनेऽपिशब्दः, किं संभावयति ?-'देउलिअ' त्ति देवकुलपरिपालका वेषमात्रधारिण-स्तेऽपि ग्लानाः सन्तः स्थ परिचरणीयाः । 'खरंटण 'त्ति तेषां देवकुलिकानां खिंसनां करोति, यदुत धर्मे उद्यम कुरुत । 'जयण'त्ति यतनया कर्तव्यं यथा संयमलाञ्छना न स्यात् । 'उवएसो 'त्ति उपदेशं वा क्रियाविषयं ददाति । 'अविसेस'त्ति, न यस्मिन् विषये साधुनिण्हावकविशेषो ज्ञायते तस्मिन् 'निण्हगाणंपि( णवि)' निण्हावकानामपि यतनया परिचरणं करोति । अथ निण्हावकग्लान एवं ब्रूयात् 'न एस अम्हं त्ति योऽयं प्राधूर्णक आयातो नैषोऽस्मत्सजातीय इति, ततो गमनं करोति स साधुरिति । भा.-४० यन्द्र. : "पंचण्हवि" म अपि ००६ , तेना अर्थन पाउताछ मोधनियुजित-भाष्य-४० : थार्थ : अपि श०६ संभावनामा छ. हेसिने पटना, यतना, उपहेश ४२वो નિનવોમાં પણ આ બધું સરખું જ છે. “આ અમારો નથી” એમ કહ્યા પછી ગમન. टार्थ : पंचण्हवि मां अपि श०६ छ, ते संभावना-शस्यता विवाम छे. प्रश्न : शुं संभावना ४२वानी छ ? સમાધાન : “દેવકુલના પરિપાલક, માટે જ વેષમાત્ર ધારી જે સાધુઓ હોય તેઓ પણ જો ગ્લાન થાય તો તેમની સેવા ॥ 39१॥ For Page #389 -------------------------------------------------------------------------- ________________ ભા.-૪૦ શ્રી ઓઘ-વ્ય કરવી” એ પદાર્થની અહીં સંભાવના કરવાની છે. (દેવકુલ પરિપાલકો એટલે ચૈત્યવાસી સાધુઓ ! ચૈત્યનો, દેરાસરનો નિર્યુક્તિ વહીવટ કરનારા, તેમાં પોતાની માલિકી ધરાવનારા આ સાધુઓ હોય છે. સંવિગ્ન સાધુઓથી આ બધું કરી ન શકાય, માટે આ સાધુઓ શિથિલ વેષમાત્રધારી કહેવાય.) | ૩૭૨ | તે દેવકુલિકોને સખત ઠપકો આપવો કે “ધર્મમાં ઉદ્યમ કરો.” - તથા એમની વૈયાવચ્ચ યતનાથી કરવી કે જેથી પોતાના સંયમને કલંક ન લાગે. (અર્થાતુ નિર્દોષ વસ્તુથી જ કરવી.) થી અથવા તો પછી ચિકિત્સા (સ્વયં ન કરે, પણ તે) સંબંધી ઉપદેશ આપી દેવો. નિનવો જો ગ્લાન થયેલા હોય, તો જે દેશમાં સાધુ અને નિનાવક = નિહનવ વચ્ચેનો ભેદ પ્રસિદ્ધ ન હોય, બેય જ જણ સાધુ તરીકે જ ઓળખાતા હોય, ત્યાં નિનવોની પણ યતના પૂર્વક વૈયાવચ્ચ કરવી. (નિહનવ ઉસૂત્રભાષી જ હોય. 3 આવાની સેવા ન કરાય. એમાં ઉસૂત્રપ્રરૂપણાને પોષણ મળે. છતાં અહીં યતના પૂર્વક એની સેવા કરવાની જે વાત કહી છે. ] ' તે બે કારણસર હોઈ શકે. (૧) નિનાવ આપણા ઉપકારથી દબાયેલો છતાં ઉસૂત્રપ્રરૂપણા છોડી સસૂત્ર પદાર્થ સ્વીકારે. (૨) એ કદાગ્રહી હોવાથી “આપણી વાત સ્વીકારે”, એ શક્યતા નહિવત છે. છતાં જે સ્થાનમાં નિહનવ સાધુ તરીકે જ ઓળખાય મ છે. એ સ્થાનમાં પોતે ત્યાં પહોંચ્યા પછીય જો એની સેવા ન કરે તો લોકો તો એમ જ બોલે કે “આ સાધુઓ કેવા સ્વાર્થી ઈર્ષાળુ છે ! બીજા માંદા સાધુની સેવા ય કરતા નથી...” આ રીતે લોકોમાં ધર્મનિંદા થવાની શક્યતા ઘણી છે, અને માટે ) ||જ ત્યાં આવા ઉત્સુત્રપ્રરૂપકની પણ સેવા કરે.) 5 માટે વીf 3 u ૩૭૨ || Page #390 -------------------------------------------------------------------------- ________________ (मा.-४१ श्री मोध-त्यु - હવે જો એ નિહનવ ગ્લાન આ પ્રમાણે કહે કે “આ મારી વૈયાવચ્ચ કરનાર સાધુ અમારા પક્ષનો નથી કે જે અત્યારે નિર્યુક્તિ મહેમાન તરીકે આવેલો છે.” તો પછી બેય વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જતા સાધુ ત્યાંથી વિહાર કરે. वृत्ति : अथासौ निण्हावकादिरेवमभिदध्यात् - ॥ 393॥ ओ.नि.भा. : तारेहि जयणकरणं अमुगं आणेहऽकप्प जणपुरओ । नवि एरिसगा समणा जणणाए तओ अवक्कमणं ॥४१॥ भगवंस्तारय मामस्मान्मान्द्यात् ततः 'जयणकरणं 'ति यतनया प्रतिचरणं करोति । अथासौ निण्हवकग्लान एवं ब्रूयात्-'अमुकं आणेहत्ति अमुकं' बीजपूरकादि आनय, तत एवं वक्तव्यं-'अकप्प जणपुरओ 'त्ति अकल्पनीयमेतदित्येवं जनस्य पुरतः प्रख्यापयति । एतच्च स साधुर्वक्ति-'नवि एरिसगा समणा' न चेद्दशाः श्रमणाः। 'जणणाए 'त्ति एवं जनेन-लोकेन तयोर्भेदे ज्ञाते सति ततोऽसावप्रकामति गच्छति तस्मात्स्थानात् ।। यन्द्र. : वे तनइनव वगैरे मा प्रमाणो बार मोधनियुक्ति-भाष्य-४१ : थार्थ : "भने बयावो" तो यतन ४२वी.. "अभु दावो" मेम हे तो सोनी आग વી તે અકલ્પનીય જાહેર કરે. કહે કે “સાધુઓ આવા ન હોય,” આ રીતે લોકમાં પ્રસિદ્ધ થાય એટલે ત્યાંથી નીકળી જાય. वा॥393॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ F શ્રી ઓઇનિર્યુક્તિ | | ૩૭૪ F E ટીકાર્થ : નિહનવ કહે કે “ભગવાન ! મને આ માંદગીમાંથી બહાર કાઢો.” તો પછી યતનાપૂર્વક એની વૈયાવચ્ચ કરે. હવે જો આ ગ્લાન આ પ્રમાણે કહે કે “મને બીજોરું વગેરે લાવી આપો.” તો પછી આ સાધુ આ પ્રમાણે કહે કે “આ વસ્તુ તો અકલ્પનીય છે.” અને આ વાત લોકની આગળ પણ જાહેર કરે. અને કહે કે “સાધુઓ આવા બિજોરું વગેરે pr અકલ્પનીયવસ્તુ ખાનારા ન હોય.” આ રીતે લોકોમાં પ્રસિદ્ધ થઈ જાય કે “ગ્લાન સાધુ અને વૈયાવચ્ચી સાધુ વચ્ચે મોટો ભેદ છે. એક શિથિલ છે, બીજો , જ સંવિગ્ન છે” એટલે પછી આ સાધુ તે સ્થાનથી નીકળી જાય. " (હવે લોકો જાણી ગયા હોવાથી ધર્મનિંદા થવાનો ભય નથી. નિનવો ઉસૂત્રપ્રરૂપક હોવાથી જ એમની વૈયાવચ્ચ ક ભા.-૪૨ શાસ્ત્રકારોને ઈષ્ટ નથી.) वृत्ति : एवं प्रतिपादते विधौ चोदक आह - ओ.नि.भा. : चोअगवयणं आणा आयरिआणं तु फेडिआ तेणं । साहम्मिअकज्जपभूअयाए य सुचिरेणवि न गच्छे ॥४२॥ चोदकस्य वचनं चोदकवचनं, किं तदित्याह-आज्ञा आचार्याणां संबन्धिनी 'फेडिता' विनाशिता तेन, यतः साधर्मिककार्यप्रभूततया सुचिरेणापि न गच्छेत् - न यायाद्विवक्षितं स्थानमिति। ૭૪ | = * ફ = he is : Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-થા નિર્યુક્તિ ' માં // ૩૭૫ _! ૧ ભા.-૪૩ ચન્દ્ર, : આ રીતે ગ્લાનવૈયાવચ્ચની વિધિ કહેવાઈ એટલે પ્રશ્નકાર પુછે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૪૨ : ગાથાર્થ : પ્રશ્રકારનું વચન છે કે તે સાધુ વડે આચાર્યની આજ્ઞા નષ્ટ કરાઈ. કેમકે સાધર્મિકોના કાર્યની પુષ્કળતાને લીધે તે લાંબા કાળેય જતો નથી. ટીકાર્થ : પ્રશ્નકાર કહે છે કે આ સાધુએ તો આચાર્યની આજ્ઞાના ભાંગીને ભુક્કા જ કરી નાંખ્યા, કેમકે તમારા કહ્યા પ્રમાણે આ સાધુ રસ્તામાં જાત જાતના ગ્લાન સાધુ વગેરેના કાર્યમાં જોડાય છે, અને એ કાર્યો પુષ્કળ છે એટલે એમાંથી નવરો જ નથી થતો. આ સાધુ લાંબાકાળે પણ આચાર્યના કામ માટે જે સ્થાને જવાનું હતું તે સ્થાને પહોંચશે નહિ. वृत्ति : आचार्य आह - મો.નિ.મા. સ્થિTRITI વોય ! હૂિંતો માનમોનરવUTTI जत्तुग्गय भोइअदंडिए अ घरदार पुव्वकए ॥४३॥ तीर्थकराणामियमाज्ञा हे चोदक !-यदुत ग्लानप्रतिजागरणं कर्तव्यं, "जो गिलाण" मित्यादिवचनात् । अत्र दृष्टान्तो ग्रामभोगिकनरपतिसंबन्धी । जहा कोई राया, सो जत्ताए उज्जओ, तेण य आणत्तं, अमुकगामे पयाणयं दिस्सामिति तत्थावासं करेहत्ति । ताहे गतो गोहो, जस्सवि भोइअस्स सो गामो तेणवि भणि ममवि करेह घरंति, ताहे गामिल्लिया 'દE F = ૩૭૫ . Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઇ-હ્યું चिंतेंति राया एगदिवसं एहिति( संवसिहित्ति), ता किं रणो सचित्रकर्मोज्ज्वलसुन्दरगृहेण? एवं तेहि रणो कायमाणं નિર્યુક્તિ कयं, भोइअस्स उ रम्मं चाउस्सालं निम्मविअं। राया आगतो पिच्छति कयवंदणमालाभिसोभिअं भोइयगिहं चाउस्सालं, " ततोहुत्तो पहावितो । ततो तेहि भणियं - भगवं ! न एस तुम्हावासो, इमो तुज्झयंति, तो कस्स एसो ?, भोइयस्स ।। // ૩૭૬ || ततो रण्णा रुद्रुण भोइयस्स गामो हडो गामोवि दंडिओ। एत्थवि जहा भोइओ तहा आयरिओ, जहा नरवई तहा तित्थयरो, म जहा कुटुंबी तहा साहू । अमुमेवार्थमाह - दृष्टान्तो ग्रामभोगिकनरपतिना यात्रोद्गतभोगिकदंडिनोर्गृहदारुणा पूर्वकृतेन पूर्वसंचितेन यत्कृतं गृहमिति । ભા.-૪૩ ચન્દ્ર. આની સામે હવે ભાષ્યકાર ગુરુ ઉત્તર આપે છે કે – G ઓઘનિયુક્તિ-ભાષ્ય-૪૩ : ટીકાર્થ : પ્રશ્નકાર ! તીર્થકરોની આ આજ્ઞા છે કે ગ્લાનની વૈયાવચ્ચ કરવી. કેમકે તીર્થકરોનું વચન છે કે “જે ગ્લાનની સેવા કરે છે, તે મારી સેવા કરે છે.” [ આ વિષયમાં ગામના મુખી અને રાજાના સંબંધી દષ્ટાન્ત છે. તે આ પ્રમાણે-કોઈક રાજા હતો, તે યાત્રા-પ્રવાસ માટે ઉદ્યત બન્યો, તેણે આજ્ઞા કરી કે “હું અમુક ગામમાં પ્રયાણ શું કરું . એટલે ત્યાં મારા રહેવા માટેનો આવાસ કરો.” એટલે રાજસેવક તે ગામમાં ગયો. હવે જે વળી મુખીનું તે ગામ હતું. તેણે પણ કહ્યું કે “મારું પણ ઘર બનાવો.” એટલે હવે ગામવાસીઓ વિચારે છે all ૩૭૬ તા. કિ E F fie * - * * R Page #394 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી ઓધનિર્યુક્તિ S" || ૩૭૭l * = કે “રાજા એકજ દિવસ રહેશે, તો પછી રાજા માટે ચિત્રકામવાળું ઉજ્જવળ સુંદર ઘર બનાવવાની શી જરૂર ?” આમ વિચારી તેઓએ તો રાજાનું શરીર સમાય એ પ્રમાણે રાજાના શરીરના માપનું એક નાનકડું ઘર બનાવ્યું. જ્યારે ગામના મુખી માટે ચાર માળનું મનોહર ઘર બનાવ્યું. | - રાજા આવ્યો અને બારણે લગાડેલા તોરણો વડે સુશોભિત, ચારમાળના મુખીના ઘરને જુએ છે. એટલે રાજા એ ઘર માં (પોતાના માટેનું સમજીને) તરફ ચાલવા લાગ્યો. એટલે લોકોએ કહ્યું કે “ભગવન્! આ તમારું નિવાસસ્થાન નથી. પણ જ આ ઘર તમારું છું. (નાની કુટિર)” રાજા : તો આ કોનું છે ? ભા.-૪૩ | લોક: મુખીનું છે. " રાજા ગુસ્સે ભરાયો અને એણે મુખી પાસેથી એ ગામ લઈ લીધું (અર્થાતુ એ મુખીને જ મુખપદ પરથી ભ્રષ્ટ કર્યો) " અને ગામને પણ દંડ કર્યો. પ્રસ્તુતમાં વિચારીએ તો આચાર્ય મુખી જેવા છે. તીર્થકર રાજા જેવા છે. સાધુઓ ગામવાસી જેવા છે. આ જ અર્થને આ ભાષ્યગાથામાં કહે છે કે ગામના મુખી અને રાજા વડે દૃષ્ટાન્ત છે. યાત્રા માટે નીકળેલા રાજા અને મુખીનું પૂર્વે ભેગા કરેલા ઘરના લાકડા વડે જે ઘર કરાયું... (ગાથાના શબ્દો પ્રમાણે આ રીતે અર્થ થાય. જ્યારે ભાવાર્થ તો પૂર્વે બતાવી ગયા એ પ્રમાણે સ્પષ્ટ જ છે.) 'વી ૩૭૭ = = Page #395 -------------------------------------------------------------------------- ________________ श्री सोधનિર્યુક્તિ ॥ ७८॥ स (भा.-४४ ओ.नि.भा. : रणो तणघरकरणं सचित्तकम्मं च गामसामिस्स । दोण्हंपि दंडकरणं विवरीयऽण्णेणुवणओ उ ॥४४॥ राज्ञस्तृणगृहं कृतं सचित्रकर्म च ग्रामस्वामिनः । 'द्वयोरपि' ग्रामेयकग्रामस्वामिनोर्दण्डकरणं-दण्डः कृतः । एवं तीर्थकराज्ञातिक्रमे द्वयोरप्याचार्यसाध्वोः संसारदण्ड इति । 'विवरीयण्णेणुवणओ उत्ति उक्ताद्योऽन्यः स विपरीतस्तेन विपरीतेनान्येनाख्यानकेनोपनयः कर्त्तव्यः । अण्णेहिं गामिल्लएहिं चिंति-भोइयस्स सुन्दरतरं कतिल्लयं घरं, एवं चेव | नरवइस्स होउ । गए णरवइंमि भोइयस्स चेव होहित्ति, भोइयस्सवि तणकुडी कया । राया पत्तो दृटुं भणति-कहं भो | एगदिवसेणमिमं भवणं कयं? ते भणंति-अम्हेहिं एयं कयं, एयं दलियं भोइयस्स कए आणीयं, तेण तुज्झ घरं कयं, भ भोइयस्सवि तणकुडी कया इमं । ताहे रण्णा तुडेण सो गामो अकरदाओ कओ, भोइओऽवि संपूइओ, अन्नो अ से | गामो दिण्णो । "एवं तित्थयराणमाणं करितेणं आयरिआणं चेव कया आणा। यन्द्र. : मोधनियुजित-भाष्य-४४ : uथार्थ : २घासघ२ ४२. माना स्वाभानु त्रिवाणु २. बेयने દંડ કરવો. વિપરીત દષ્ટાન્તમાં અન્ય વડે ઉપનય કરવો. ટીકાર્થ : રાજાનું તૃણગૃહ કરાયું અને ગામસ્વામીનું ચિત્રકર્મવાળું કરાયું. રાજાએ ગામવાસીઓને અને ગામસ્વામીને / ૩૭૮ || म Page #396 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ g શ્રી ઓઇ. દંડ કર્યો. એમ તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આચાર્ય અને સાધુ બેયને સંસારરૂપ દંડ થાય. T ઉપર કહેલા દષ્ટાન્ત કરતા ઉંધા જ પ્રકારનું જે દાત્ત છે, તેના વડે ઉપનય કરવો. એટલે કે એ વિપરીત દષ્ટાન્ત વડે પણ અહીં પદાર્થ ઘટાવવો. | ૩૭૯ તે આ પ્રમાણે-આવો જ પ્રસંગ બીજા ગામવાસીઓમાં ય બન્યો કે એમના ઉપર પણ રાજાનો ઘર બનાવવાનો આદેશ vઆવ્યો અને તે બીજા ગામવાસીઓએ વિચાર્યું કે “મુખી માટે વધુ સારુ ઘર કરાયેલું છે. રાજા માટે એ જ ઘર થાઓ. જયારે રાજા એક દિવસ રહીને જતો રહે, ત્યારે તે જ ઘર મુખીનું થઈ જશે.” અને તે એક દિવસ માટે મુખીને માટે ઘાસની ઝૂંપડી, પણ બનાવી. ' ભા.-૪૪ રાજા ત્યાં પહોંચ્યો, મોટું ઘર જોઈને કહે છે કે “એકજ દિવસમાં આ ભવન કેવી રીતે કરાયું ? (અથવા તો એકજ છે " દિવસ માટે આ ઘર બનાવ્યું? શા માટે ? મારા માટે આટલી બધી કાળજી ?) તેઓ કહે છે કે “અમે આ બનાવ્યું છે. આ ઘરનું દલિક-કાચોમાલ ગામમુખીના માટે લાવેલો જ હતો. તેના વડે તમારા માટે આ ઘર કરી દીધું છે. મુખી માટે પણ આ ઘાસની ઝૂંપડી કરેલી જ છે.” ત્યારે ખુશ થયેલા રાજાએ એ ગામને કર નહિ આપનાર કરી દીધું એટલે કે કરમાંથી મુક્તિ આપી અને મુખીનું પણ સન્માન કર્યું, તેને બીજું નામ પણ આપ્યું. aો ૩૭૯ો. આ રીતે તીર્થકરોની આજ્ઞાને પાળનારાએ આચાર્યની આજ્ઞા પાળેલી જ ગણાય. K E he'le k E Page #397 -------------------------------------------------------------------------- ________________ श्री सोधનિર્યુક્તિ ॥ ३८० ॥ णं ט वृत्ति : ओ.नि.भा. : UT अथ प्रथमोपनयोपदर्शनायाह - जह नरवणो आणं अइक्कमंता पमायदोसेणं । पावंति बंधवहरोहछिज्जमरणावसाणाई ॥ ४५॥ तह जिणवराण आणं अइक्कमंता पमायदोसेणं । पावंति दुग्गइप विणिवायसहस्सकोडीओ ॥ ४६ ॥ यथा नरपतेराज्ञामतिक्रामन्तः प्रमाददोषेण - अज्ञानदोषेण प्राप्नुवन्ति । बन्धो निगडादिभिः, वधः - कशादिताडनं, भ रोधो गमनस्य व्याघातः, छेदो हस्तादेः, मरणावसानानि दुःखानि प्राप्नुवन्ति । तथा जिनवराणामाज्ञामतिक्रामन्तः प्रमादः अज्ञानं स एव दोषस्तेन प्राप्नुवन्ति दुर्गतिपथे विनिपातानां दुःखानां सहस्रकोटीः । ચન્દ્ર. ઃ ભાષ્યકાર પહેલા ખરાબ દૃષ્ટાન્તનો ઉપનય દેખાડવા માટે કહે છે કે – ओधनियुक्ति-भाष्य- ४५-४६ : गाशार्थ : प्रेम प्रभाह घोषथी राभनी आज्ञाने खोणंगनाराजी बंध, वध, देह, छेहन, મરણ સુધીના દુ:ખોને પામે છે, તેમ પ્રમાદદોષથી જિનવરોની આજ્ઞાને ઓળંગનારાઓ દુર્ગતિમાર્ગમાં હજારો કરોડો દુઃખોને तथ स मला ४५-४६ व ear म हा वा ॥ ३८० ॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિયુક્તિ " ૩૮૧ | | ભા.-૪૭ પામે છે. ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે સ્પષ્ટ છે. માત્ર સાંકળ વગેરેથી બંધન થાય, ચાબુકાદિથી મારવું તે વધ. ગમનનો વ્યાઘાત તે રોધ. (કેદમાં પુરી દે.) હાથ વગેરે કાપી નાંખે તે છેદ. દુઃખાનિ શબ્દ ગાથામાં નથી, તે બહારથી લાવવો. वृत्ति : इदानी द्वितीयोपनयोपदर्शनायाह - ओ.नि.भा. : तित्थगरवयणकरणे आयरिआणं कयं पए होइ । कुज्जा गिलाणगस्स उ पढमालिअ जाव बहिगमणं ॥४७॥ तीर्थकरसंबन्धिवचनकरणे-वचनानुष्ठाने आचार्याणां 'कृतं पए'त्ति 'प्रागेव' पूर्वमेव कृतं भवति । यस्मादेतदेवं तस्मात्कुर्याद् ग्लानस्य प्रतिजागरणं साधुः । कियन्तं कालमत आह-'पढमालिअ जाव बहिगमणं'ति यावत्प्रथमालिकामानेतुं समर्थो जातः यावच्च बहिर्गमनक्षमो जात इति ॥ ચન્દ્ર. : હવે બીજા સારા દષ્ટાન્તનો ઉપનય દેખાડવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૪૭ : ગાથાર્થ : તીર્થકરના વચનને કરવામાં આચાર્યનું (વચન) પહેલેથી જ કરાયેલું થઈ જાય છે. એટલે જ્યાં સુધી ગ્લાન નવકારશી લાવવા અને બહાર ચંડિલ જવા સમર્થ બને ત્યાં સુધી આ સાધુ ગ્લાનની સેવા કરે. છે, Rip ૩૮૧ || વે Page #399 -------------------------------------------------------------------------- ________________ = શ્રી ઓધ-ચ ટીકાર્થ : તીર્થકર સંબંધી વચનનું પાલન કરીએ એટલે આચાર્યના વચનનું પાલન એની મેળે થઈ જ જાય છે. આવું નિર્યુક્તિ 1 છે માટે જ સાધુએ ગ્લાનની સેવા કરવી. પ્રશ્ન : કેટલા કાળ સુધી કરવી ? // ૩૮૨ | ન સમાધાન : જ્યાં સુધી તે ગ્લાન નવકારશી લાવવા અને બહાર થંડિલ જવા સમર્થ થાય ત્યાં સુધી. 'b # E F E ભા.-૪૮ F વૃત્તિ : તથા ૨ - ओ.नि.भा. : जई ता पासत्थोसण्णकुसीलनिण्हवगाणंपि देसिअं करणं । ( चरणकरणालसाणं सब्भावपरंमुहाणं च ॥४८॥ यदि तावत्पार्श्वस्थावसन्नकुशीलनिण्हवास्तेषां, तथा सद्भाव:-तत्त्वं सम्यग्दर्शनं ततः पराङ्मुखाः, के ते ?, निण्हावकास्तेषाम्, अथवा चरणकरणालसानां अत एव सद्भावपराङ्मुखानां तेषां सर्वेषामेव पार्श्वस्थावसन्नकुसीलनिण्हावकानां यदि तावत्कर्त्तव्यं प्रतिपादितं, तत इतरेषां नितरामेव । * ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૪૮ ગાથાર્થ : જો ચરણ-કરણમાં આળસુ અને સદૂભાવપરામુખ એવા પાસસ્થા, અવસગ્ન, કુશીલ અને નિનવોનું પણ વૈયાવચ્ચ કરવાનું કીધું છે. (૪૯મી ગાથા સાથે સંબંધ છે.) | ૩૮૨ / Page #400 -------------------------------------------------------------------------- ________________ मो श्री सोध- त्थ નિર્યુક્તિ 11 323 11 ण અથવા તો આ પ્રમાણે અર્થ થાય કે ચરણ-કરણમાં આળસુ અને માટે જ સદ્ભાવ=સમ્યગ્દર્શન સમ્યક્ ચારિત્રપરિણામાદિથી પરાËખ એવા તે પાસસ્થાદિ બધાયનું જો તૈયાયચ્ચ કરવાનું કહ્યું છે. તો બીજાઓનું તો અવશ્ય કરવું म ४ भेजे (जीभ अर्थभां चरणकरणालसानां + सद्भावपराङ्मुखानां विशेषणो पार्श्वस्थाहि जघा ४ साथै भेडवा . ) ण स स्स हा भ ટીકાર્થ : સદ્ભાવ એટલે તત્ત્વ, એટલે કે સમ્યગ્દર્શન. તેનાથી પરામુખ તરીકે નિહ્નવો લેવા. પાર્શ્વસ્થાદિએ ચરણકરણમાં આળસુ તરીકે લેવા. स्म वृत्ति: एतदेवाह ओ.नि.भा. : किं पुण जयणाकरणुज्जयाण दंतिंदिआणं गुत्ताणं । संविग्गविहारीणं सव्वपयत्तेण कायव्वं ॥ ४९ ॥ किं पुनः- किमुत यतनाकरणे उद्यताः- उद्युक्तास्तेषां दान्तेन्द्रियाणां गुप्तानां मनोवाक्यगुप्तिभिः संविग्नविहारिणःउद्यतविहारिणो मोक्षाभिलाषिण इत्यर्थः, एतेषां सर्वप्रयत्नेन कार्यम् । किं पुनः कारणमेतावन्ति विशेषणानि क्रियन्ते ? एकस्यैव युज्यमानत्वात्तन्न, तथाहि यद्येतावदुच्यते-यतनाकरणोद्यतानामिति, ततः कदाचिन्निवका अपि यतनाकरणोद्यताः स्युः, अत आह- दान्तेन्द्रियाणां गुप्तानां चेति । तेऽपि दान्तेन्द्रिया गुप्ताः कदाचिल्लाभादिनिमित्तं - or मो णं स म DI स्म ग ला.-४८ म हा at 11 32311 Page #401 -------------------------------------------------------------------------- ________________ - R શ્રી ઓઘ-ય भवेयुरत उक्तं-संविग्नविहारिणो ये, तेषामवश्यं कर्त्तव्यमिति । નિર્યુક્તિ vi ચન્દ્ર. : આ જ વાત કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૪૯ : ગાથાર્થ: તો પછી યતના કરવામાં ઉદ્યમી, ઈન્દ્રિયદમનવાળા, ગુપ્તિવાળાની તો શી વાત II ૩૮૪ - કરવી ? સર્વ પ્રયત્નથી કરવું. | ટીકાર્થ : તો પછી જેઓ યતના કરવામાં ઉદ્યમવાળા છે, ઈન્દ્રિયો ઉપર દમન કરી ચૂકેલા છે. મન, વચન, કાયાની | ગુતિઓથી ગુપ્ત છે. સંવિગ્નવિહારી એટલે કે ઉદ્યતવિહારી એટલે કે મોક્ષાભિલાષી છે. તેઓની તો શી વાત કરવી ? તેઓનું મા. ભા.-૪૯ વૈયાવચ્ચ તો સર્વપ્રયત્નથી કરવું. પ્રશ્ન : અરે, આ ચાર-ચાર વિશેષણો લેવાની શી જરૂર છે ? માત્ર સંવિગ્નવિહારી એક જ વિશેષણ અહીં ઘટી જાય છે. નકામા ત્રણ વિશેષણો શું કરવા લીધા ? સમાધાન: આ બરાબર નથી. જો યતિશિરોદ્યતાનાં એ એક જ વિશેષણ લઈએ અને બાકીના ત્રણ લઈએ તો મુશ્કેલી એ થાય કે ક્યારેક નિહનવો પણ યતનાકરણમાં ઉઘત હોય, તો એ પણ અહીં આવી જાય. એટલે ટ્રાન્સેન્દ્રિયા + ગુપ્તાનાં એમ બે વિશેષણો લીધા છે. | ૩૮૪ .. તે હવે આ બે વિશેષણો લઈએ, તોય મુશ્કેલી એ થાય કે ક્યારેક તે નિહનવો પણ લાભ-યશ વગેરે માટે દાગ્નેન્દ્રિય અને ૪ 2 F G -ક ન ક - Page #402 -------------------------------------------------------------------------- ________________ ण मो मो શ્રી ઓધ-સ્થ ગુપ્ત બનેલા મળી શકે છે. એટલે વિનવિહારિાં વિશેષણ લીધું છે. આમ આ ચાર વિશેષણોવાળાનું વૈયાવચ્ચ અવશ્ય કરવું. નિર્યુક્તિ 11 32411 म म ण म्म वृत्ति : उक्तं ग्लानद्वारम् अथ सञ्ज्ञिद्वारं संबन्धयन्नाह द्वारगाथा - ओ.नि. : एवं गेलन्नट्ठा वाघाओ अह इयाणि भिक्खट्टा । वइयग्गामे संखडि सन्नी दाणे अ भद्दे य ॥ ८५ ॥ एवं ग्लानार्थं 'व्याघातो' गमनप्रतिबन्धस्तस्य स्यात् । 'अथे 'त्यानन्तर्ये, इदानीं भिक्षार्थं गमनविघातो न कार्य इत्यध्याहारः । अथवाऽन्यथा एवं तावद् ग्लानार्थं गमनव्याघात उक्तः, इदानीं भिक्षार्थं यथाऽसौ स्यात्तथोपदर्श्यते'वइयग्गामे संखडि सन्नी दाणे य भद्दे य'त्ति, व्रज इति-गोकुलं तस्मिन् भिक्षार्थं प्रविष्टस्य गमनविघातः स्यात्, ग्रामःप्रसिद्धः संखडी-प्रकरणं सञ्ज्ञी - श्रावकः 'दाणे 'त्ति दानश्राद्धकः 'भद्दे अत्ति भद्रकः साधूनां चशब्दान्महानिनादकुलानि । ચન્દ્ર. : (ભાષ્યકારે ઓઘનિર્યુક્તિ ગાથા-૮૪નું વિસ્તારથી વર્ણન કરી દીધું. હવે પછી ઓઘનિર્યુક્તિ ગાથા શરૂ થાય છે.) जीभुं "द्वितीयग्लान" द्वार हेवार्ड गयुं. 각 ण TH नि.-८५ भ व 347 म्म II 강 ॥ ३८५ ॥ Page #403 -------------------------------------------------------------------------- ________________ * F શ્રી ઓઘ-યુ હવે એના પછી ત્રીજુ “સંજ્ઞી”દ્વાર કહેવાનું છે. તેનો સંબંધ કરતા કહે છે કે (ગ્લાનદ્વાર પછી સંજ્ઞીદ્વાર શા માટે ? એ નિર્યુક્તિ દર્શાવવું એ સંબંધપ્રદર્શન કહેવાય.). ના ઓઘનિર્યુક્તિ-૮૫: ગાથાર્થ : આ રીતે ગ્લાન માટે વ્યાઘાત થાય. હવે ભિક્ષાને માટે વ્યાઘાત બતાવાય છે. એમાં (૧) // ૩૮૬I - વ્રજ (૨) ગામ (૩) સંખડી (૪) સંશી (૫) દાન (૬) ભદ્ર (શબ્દથી મહાનિનાદ દ્વારા લેવાનું છે.) એટલા તારો છે. v] ટીકાર્ય : આચાર્યના કાર્ય માટે એકાકી નીકળેલા સાધુને ઉપર બતાવ્યા પ્રમાણે ગ્લાનસાધ્વાદિના કારણે વિહારનો F/ અટકાવ થાય એ વાત જોઈ ગયા. ગાથામાં રહેલો અથ શબ્દ અનન્તરતા બતાવવા માટે છે. એટલે કે હવે પછી તરત જ નિ.-૮૫ એ બતાવે છે કે “ગ્લાન માટે ગમનવ્યાઘાત ભલે થાય, એ ચાલે. પણ ભિક્ષાને માટે ગમનવ્યાઘાત ન કરવો.” ગાથામાં જ “મનવિયાતો ન માર્ય” શબ્દ નથી, પણ એ બહારથી લાવી દેવો. અથવા તો fમgg – શબ્દનો અર્થ બીજી રીતે પણ થાય. તે આ પ્રમાણે ઉપર ગ્લાન માટે થતો ગમનવ્યાઘાત બતાવી 'ઓ દીધો. હવે ભિક્ષા માટે ગમનવ્યાઘાત જે રીતે થાય છે તે બતાડાય છે. (૧) ગોકુળમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુને ગમનવિઘાત થાય. (૨) ગામ તો પ્રસિદ્ધ છે. (એટલે કે પ્રાન શબ્દનો અર્થ કરવાની જરૂર નથી.) તેમાં ભિક્ષા માટે પ્રવેશેલાને ગમનવિઘાત થાય. એમ (૩) સંખડી = પ્રકરણ = જમણવારમાં (૪) શ્રાવકગૃહમાં (૫) દાનશ્રાદ્ધ = દાન આપવામાં ખૂબ શ્રદ્ધાવાળા | ૩૮૬ || = = ૨ = = ‘rs ‘fs - E Page #404 -------------------------------------------------------------------------- ________________ श्री जोध- त्थ નિર્યુક્તિ 11 329 11 णं म ण ગૃહસ્થના ઘરમાં (૬) સાધુઓ પ્રત્યે ભદ્રક = સારા ભાવવાળા ગૃહસ્થના ઘરમાં અને (૭) ગાથામાં રહેલા 7 શબ્દથી સૂચિત થયેલ મહાનિનાદ ફૂલોમાં ભિક્ષા માટે પ્રવેશતા સાધુને ગમન વિદ્યાત થાય. (મહાનિનાદ શબ્દનો અર્થ આગળ બતાવાશે.) वृत्ति : एतेषु प्रतिबध्यमानस्य यथा गमनविघातस्तथाऽऽह - ओ.नि. : उव्वत्तणप्पत्तं च पडिच्छे खीरगहण पहगमणे । ui स वोसिरणे छक्काया धरणे मरणं दवविरोहो ॥ ८६ ॥ स हि अनुकूलं पन्थानमृत्सृज्य उद्वर्त्तते यतो व्रजस्ततो याति, व्रजे च प्राप्तः सन् अप्राप्तवेलां 'प्रतीक्षते' भ प्रतिपालयति, ततश्च 'खीरगहण 'त्ति तत्र क्षीरग्रहणं करोति, क्षीराभ्यवहारमित्यर्थः । 'पहगमणे 'त्ति पीते क्षीरे पथि गमनं भ करोति । पुनश्च तेनास्य भेदः कृतः । ततश्च 'वोसिरणे 'त्ति मुहुर्मुहूः पुरीषोत्सर्गं विदधाति, तत्र च षट्कायविराधना, ओ तद्वेगधरणे च मरणम् । 'दवविरोहो 'त्ति ४६ द्रवेण - काञ्जिकेन सह विरोधो भवति, साधोः प्रायस्तत्संव्यवहारात् । यद्वा 'दवविरोह'त्ति द्रवम् - उदकं तेन निर्लेपनं करोति सागारिकपुरतः, अथ न करोत्युड्डाहः प्रवचनहीलना भवति, अथवा द्रवविरोधो विनाशो, यतस्तृषितः संस्तदेव पिबति । एवं व्रजे गच्छत आत्मविराधना संयमविराधना प्रवचनोपघातश्च स्यात्, गमनविघातश्च नितरां स्यात् । उक्तं व्रजद्वारम्, ओ UT स्स नि.-८६ at 11 329 11 Page #405 -------------------------------------------------------------------------- ________________ = શ્રી ઓઘ ચન્દ્ર. : આ સાત સ્થાનોમાં આસક્ત થનારાને જે રીતે ગમનવિઘાત થાય છે, તે બતાવે છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૮૬ : ગાથાર્થ : જુદા માર્ગે જવું, અપ્રાપ્ત કાળની રાહ જોવી, દૂધ લેવું, માર્ગમાં ગમન, અંડિલ | vી વોસિરાવવું, ષટુકાય વિરાધના, સ્પંડિલ ધારી રાખે તો મરણ. દ્રવનો વિરોધ. ૩૮૮T ન ટીકાર્થ : ગોકુળમાં ભિક્ષા માટે જનારને ગમનનો વિઘાત શી રીતે થાય? તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે સાધુ અનુકૂલ - માર્ગને છોડીને જે માર્ગમાં ગોકુળ હોય, તે માર્ગમાં જાય. (પોતે જે રસ્તે આગળ વધે છે, એ જ રસ્તા ઉપર ગોકુળ ન હોય. - જ પણ ત્યાંથી બીજી દિશામાં રહેલા રસ્તા ઉપર પા-અડધો કિ.મી. પછી ગોકુળ હોય તો સાધુ મુખ્ય માર્ગ છોડી એ માર્ગે જાય * એટલે એટલો ગમનવિઘાત થવાનો જ.) નિ.-૮૬ | ગોકુળમાં સાધુ પહોંચે, પણ હજી ત્યાં ઘી-દૂધ વગેરે વહોરવાનો સમય ન થયો હોય (પશુઓ દોહવાના બાકી હોય.) તો સાધુ ત્યાં રાહ જુએ. ' સમય થાય, એટલે દૂધ વહોરે અને વાપરે. દૂધ વાપર્યા પછી પાછો માર્ગમાં ગમન કરે. અને તે દૂધ વડે આ સાધુને ભેદ કરાય. એટલે કે ઝાડા થાય. (સાધુઓ દૂધ વાપરતા જ ન હોવાથી, લુખા રોટલી, રોટલા, કાંજી વગેરે જ વાપરતા મ હોવાથી જયારે હવે ઘણાં વખતે દૂધ વાપરે ત્યારે એનાથી અંદરના મળ તુટે અને ઝાડા થાય એ સ્વાભાવિક છે.) અને એટલે સાધુ વારંવાર થંડિલ જાય. હવે આ રીતે વારંવાર સ્પંડિલ જવામાં પકાયની વિરાધના થાય. (ઉતાવળમાં દા સ્પંડિલ જાય એટલે નિર્દોષ ભૂમિ સુધી પહોંચી ન શકે. ગમે ત્યાં બેસી જવું પડે. એટલે વિરાધના થવાની જ.) all ૩૮૮ .. = = = ** * Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય નિર્યુક્તિ છે ૩૮૯il હવે જો ષટકાયની વિરાધના અટકાવવા સ્થડિલના તીવ્ર વેગને અટકાવે, રોકી રાખે તો મરણ થાય. (તાત્કાલિક મરણ ન થાય તો પણ આ રીતે સ્થડિલનો વેગ રોકવાથી શરીરમાં લાંબા ગાળે નાના-મોટા નુકશાનો તો થાય જ.) વળી સાધુ દૂધ પીએ એટલે એને કાંજી સાથે વિરોધ થાય. પ્રશ્ન : પણ એણે અત્યારે કાંજી પીધી જ નથી. પછી વિરોધ શી રીતે ? સમાધાન : સાધુઓ મોટા ભાગે કાંજીનો જ વપરાશ કરતા હોય. એટલે એનું આખું શરીર કાંજીના અંશોથી ભાવિત // હોય. એટલે જ હવે એ દૂધ વાપરે તો શરીરમાં રહેલા કાંજીના અંશો અને અત્યારે વાપરેલું દૂધ ભેગા થવાથી બે વિરોધી ના 'ક દ્રવ્યો ભેગા થવાથી ખજવાળ વગેરે અનેક ઉપદ્રવો ઉત્પન્ન થવાની શક્યતા છે. નિ.-૮૬ અથવા તો વિરોદ પદનો અર્થ આ રીતે પણ કરી શકાય કે દ્રવ એટલે પાણી. હવે સાધુ વારંવાર થંડિલ જાય છે. | ઉતાવળને લીધે ગમે ત્યાં બેસે છે, એટલે એવા સ્થાનમાં ગૃહસ્થની નજર પણ પડવાની. એટલે સાધુએ ગૃહસ્થની સામે તો T મળશુદ્ધિ માટે પાણીનો ઉપયોગ કરવો જ પડે, જો ન કરે તો પ્રવચનહીલના થાય. (અને વારંવાર પાણીનો ઉપયોગ કરે તો | એક તો પાણી ખાલી થઈ જવાથી પછી અંડિલાદિ જવામાં પાછી મુશ્કેલી થાય, વળી વધુ પાણી વાપરવું જ પડવાનું. હા. ના છુટકે પાણી વધુ વાપરવું જ પડે તો એ દોષ નથી, પણ પ્રયત્ન તો એ જ કરવો ને ? કે વધુ પાણી વાપરવાનો અવસર જ ન આવે. અને એ માટે તો દૂધ ન વાપરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.) ' ૩૮૯ો . અથવા વવરોધનો અર્થ એ પણ થાય કે પાણીનો વિનાશ. તે એ રીતે કે દૂધ વગેરે પીધેલું છે. એટલે એને તરસ હૈ Page #407 -------------------------------------------------------------------------- ________________ मा શ્રી ઓઇ- ર લાગવાની અને એટલે તરસ્યો થયેલો સાધુ સાથેનું પાણી જ પીવાનો. (વળી ગોકુળમાં જવા વિહાર વધારે કરવો પડ્યો એટલે જ નિર્યુક્તિ પણ તરસ લાગવાની અને એના કારણે સાધુ પાણી પીવાનો.) || આમ ગોકુળમાં જનારા સાધુને આત્મવિરાધના, સંયમવિરાધના અને પ્રવચન-ઉપઘાત એમ ત્રણેય દોષો લાગુ પડી જાય ॥ ३८0- छ. मने गमनविघात तो थाय ४ छे. વ્રજ = ગોકુળ દ્વાર પૂર્ણ થયું. હવે ગ્રામ દ્વાર કહે છે. नि.-८७ वृत्ति : अथ ग्रामद्वारम् - म ओ.नि. : खद्धादाणिअगामे संखडि आइन्न खद्ध गेलन्ने । सण्णी दाणे भद्दे अप्पत्तमहानिनादेसु ॥८७॥ खद्धादानिकग्रामः-समृद्धगामस्तस्मिन्नुद्वर्त्तनं करोति, अप्राप्तां वेलां च प्रतिपालयति, क्षीरग्रहणं करोति । तत्र च त एव दोषाः "वोसिरणे छक्काया धरणे मरणं दवविरोहो" । उक्तं ग्रामद्वारम् । अथ संखडिद्वारं, तत्राह-'संखडि आइन्न वी खद्ध गेलण्णे' त्ति संखडी-प्रकरणं तदर्थमुद्वर्त्तते, अप्राप्तां च वेला प्रतिपालयति । तत्र च 'आइण्ण'त्ति आकीर्णं- वी॥ 300॥ PRESER Page #408 -------------------------------------------------------------------------- ________________ श्री सोध નિર્યુક્તિ ॥ ३८१ ॥ णं संबाधस्तत्र च स्त्रीस्पर्शादिदोषाः, तथा 'खद्ध गेलपणे 'त्ति खद्धं प्रभूतमुच्यते, ततश्च भूरिभक्षणे मान्द्यं स्यात्, त एव च दोषाः, "वोसिरणे छक्काया धरणे मरणं दवविरोहो" । उक्तं संखडिद्वारम्, अथ सञ्ज्ञिद्वारम् ' सन्नि त्ति सञ्ज्ञिनं श्रुत्वा उद्वर्त्तनं करोति, अप्राप्तां च वेलां प्रतिपालयति क्षीरादिग्रहणं करोति तत्र च त एव दोषाः वोसिरणादयः । उक्तं सञ्ज्ञिद्वारम्, इदानीं दानश्राद्धकद्वारम्, तत्रापि "उव्वत्तणमप्पत्तं च पडिच्छे "त्ति पूर्ववत्, ततश्चासौ दानश्राद्धः प्रभृतं घृतादि ददाति, तत्रापि त एव दोषा वोसिरणादयः । उक्तं दानश्राद्धकद्वारम्, अथ भद्रकद्वारम् 'भद्दगत्ति कश्चित् स्वभावत साधुभद्रकः तत्समीपगमनार्थमुद्वर्त्तनं करोति, अप्राप्तां च वेलां प्रतिपालयति, ततश्चासौ लड्डुकादिप्रदानं करोति, त एव दोषाः । अथ महानिनादद्वारमाह- 'अप्पत्तमहानिनाएसु 'त्ति महानिनादेषु शब्दितेषु कुलेषु प्रख्यातेषु कुलेषु भ उद्वर्तनं कृत्वा 'अप्पत्त 'त्ति अप्राप्तां वेलां प्रतिपालयति तेषु च स्निग्धं अन्नं लभ्यते, एवं च तत्रापि त एव दोषाः भ 'वोसिरणे छक्काया' इत्यादयः । उक्तं चशब्दाक्षिप्तं महानिनादकुलद्वारं, तथाऽनुकूलात्स्वमार्गादननुकूलेषु व्यवस्थितेषु व्रजादिषु अप्राप्तां वेलां भक्तार्थं प्रतिपालयतो गमनविघातदोष उक्तः, स्स ચન્દ્ર. ઃ ઓઘનિર્યુક્તિ-૮૭ : ટીકાર્થ : રસ્તામાં ખધ્ધાદાનિક એટલે કે સમૃદ્ધ ગામ આવે, એટલે ત્યાં સારી સારી ગોચરી મેળવવાની લસાથી સાધુ મુખ્ય માર્ગ છોડી ગામના માર્ગે આગળ વધે. ગામમાં પણ ગોચરીનો સમય ન થયો હોય તો અપ્રાપ્ત વેલા છે, માટે રાહ જુએ. પછી દૂધ વહોરે. અને એમાં ઉપર બતાવ્યા પ્રમાણે ઝાડા થઈ જવા વગેરે બધા જ દોષો લાગવાના. णं स स्स आ नि.-८७ म हा वा ।। ३८१ ।। Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓ. (૧) વારંવાર સ્પંડિલ વોસિરાવવામાં પર્યાયવિરાધના (૨) ચંડિલ રોકે તો મરણ (૩) કાંજી દ્રવ્યની સાથે વિરોધ. નિર્યુક્તિ ગ્રામદ્વાર પૂર્ણ થયું. હવે ત્રીજું સંખડિદ્વાર કહે છે. ૩૯૨ IT સંખડી એટલે મોટો જમણવાર. તેને માટે મુખ્યમાર્ગ છોડી સંખડીના માર્ગે જાય, ગોચરીનો સમય ન થયો હોય તો રાહ જુએ. વળી સંખડીમાં ભીડ ખૂબ હોય એટલે સ્ત્રીનો સ્પર્શ થઈ જવો વગેરે દોષો લાગે. તથા જમણવારમાં ગોચરી ખૂબ મળે અને એટલે સાધુ વધારે વહોરી વધારે વાપરે, માંદગી થાય. અને વધુ ખાવાથી ઝાડા થવાના એટલે જ પાછા ઉપર બતાવેલા દોષો લાગવાના. સંખડિદ્વાર પૂર્ણ થયું. હવે ચોથું સંજ્ઞીદ્વાર કહે છે. ગામમાં શ્રાવક = સંજ્ઞી છે, એમ સાંભળીને મુખ્યમાર્ગ છોડી ગામમાં પ્રવેશે. અપ્રાપ્ત વેલા છે, માટે રાહ જુએ, દૂધ વગેરે લે, તેમાં તે જ વારંવાર ચંડિલ થવાદિ દોષો લાગે. સંજ્ઞીદ્વાર પૂર્ણ થયું. હવે પાંચમું દાનશ્રાદ્ધક દ્વાર કહે છે. નિ.-૮૭ ahi ૩૯૨ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ નિ.-૮૭ શ્રી ઓઘ- તેમાં પણ ઉપર મુજબ ઉદ્વર્તન+અપ્રાપ્ત વેલાના કારણે પ્રતિપાલના-પ્રતીક્ષા સમજી લેવું. હવે ત્યાં આ દાનશ્રાદ્ધ નિર્યુક્તિ અજૈન પુષ્કળ ઘી વગેરે આપે, અને તેમાંય તે જ ઉપરોક્ત વોસિરણાદિ દોષો લાગે. | |vi દાનશ્રાદ્ધક વાર પૂર્ણ થયું. | ૩૯૩ || હવે છઠ્ઠ ભદ્રકાર કહે છે. આ કોઈક ગૃહસ્થ સ્વભાવથી જ સાધુ પ્રત્યે ભદ્રક = આદરવાળો હોય. આવાની પાસે જવાને માટે સાધુ ઉદ્વર્તન કરે. અપ્રાપ્ત વેલાને રાહ જુએ. પછી એ સાધુભદ્રક મિથ્યાત્વી લાડવાદિનું પ્રદાન કરે અને પાછા તે જ દોષો લાગે. હવે સાતમું મહાનિનાદ દ્વાર કહે છે. મહાનિનાદ કુલો = શબ્દિત કુલો = પ્રસિદ્ધઘરોમાં ઉદ્વર્તનને કરીને અપ્રાપ્તવેલાના કારણે રાહ જુએ. ત્યાં સ્નિગ્ધ અન્ન " મળે, અને એટલે ત્યાં પણ તે જ ઉપરોક્ત દોષો લાગે. આમ નિયુક્તિના ૬ શબ્દની દર્શાવાયેલ સાતમું મહાનિનાદ દ્વાર પણ કહેવાઈ ગયું. અહીં અનુકુળ એવા સ્વમાર્ગથી અનનુકુલ રહેલા વ્રજ વગેરેમાં ભોજન માટે અપ્રાપ્ત વેલાના કારણે પ્રતીક્ષા કરનારાને ગમનવિઘાત રૂપ દોષ બતાવ્યો. वृत्ति : इदानीमनुकूलमार्गव्यवस्थितेषु व्रजादिषु भक्तार्थं प्रविष्टस्य यथा गमनविघातो भवति तथा प्रतिपादयन्नाह ah ૩૯૩ .. Page #411 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- त्यु ओ.नि. : पडुच्छिखीर सतरं घयाइ तक्कस्स गिण्हणेदीहं । નિર્યુક્તિ गेही विगिंचणिअभया निसटु सुवणे अ परिहाणी ॥४८॥ ॥ उ८४॥ पडुच्छिक्षीरं-पारिहट्टि ट्टी )क्षीरं तदन्विषन् शेषक्षीरं चागृण्हन् दीर्घा भिक्षाचर्यां करोति । तथा 'सतरं 'त्ति सतरं दधि अन्विषमाणस्तररहितं चागृण्हन् दीर्घा भिक्षाचर्यां करोति । घृतादि चान्विषन्, आदिशब्दान्नवनीतमोदकादि परिगृह्यते, ण तदन्विषन् दीर्घा तां करोति, तक्रस्य वा ग्रहणे दीर्घा तां करोति । इदानीं तत्क्षीरादि प्रचुरं लब्धं सत् 'गेहित्ति गृद्धः स सन् प्रचुरं भक्षयति, यद्वा 'विगिचणिअभया निसट्टत्ति विगिञ्चनं-परित्यागस्तद्भयान्निसटुं-प्रचुरं लब्धं सत् 'गेहि'त्ति स्स .-८८ गृद्धः सन् प्रचुरं भक्षयति, यद्वा 'विगिचणिअभया निसट्ट'त्ति विगिञ्चनं-परित्यागस्तद्भयान्निसटुं-प्रचुरं भक्षयति, ततश्च . प्रचुरभक्षणे 'सुवणे अ परिहाणी' प्रदोष एव स्वाध्यायमकृत्वैव स्वपिति, सुप्तस्य च 'परिहाणी' सूत्रार्थविस्मरणमित्यर्थः, ग चशब्दात् 'अह जग्गति गेलन्नं' इत्येतद्वक्ष्यति तृतीयगाथायाम् । - ચન્દ્ર.: હવે અનુકૂલ માર્ગમાં જ રહેલા વ્રજ વગેરેમાં ભોજન માટે પ્રવેશ કરનારા સાધુને જે રીતે ગમનવિઘાત થાય छे, ते ६शवित छमोधनियुक्ति-८८ : गाथार्थ : ढायेj ९५, तरवाणु ही, घी वगेरे, छाशन अहमi aisी भिक्षाय[ ४३. वी।। 3८४ ॥ 5 PM Page #412 -------------------------------------------------------------------------- ________________ ક છે' * F = = -૮૮ શ્રી ઓઘ- અલ આસક્તિ થાય, પરઠવવાના ભયથી પુષ્કળ વાપરે. ઉંઘે એટલે સૂત્રાર્થની પરિહાનિ થાય. નિર્યુક્તિ કઢાયેલા દૂધને શોધતો અને એટલે જ બાકીના દૂધને ન વહોરતો સાધુ લાંબી ભિક્ષાચર્યા કરે. એમ તરવાળું, મલાઈવાળું | દહીં શોધતો અને મલાઈ વિનાનું ન લેતો લાંબી ભિક્ષાચર્યા કરે. ઘી વગેરેને શોધતો લાંબી ભિક્ષાચર્યા કરે. અહીં વૃતાદ્રિ માં ન જે ગાઢ પદ છે. તેનાથી માખણ-મોદક વગેરે સમજવાના અથવા છાશને વહોરવા માટે દીર્ધ ભિક્ષાચર્યા કરે. - હવે તે દૂધ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળ્યું હોય તો આસકત થઈને પુષ્કળ ખાય. અથવા તો (આસક્તિના કારણે નહિ, " પણ વધારાની ગોચરી) “પરઠવવી પડશે” એવા ભયથી વધારે વાપરે. અને આ રીતે વધારે ખાય એટલે સાંજે જ સ્વાધ્યાય કર્યા વિના જ ઉંઘી જાય અને આ રીતે સુઈ ગયેલાને સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય. (અલબત્ત એક દિ' ઉંઘે એટલે બધું ભૂલી જ જાય, એવું નથી. પણ એકવાર આવું બને એટલે સ્ત્રાર્થનો પાઠ ન થવાથી તેનો બોધ થોડોક તો ઘટે જ. આમ વારંવાર બને તો એક દિ' એવો પણ આવે કે બધું ભુલે...વળી તે જ દિવસે લીધેલો પાઠ ભુલાય પણ ખરો.) “સુવણે મ” અહીં જે મ = 1 છે. તેનો વિશેષ અર્થ આ પ્રમાણે છે કે “વધારે વાપર્યા પછી જો ઉંઘવાને બદલે સ્વાધ્યાયાદિ માટે જાગે તો માંદગી આવે.” આ વાત ત્રીજી ગાથામાં કહેશે. (આ ૮૮મી ગાથા છે. એટલે એની અપેક્ષાએ ૯૦મી ગાથા ત્રીજી ગાથા થશે.). वृत्ति : एवं तावदनुकूलमार्गव्यवस्थिते व्रजे भक्तार्थं प्रविशतो गमनप्रतिघात उक्तः, इदानीमनुकूलमार्गव्यवस्थिते = = . થી ૩૯૫T. Page #413 -------------------------------------------------------------------------- ________________ श्रीसोध ग्रामे भक्तार्थं प्रविष्टस्य यथा गमनविघातो भवति तथाह - નિર્યુક્તિ ओ.नि. : गामे परितलिगाइमग्गणे संखडी छण विरूवा । ૩૯૬ सण्णी दाणे भद्दे जेमणविगईगहण दीहं ॥८९॥ 'ग्रामे' इति द्वारपरामर्शः, ग्रामे प्रविष्टः सन् परितलिगादिमार्गणं करोति, परितलितं-सुकुमालिकादि उच्यते, . तदन्विषन् दीर्घा भिक्षाचर्यां करोति । उक्तमनुकूलग्रामद्वारम्, इदानीमनुकूलसंखडीद्वारमुच्यते-'संखडी छण विरूव'त्ति न म संखडी-प्रकरणं, सा च 'क्षणे' उत्सवे विविधरूपा भवति, एतदुक्तं भवति-गृहे गृहे घृतपूरादि लभ्यते, तदर्थी च दीर्घा स .-८९ भिक्षाचर्यां करोति । उक्तमनुकूलसंखडीद्वारं, इदानीमनुकूलपथव्यवस्थितसज्ञिद्वारमुच्यते- 'सण्णि'त्ति सज्ञिनः श्रावका - उच्यन्ते, तेषु मृष्टान्नार्थी दीर्घा भिक्षाचर्यां करोति । उक्तमनुकूलसज्ञिद्वारम्, इदानीमनुकूलदानश्राद्धकद्धारमुच्यते - 'दाणे 'त्ति दानश्राद्धका उच्यन्ते, तेष्वनुकूलपथव्यवस्थितेषु प्रविष्टो मृष्टभोजनार्थी दीर्घा भिक्षाचर्यां करोति । उक्तं दानश्राद्धकद्वारम्, इदानीं भद्रकद्वारमुच्यते-'भद्दे 'त्ति अनुकूलपथव्यवस्थितेषु भद्रकेषु 'जेमण-विगईग्रहण दीहं'त्ति म मृष्टभोजनविकृतिग्रहणार्थं दीर्घा भिक्षाचर्यां करोतीति सर्वत्र योज्यमिति । ચન્દ્ર.: આમ અનુકૂલમાર્ગમાં રહેલા ગોકુળમાં ભોજન માટે પ્રવેશ કરનારને ગમન વિઘાત બતાવી દીધો. હવે અનુકૂલ वो ॥ उदER Page #414 -------------------------------------------------------------------------- ________________ T શ્રી ઓઘ-યુ - માર્ગમાં રહેલા ગામમાં ગોચરી માટે પ્રવેશેલાને જે રીતે ગમનવિઘાત થાય તે બતાવે છે. નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ-૮૯ : ટીકાર્થઃ ગાથામાં પ્રથમ જે ગામ શબ્દ છે. એ માત્ર “ગામ દ્વારા શરુ થાય છે.” એ બતાવવા માટે છે. ગામમાં પ્રવેશેલો સાધુ પરિતલિતાદિની તપાસ કરે. પરિલિત એટલે સુકુમાલિકા વગેરે. (તળેલી પોચી પુરી વગેરે) / ૩૯૭ / અને તેને શોધતો તે લાંબી ભિક્ષાચર્યા કરે. - આમ અનુકૂલસો દ્વારા કહેવાઈ ગયું. | હવે અનુકૂલસંખડી દ્વારા કહે છે. સંખડી એટલે પ્રકરણ, જમણવાર, પ્રસંગ. હવે આ સંખડી ઉત્સવમાં- તહેવારમાં જાતજાતની થતી હોય છે. આશય એ છે કે અહીં સંખડી એટલે એકજ સ્થાને થતો જમણવાર ન સમજવો. પણ તેવા પ્રકારના જા નિ.-૮૯ મ તહેવારમાં લગભગ બધા ઘરોમાં ઘેબર-મોદકાદિ બને તે સંખડી સમજવી. અને આ સાધુ તેવા વિશિષ્ટ પ્રકારના ઘેબરાદિ જ જ માટે લાંબી ભિક્ષાચર્યા કરે. (સંખડિનો પ્રસિદ્ધ અર્થ જો લઈએ તો તેમાં તો એકજ સ્થાનેથી બધું વહોરી લેવાનું હોવાથી તેમાં || લાંબી ભિક્ષાચર્યા કરવાનો પ્રસંગ જ ન બને. અહીં તો એ જ બતાવવું છે. એટલે ઉપર મુજબ સંખડિનો અર્થ લીધો છે. દા.ત. રક્ષાબંધન, હોળી, દિવાળી વગેરે દિવસોમાં લગભગ બધા ઘરે મીઠાઈ બનતી હોય છે. સાધુ એ મીઠાઈના લોભથી જ જયાં સુધી ઈષ્ટ મીઠાઈ ન મળે ત્યાં સુધી ફર્યા જ કરે એ સંભવિત છે.) સંખડિલાર પૂર્ણ થયું. a ll ૩૯૭ હવે “અનુકૂલ માર્ગમાં રહેલ સંજ્ઞી” એ દ્વાર બતાવે છે. ન ક fu “ર Page #415 -------------------------------------------------------------------------- ________________ T * શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૩૯૮ || T સંશી એટલે શ્રાવકો, તેઓના ઘરોમાં મીષ્ટાન્નની ઈચ્છાવાળો સાધુ લાંબી ભિક્ષાચર્યા કરે. અનુકુલ સંશીદ્વાર કહેવાઈ ગયું. હવે અનુકૂલ દાનશ્રાદ્ધકદ્વાર કહે છે. ગાથામાં રહેલા દાણે શબ્દથી દાન શ્રાદ્ધો લેવાના છે. તેઓ જ્યારે અનુકૂલમાર્ગમાં રહેલા હોય ત્યારે ત્યાં પ્રવેશેલો સાધુ મીષ્ટ ભોજનની ઈચ્છાથી લાંબી ભિક્ષાચર્યા કરે. દાન શ્રાદ્ધકદ્વાર કહેવાઈ ગયું. હવે ભદ્રકદ્દાર કહે છે. અનુકલમાર્ગમાં જ રહેલા ભદ્રકોને વિશે મીષ્ટ ભોજન-વિગઈના ગ્રહણ માટે સાધુ દીર્ધ ભિક્ષચર્યાને કરે. ગાથામાં ભલે દરેકે દરેક દ્વારમાં દીર્ઘભિક્ષાચર્યા કરે.” એમ લખેલ નથી. પણ તે બધે જ જોડી દેવું. वृत्ति : तत्र प्रागमिदमुक्तं प्रचुरभक्षणात्स्वपतः सूत्रार्थपरिहानिर्भवति, अथ न स्वपिति ततः को दोष ? इत्यत આાહ ઓનિ. : अह जग्गइ गेलन्नं असंजयकरणजीववाघाओ । इच्छमणिच्छे मरणं गुरुआणा छडणे काया ॥ ९० ॥ '' of મ ס I[ ત आ हा નિ.-૯૦ | || ૩૯૮ || Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ __ अथ स्निग्धे आहारे भक्षिते सति जागरणं करोति, सूत्रार्थपौरु धीं करोतीत्यर्थः । ततश्च को दोष ? इत्यत आह- य નિર્યુક્તિ गेलन्नं ग्लानत्वं भवति, ग्लानत्वे सति तस्य साधोर्यद्यसंयतः प्रतिजागरणं करोति इच्छति च ततः को दोषस्तदेत्यत आह असंयतकरणे जीवव्याघातो भवति इच्छतः, अथ नेच्छति असंयतेन क्रियां क्रियमाणां ततः 'अणिच्छे मरणं' अनिच्छतो // ૩૯૯ો ! मरणं भवति, न केवलमयमेव दोषः, 'गुरुआणा छड्डुणे काया' गुरोराज्ञालोपः कृतो भवति, मृतस्य च छड्डणे-परित्यागो म गृहस्थाः षट्कायव्यापादनं कुर्वन्ति ।। ચન્દ્ર.: પ્રશ્ન : તમે પહેલા એમ કહેલું કે “પુષ્કળ ગોચરી વાપરવાના કારણે પછી ઊંઘનારા સાધુને સૂત્ર અને અર્થની | નિ.-૯૦ હાનિ થાય.” પણ પુષ્કળ વાપર્યા પછી પણ જો એ ન ઊંધે તો શું દોષ ? સમાધાનઃ ઓઘનિર્યુક્તિ-૯૦: ગાથાર્થ : જો જાગે, તો ગ્લાનિ થાય. જો અસંયત સેવા કરે અને સાધુ ઈચ્છે તો જીવ- I વિરાધના થાય. જો ન ઈચ્છે તો મરણ થાય. ગુર્વાજ્ઞાભંગ થાય. મડદું પરવવામાં દોષ થાય. ટીકાર્થ : પ્રશ્ન : જો સ્નિગ્ધ આહાર ખાધા પછી જાગે, એટલે કે સૂત્રાર્થ પૌરુષી, સ્વાધ્યાય કરે તો શું દોષ? સમાધાન: માંદગી થાય અને માંદગી થયા બાદ જો કોઈ અસંયત-સંસારી જીવ સાધુની વૈયાવચ્ચ કરે અને સાધુ પણ દઈ એ વૈયાવચ્ચ ઈચ્છે, કરવા દે. તો ત્યારે કયો દોષ લાગે ? એ જાણવું હોય તો સાંભળ, કે સંસારી વૈયાવચ્ચ કરે અને સાધુ વ કરવા દે તો સાધુને જીવહિંસાનો દોષ લાગે. (સંસારી તો અનેક પ્રકારની હિંસાપૂર્વક વૈયાવચ્ચ કરવાનો.) alli ૩૯૯ો. * , એ ન 1 Page #417 -------------------------------------------------------------------------- ________________ नि.-८१ श्री मोध-त्यु હવે જો સંસારી વડે કરાતી ચિકિત્સાદિને સાધુ ન ઈચ્છે ના પાડે, તો પછી આ રીતે તેની સેવા નહિ ઈચ્છનારા સાધુને નિર્યુક્તિ માંદગીથી મરણ થાય. (પોતે એકલો હોવાથી બીજા તો કોઈ સાધુ તેની સેવા કરનાર છે જ નહિ.) v માત્ર આ જ દોષ લાગે, એમ નહિ. પરંતુ ગુરુની આજ્ઞાનો પણ લોપ કરાયેલો થાય. કેમકે આ સાધુ વચ્ચે જ મરી ॥ ४०० गयो, भेटले. गुरुमे कम सोपेतूं, तो मेरी ४ न शस्यो. ખે વળી એકાકી સાધુ મરે, એટલે ગૃહસ્થો જ એના મૃતદેહને પરઠવવાના અને એ પરઠવવામાં અવિવેકી ગૃહસ્થો પર્યાય હિંસા કરવાના જ. वृत्ति : यदा पुनस्तेषु व्रजादिषु तक्रोदनादिग्रहणं करोति तदा पूर्वोक्ता दोषाः परिहृता भवन्ति । एतदेव प्रतिपादयन्नाहओ.नि.: तक्कोयणाण गहणे गिलाण आणाइया जढा होति । अप्पत्तं च पडिच्छे सोच्चा अहवा सयं नाउं ॥११॥ तक्रोदनानां ग्रहणे सति ग्लानत्वदोष आज्ञाभङ्गदोषश्च, आदिशब्दात्पथि पलिमन्थदोषश्च, एते जढा इति-परित्यक्ता । भवन्ति । इदानीं प्रतिषिद्धस्यापि कारणान्तरेणानुज्ञां दर्शयन्नाह-'अप्पत्तं च पडिच्छे' अप्राप्तामपि वेलां प्रतिपालयति, र किमर्थं ?, -वक्ष्यमाणान् दोषान् श्रुत्वा पथिकादेः सकाशात्, 'अहवा सयं नाउं' अथवा स्वयमेव ज्ञात्वा, कान् ? - ॥ ४००॥ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ll શ્રી ઓઘ-ય दूरव्यवस्थितग्रामादिदोषान्, अप्राप्तामपि वेलां प्रतीक्षत इति । નિર્યુક્તિ ચન્દ્ર, હા ! જો તે ગોકુળ વગેરેમાં સાધુ છાશ-ભાત વગેરે સુપાચ્ય વસ્તુઓ જ લે તો પૂર્વે કહેલા બધા દોષો એની મેળે જ દૂર થઈ જાય. - આ જ વાતનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૯૧ : ગાથાર્થ : છાશ-ભાતનું ગ્રહણ કરવામાં ગ્લાનિ-આજ્ઞાભંગ વગેરે દોષો ત્યજાયેલા થાય છે. સાંભળીને અથવા તો જાતે જ જાણીને અપ્રાપ્ત સમયની પ્રતીક્ષા કરે. ટીકાર્થ : જો સાધુ ગોકુળાદિમાં છાશ-ભાતનું જ ગ્રહણ કરે તો માંદગી થવી કે ગુર્વાજ્ઞાભંગ થવો... વગેરે દોષો ન | 'લાગે. માફી માં જે શબ્દ છે, એનાથી માર્ગમાં સમય બગાડ દ્વારા સ્વાધ્યાય વ્યાઘાત થવા રૂપ દોષ લેવો. એટલે ! a કે વારંવાર માર્ગમાં ચંડિલ જવાના લીધે જે સમય બગાડ થાય અને એના દ્વારા સ્વાધ્યાયવ્યાઘાત રૂપ દોષ દૂધ વાપરવામાં ' 'ડો થતો હતો, તે દોષ પણ હવે આમાં રહેતો નથી. આમ ભિક્ષા માટે ગોકુળ ગામ વગેરેમાં પ્રવેશ કરવાનો નિષેધ કર્યો. પણ હવે નિષેધ કરાયેલ એવા પણ ગોકુળ : પ્રવેશાદિની બીજા કારણસર રજા આપતા કહે છે કે આગળની ગાથામાં કહેવાશે તેવા (ગામ દૂર હોવું વગેરે) દોષો મુસાફર વાં વગેરે પાસેથી સાંભળીને કે પછી જાતે જ જાણીને વચ્ચે ગોકુળાદિમાં ભિક્ષાના અપ્રાપ્ત સમયના કારણે પ્રતીક્ષા કરે. નિ.-૯૧ છે એ allu ૪૦૧ ૧ * Page #419 -------------------------------------------------------------------------- ________________ श्रीमोधનિર્યુક્તિ ॥ ४०२॥ E E वृत्ति : इदानी तानेव दोषान् प्रतिपादयन्नाह - ओ.नि. : दूरुट्ठिअ खुडुलए नव भड अगणी अ पंत पडिणीए । अप्पत्तपडिच्छण पुच्छ बाहिं अंतो पविसिअव्वं ॥१२॥ ___ कदाचिदसौ ग्रामो दूरे भवति ततोऽप्राप्तामपि वेलां प्रतिपालयति, अट्ठित्ति कदाचिदसौ ग्राम उत्थितः-उद्धसितो म भवति, कदाचिच्च 'खुड्डलय त्ति स्वल्पकुटीरकः, कदाचित् 'णव इति अभिनववासितो भवति, तत्र च पृथिवीकायः | सचित्तो भवति, कदाचिच्च 'भड'त्ति भटाक्रान्तोऽसौ भवति, कदाचित् 'अगणी य'त्ति अग्निना दग्धो भवति, कदाचिच्च प्रान्तः-दरिद्रप्रायो भवति, कदाचिच्च प्रत्यनीकाक्रान्तो भवति, अत एभिः कारणैः 'अप्पत्तपडिच्छण'त्ति भ अप्राप्तामपि वेलां प्रतिपालयति, तेन च साधुना सञिकुलं प्रविशता विधिपृच्छा पूर्ववत्कर्तव्या। एतदेवाह - 'पुच्छत्ति, विधिपृच्छा पूर्ववत् । 'बाहित्ति चोदक एवमाह - बहिरेव स साधुस्तिष्ठतु यावत्सज्ञिकुले वेला भवतीति, आचार्यस्त्वाह-'अंतो पविसियव्वं' इमं च गाथाऽवयवं भाष्यकारो व्याख्यानयिष्यतीति । यन्द्र. : "भागण मावनाएंगम दूर डो" वगेरे घोषो छ वे मे४ होषाने हेमा छे. ઓઘનિર્યુક્તિ-૯૨ : ટીકાર્થ : ક્યારેક એવું બને કે આગળ આવનારું ગામ (કે જ્યાં પોતે જવાનો હોય) દૂર હોય તો ४०२॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ પછી અહીં અપ્રાપ્ત સમયની પણ પ્રતીક્ષા કરે. (જો અહીં રાહ જોયા વિના આગળ જાય, તો આગળનું ગામ દૂર હોવાથી ત્યાં નિર્યુક્તિ 1 મોડો પહોંચે. તો પોતે શું વાપરે ? ત્યાં પણ ગોચરી ન મળે. વળી ઘણું મોડું થવાથી ભૂખને લીધે વિહાર પણ બરાબર ન જ થાય.) // ૪૦૩ | ક્યારેક એવું બને કે આગળનું ગામ ખાલી થઈ ગયું હોય. કોઈપણ કારણસર ગામના લોકો એ ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહ્યા હોય. જ ક્યારેક એવું બને કે એ ગામમાં ઘણાં ઓછા ઝૂંપડા હોય, એટલે ગોચરી મળવાની સંભાવના ઓછી હોય. 1 ક્યારેક એવું બને કે એ ગામ તદ્દન નવું જ વસેલું હોય. અને જો એમ હોય તો ત્યાં પૃથ્વીકાય સચિત્ત હોય. (ગામોમાં નિ.-૮૨ મ તો લોકોની અવર જવર સૂર્યપ્રકાશાદિથી માટી અચિત્ત થઈ ગઈ હોય. પણ તદન નવા ગામમાં તો તાજી માટી ઉખડેલી હોય HI " અને અવરજવરાદિ થઈ ન હોવાથી સચિત્ત હોય.) ક્યારેક એવું બને કે એ ગામ પર સૈનિકોએ આક્રમણ કર્યું હોય. (ગામવાળા પાસે કર લેવા કે પરેશાન કરવા સૈનિકોના ટોળા આવેલા હોય તો એમાં સાધુ પણ હેરાન થાય.... વગેરે કારણોસર ભટાક્રાન્ત ગામમાં ગોચરી ન જવાય.) ક્યારેક એવું બને કે તે ગામ અગ્નિથી બળી ગયેલું હોય. ક્યારેક એવું બને કે તે ગામ અત્યંત ગરીબ જેવું હોય. all૪૦૩ | ક્યારેક એવું બને કે તે ગામ સાધુના શત્રુઓથી ભરેલું હોય. Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- શુ નિર્યુક્તિ || ૪૦૪ || તો પછી આ બધા કારણોસર એ આગળ આવનારા ગામમાં ભિક્ષા મેળવવી અશક્ય હોવાથી અહીં જ ભિક્ષા મેળવી લેવી જરૂરી બને. અને જો અહીં ગોચરીનો સમય ન થયો હોય તો સાધુ રાહ પણ જુએ. હવે આ સાધુ જ્યારે શ્રાવકના ઘરે પ્રવેશતો હોય, ત્યારે ગામમાં પ્રવેશતી વખતે પૂર્વ કહેલી વિધિ પ્રમાણે પૃચ્છા કરે કે “અહીં અમારો પક્ષ છે ?” વગેરે. પ્રશ્નકાર : હજી શ્રાવકના ઘરે ગોચરીનો સમય થયો ન હોય તો પછી સાધુ ગામની બહાર જ ઉભો રહે એ સારુ કે જેથી । ત્યાં સુધીમાં શ્રાવકના ઘરે ગોચરીનો સમય થઈ જાય. भ वृत्ति : इदानीं तत्र संज्ञिकुलेषु प्रविष्टः साधुः कारणमाश्रित्य दीर्घामपि भिक्षाचर्यां यथा करोति तथा प्रतिपादयन्नाह - ઓનિ. : u कक्खडखित्तचुओ वा दुब्बल अद्धाण पविसमाणो वा । खीराइगहण दीहं बहुं च उवमा अयकडिल्ले ॥९३॥ - ण આચાર્ય : ના, અંદર પ્રવેશવું. આ ૯૨મી ગાથામાં છેલ્લો ભાગ છે. “પુજી વાäિ સંતો પવિસિયવ્યું” તેનું જ વ્યાખ્યાન ભાષ્યકાર આગળ કરશે. એટલે મેં ત્યારે એ સ્પષ્ટ થઈ જશે. મ व | મ નિ.-૯૩ રા | ૫૪૦૪ ॥ - Page #422 -------------------------------------------------------------------------- ________________ = 'b E F E E શ્રી ઓઘ- 'कक्खड' रूक्षादिगुणसमन्वितं यत्क्षेत्रं तस्माच्च्युतः-आयातः सन्, तथा दुर्बलो यदि भवति-वाय्वादिरोगाक्रान्तः, नियुति तथा पुरस्ताद्दीर्घमध्वानं प्रवेक्ष्यति यदि, तत एभिः कारणैः क्षीरादिग्रहणनिमित्तं दीर्घा भिक्षाचर्यां करोति, बहु च क्षीरादि गृह्णाति, येनासौ कार्यस्य समर्थो भवति । आह-बहुभक्षणात्कथं विसूचिकादिदोषो न भवति?, उच्यते, 'उवमा अयकडिल्ले' उपमा-उपमानं अयो-लोहं तन्मयं यत्कडिल्लं तेन उपमा, एतदुक्तं भवति-यथा तप्तलोहकडिल्ले तोयादि मक्षयमुपयाति एवमस्मिन् साधौ रूक्षस्वभावे बह्वपि घृतादि क्षयं यातीति । ચન્દ્ર. : અત્યારે તો હવે નિયુક્તિકાર “શ્રાવકના ઘરોમાં પ્રવેશેલો સાધુ કારણસર દીર્ઘ ભિક્ષાચર્યા પણ જે રીતે કરે છે,” | નિ.-૯૩ ..તેનું પ્રતિપાદન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-૯૩ : ટીકાર્થ : (૧) જો આ સાધુ રુક્ષતા વગેરે ગુણોવાળા ક્ષેત્રમાંથી આવેલો હોય. (૨) જો આ સાધુ | દુર્બલ વાયુ વગેરે રોગથી વ્યાપ્ત હોય (૩) જો આ સાધુ આગળ મોટા માર્ગમાં પ્રવેશવાનો હોય અર્થાત્ એણે આગળ લાંબો d' માર્ગ કાપવાનો હોય. તો આ કારણોસર દૂધ વગેરે લેવા જરૂરી બને, જેથી શરીર વિહારાદિ માટે સમર્થ બને. અને એટલે દૂધ વગેરે લેવા માટે સાધુ લાંબી ભિક્ષાચર્યા પણ કરે તથા ત્યાં ઘણું દૂધ-ઘી વગેરે લે કે જેથી તે કાર્ય કરવા સમર્થ બને. (રુક્ષક્ષેત્ર એટલે જ્યાં વી શરીર પોષક કોઈ દ્રવ્યો મળતા જ ન હોય. આવા ક્ષેત્રમાં લાંબો કાળ રહેલો સાધુ સહજ રીતે શરીરથી થોડો નબળો પણ થી ૪૦૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ ॥ ४०६॥ नि.-८४ શ્રી ઓઘ ચ પડ્યો હોય. એટલે એને દૂધ વગેરેની રજા આપી.) પ્રશ્ન : વધારે દૂધ વગેરે ખાવાથી ઝાડા વગેરે દોષો નહિ થાય ? તમે જ તો આગળ કહી ગયા કે વધુ ખાવાથી, દૂધ ण वगेरे भावाथी जसथवाहिहोषो साग. સમાધાન : અહીં લોખંડની કડાઈની ઉપમા સમજવી. | આશય એ છે કે જેમ તપાવેલી લોખંડની કડાઈમાં પાણી વગેરે ક્ષય પામે. એમ રુક્ષસ્વભાવવાળા આ સાધુમાં ઘણું પણ | | ઘી વગેરે ક્ષય પામે = પછી જાય. એટલે ઝાડાદિ થવાનો ભય નથી. वृत्ति : इदानीं य एव प्राग्व्यावर्णिता दोषास्तानेव कारणान्तरमुद्दिश्य गुणवत्तया स्थापयन्नाह. ओ.नि. : जे चेव पडिच्छणदीहखद्धसुवणेसु वण्णिआ दोसा । ते चेव सपडिवक्खा होंति इहं कारणज्जाए ॥१४॥ ये एव दोषा 'पडिच्छणे 'त्ति प्रतिपालने 'दीह'त्ति दीर्घार्यां भिक्षाचर्यायां 'खद्ध'त्ति प्रचुरभक्षणे 'सुवण 'त्ति स्वापे, एतेषु स्थानान्तरेषु वर्णिताः' कथिता ये दोषास्त एव सप्रतिपक्षाः - सविपर्यया गुणा इत्यर्थः, भवन्ति, 'इह' अस्मिन् 'कारणजाते' कारणमाश्रित्य । FOR वी॥ ४०६|| Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ || ૪૦૭ || ui ચન્દ્ર. : “પૂર્વે જે દોષો બતાવેલા કે સમયની રાહ જોવી પડે વગેરે. તે જ દોષો ઉપર બતાવેલા ત્રણ કા૨ણોને આશ્રયીને ગુણકારી-હિતકારી બની જાય છે.” એ વાત સ્થાપિત કરતા નિર્યુક્તિકાર કહે છે કે ם | f ઓઘનિર્યુક્તિ- ૯૪ : ગાથાર્થ : રાહ જોવી, દીર્ધ ભિક્ષાચર્યા, વધુ ખાવું, ઊંઘવું વગેરેમાં જે દોષો બતાવેલા હતા તે જ દોષો આ કારણને આશ્રયીને પ્રતિપક્ષવાળા ગુણ થઈ જાય છે. મ T ટીકાર્થ : અમે આગળ (૧) ગોચરીના સમયની રાહ જોવી (૨) લાંબી ભિક્ષાચર્યા કરવી. (૩) પુષ્કળ વાપરવું (૪) ઊંઘવું આ બધાસ્થાનોમાં જે દોષો કહેલા હતા એ જ બધા દોષો આ કારણને આશ્રયીને પ્રતિપક્ષવાળા, વિપર્યયવાળા, ગુણ રૂપ બની જાય છે. (આશય એ છે કે રાહ જોવી, દીર્ઘભિક્ષાચર્યા કરવી વગેરે બધા સ્થાનો દોષ રૂપ છે. એ સ્થાનોમાં સ્વાધ્યાય વ્યાઘાતાદિ થાય છે. એ પણ દોષરૂપ છે. પરંતુ લાંબો વિહાર કરવાનો હોય, સાધુ નબળો હોય... વગેરે કારણો હોય તો ત્યારે રાહ જોવી, દીર્ઘ ભિક્ષાચર્યા કરવી... એ બધું ગુણકારી જ જાણવું. તથા એમાં કદાચ સ્વાધ્યાયહાનિ વગેરે થાય તો પણ ગુણકા૨ી જ જાણવા. કેમકે અહીં વધુ લાભ મેળવવા માટે જ આ દોષો સ્વીકારવામાં આવ્યા છે.) वृत्ति : इदानीं यदुक्तं निर्युक्तिकृता- "पुच्छ बाहिं अंतो पविसिअव्वं "ति, एतद् व्याख्यानयन् भाष्यकार आहओ.नि.भा. : विहिपुच्छाए सण्णी सोउं पविसे न बाहिं संचिक्खे | उगमदोसभएणं णोयगवयणं बर्हिठाउ ॥ ५० ॥ स ओ ભા.-૫૦ ||॥ ૪૦૭ Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ 'विधिपृच्छया' पूर्वाभिहितया 'सज्ञिनं' श्रावकं श्रुत्वा ततः प्रविशेत्, क्व ?-श्रावकगृहे, न च बहिः संतिष्ठेत्, નિર્યુક્તિ किं कारणम् ? - उद्गमदोषभयात्, मा भूत्तं साधुमुद्दिश्य कञ्चिदाहारं कुर्यादसौ सञी । एवमुक्ते सत्याचार्येण _ 'णोदगवयणं' णोदकपक्षः, किं तद् ? इत्याह - 'बहिं ठाउ' बहिरेवासौ साधुर्भिक्षावेलां प्रतिपालयतु, मा भूत् प्राधूर्णक ॥ ४०८ स इति कृत्वा श्रावक आहारपाकं करिष्यतीति । - ચન્દ્ર. : નિર્યુક્તિકારે ૯૨મી ગાથામાં જે છેલ્લો અવયવ દર્શાવેલો “પુષ્ઠ વાર્દિ...’ હવે તેને વર્ણન કરતા ભાષ્યકાર પ્ત કહે છે કે – ભા.-૫૦ - ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૫૦ઃ ગાથાર્થ : વિધિપૃચ્છા વડે શ્રાવકને સાંભળીને અંદર પ્રવેશે, પણ ઉદ્દગમદોષના ભયને લીધે બહાર ઉભો ન રહે. પ્રશ્રકારનું વચન છે કે બહાર જ રહો. ટીકાર્થ : “અહીં અમારો પક્ષ છે ?” વગેરે રૂપ વિધિપચ્છા પૂર્વે બતાડેલી, તે પૃચ્છા સાધુ કરે અને એમાં જો ખબર છે શિ પડે કે “ગામમાં શ્રાવક છે” તો એ સાંભળીને શ્રાવકના ઘરે પ્રવેશે પણ બહાર ન ઉભો રહે. પ્રશ્ન : કેમ ‘ગામ બહાર ઉભો રહે તો શું વાંધો ? સમાધાનઃ ઉદ્ગમદોષના ભયથી તે આવું કરે. એવું ન થાઓ કે “સાધુને ઉદેશીને એ શ્રાવક કોઈક આહારાદિ બનાવી વી દે.આશય એ છે કે સાધુ ગામ બહાર ઉભો રહે અને ગામમાં શ્રાવકને બીજા દ્વારા સમાચાર મળે તો એ તરત કંઈ ને કંઈ 'ai ૪૦૮ Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ण વસ્તુ સાધુ માટે બનાવી દે એ શક્ય જ છે. આમ ન થાય એ માટે સાધુ બહાર ઉભો રહેવાને બદલે શ્રાવકના ઘરે જ પહોંચી भय. ॥ ४०८ ॥ આ વાત આચાર્યે કરી એટલે એની સામે હવે પૂર્વપક્ષ ઉભો થાય છે. તે કહે છે કે આ સાધુ ગામની બહાર જ ભિક્ષાવેલાની રાહ જુઓ. એવું ન થાઓ કે સાધુ અંદર પ્રવેશે તો ‘આ મહેમાન આવ્યા' એમ માની શ્રાવક આહાર રાંધવાની મૈં પ્રવૃત્તિ કરે. (“સાધુ અંદર જાય તો એને જોઈ શ્રાવક ભક્તિ માટે નવો આહાર બનાવી દે. આમ અંદર જવામાં જ ઉદ્ગમદોષનો ભય વધારે છે. એટલે બહાર જ ઉભા રહેવું જોઈએ.” આ પૂર્વપક્ષનો અભિપ્રાય છે.) भ वृत्ति: एवमुक्ते सत्याचार्य आह - ओ.नि.भा. : सोच्चा दट्ठूणं वा बाहिट्ठियं उग्गमेगयरं कुज्जा । अप्पत्त पविट्टो पुण गोयग ! दठ्ठे निवारिज्जा ॥५१॥ श्रुत्वा तं साधुं बहिर्वर्त्तिनमन्यस्मात्पुरुषादेः स्वयं वा दृष्ट्वा उद्गामादीनां दोषाणामेकतरं - अन्यतमं कुर्यात् । 'अप्पत्त 'त्ति अप्राप्तायां वेलायामेतच्छ्रावकः कुर्यात्, एष बहिस्तिष्ठतो दोष:, 'पविट्ठो पुण चोयग ! दठ्ठे निवारिज्जा' प्रविष्टः पुनरसौ साधुः सञ्ज्ञिकुलं हे नोदक ! 'दठ्ठेति दृष्ट्वा उद्गमादिदोषं निवारयेत् । णं म ण 찌 भ व आ ला. ५१ म हा वी ॥ ४०८ ॥ T Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. : આ પ્રમાણે પ્રશ્નકારે કહ્યું એટલે હવે આચાર્યશ્રી જવાબ આપે છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-પ૧ : ગાથાર્થ : બહાર ઉભા રહેલા સાધુને સાંભળીને કે જોઈને ઉદ્દગમના ૧૬ દોષમાંથી એકાદ " દોષ કરી દે. જ્યારે નોદક ! ગોચરીકાળ ન થયો હોય ત્યારે પ્રવેશેલો સાધુ ઉગમદોષો થતા જોઈને અટકાવે. ૪૧૦ | 1 | ટીકાર્થ : સાધુ જો ગામ બહાર ઉભો રહે, તો એને જોઈ ચૂકેલો કોઈ ગામનો માણસ ગામમાં જઈ શ્રાવકને કહે કે v “બહાર સાધુ આવેલા છે” આ સાંભળીને શ્રાવક કોઈપણ એકાદ ઉગમદોષ કરી નાંખે. અથવા તો ગામ બહાર શ્રાવક જ જ પોતે સાધુને જોઈને કંઈપણ કહ્યા વિના ગામમાં આવી ઉગમના એકાદ દોષને કરી બેસે. . નિ.-૯૫ | ગોચરી કાળ ન થયો હોય ત્યારે આ બધું શ્રાવક કરી દે. આમ ગામ બહાર સાધુ ઉભો રહે તો આ દોષ લાગે. | ' જ્યારે તે પ્રશ્નકાર ! સાધુ જો ગામમાં શ્રાવકના ઘરે પહોંચી જાય તો ઉદ્દગમ વગેરે દોષો થતા જોઈને અટકાવી શકે છે ' આ લાભ છે. વૃત્તિ : શિૐ – મો.ન. ૩૧મલોનાક્vi avi ૩પ્પાથોસUIT a तत्थ उ नत्थी सुन्नं बाहिं सागार कालदुवे ॥१५॥ all ૪૧૦ उद्गमदोषादीनां कथनं करोति उत्पादनादोषाणां एषणादोषाणां च कथनं करोति, ततश्च यदि शुद्ध भक्तं ततस्तत्रैव Page #428 -------------------------------------------------------------------------- ________________ 복 = = = = નિ.-૯૫ ! શ્રી ઓઘ-હ્યુ सञिगृहे भोक्तव्यम्, अथ तत्र नास्ति ततोऽन्यत्र गन्तव्यम् । एतदेवाह - 'तत्थ उत्ति तत्रैव-श्रावकगृहे भुङ्क्ते, 'नत्थि 'त्ति નિર્યુક્તિ, अथ तत्र नास्ति भोजनस्थानं ततः 'सुण्णं'त्ति शून्यगृहे याति, 'बाहिति अथ शून्यगृहे सागारिकर्भोक्तुं न शक्यते ततो बाह्यतो व्रजति । अथ तत्रापि 'सागार'त्ति सागारिकाः ततः 'कालदुवे 'त्ति कालद्वितयं ज्ञातव्यं, किं स्वल्पो दिवस आस्ते ને ૪૧૧ || आहोश्चित् महान् ?, यदि महांस्ततो दूरमपि स्थण्डिले गत्वा समुद्दिशति, अथ स्वल्पो दिवसस्ततोऽस्थण्डिल एव यतनया समुद्दिशतीति । इयं तावन्नियुक्तिगाथा । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૯૫ : ગાથાર્થ : ઉદ્ગમદોષાદિનું કથન કરે, ઉત્પાદન અને એષણાના દોષોનું કથન કરે. તે શૂન્યસ્થાન ન હોય, તો બહાર. સાગારિક હોય તો બે કાળ. ટીકાર્થ : અંદર ગયેલો સાધુ શ્રાવકને ઉદ્દગમ, ઉત્પાદન અને એષણાના દોષોની સમજણ આપે અને તેથી પછી જો 'ત્યાં નિર્દોષ ભોજન મળે, તો ત્યાં જ શ્રાવકના ઘરે ગોચરી વાપરી લે. હવે જો ત્યાં ગોચરી વાપરવાનું સ્થાન ન હોય તો a બીજા સ્થાને જાય. આ જ વાત કરે છે કે શ્રાવકના ઘરે વહોરી ત્યાં જ વાપરી લે પણ શ્રાવકના ઘરે ગોચરી વાપરવાનું સ્થાન ન હોય તો શૂન્યગૃહમાં (અવાવરા-વપરાશ વિનાના-માલિક વિનાના મકાનમાં) જાય અને ત્યાં વાપરે. પરંતુ જો ત્યાં પણ ગૃહસ્થોની હાજરી હોવાને લીધે ગોચરી વાપરવી શક્ય ન બને તો છેક ગામની બહાર નીકળી જાય. = = = | ૪૧૧ | Page #429 -------------------------------------------------------------------------- ________________ ભા.-૫૨ શ્રી ઓઘ-ય (શૂન્યગૃહોમાં ક્યારેક ચોરો હોવાની શક્યતા છે.) નિર્યુક્તિ હવે જો ગામની બહાર પણ ગૃહસ્થો હોય તો પછી હવે બે કાળ જાણવા. તે આ પ્રમાણે “દિવસ શું ઓછો બાકી છે? vi કે ઘણો બાકી છે?” જો ઘણો બાકી હોય એટલે કે સૂર્યાસ્ત થવાને ઘણીવાર હોય તો પછી ત્યાંથી નીકળી દૂર જઈ નિર્દોષ // ૪૧૨ ll - ભૂમિમાં જઈને વાપરે. (સચિત્ત માટી-પાણી-વનસ્પતિ-ત્રસ વગેરેની વિરાધના ન થાય તેવા સ્થાનમાં જઈને વાપરે. વિહારમાં આ હોવાથી એણે રસ્તામાં જ વાપરવાનું છે.) જ પણ જો દિવસ થોડોક જ બાકી હોય તો પછી સંસ્થડિલમાં પણ = સચિત્ત માટી વગેરેની વિરાધનાવાળી ભૂમિમાં પણ * યતના વડે ગોચરી વાપરી લે. આ ૯૫મી નિયુક્તિગાથા છે. वृत्ति : इयं तावन्नियुक्तिगाथा, एतामेव भाष्यकार: प्रतिपदं व्याख्यानयति, तत्र नोदकाक्षेपपरिहारद्वारेण प्रवेशविधिरुक्तः, इदानीं बहिस्तिष्ठतोऽधिकतरदोषप्रतिपादनायाह - | મો.નિ.મ.: ડિઝ વ સ ાત્મ સંવ ધિતૂUT વા પણ છે ! सुण्णघराइपलोअण चेइअ आलोयणाऽबाहं ॥५२॥ स हि तत्र बहिर्व्यवस्थितः किं कुर्यादत आह-'फेडिज्ज व सइ कालं' अपनयेत् 'सति 'त्ति विद्यमानं भिक्षाकालम्, एतदुक्तं भवति-ग्रामे प्रहरमात्र एव भिक्षावेला भवति । तत्र च व्यवस्थितः साधुस्तां भिक्षावेलामपनयति, 'संखडित्ति ali ૪૧ ૨ || Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૪૧૩ / कदाचित्तत्रान्यस्मिन् दिवसे सङ्खडिरासीत्, तदुद्वरितं च पर्युषितभक्तं भक्षितं गृहस्थैरतोऽसौ साधुर्बहिर्व्यवस्थितस्तस्य भ्रष्ट इति, 'धित्तूण वा पए गच्छे 'त्ति गृहीत्वा वा यत्तत्र राद्धं पक्वं वा तत्प्रगे एव श्रावको गृहीत्वा ग्रामान्तरं गतः, ततश्चासौ साधुस्तस्य भ्रष्ट इति, अत एतद्दोषभयात्प्रवेष्टव्यम् । प्रविशतश्च को विधिरित्यत आह-सुण्णघरादिपलोयण' प्रविशंश्चासौ साधुः शून्यगृहादिप्रलोकनं करोति, कदाचित्तत्र भुजिक्रियां करोति, प्रविष्टश्च श्रावकगृहे 'चेइय'त्ति चैत्यवन्दनं करोति म 'आलोयण'त्ति आलोचनां श्रावकाय ददाति, यदुताहमाचार्येण कारणवशादेकाकी प्रहित इति, 'अबाहंति न काचिद्वाधा । शीलव्रतेषु भवतामित्येवं पृच्छति । ભા.-પર - ચન્દ્ર, : હવે ભાષ્યકાર આ જ ગાથાનું પ્રત્યેક પદોના વર્ણનપૂર્વક વર્ણન કરે છે. એમાં ભાષ્ય ગાથા ૫૦-૫૧મી ગાથાસંબંધી પ્રશ્નકારના આક્ષેપનો પરિહાર કરવા દ્વારા ગામમાં પ્રવેશવાની વિધિ કહી દીધી. હવે “જો સાધુ બહાર ઉભો રહે, તો બીજા પણ વધારે દોષો લાગી શકે છે” એ બતાવવા માટે ભાષ્યકાર કહે છે કે ' ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૫૨ : ગાથાર્થ : વિદ્યમાન કાળને ગુમાવી દે, અથવા સંખડી હોય તો લઈને વહેલો નીકળી જાય. શૂન્યગૃહાદિ જુએ. ચૈત્ય, આલોચના, અબાધ. ટીકાર્થ: તે સાધુ તે ગામની બહાર ઉભો રહેલો શું કરે? શું નુકશાન પામે? એ કહે છે કે વિદ્યમાન ભિક્ષાકાળને ગુમાવી | all ૪૧૩ . Page #431 -------------------------------------------------------------------------- ________________ vi ને , ભા.-૫૨ શ્રી ઓધ-ચ આશય એ છે કે ક્યારેક ગામમાં પહેલા પ્રહર માત્રમાં જ ભિક્ષાવેલા હોય અને આ નહિ જાણતો સાધુ બહાર ઉભો નિર્યુક્તિ રહે તો પ્રહર પસાર થઈ જાય એટલે સાધુ ભિક્ષાવેલા ગુમાવી દે. (સાધુ એમ સમજે કે “૧૧-૧૨ વાગે અંદર જાઉ.” પણ | | ક્યારેક ગામડાઓમાં એવું બને છે કે નવ વાગ્યા સુધીમાં તો બધા ખેતરે જતા રહે. બપોરે ત્યાં ગોચરી મળતી જ ન હોય.) ૪૧૪il ક્યારેક એવું બને કે એ ગામમાં આગલા દિવસે ક્યાંક સંખડી થઈ હોય અને એમાં વધી પડેલ વાસી ભોજન (મિષ્ટાન્ન- - ફરસાણાદિ) ગૃહસ્થોએ આજે સવારે જ વાપર્યું હોય. આથી બહાર ઉભો રહેલો સાધુ તે ભોજન ગુમાવે. (જો અંદર પ્રવેશી | ઇ ગયો હોત તો આ બધું પામી શકત.) અથવા ક્યારેક એવું બને જે શ્રાવકના ઘરે ગોચરી વહોરવા માટે સાધુ ગામ બહાર ભિક્ષાવેલા થવાની રાહ જોઈને બેઠો | હોય, તે શ્રાવક પોતાના ઘરમાં જે રાંધેલું હોય કે પકાવેલું હોય તેને સવારે જ ભાથા તરીકે લઈને બીજા ગામમાં ગયેલો હોય. ! " એટલે આ સાધુને તો પછી કશું ન મળે. આમ સાધુ તે ભોજનથી પણ ભ્રષ્ટ થાય. આ કારણસર આ બધા નુકશાનોના ભયને લીધે જ ભિક્ષાવેલા ન થઈ હોય તો પણ ગામમાં પ્રવેશ કરી દેવો, પણ ગામ બહાર ન ઉભા રહેવું. પ્રશ્ન : ગામમાં પ્રવેશ કરતા સાધુની શું વિધિ છે ? સમાધાન : ગોચરી માટે ગામમાં પ્રવેશતો સાધુ આજુબાજુ “ક્યાંક શૂન્યગૃહ વગેરે છે કે નહિ?” એ બધું જોઈ લે. કેમકે શક્ય છે કે કદાચ તે શૂન્યગૃહાદિમાં જ ગોચરી વાપરવાનો અવસર આવે. (તે વખતે કંઈ ઉપાશ્રયો હતા નહિ. હવે * લૅટૅ •t + F | વો ૪૧૪|| Page #432 -------------------------------------------------------------------------- ________________ श्रीभोध-त्यु શ્રાવકના ઘરે વાપરવાનું શક્ય ન બને તો છેવટે શૂન્યગૃહાદિમાં જ ગોચરી વાપરવાનો વખત આવે.) નિર્યુક્તિ T અંદર પ્રવેશેલો સાધુ શ્રાવકના ઘરે (જો દેરાસર હોય તો) ચૈત્યવંદન કરે અને પછી શ્રાવકને આલોચના આપે કે (પોતાની વાસ્તવિક હકીકત જણાવે કે, આચાર્યશ્રીએ કારણસર મને એકાકી મોકલેલ છે.” ॥ ४१५॥ પછી શ્રાવકને પૃચ્છા કરે કે તમને શીલવ્રતોમાં દેશવિરતિ વગેરે વ્રતોમાં કોઈ મુશ્કેલી તો નથી ને ? वृत्ति : तत्र च प्रविष्टो भिक्षादोषान् कथयन्नाह - ओ.नि.भा. : उग्गम एसणकहणं न किंचि करणिज्ज अम्ह विहिदाणं । कस्सट्ठा आरंभो ? तुज्झेसो पाहुणाडिभा ॥५३॥ उद्गमदोषाणाम् - आधाकर्मादिदोषाणां कथनं एषणादोषाणां च कथनं, ततश्च आरम्भं दृष्ट्वा एतच्च ब्रवीतिनास्मदर्थे कश्चित्कर्त्तव्य आहारविधिः, किन्त्वस्माकं विधिदानं क्रियते, तथा चोक्तं 'विहिगहिअं विहिदिण्णं दोण्हंपि बहुप्फलं होति" । अथ कदाचिच्छ्रावको न कथयति तदा डिम्भरूपाणि पृच्छति, तानि ह्यज्ञत्वाद्यथावस्थितं कथयन्ति । किं पृच्छति ?, 'कस्सट्ठा आरंभो' कस्य निमित्तमयमारम्भः ?, इत्येवं साधुना पुष्टे सति डिम्भरूपाण्यपि कथयन्ति - वी 'तुज्झेसो'त्ति त्वदर्थमयमारम्भः, यतः 'पाहुण 'त्ति प्राघूर्णका यूयमिति । अथवा 'पाहुण'त्ति प्राघूर्णकानामर्थेऽयमारम्भो (भा.-43 वा॥४१५॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ 1 નિર્યુક્તિ ભા.-૫૩ શ્રી ઓઘ-ય ન તવ, અર્વ ‘fમ 'ત્તિ મર્મરૂપ થના. ચન્દ્ર. ત્યાં પ્રવેશેલો સાધુ ભિક્ષાદોષોને કહેતો આ પ્રમાણે કહે કે – ૪૧૬ | ઓઘનિર્યુક્તિ-ભાગ-૫૩ : ગાથાર્થ : ઉદ્દગમ, એષણા દોષોનું કથન કરે. અમારે માટે કંઈ ન કરવું. વિધિદાન કરવું. આ આરંભ કોના માટે છે ? બાળકો કહે કે તમારા માટે આ છે, તમે મહેમાન છો. ટીકાર્થ : સાધુ ત્યાં આધાકર્મ વગેરે ઉદ્ગમદોષોનું નિરૂપણ કરે, તથા ૧૦ એષણાદોષોનું નિરૂપણ કરે. (ઉત્પાદનના ના ૧૬ દોષો તો સાધુ થકી જ ઉત્પન્ન થતા હોવાથી શ્રાવકને એ અત્યારે ન સમજાવે તો પણ ચાલે.) આ કહ્યા બાદ જો શ્રાવકને ત્યાં આરંભ-સમારંભ થતો દેખાય તો એ જોઈને આ પ્રમાણે બોલે કે “અમારા માટે કોઈપણ આહારવિધિ ન કરવી. પરંતુ અમને વિધિદાન જ કરવું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વિધિપૂર્વક ગ્રહણ કરેલ અને વિધિપૂર્વક I અપાયેલદાન એ લેનાર અને આપનાર બેયને ઘણા ફળવાળું થાય છે.” (વિધિપૂર્વક એટલે ૪૨ દોષ રહિત ગોચરી 'મને વહોરાવવી અને સાધુએ પણ તેવી જ વહોરવી.) હવે ક્યારેક એવું બને કે શ્રાવક સ્પષ્ટ વાત ન કરે કે “આ આરંભ તમારા માટે છે.’ પણ ગલ્લા-તલ્લા કરે. તો પછી આ ત્યાં જે નાના બાળકો હોય તેને સાધુ પુછે કે “એ બધો આરંભ કોના માટે થાય છે?” બાળકો તો અજ્ઞાની હોવાથી જે સત્ય હકીકત હોય તે કહી દે. તેઓ કહી દે કે “તમારા માટે આ આરંભ છે, કેમકે તમે મહેમાન છો.” ૪૧૬ો. Page #434 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ श्रीमोघ-य ગાથામાં રહેલા પણ શબ્દનો ઉપર પ્રમાણે એક અર્થ તો થાય જ. એ ઉપરાંત આ પ્રમાણે પણ અર્થ થઈ શકે કે તે બાળકો કહે કે “આ આરંભ તમારા માટે નથી, પણ અમારે ત્યાં આજે મહેમાનો આવવાના છે એમને માટે આ આરંભ છે.” oi वृत्ति : अथ तत्रार्भकरूपाणि न सन्ति यानि पृच्छ्यन्ते ततः स्वयमेव केनचिद्व्याजेन रसवती यतो याति, ॥ ४१७॥ स एतदेवाहओ.नि.भा. : रसवइपविसण पासण मिअममिअमुवक्खडे तहा गहणं । पज्जत्ते तत्थेव उ उभएगयरे य ओयविए ॥५४॥ मा.-५४ रसवती-सूपकारशाला तस्यां प्रवेशनं करोति, प्रविष्टश्च पश्यत्ता-दर्शनं करोति, तत्र च 'मितममितं उवक्खडे 'त्ति भ| कदाचिन्मितमुपस्क्रियते स्वल्पं, कदाचिदमितं उपस्क्रियते बहु, 'तहा गहणं 'त्ति तत्र यदि मितं राद्धं ततः स्वल्पं गृह्णाति, अथ प्रचुरं राद्धं ततस्तदनुरूपमेव गृह्णाति । तत्र नियुक्तिगाथायाः संबन्धि पूर्वार्द्धं व्याख्यातं, कतमत् ? "उग्गमदोसाईणं कहणं उप्पायणेसणाणं च" इति, इदानीं मूलनियुक्तिकारगाथायां तस्यामेव यदुपन्यस्तं "तत्थ उत्ति तद्व्याख्यानयन्नाह - 'पज्जत्ते तत्थेव उ' यदि पर्याप्तं भक्तं लब्धं ततस्तस्मिन्नेव गृहे भुक्त इति । 'उभएगयरे य ओयविए'त्ति उभयं श्रावकः श्राविका च 'ओयविअं' खेदज्ञं उभयं यदि भवति 'एगतरं च ओयविअं' अल्पसागारिक:-श्रावक इत्यर्थः, वी॥४१७॥ Page #435 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ય श्राविका वा ओयविआ-अल्पसागारिकेत्यर्थः, ततो भुक्त इति । तत्थ उत्ति अयमवयवो व्याख्यातः, ચન્દ્ર. : હવે જો ત્યાં નાના બાળકો ન હોય કે જેને આ બધું પૂછી શકાય. તો પછી સાધુ જાતે જ કોઈક બહાનું કાઢીને i| જયાં રસોડું હોય ત્યાં જાય. ૪૧૮ | આ જ વાત હવે કરે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૫૪ : ગાથાર્થ : રસોડામાં પ્રવેશ કરે, જુએ. અલ્પ કે વધુ રંધાયેલ હોય, ત્યારે ગ્રહણ કરવું. ના R પર્યાપ્ત થાય તો ત્યાં જ વાપરે. પણ ઉભય કે એકતર ઓયવિએ (પરિપક્વ/એકલો) હોવા જોઈએ. ભા.-૫૪ ટીકાર્થ : રસવતી એટલે સૂપકારશાલા એટલે કે રસોડું, સાધુ કોઈક બહાનું કાઢી એમાં પ્રવેશ કરે અને પછી અંદર | - રસોઈનું પ્રમાણ જુએ તેમાં ક્યારેક રસોઈ ઓછી બનાવેલી દેખાય તો ક્યારેક વધુ બનાવેલી દેખાય. (ઘરના માણસોની સંખ્યા મા ' અને એમના ખોરાક પ્રમાણે ઘરમાં ઓછી-વત્તી રસોઈ બનતી જ હોય.) હવે જો પ્રમાણ અલ્પ હોય તો અલ્પ વહોરે અને પુષ્કળ રાંધેલું હોય તો એ અનુસારે વધારે પણ વહોરે. (ખ્યાલ રાખવો કે અહીં ગોચરી તો સંપૂર્ણ નિર્દોષ જ છે. જો ઘરના માણસોની સંખ્યા વગેરે કરતા વધારે રસોઈ દેખાય અને એટલે સાધુ માટે વધુ બનાવેલું હોવાની શંકા પડે તો તો ન જ વહોરે. સાધુ રસોડામાં જોવા ગયો છે, એ તો એ જોવા માટે કે “પ્રમાણ કેટલું છે ?” કે જેથી પ્રમાણને અનુસારે ઓછુવતુ વહોરી શકાય. પણ દોષિત વહોરવાની વાત નથી.) ahu ૪૧૮ . Page #436 -------------------------------------------------------------------------- ________________ UT मो અહીં નિર્યુક્તિગાથા-૯૫ના પૂર્વાર્ધનું વ્યાખ્યાન સંપૂર્ણ થયું. શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ પ્રશ્ન : એ પૂર્વાર્ધ કયું હતું ? णं || ૪૧૯ સમાધાન : ૩Īમવોસાળ દળ રખાયનેસળાાં 7 એ પૂર્વાર્ધ હતું. (નિર્યુક્તિમાં ઉત્પાદના શબ્દ લીધો હોવા છતાં - ભાષ્યકારે એ શબ્દ લીધો નથી. એનું કારણ પૂર્વે બતાવી જ ગયા છીએ કે ઉત્પાદના દોષો સાધુ થકી જ થતાં હોવાથી શ્રાવકને મુખ્યતયા તે ન જણાવે તો પણ એકવાર ચાલી રહે.) અથવા ભાષ્યકારના સળા શબ્દથી ઉપલક્ષણથી ઉત્પાદન પણ લઈ શકાય. તેનો સમાવેશ ગવેષણામાં થાય છે જ. भ હવે તે જ ૯૫મી નિર્યુકિતગાથામાં જે “તત્વ ૩” શબ્દ ઉત્તરાર્ધમાં હતો, તેનું વ્યાખ્યાન ભાષ્યકાર આ ૫૪મી મેં ભાષ્યગાથાના ઉત્તરાર્ધ વડે કરે છે. 가 મ જો શ્રાવકના ઘરે પૂરતા પ્રમાણમાં ગોચરી મળી ગઈ હોય, તો તે જ ઘરે વાપરી લે. પણ એમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી કે જો શ્રાવક અને શ્રાવિકા બે ય ખેદજ્ઞ = નિપુણ = પરિપક્વ હોય અથવા (૨) શ્રાવક અલ્પસાગરિક એકલો હોય શ્રાવિકા કે બીજા કોઈ જ ન હોય. અથવા (૩) શ્રાવિકા અલ્પસાગરિક-એકલી હોય. શ્રાવક કે બીજું કોઈ ન હોય, તો સાધુ તે ઘરમાં વાપરી શકે. (ઓવિનં=ઘેવનું એ સ્પષ્ટ લખેલ છે. ખેદજ્ઞ એટલે ગીતાર્થ=સાધ્વાચારોનો જાણકાર. એટલે અહીં ભાવાર્થ એ છે કે જો શ્રાવક-શ્રાવિકા બે ય ગીતાર્થ હોય તો તેઓ સાધુને વાપરવા માટે એકાંતવાળું સ્થાન કરી આપશે. બધાને ત્યાંથી દૂર કરી स्स भ ס म ભા.-૫૪ વ ॥ ૪૧૯ ॥ H Page #437 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्य દેશે. જો બેમાંથી એકપણ ખેદજ્ઞ હશે તો પણ એ બીજા બધાને સમજાવીને ત્યાંથી દૂર કરી એકાંત કરી આપશે અર્થાત્ નિર્યુક્તિ અલ્પસાગારિકતા= એકાંત સાધી આપશે. આમ અલ્પસાગારિકતા કરી આપનાર પણ સત્યસારવ શબ્દથી ઓળખાય.) આમ નિર્યુક્તિગાથા ૯૫ના ઉત્તરાર્ધમાં રહેલા તત્ય ૩ શબ્દનું વ્યાખ્યાન કરી લીધું. ॥ ४२०॥ वृत्ति : इदानीं 'नत्थि 'त्ति अवयवो व्याख्यायते - ओ.नि.भा. : असइ अपज्जत्ते वा सुण्णघराईसु बाहि संसदं । लट्ठीए दारघट्टण पविसण उस्सग्ग आसत्थो ॥५५॥ (भा.-५५ असति तस्मिन्नुभये, यदा श्रावकोऽल्पसागारिको नास्ति, नापि श्राविकाऽल्पसागारिका, श्राविकाश्रावकयोरन्यतरो भ वा यदाऽल्पसागारिको नास्ति तदा अभावे सति 'अपज्जत्ते वत्ति यदा पर्याप्तं तस्मिन् श्रावकगृहे भक्तं न भवति लब्धं तदाऽन्यत्रापि भिक्षाटनं कृत्वा 'सुण्णघरादीसु'ति शून्यगृहादिषु गम्यते भोजनार्थम्, आदिशब्दाद्देवकुलादिषु वा, तेषां च ओ शून्यगृहादीनां बहिरेव व्यवस्थितः संशब्दं - काशितादिरूपं करोति । कदाचित्तत्र कश्चित्सागरिको दुश्चारित्री भवेत् स च तेन शब्देन निर्गच्छति । अथैवमपि शब्दे कृते न निर्गच्छति ततो यष्ट्या द्वारे घट्टनं - आहननं क्रियते, ततः प्रविशति, वी प्रविष्टश्च यदि कञ्चिन्न पश्यति ततः 'उस्सग्गं'त्ति ईर्यापथनिमित्तं पञ्चविंशत्युच्छ्छा-सप्रमाणं कायोत्सर्गं करोति, तथा च वी॥ ४२०॥ FEF OR TO Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૪૨૧ ‘માન્થોરિ મનાશ્વાસિતઃ સના ચન્દ્ર.: હવે “નસ્થિ’ શબ્દ જે તે લખી ગાથામાં છે, તેનું વ્યાખ્યાન કરે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૫૫: ગાથાર્થ : ઉભય ન હોય અથવા અપર્યાપ્ત હોય, તો શૂન્યગૃહાદિમાં જાય, બહાર શબ્દ કરે, લાકડીથી બારણું અફાડે, પ્રવેશે, કાઉસ્સગ્ન કરે, આરામ લે. ટીકાર્થ : ઉભય ન હોય એનો અર્થ એ કે (૧) જ્યારે શ્રાવક એકલો ન હોય, શ્રાવિકા પણ એકલી ન હોય અથવા = તો (૨) શ્રાવક કે (૩) શ્રાવિકામાંથી કોઈપણ એક એકલું ન હોય ((૧) શ્રાવકો ય ઘણા અને શ્રાવિકા પણ ઘણી (૨) શ્રાવકો ભા.-૫૫ = પુરુષો ઘણા અને શ્રાવિકા એક (૩) પુરુષ એક અને શ્રાવિકાઓ ઘણી... આમ ત્રણ વિકલ્પ થશે.) તો આ રીતે આવા E પ્રકારનો એકાંતનો અભાવ હોય ત્યારે સાધુ ત્યાં ન વાપરે. ધારો કે આવો એકાંત હોય પણ શ્રાવકના ઘરે પોતાને જરૂરી એટલું ભોજન મળ્યું ન હોય અને એટલે બીજી ગોચરી a વહોરવી જરૂરી હોય તો પછી ત્યાં ન વાપરે પણ બીજા પણ ઘરોમાં ભિક્ષાટન કરીને પછી ભોજન માટે શૂન્યગૃહ વગેરેમાં જાય.' પ્રશ્ન : ભૂપૃહાવુિ માં મદ્ શબ્દ છે, તો એનાથી બીજા કયા સ્થાનો સમજવા કે જ્યાં આ સાધુ ગોચરી વાપરે ? સમાધાન : દેવકુલાદિમાં વાપરે. (બહાર અજૈનમંદિર વગેરે હોય ત્યાં વાપરે.). તે શૂ ટ્રિમાં તરત અંદર ન પ્રવેશે, પહેલા તો બહાર જ ઉભો રહીને ખાંસી ખાવા વગેરે રૂપ શબ્દ કરે. આવું Ru૪૨૧// Page #439 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ E # E F શ્રી ઓઘા કરવાનું કારણ એ કે ક્યારેક આવા સ્થાનોમાં કોઈક વ્યભિચારીeખરાબ ચારિત્રવાળો ગૃહસ્થ પણ આવેલો હોય, તે સાધુની ચા ખાંસી વગેરેના અવાજથી નીકળીને જતો રહે. હવે જો આ રીતે શબ્દ કરવા છતાં કોઈ શૂન્યગૃહાદિમાંથી ન નીકળે. (અંદર કોઈ ન જ હોય તો ન જ નીકળે એ | ૪૨૨ || સ્વાભાવિક છે. અથવા તો કોઈક કપટથી અંદર છુપાઈને રહેવા ઈચ્છતો હોય તો સાધુનો અવાજ સાંભળવા છતાં ન નીકળે. પ અથવા અંદરના માણસો અવાજ સાંભળ્યો જ ન હોય તો પણ ન નીકળે.) તો પછી લાકડી વડે બારણા ઉપર અફાળે અને ન પછી પ્રવેશે. (કદાચ એ લાકડીના અવાજથી માણસ નીકળી જાય, લાકડીના અવાજથી સર્પાદિ ગભરાઈને પોતાના સ્થાનમાં * ઘુસી જાય.) ભા.-૫૬ - પ્રવેશ કર્યા બાદ સાધુ જો અંદર કોઈપણ ન દેખાય તો પછી ઈયપથ નિમિત્તે (૧૦) ડગલાની બહારથી ચાલીને આવ્યા " એ નિમિત્તે) ૨૫ ઉચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરે. અને પછી કંઈક આશ્વાસન લે-થાક ઉતારે = શાંતિથી બેસે.. વૃત્તિ : તતશ – ओ.नि. : आलोअणमालावो अदिटुंमिवि तहेव आलावो । હિં સર્વ ન રેલી ? વિ િનિસંગિં મુંને પદ્દા (મ.) ' ૪૨૨ . 'आलोकनं' निरूपणं करोति, अथ निरूपिते कश्चिद् दृष्टः । 'आलावो'त्ति, यदि कश्चिद् दृष्टस्तत आलापनं करोति = * ર E Is E Page #440 -------------------------------------------------------------------------- ________________ ભા.-૫૬ શ્રી ઓઘ-ચ किमिह भवानागतः ? इति । 'अदिटुंमिवि तहेव आलावो 'त्ति अदृष्टेऽपि सागारिके तथैवालापनं करोति, किमिह નિર્યુક્તિ भवानायात इति । अथैवमप्युक्ते न कश्चित्तत्रोत्तरं ददाति तत इदमुच्यते - 'किमुल्लावं न देसीति ?, कस्मादुल्लापं प्रतिवचनं न प्रयच्छसि ?। अथैवमपि न कश्चित्तत्रोपलब्धस्ततः 'अदिद्वेत्ति सर्वथा सागारिकेऽनुपलब्धे सति निःशङ्कितं | ૪૨૩ || भुक्त इति। ચન્દ્ર. : ત્યારબાદ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-પ૬ : ગાથાર્થ : આલોકન કરે, આલાપ કરે, ન દેખાય તો પણ તે જ.પ્રમાણે આલાપ કરે કે “કેમ જવાબ નથી આપતો ?” છતાં કોઈ ન દેખાય તો નિઃશંક બનીને વાપરે. ટીકાર્થ : ચારે બાજુ ધ્યાનથી જોઈ લે, આમ જોવામાં કોઈક માણસ અંદર છૂપાયેલો દેખાઈ પણ જાય. હવે જો દેખાય a] તો એની સાથે વાત કરે કે “તું કેમ અહીં આવેલો છે ?” હવે ધારો કે ધ્યાનથી જોવા છતાં પણ કોઈ ન દેખાય તો પણ સાધુ બોલે કે “તું કેમ અહીં આવેલો છે ?” (આ ચાલાકી છે. કદાચ કોઈક માણસ છૂપાયેલો હોય અને સાધુ આમ બોલે તો એ એમ જ સમજે કે “હું પકડાઈ ગયો. સાધુ મને જોઈ ગયો. માટે જ તો મને આમ પુછે છે.” અને એટલે એ પોતાની મેળે બહાર આવી જ જાય. કંઈક સામે જવાબ આપે.) હવે સાધુ આ પ્રમાણે બોલે છતાં પણ જો સામેથી કોઈ જવાબ ન મળે તો પછી સાધુ ફરીથી આ પ્રમાણે બોલે કે “કેમ + P fe's Gી ૪૨૩|| B Page #441 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु જવાબ નથી આપતો ?” (છૂપાયેલો માણસ કદાચ પહેલા સાધુ વચનથી બહાર ન નીકળે તો પણ આવા પ્રકારના બીજા નિર્યુક્તિ क्यनथी तो समय 'साधु भने यो छे.' मने मे बहार नाणी भावे...) આ રીતે કહેવા છતાં પણ કોઈ ત્યાં ન જણાય તો પછી આ રીતે સર્વ પ્રકારે ત્યાં ગૃહસ્થ ન જણાયે છતેં “અહીં એકાન્ત ॥ ४२४॥ छ.' म पारी निःश बनाने वापरे.. वृत्ति : अथ एभिरप्युपायैर्न प्रकटीभूतः सागारिकः, पश्चात्तु प्रकटीभूतो भुञ्जानस्य सतः ततःस्स ओ.नि.भा. : दिट्ठि असंभमपिंडो तुज्झवि य इमोत्ति साह वेउव्वी । .. सोवि अगारो दोच्चाइ नीइ मुणिउत्ति काऊणं ॥५७॥ दृष्टे सागारिके सति 'असंभम 'त्ति असम्भ्रमो-न भयं कर्त्तव्यम्, असम्भ्रान्तेन च तेन साधुना 'पिण्डो तुज्झवि अ इमोत्ति स्वाहा( साह) भिक्षापिण्डं गृहीत्वा एवं करोति-अयं यमाय पिण्डः, अयं करुणाय पिण्डः, अयं धनदाय पिण्डः, अयमिन्द्राय पिण्डः, तुज्झवि अ इमोत्ति स्वाहा-तवाप्ययं पिण्डः स्वाहा । वेउव्वि'त्ति विकृतं शरीरं करोति पिशाचगृहीत इव, एवंविधं च तं साधुं दृष्ट्वा सोऽप्यगारी 'दोच्चाइ' इति भयेन 'णीति' निर्गच्छति, 'मुणिउत्ति काऊणं' पिशाचोऽयमितिकृत्वा। EFFEER मा. FD TO Ps Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ ચન્દ્ર, : હવે જો ઉપરના આવા ઉપાયો કરવા છતાં પણ અત્યંત લુચ્ચો ગૃહસ્થ ત્યારે પ્રગટ ન થયો, અને પાછળથી નિયુક્તિ,T જયારે સાધુ વાપરવા લાગ્યો ત્યારે જ પ્રગટ થાય તો પછી ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૫૭: ગાથાર્થ : દેખાય તો પણ સંભ્રમ ન કરવો. “તને પણ આ પિંડ સ્વાહા” એમ બોલે. પોતે / ૪૨૫ || ગાંડો બને. તે પણ ગૃહસ્થ “પિશાચ છે.” એમ ભયથી નીકળી જાય. જ ટીકાર્થ : સાધુ વાપરવાનું શરૂ કરે અને ત્યારે છૂપાયેલો ગૃહસ્થ બહાર પ્રગટ થાય તો સાધુએ એને જોઈને ગભરાઈ જ ન જવું. પણ નિર્ભય સાધુએ ભિક્ષાપિંડ-ગોચરી લઈને આ પ્રમાણે કરવું (બોલવું) કે “ યમય પછઠ્ઠ:, ગયે વાવ |g:..તવાઇfપ પvg: સ્વાહા" (જાણે કે યજ્ઞમાં આહુતિ આપતો હોય તેવું વર્તન કરે.) અને પછી ભૂતડા વડે ગ્રહણ બ કરાયેલો હોય એ રીતે સાધુ પોતાના શરીરને વિકૃત કરે, (જાતજાતના ચેનચાળા કરે.) 11 તે સાધુને આવા પ્રકારનો જોઈને ગૃહસ્થ ગભરાઈ જાય. “આ તો ભૂત છે.” એમ સમજીને પોતે જ ત્યાંથી નીકળી જાય. શૂન્યગૃહની અંદર જ જો ગૃહસ્થ છૂપાયો હોય અને એ ત્યાં જ દેખાઈ જાય, તો ત્યાં વાપરનારા સાધુએ શું કરવું ? મા એ વિધિ ઉપર બતાવી દીધી. वृत्ति : एवं तावदभ्यन्तरस्थसागारिकदर्शने भुञ्जानस्य विधिरुक्तः । यदा तु पुनर्बहिर्व्यवस्थित एव एभिः ભાં.-૫૭ લ = હi ૪૨૫. = = Page #443 -------------------------------------------------------------------------- ________________ मा.-५८ श्रीमो- स्थानान्तरः पश्यति तदा को विधिः ? इत्यत आह - નિર્યુક્તિ ओ.नि.भा. : निव्वेण व मालेण व वाउपवेसेण अहव सढयाए । गमणं च कहण आगम दरब्भासे विही इणमो ॥५८॥ ॥४२६॥ यदा तु सागारिको बहिर्व्यवस्थित एव तं साधुं नीbण-छिद्रेण कुटिकाफडकेन पश्यति 'मालेण वत्ति मालेनउपरितलव्यवस्थितो यदा कदाचिच्छठतया पश्यति, वाउपवेसेण 'त्ति, अथवा 'वायुप्रकाशेन' गवाक्षेण शठतया पश्यति, स अथवेति विकल्पार्थः, अनेनान्येन वा प्रवेशेन 'शठतया धूर्ततया पश्यति, दृष्ट्वा च 'गमणं च' गमनं च करोति स सागारिकः, कहण'त्ति गत्वा चान्येभ्यः कथयति-यदुताऽऽगच्छत पश्यत पात्रके भुञ्जानः साधुर्दष्ट इति, तत 'आगम'त्ति तेऽप्यागच्छन्ति, पश्यामः किमेतत्सत्यं न वेति, 'दूरब्भासे विही इणमो' दूरादागच्छता अभ्यासाद्वाऽऽगच्छतां 'विही इणमो' विधिः अयं च वक्ष्यमाणलक्षणो भवति ।। ચન્દ્ર. : જ્યારે શૂન્યગૃહાદિની બહાર જ રહેલો કોઈ ગૃહસ્થ નીચે બતાવાતા સ્થાનો વડે ગોચરી વાપરતા સાધુને જુએ, તો ત્યારે સાધુએ શું કરવું ? એ વિધિ હવે બતાવે છે. भी मोधनियुत्ति-भाष्य-५८ : गाथार्थ : छिद्र , भाग 3, ॐ३५॥ 3 अन्यस्थानेथी सुथ्याऽथी ते भे. गाभमां જાય, બધાને કહે પાછો આવે. દૂર હોય તો અને તે નજીક હોય તો આ વિધિ છે. (હવે કહેવાશે.) बा॥४२६॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ , ૩ = શ્રી ઓઘ-વ્યા ટીકાર્થ : જયારે ગૃહસ્થ શૂન્યગૃહાદિની બહાર જ રહેલો હોય અને અંદર ગોચરી વાપરતા સાધુને તે છિદ્ર વડે-ભીતના નિર્યુક્તિ T કાણા વડે જુએ કે પછી શૂન્યગૃહના જ પહેલા બીજા માળ ઉપરથી સાધુને જુએ, અથવા પછી જયાંથી વાયુનો પ્રવેશ થાય છે તેવા સ્થાનો વડે એટલે કે ઝરૂખા- બારી વડે લુચ્ચાઈથી સાધુને જુએ. આ બતાવેલા સ્થાનો કે બીજા કોઈ પ્રદેશથી ગૃહસ્થ | ૪૨૭ કપટ કરી સાધુને જોઈ લે, અને જોઈને તે ગૃહસ્થ ગામમાં જાય. જઈને બીજાઓને કહે કે “ચાલો, ચાલો. મેં પાત્રામાં ભોજન કરતા સાધુને જોયો છે.” પછી તે બધા પણ શૂન્યગૃહમાં આવે કે “જોઈએ તો ખરા, આની વાત સાચી છે ? કે ખોટી ? A હવે જો આ બધા ગૃહસ્થો ઘણા દૂરના સ્થાનથી આવી રહ્યા હોય અને (કોલાહલાદિ દ્વારા) સાધુને એમના આગમનની તેની ખબર પડે કે પછી નજીકના સ્થાનથી આવી રહ્યા હોય અને સાધુને ખબર પડે તો આ બેય સ્થાને આગળ કહેવાશે તે વિધિ માં બ - ભા.-૫૯ वृत्ति : कश्चासौ विधिरित्यत आह - ओ.नि.भा. : थोवं भुंजइ बहुं विगिचई पउमपत्तपरिगुणणं । पत्तेसु कहिं भिक्खं दिट्ठमदिढे विभासा उ ॥५९॥ यदि तावद्दूरे सागारिकास्ततः स साधुः 'थोवं भुंजति' स्तोकं भुङ्क्ते, बहुभक्तं 'विगिंचति'त्यजति गर्तादौअल्पसागारिकं करोति धूल्या वा आच्छादयति, अथाभ्यास एव सागारिकास्ततः 'थोवं भुजति'त्ति अन्यथा व्याख्यायते ( ૪૨૭ છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ = P H 5 5 x શ્રી ઓઘ- स्तोकं भुङ्क्ते यावन्मानं मुखस्यान्तस्तिष्ठति तावन्मात्रमेव भुङ्क्ते, शेषं परित्यजतीति प्राग्वत्, 'पउमपत्त त्ति पद्मपत्रसदृशं નિર્યુક્તિ निर्लेपं पात्रकं करोति 'परिगुणणं'त्ति स्वाध्यायं कुर्वस्तिष्ठतीति । एवं च व्यवस्थितस्य साधोस्ते सागारिकाः प्राप्ताः, ते च प्राप्ता: सन्त इदं पृच्छन्ति - 'कहि भिक्खं 'त्ति क्व त्वया भिक्षा कृतेति । ततश्च 'दिट्ठमदिटे विभासा उ' दृष्टेऽदृष्टे च ૪ ૨૮|| 'विभाषा' विकल्पना कार्या, यदि दृष्टो भिक्षामटन् तत इदं वक्ति-तत्रैव श्रावकादिगृहे भक्षयित्वा इहागत इति । ચન્દ્ર. : પ્રશ્ન : તે કઈ વિધિ છે? ઉત્તર : એ જ કહે છે. ભા.-૫૯ ઓશનિયુક્તિ-ભાષ્ય-૫૯ : ગાથાર્થ : થોડુંક વાપરે, ઘણું પરઠવી દે. પાત્રામાં પદ્મપત્ર જેવું કરે, સ્વાધ્યાય કરે.] “ભોજન ક્યાં કર્યું ? એમ લોક પુછે, તો ત્યાં સાધુ દેખાયેલો અને નહિ દેખાયેલો હોય એમાં વિકલ્પ છે. ટીકાર્થ : જો ગૃહસ્થો દૂર હોય તો સાધુ થોડુંક પાંચ સાત કોળીયા વાપરી લે અને ઘણું ભોજન ખાડા વગેરેમાં નાંખી, દે. એને અલ્પસાગારિક કરી દે. (ગૃહસ્થો જોઈ ન શકે એ રીતે કરવું તે અલ્પસાગારિક કહેવાય. આમ અત્રે અર્થ લેવો.) એટલે કે એનો સંપૂર્ણ અભાવ જ કરી દે. એક દાણોય બાકી ન રાખે. અથવા તો ધૂળ વડે ભોજનને ઢાંકી દે. (કપડામાં રન આચ્છાદિત કરીને ધૂળ વડે ઢાંકે છે, જેથી જયારે ગૃહસ્થોનો ફરી અભાવ થઈ જાય ત્યારે વાપરી શકાય એવું સમજી શકાય.) પણ જો એ ગૃહસ્થ નજીકમાં જ હોય તો પછી એની વિધિ બદલાશે. ત્યાં ગાથામાં રહેલા થોડં મુંનદ શબ્દનો અર્થ બીજી વળ ૪૨૮ છે. 3 * Page #446 -------------------------------------------------------------------------- ________________ = E F = = = ભા.-૬0 શ્રી ઓધ રીતે કરવો. તે આ પ્રમાણે - થોડું વાપરે એટલે જેટલું પોતાનું મોઢામાં હોય, એટલું જ વાપરે. બાકીનું બધું જ ત્યાગી દે, નિર્યુક્તિ ત્યાગની વિધિ ઉપર મુજબ જ સમજી લેવી કે ખાડામાં નાંખી દે... પછી તરત જ પાત્રાને કમળપત્રના જેવું તદ્દન નિર્લેપ-ચોકખું કરી દે. અને પછી સ્વાધ્યાય કરવા માંડે. હવે આ રીતે /૪૨૯ll - સાધુ સ્વાધ્યાય કરતો હોય ત્યારે તે ગૃહસ્થો આવી પહોંચે અને પુછે કે “તે ભિક્ષા (ભોજન) ક્યાં કરી ?” - હવે અહીં સાધુએ ઉત્તર આપવાનો છે, તેમાં બે વિકલ્પ છે. જો ગોચરી ફરતા સાધુને આ બધાએ જોયો હોય અને સાધુને છે પણ એ બાબતનો ખ્યાલ હોય તો સાધુ એમ કહે કે “ત્યાં જ શ્રાવકાદિના ઘરે ગોચરી વાપરીને અહીં આવ્યો છું.” वृत्ति : अथ न दृष्टो भिक्षामटंस्ततः - ओ.नि.भा. : अदितु किं वेला तेसिं निबंधमि दायणे खिसा ।। ओहामिओ उ बडुओ वण्णो अ पहाविओ तहिअं ॥६०॥ अदृष्टे सति इदं वक्तव्यं-किं वेला वर्त्तते भिक्षाटनस्य ? अथैवमप्युक्तानां पात्रकदर्शने निर्बन्धः ततो 'दायणे'त्ति म दर्शयति पात्रकं, दृष्टे च पात्रके सति 'खिस'त्ति ते सागारिकास्तं बटुकं जुगुप्सन्ते-धिक् त्वामसमीक्षितभाषिणमिति । ततः किं जातम् ? - 'ओहामिओ उ बडुओ' अपभ्राजितो बटुकस्तिरस्कृत इत्यर्थः । वर्णश्च-यश: प्रख्यापितं तत्रेतितस्मिन् भोजनविधौ । = * म થી ૪૨૯ો. Page #447 -------------------------------------------------------------------------- ________________ sી 'E E F = 5. શ્રી આ િચન્દ્ર. પણ જો સાધુને ભિક્ષાટન કરતો આ બધાએ જોયો ન હોય અને સાધુને પણ એનો ખ્યાલ હોય તો પછી શું કરવું? ક્તિને એ કહે છે. 1 ઓઘનિર્યુક્તિ-ભાણ-૬૦ : ગાથાર્થ : જો સાધુ દેખાયો ન હોય તો પુછે “શું સમય થઈ ગયો ?” તેઓ આગ્રહ કરે ૪૩૦ " તો પાત્રુ દેખાડે. લોકો બ્રાહ્મણને ઠપકો આપે. આમ બ્રાહ્મણ અપભ્રાજના પામે અને ત્યાં જૈનધર્મની પ્રશંસા થાય. ટીકાર્થ: જો ભિક્ષાટન કરતા સાધુને આ આવનારા ગૃહસ્થોએ ન જોયો હોય અને સાધુને પણ આ વાતનો અંદાજ હોય તો સાધુ તેઓને જ પુછે કે “શું ભિક્ષાટનનો સમય થઈ ગયો ?” (આના દ્વારા સાધુ એમને એમ જણાવે છે કે મારે તો હજી ભા.-૬૦ | ગોચરી લાવવાની જ બાકી છે. તો વાપરવાની તો વાત જ ક્યાં રહી ?) ' પણ આવું કહેવાયા છતાં પણ તે લોકો એવો આગ્રહ કરે કે “તારું પાડ્યું દેખાડ.” (જ માણસ અહીં જોઈને ગયેલો, એ તો લોકોને કહેવાનો જ કે મેં નજરોનજર સાધુને વાપરતા જોયો છે. આ જુઠુ બોલે છે. તમે એનું પાત્ર જુઓ એટલે ખબર પડી જશે... અને માટે લોકો પાત્ર જોવાનો આગ્રહ રાખે.) તો પછી સાધુ પાત્ર દેખાડે. હવે તદ્દન ચોખ્ખું પાત્રુ જોઈને ગૃહસ્થો પેલા બટુક = છોકરા = બ્રાહ્મણને જ ઠપકો આપે કે “વગર જોયેલું બકનારા તને | * ધિક્કાર હો.” કો આવું થવાથી શું થાય ? એ બતાવે છે કે આમ તે બટુક તિરસ્કાર પામે અને આ ભોજનવિધિમાં સાધુનો યશ પ્રસિદ્ધ lali ૪૩૦I. થાય. 5 . Page #448 -------------------------------------------------------------------------- ________________ UI ॥ ४३१ ॥ श्री सोध- त्य નિર્યુક્તિ (પ્રશ્ન એ થાય કે સાધુ પાત્રામાં વાપરે અને લોકો જુએ એમાં એવો તો કયો મોટો દોષ છે કે આ બધા માયા-પ્રપંચ કરવા પડે છે ?.... બધા મળીને જોવા આવે... આ બધું વિચારણીય છે. મહોપાધ્યાયજીએ ૩૫૦ ગાથાના સ્તવનમાં કહ્યું છે કે “ગીતાર્થોએ પ્રાચીન ભોજનવિધિ છોડી કારણસર નવી ભોજનવિધિ અપનાવી છે.” એટલે અત્યારની ભોજનવિધિ કરતા પ્રાચીન ભોજનવિધિ તદ્દન જુદી હતી એમ સમજી શકાય છે. પ્રાચીન ભોજનવિવિધ લોકની ભોજનવિધિ કરતાં કંઈક એવી હોય કે જેથી લોકો તે જોઈને (તેનું હાર્દ સમજતા ન હોવાથી) નિંદા કરે એવું શક્ય બને. માટે જ ઉપરના બધા નિરૂપણો TM લાગે છે. છતાં આ બાબતમાં વિશેષ હકીકત તો ગીતાર્થો જ જાણે.) भ म भ ग व म्म वृत्ति : 'सुण्ण' इत्ययमवयवो व्याख्यातः, इदानीं 'बाहिं सागार'त्ति अमुमवयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : सुण्णघरासई बाहिं देवकुलाईसु होइ जयणा उ । गच्छधाउखोभो मरणं अणुकंपपडिअरणं ॥ ६१॥ शून्यगृहस्यासति - अभावे 'बाहिं देवकुलाईसु होति जयणा उ' ततो बहिर्देवकुलादौ व्रजति, तत्रापि देवकुलादौ वनगह्वरादौ वा इयमेव यतना कर्त्तव्या 'बाहिं संसद्दं लट्ठीए दारघट्टण' इत्येवमादि सर्वं कर्त्तव्यम् । अथ कथं बहिः सागारिकसम्भवः ?, अत आह, 'तेगिच्छित्ति 'चिकित्सकः ' वैद्यः स कदाचित्तस्य साधोर्भिक्षामटत: 'धातुखोभो 'त्ति धातुवैषम्यं दृष्ट्वा इदं चिन्तयति - यद्यस्यामवस्थायामयं साधुर्भक्षणं करोति ततः 'मरणं 'त्ति अवश्यमेव म्रियते, स मो स पा आ म म्स भा.-६१ ॥ ४३१ ॥ Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૪૩૨ ॥ vi वैद्य: 'अणुकंप 'त्ति अनुकम्पया 'पडियरणं 'ति साधोरनुमार्गेण गत्वा निरूपणं करोति, यद्ययमिदानीमेव भक्षयिष्यति ततो निवारयिष्यामि । वैद्यकशास्त्रपरीक्षणं वा कृतं भवति, एवमसौ वैद्यस्तस्य साधोरनुमार्गेण गत्वा लीनस्तिष्ठति । ચન્દ્ર. : ૯૫મી નિર્યુક્તિગાથાના ઉત્તરાર્ધમાં રહેલાં “સુ” શબ્દનું વ્યાખ્યાન કરી લીધું. હવે ત્યાં જ રહેલા “હિં સાર' એ અવયવનું વ્યાખ્યાન કરે છે. TY ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૧ : ગાથાર્થ : શુન્યગૃહ ન હોય તો બહાર દેવકુલાદિમાં જાય, યતના કરે. વૈદ્ય-ધાતુક્ષોભ, મૈં મરણ, અનુકંપા, પ્રતિચરણ. भ ટીકાર્થ : જો શૂન્યગૃહ ગોચરી વાપરવા માટે ન મળે તો પછી ગામ બહાર રહેલા દેવકુલાદિમાં જાય. ત્યાં દેવકુલાદિમાં કે ગીચઝાડી વગેરેમાં પણ આ જ પૂર્વે બતાવેલ યતના કરવી. પહેલા બહાર છીંક ખાવી, પછી લાકડીથી બારણું અફાળવું.... વગેરે. બધું જ કરવું. પ્રશ્ન : પણ ગામ બહાર ગૃહસ્થો શી રીતે હોઈ શકે ? અને ન હોય તો પછી આ બધી યતનાની જરૂર જ શી ? म સમાધાન : ક્યારેક એવું બને કે ગામમાં ગોચરી ફરતા સાધુને કોઈક વૈદ્ય જોઈ જાય, સાધુના શરીરમાં થયેલી ધાતુવિષમતાને જાણી જાય. (પિત્ત વધી ગયેલું જણાય... વગેરે.) અને જોઈને તે વિચારે કે “જો આ અવસ્થામાં આ સાધુ ભક્ષણ કરશે તો અવશ્ય મરી જશે. (કચ્છના ધરતીકંપમાં ઠેરઠેર એવા પ્રસંગો બન્યા કે દટાયેલા જે માણસોને બહાર કાઢી स्स ભા.-૬૧ મ व T हा વા ॥ ૪૩૨ ॥ स्म Page #450 -------------------------------------------------------------------------- ________________ શી અને શ્રી ઓથ તાત્કાલિક પાણી પીવડાવવામાં આવ્યું કે ભોજન કરાવવામાં આવ્યું. તેઓ તત્કાળ મરી ગયા... એટલે શ્રમ વગેરે કારણોસર નિર્યુક્તિ શરીરમાં આવી ધાતુવિષમતા થતી હોય છે.). અને એટલે વૈઘ સાધુ પ્રત્યેની અનુકંપાથી સાધુની પાછળ પાછળ જઈને તપાસ કરે, વિચારે કે “જો સાધુ હમણાં જ / ૪૩૩ // - વાપરવા લાગશે તો હું એને અટકાવીશ.” અથવા તો એ વૈદ્ય પોતાના વૈદ્યશાસ્ત્રની પરીક્ષા કરવા પણ સાધુની પાછળ આવે. શાસ્ત્રમાં વાંચ્યું હોય કે “આવી ધાતુ વિષમતામાં જો ભોજન કરાય તો માણસ મરી જાય.” એટલે એ વિચારે કે શાસ્ત્રની વાત સાચી છે કે ખોટી ? એની આ સાધુમાં પરીક્ષા થઈ જશે.” એટલે એ માટે સાધુની પાછળ આવે અને આવીને છૂપાઈને ઉભો રહે. વૃત્તિ : સાધુરપ – ओ.नि.भा. : इरियाइ पडिक्कंतो परिगुणणं संधिआ भे का गुणिआ ?। अम्हं एसुवएसो धम्मकहा दुविहपडिवत्ती ॥६२॥ ईर्यापथिकीप्रतिक्रान्तः सन् 'परिगुणणं ति कियन्मात्रकमपि स्वाध्यायं करोति, अस्मिश्च प्रस्तावे साधुः समधातुरेव संजातः ततश्च वैद्योऽपि तं साधं समधातुं दृष्ट्वा इदं वक्ति-'संहिता भे का गुणिया' संहिता-चरकसुश्रुतरूपा का गुणिता? अधीता, येन भवताऽऽगतमात्रेणैव न भुक्तं । साधुरप्याह - 'अम्हं एसुवएसो' अस्माकमयं सर्वज्ञोपदेशः, यदुत PP FTP ભા.-૬૨ થી ૪૩૩ ll Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ स्वाध्यायं कृत्वा भुज्यत इति । 'धम्मकहा दुविहपडिवत्ती' ततश्चासौ साधुर्धर्मकथां करोति, पश्चात्तस्य वैद्यस्य 'दुविहपडिवत्ति 'त्ति कदाचित्संयतो भवेत् कदाचिच्छ्रावक इति ।। SEE * pi = ૪૩૪ - ચન્દ્ર. : સાધુ પણ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૨ : ગાથાર્થ : ઈર્યાવહિ પ્રતિક્રમીને સ્વાધ્યાય કરતો હોય. (વૈદ્ય પુછે કે, શું તમે વૈદકશાસ્ત્ર - ભણેલા છો ?” (સાધુ કહે કે, “અમને આ ઉપદેશ છે.” પછી ધર્મકથા કરે. વૈદ્ય બે પ્રકારના ધર્મનો સ્વીકાર કરે. ટીકાર્થ : ઈર્યાવહિ પડીક્કમીને કેટલાક પ્રમાણમાં સ્વાધ્યાય કરે. હવે એટલા કાળમાં તો સાધુ સમધાતુ વાળો થઈ જાય એટલે કે ધાતુવિષમતા દૂર થઈ જાય. - આમ થાય એટલે વૈદ્ય પણ તે સાધુને સમધાતુવાળો જોઈને આ પ્રમાણે કહે કે “તમે ચરકસુશ્રુતરૂપ કઈ સંહિતા ભણેલા ' છો? (અર્થાત્ તમે શું વૈદકશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ?) કે જેથી તમે અહીં આવતાની સાથે જ (ભૂખ્યા હોવા છતાંય તરત) a ન વાપર્યું ?' (વૈદક ભણેલાઓ જ આ કાળજી કરે, તમે પણ આ કાળજી કરી કે થોડોક સમય સુધી ન ખાધું. એટલે લાગે છે કે તમે વૈદક ભણેલા છો.) આ સાધુ પણ કહે કે “આ તો સર્વજ્ઞભગવંતોએ અમને બધાને ઉપદેશ આપેલ છે કે સ્વાધ્યાય કરીને વાપરવું.” (આથી ) વા વૈદ્યને સર્વજ્ઞ પર શ્રદ્ધા-બહુમાન થાય.) ત્યારબાદ એ સાધુ વૈદ્યને ધર્મકથા કરે, પછી તે વૈદ્ય બે પ્રકારમાંથી કોઈપણ એક ) થી ૪૩૪ || = = '# # દિ Page #452 -------------------------------------------------------------------------- ________________ 7 श्री मोध-त्यु નિર્યુક્તિ ॥ ४३५॥ ધર્મનો સ્વીકાર કરે. કદાચ તે સાધુ થાય કે કદાચ શ્રાવક થાય. वृत्ति : इदानीं बहिर्देवकुलादौ भुञ्जतो विधिरुक्तः, यदा तु पुनर्देवकुलाद्यपि सागारिकैाप्तं भवति तदाऽनुकूलमार्गव्यवस्थितं स्थण्डिलं प्रति प्रयाति - ओ.नि.भा. : थंडिल्लासइ चीरं निवायसंरक्खणा तिपंचेव । सेसं जा थंडिल्लं असईए अण्णगामंमि ॥६३॥ 'थंडिल्लत्ति स्थंडिले गत्वा भुते, 'असति 'त्ति ४७अथ स्थण्डिलं नास्ति क्षुधा च पीड्यते ततोऽस्थण्डिल एव। 'चीर'न्ति चीरमास्तीर्य पादयोरधस्ततश्च भड़े, किमर्थं पुनस्तच्चीरमास्तीर्यते ? अत आह-'निपातसंरक्षणाय' परिशाटिनिपातसंरक्षणार्थं, तया हि परिशाट्या निपतन्त्या पृथिवीकायादिविध्वस्यते इति । 'तिपंचेव'त्ति तत्र चीरोपरि । अस्थण्डिलस्थः कियद्भक्ष्यति ?, त्रीन् पञ्च वा कवलान् । 'सेसं जा थंडिल्लं' शेष-अपरं भक्तं तावन्नयति यावत्स्थण्डिलं प्राप्तम् । असईए'त्ति अपान्तराले स्थण्डिलस्यासति 'अण्णगामंमित्ति अन्यं ग्रामं प्रयाति, तत्र च स्थण्डिले भुङ्कत इति। ચન્દ્ર. આમ હમણા ગામ બહાર દેવકુલાદિમાં ગોચરી વાપરવાની વિધિ કહી દીધી. જ્યારે દેવકુલાદિ પણ ગૃહસ્થો વડે વ્યાપ્ત હોય અને એટલે ત્યાં ગોચરી વાપરવી શક્ય ન હોય ત્યારે સાધુ પોતે જે માર્ગમાં જવાનું છે, એ જ માર્ગમાં રહેલ वा॥४३५॥ EHSH मा.-६३ રા Page #453 -------------------------------------------------------------------------- ________________ R E F શ્રી ઓઘ-ય નિર્દોષ ભૂમિ તરફ જાય. (કે જે જમીન ઉપર બેસીને સાધુ ગોચરી વાપરી શકે.) નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાણ-૬૩ : ગાથાર્થ : Úડિલ ન હોય તો પડતી ગોચરીના સંરક્ષણ માટે વસ્ત્ર પાથરે. ત્રણ કે પાંચ કોળીયા વાપરે. બીજું બધું અંડિલમાં વાપરે. ન હોય તો અન્ય ગામમાં જાય. / ૪૩૬ - ટીકાર્થ : ચંડિલમાં જઈ વાપરે પણ જો ચંડિલભૂમિ ન મળે અને ભૂખની પીડાથી સાધુ પીડાતો હોય તો પછી તે અસ્થડિલમાં જ પગ નીચે વસ્ત્ર પાથરીને પછી તેની ઉપર વાપરે. પ્રશ્ન : પગ નીચે વસ્ત્ર કેમ પાથરે ? વસ્ત્ર પાથરવાથી કંઈ વિરાધના અટકવાની નથી. એ વસ્ત્ર પણ નીચેના પૃથ્યાદિજીવોને પીડાકારક બનવાનું જ છે. ભા.-૬૩ જ સમાધાન : પોતે જે ગોચરી વાપરે છે, તેમાંથી ખાતા ખાતા જે કંઈ નીચે પડે તે જો સીધું સચિત્ત માટી વગેરે પર પડે જ 'ar તો પૃથ્વી વગેરેની વિરાધના થાય. જો વસ્ત્ર પાથરેલું હોય તો એ ઢોળાતો ખોરાક વસ્ત્ર પર પડે એટલે પૃથ્વી વગેરેનો વિનાશ || ન થાય. (અલબત્ત વસ્ત્રાદિથી કિલામણા તો તે જીવોને થાય જ છે. પણ સાધુ બે-ચાર મિનિટમાં ત્યાંથી નીકળી જવાનો, એટલે પછી કિલામણો બંધ થવાની, જ્યારે ખોરાક જો એમાં પડે તો એ તો ત્યાં જ પડ્યો રહેવાનો, એટલે એના દ્વારા લાંબા કાળ સુધી કિલામણા ચાલુ રહેવાની. વળી એ પણ કારણ હોય કે વસ્ત્રથી તો એ જીવોને માત્ર સ્પર્શ જ થવાનો. જ્યારે શ્રી ઢોળાયેલો આહાર તો એમાં ઊંડે સુધી પહોંચવાથી એનાથી વધુ કિલામણા થાય.) પ્રશ્ન : અત્યંડિલભૂમિમાં રહેલો સાધુ વસ્ત્રની ઉપર રહીને કેટલું વાપરે ? ahi ૪૩૬ ! = = Page #454 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ f ॥ ४३७॥ - સમાધાન : ત્રણ કે પાંચ કોળીયા વાપરે. (ભૂખની પીડાના કારણે વાપરવું પડે છે. એટલે ત્રણ-પાંચ કોળીયામાં ભુખની અસહ્ય પીડા શમી જાય, પછી આ વિરાધના શું કામ કરવી ? એટલે ત્યાં વધારે ન વાપરે.) બાકીનું ભોજન અંડિલભૂમિ આવે ત્યાં સુધી લઈ જાય અને પછી ત્યાં જ વાપરે. હવે જો રસ્તામાં ગોચરી વાપરી શકાય એવી કોઈ સ્થડિલભૂમિ ન આવે તો પછી બીજા ગામ સુધી જાય. અને બીજા ગામ બહાર ચંડિલભૂમિમાં વાપરે. वृत्ति : इदानीं यदुक्तं 'कालदुवे'त्ति नियुक्तिकृता तद्भाष्यकृद् व्याख्यानयन्नाह - (मा.-६४ ओ.नि.भा. : अपहुप्पंते काले तं चेव दुगाउयं नइक्कामे । गोमुत्तिअदड्वाइसु भुंजे अहवा पएसेसुं ॥६४॥ अथ तस्य भिक्षोर्गच्छतो योऽसावभिप्रेतो ग्रामः स क्रोशत्रये संजातः, तत्र च यदि काल: पर्याप्यते ततस्तद्भक्तं मी पूर्वगृहीतं परित्यज्यान्यद् गृह्णाति, अथास्तमनकाल आसन्नस्ततः 'तं चेव'त्ति तदेव पूर्वगृहीतं भक्तं क्षेत्रातिक्रान्तमपि भुङ्कते, 'दुगाउअं नइक्कामे 'त्ति यदा तु काल: पर्याप्यते तदा तत्पूर्वगृहीतं भक्तं द्विगव्यूतात्परतो नातिकामयति न नयति, गव्यूतद्वय एव तत्परित्यज्य याति, तत्र च गतः काले पर्याप्यमाणेऽन्यद् ग्रहीष्यतीति, यदा पुनस्तस्य साधोजतः वी॥४७॥ क्रोशद्वयव्यवस्थितग्रामस्यारत आदित्योऽस्तमुपयाति न चान्तराले स्थण्डिलमस्ति तदा 'गोमुत्तिगदड्डादिसु भुंजे' Pet Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓ ચા મૂત્રઘેડુ શેષ મુન્નીત, માલિશબ્દાસ્તૂરોનીfપૂરેશાણો દૂત તિ, ‘મહવા પાલેકુત્તિ રોમૂત્રાધાવસ્થાને ચા નિર્યુક્તિ, न भवति ततो धर्माधर्मास्तिकायकल्पनां तस्मिन् स्थाने कृत्वा भुङ्कते, एतदुक्तं भवति - धर्माधर्मास्तिकायैस्तिरोहितायां भुवि अहं व्यवस्थितः, ततश्चानया यतनया सशूकता दर्शिता भवति । उक्तं सञिद्वारम्, | ૪૩૮ | ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૯૫મી ગાથામાં ઉત્તરાર્ધમાં ગત તુવે શબ્દ હતો, તેનું હવે ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૪: ગાથાર્થ : કાળ પહોંચતો ન હોય તો તે ત્યાં જ વાપરે. બે ગાઉ ન ઓળંગે. ગોમૂત્રથી બળેલ or જમીન વગેરેમાં વાપરે અથવા ધર્માસ્તિકાયપ્રદેશોમાં વાપરે. ભા.-૬૪ ટીકાર્થ જઈ રહેલા સાધુને જે ગામમાં જવું ઈષ્ટ છે, તે ગામ ત્રણ કોશ દૂર હોય તો જો ત્યાં પહોંચીને નવી ગોચરી .. - વહોરીને વાપરી શકાય એટલો કાળ સૂર્યાસ્ત થવાનું બાકી હોય તો જે પહેલા વહોરી લીધેલું ભોજન છે, તે પરઠવી દઈ તે ગામમાં પહોંચી બીજું વહોરી લે. (બે ગાઉ પછી એ ગોચરી ક્ષેત્રાતીત થવાથી ન વપરાય. ક્ષેત્રતીત વસ્તુ સચિત્ત કે અભક્ષ્ય નથી બનતી. પણ શાસ્ત્રકારોએ આ મર્યાદા જ બાંધી છે કે “વહોરેલી ગોચરી બે કોશની બહાર લઈ જાઓ એટલે તે ક્ષેત્રતીત બની જાય એ વાપરી ન શકાય.” આ મર્યાદા બાંધવાનું કારણ પણ એ છે કે જો આવું ન હોય તો સાધુઓ અમુક સ્થાને વહોરી બે-ચાર-પાંચ કોશ પછી વી પણ એ વસ્તુ લઈ જાય અને વાપરે. આમ સાધુઓમાં મમત્વ-આસક્તિ વગેરે ઘણા દોષો ઉત્પન્ન થાય. વળી દૂર સુધી ગોચરી જી ૪૩૮ છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ઊંચકીને લઈ જવામાં ભારના કારણે સાધુને થાક લાગવાદિ દ્વારા આત્મવિરાધના થાય, વસ્તુ ઢોળાય તો સંયમવિરાધના થાય. 1 માટે જ અમુક ક્ષેત્રની બહાર વસ્તુ લઈ જવાનો નિષેધ કરાયો છે, અને એ વસ્તુ લઈ ગયા હોય તો વાપરવાનો નિષેધ કર્યો L૪૩૯ો ! [ પણ હવે જો સૂર્યાસ્ત થવાનો કાળ નજીક જ હોય તો પછી પહેલા વહોરેલું ભોજન પરઠવી ન દે, પણ એ ત્રણ કોશ આ પછી રહેલા ગામમાં લઈ જાય અને ત્યાં જ સ્પંડિલભૂમિમાં વાપરે. જ પણ જો કાળ પૂરતો હોય તો પૂર્વે વહોરેલ ભક્ત બે ગાઉની પછી લઈ ન જાય. પણ બે ગાઉમાં જ તે પરઠવીને પછી આગળ જાય. (‘ક્ષેત્રતીત વાપરવું નહિ એ આજ્ઞા તો પછી છે. પહેલી આજ્ઞા તો એ છે કે “ક્ષેત્રાતીત થવા જ ન દેવું.” IT ભા.-૬૪ બે કોશની બહાર ગોચરી લઈ જઈએ અને પછી પરવીએ તો ત્યાં ક્ષેત્રાતીત વાપર્યું નહિ પણ ક્ષેત્રતીત કર્યું તો ખરું જ. ' પણ અહીં તો ક્ષેત્રતીત કરવાનો પણ નિષેધ છે.) ત્યાં પહોંચીને તે કાળ પૂરતો હોવાથી બીજું વહોરી-વાપરી શકે છે. એટલે આ જૂનું પરઠવવાનું કહ્યું છે. પ્રશ્ન : હવે જો એવું હોય કે તે સાધુ વિહાર કરતા હોય અને બે ગાઉ સ્થાને રહેલા ગામે એ પહોંચે એ પહેલા જ સૂર્ય અસ્ત પામી જવાનો હોય અને વચ્ચે બે ગાઉના ક્ષેત્રમાં વાપરવા માટેની ચૅડિલભૂમિ પણ ન હોય તો પછી શું કરવું ? વચ્ચે વાપરવાની જગ્યા ન હોવાથી વાપરી ન શકાય અને ગામમાં પહોંચ્યા પછી વાપરે તો બે ગાઊની અંદર હોવાથી ક્ષેત્રાતીત By ન થાય પણ સૂર્યાસ્ત થઈ જતો હોવાથી રાત્રિ ભોજનનો જ દોષ લાગે તો શું કરવું ? all૪૩૯ો. Page #457 -------------------------------------------------------------------------- ________________ ભા.-૬૪ શ્રી ઓથ સમાધાન : ગોમૂત્રથી બળી ગયેલા સ્થાનોમાં બેસીને વાપરે. ગાથામાં દ્વિસુ માં માદ્રિ શબ્દ છે. એનાથી એ સમજી નિર્યુક્તિ લેવું કે ભૂંડ વગેરેએ ખોદી કાઢેલા પૃથ્વીપ્રદેશ વગેરેમાં પણ વાપરી શકે. (આ સ્થાનો ઘણાખરા અચિત્ત થઈ ગયા હોવાની viી શક્યતા છે.) | ૪૪૦. ' હવે જો ગોમૂત્રદગ્ધ વગેરે કોઈ સ્થાન ન હોય અને સચિત્ત માટી વનસ્પતિ વગેરે ઉપર બેસીને જ વાપરવું પડે તેમ હોય તેવા સ્થાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયની કલ્પના કરીને વાપરે. આશય એ છે કે ધર્મ-અધર્મ તો સર્વત્ર વ્યાપેલ જ છે. એટલે સચિત્ત પૃથ્વી ઉપર પણ ધર્માસ્તિકાય તો છે જ. પોતાના IF પગ અને પૃથ્વી વચ્ચે પણ ધર્મ-અધર્મ છે. એટલે સાધુ એવી કલ્પના કરે કે “ધર્મ-અધર્મ વડે ઢંકાયેલી પૃથ્વી ઉપર હું રહેલો છું.અને પછી વાપરે. આ એક પ્રકારની યતના છે. આ યતના વડે જીવની કોમળતા દર્શાવાયેલી થાય છે. (વિરાધના થાય છે, એ હકીકત છે. પણ એ વખતે પરિણામમાં નિષ્ફરતા ન આવે તે માટે આવા પ્રકારની કલ્પના કરવાની છે. આ કલ્પના પણ જ્યારે નાછૂટકે આ સ્થાનમાં બેસવું પડે ત્યારે જ સમજવી. બાકી બીજા વિકલ્પો હોવા છતાંય આવી કલ્પના કરીને સચિત્ત પૃથ્વી પર બેસે તો ભયંકર નિષ્ફરતા જ ગણાય.) (અહીં ઓઘનિર્યુક્તિ-૯૫મી ગાથાનું ભાષ્યકારે કરેલું વર્ણન પૂર્ણ થયું.) આ રીતે ત્રીજું સંશદ્વાર પૂર્ણ થયું. વૃત્તિ : દ્વાન સાધર્મિત પ્રતિપાનાથાદ - | alli ૪૪૦ Page #458 -------------------------------------------------------------------------- ________________ । RE श्रीमोध-त्यु ओ.नि. : दिट्ठमदिट्ठा दुविहा नायगुणा चेव तहव अन्नाया । નિર્યુક્તિ अदिवावि अ दुविहा सुअअसुअ पसत्थअपसत्था ॥१६॥ ॥४४१॥ साधर्मिका द्विविधाः-दृष्टा अदृष्टाश्च, 'नायगुणा चेव तहय अण्णाया'ये ते दृष्टाः साधर्मिकास्ते द्विविधाःस. कदाचिज्ज्ञातगुणा भवन्ति कदाचिदज्ञातगुणाः । 'अदिहावि अ दुविहा' येऽप्यदृष्टाः साधर्मिकास्तेऽपि द्विविधाःण 'सुयअसुय त्ति श्रुतगुणा अश्रुतगुणाश्च । 'पसत्था( स्थअ)पसत्थ'त्ति ये ते ज्ञातगुणास्ते द्विविधाः-प्रशस्तज्ञातगुणा स्स अप्रशस्तज्ञातगुणाश्च, येऽपि तेऽज्ञातगुणास्तेऽपि द्विविधाः-प्रशस्ताज्ञातगुणा अप्रशस्ताज्ञातगुणाश्चेति । येऽपि ते स्स A.-RE श्रुतगुणास्तेऽपि द्विविधाः-प्रशस्तश्रुतगुणा अप्रशस्तश्रुतगुणाश्च । येऽपि तेऽश्रुतगुणास्तेऽपि द्विविधाः-प्रशस्ताश्रुतगुणा .. | अप्रशस्ताश्रुतगुणाश्च । यन्द्र. : वे यो) सायमिवार वा माटे छे. ઓઘનિયુક્તિ-૯૬: ગાથાર્થ : દષ્ટ અને અષ્ટ બે સાધર્મિકો છે. તથા જ્ઞાતગુણ અને અજ્ઞાતગુણ છે. અદૃષ્ટ પણ બે પ્રકારના છે. શ્રુત અને અશ્રુત, પ્રશસ્ત અને અપ્રશસ્ત. टार्थ : साधर्मिीले २ना छे. (१) पूर्व सोयेला (२) पूर्व नोयेला. ॥ ४४१॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિ.-૯૭ જે પૂર્વે જોયેલા સાધર્મિકો છે. તે બે પ્રકારના છે. (૧) ક્યારેક તે જ્ઞાતગુણ હોય એટલે કે જેમના ગુણો પરખાયેલા હોય નિર્યુક્તિ તેવા હોય. (૨) ક્યારેક અજ્ઞાતગુણ હોય. " જે વળી પૂર્વે નહિ જોયેલા સાધર્મિકો છે. તે પણ બે પ્રકારના છે. (૧) જેમના ગુણો સંભળાયેલા છે તે, (૨) જેમના ૪૪૨ ના ગુણો નથી સંભળાયા તે. જે જ્ઞાતગુણો છે. તે પણ બે પ્રકારના છે. (૧) જેમના સારા ગુણો સંભળાયેલા છે તે (૨) જેમના ખરાબ ગુણો છે જ સંભળાયેલા હોય તે. જે અજ્ઞાતગુણો છે, તે પણ બે પ્રકારના છે. (૧) જેમના સારા ગુણો હોવા છતાં નથી જણાયા તે. (૨) જેમના ખરાબ આ ગુણો હોવા છતાં નથી જણાયા તે. # જે શ્રુતગુણો છે, તે પણ બે પ્રકારના છે. (૧) પ્રશસ્તશ્રુતગુણવાળા (૨) અપ્રશસ્ત શ્રુતગુણવાળા. જે અશ્રુતગુણો છે, "| 3 તે પણ બે પ્રકારના છે. (૧) પ્રશસ્ત-અશ્રુતગુણોવાળા (૨) અપ્રશસ્ત-અશ્રુતગુણવાળા (સાધર્મિક એટલે સાધુઓ સમજવા.) 1 वृत्ति : आह-ये दृष्टास्ते कथमज्ञातगुणा भवन्तीत्यत आह - ओ.नि. : दिट्ठा व समोसरणे न य नायगुणा हविज्ज ते समणा । सुअगुण पसत्थ इयरे समणुन्नियरे य सव्वेवि ॥१७॥ <૪૨II Page #460 -------------------------------------------------------------------------- ________________ UI શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ 1188311 મ 'दृष्टाः' उपलब्धाः सामान्यतो झटिति क्व ? 'समवसरणे' यात्रादौ न च ज्ञातगुणास्ते भवेयुः श्रमणाः । 'सुयगुण पसत्थ इयरेत्ति इतरे इति अदृष्टानां परामर्शः, तेऽदृष्टा सुअगुणेत्ति - श्रुतगुणाः, श्रुतगुणा अपि सन्तः 'पसत्य'त्ति प्रशस्तश्रुतगुणा गृह्यन्ते, तदनेन सुअगुण पसत्थत्ति भावितं, 'इतरे'त्ति अदृष्टश्रुतगुणास्तेऽपि प्रशस्त श्रुतगुणा इत्ययमनन्तरगतगाथोपन्यस्तभङ्गक एकः सूचित इति । 'समणुन्नियरे य सव्वेऽवि' सर्वेऽपि चैते श्रुतादिगुणभेदभिन्नाः साधवः समनोज्ञाः इतरे च असमनोज्ञा इति, साम्भोगिका असाम्भोगिकाश्चेत्यर्थः । નિ.-૯૭ ચન્દ્ર. : પ્રશ્ન : જે સાધુઓને પૂર્વે જોયેલા છે, તે સાધુઓ અજ્ઞાતગુણ કેવી રીતે હોઈ શકે ? એમના ગુણો તો જણાઈ મ જ ગયા હોય ને ? સમાધાન : ઓઘનિર્યુક્તિ-૯૭ : ગાથાર્થ : સમવસરણમાં જોયેલા હોય, તે શ્રમણો જ્ઞાતગુણ ન હોય. અદૃષ્ટ સાધુઓ 7 શ્વેતગુણ પ્રશસ્ત હોઈ શકે. આ બધા જ સાધર્મિકો સમનોજ્ઞ = સાંભોગિક અને ઈતર = અસાંભોગિક બેય પ્રકારના હોઈ શકે છે. ટીકાર્થ : કોઈક શ્રાવકને ત્યાં સ્નાત્ર મહોત્સવાદિમાં ઘણા સાધુઓ ભેગા થયેલા હોય તો ત્યાં કેટલાક સાધુઓ સામાન્યથી પળ બે પળ માટે જોવાયેલા હોય પણ “તેઓ કેવા છે ?” એવો બોધ એટલા માત્રથી તો ન જ થાય એટલે તે દષ્ટ હોવા છતાં જ્ઞાતગુણ ન બને. મ व | ओ | મ हा H ૫૪૪૩॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ नि.-८८ श्रीओध-त्यु ગાથામાં જે ઉત્તરાર્ધમાં સુગપસન્થ થેરે શબ્દ છે. તેમાં રે શબ્દ એ અષ્ટસાધુઓને દર્શાવનાર છે. નિર્યુક્તિ તે અદૃષ્ટ સાધુઓ શ્રુતગુણ હોય તો પણ અહીં પ્રશસ્તશ્રુતગુણ લેવાના છે. આમ આટલું કહેવા દ્વારા સુરગુણ સત્ય પદની વ્યાખ્યા કરાઈ. ॥४४४॥ ઇયરે એ શબ્દ દ્વારા ઉપર મુજબ અદૃષ્ટ કૃતગુણ અને તે પણ પાછા પ્રશસ્ત શ્રુતગુણ જ લીધા છે. એટલે બરાબર પૂર્વની य२०७६द्वारा उपर ગાથામાં બતાવેલો એક ભાંગો સૂચવાઈ ગયો. હવે શ્રુતગુણ, અશ્રુતગુણ, જ્ઞાતગુણ વગેરે બધા જ પ્રકારના સાધુઓ સાંભોગિક અને અસાંભોગિક એમ બે પ્રકારના હોઈ શકે છે. वृत्ति : इदानीमेषां श्रमणानां सर्वेषां मध्ये ये शुद्धास्तेष्वेव संवसनं करोति नेतरेष्विति, अमुमेवार्थं प्रतिपादयन्नाहओ.नि. : जइ सुद्धा संवासो होइ असुद्धाण दुविह पडिलेहा । अभितरबाहिरिआ दुविहा दव्वे अ भावे अ ॥९८॥ यदि शुद्धाः-संवासशुद्धाः के अभिधीयन्ते ? प्रशस्तश्रुतगुणास्तथा प्रशस्तज्ञातगुणाश्च, तेष्वेवंविधेषु संवासःसंवसनं करोति । 'होइ असुद्धाण दुविह पडिलेहा' भवत्यशुद्धानां द्विविधा प्रत्युपेक्षणा, तत्राशुद्धा र अप्रशस्तश्रुतगुणास्तथाऽप्रशस्तज्ञातगुणा अशुद्धा अभिधीयन्ते, तद्विषयं द्विविधं प्रत्युपेक्षणं भवति, कथम् ? SE0EOS म वी॥४४४॥ Page #462 -------------------------------------------------------------------------- ________________ નિ.-૯૮ શ્રી ઓઘ-ય 'अभितरबाहिरिआ' एका अभ्यन्तरप्रत्युपेक्षणा, अपरा बाह्यप्रत्युपेक्षणा । 'दुविहा दब्वे य भावे य' एकैका च नियुक्ति प्रत्युपेक्षणा द्विविधा, याऽसौ अभ्यन्तरा प्रत्युपेक्षणा सा द्रव्यतो भावतश्च भवति, याऽपि बाह्या प्रत्युपेक्षणा साऽपि vi द्रव्यतो भावतश्चेति द्विविधैव । | ૪૪૫ ll | ચન્દ્ર, ઃ આમ અનેક પ્રકારના સાધુઓ બતાવી દીધા. આ બધામાં જે સાધુઓ શુદ્ધ છે. તેમાં જ આ ગુરુના કાર્ય માટે આ એકાકી નીકળેલો સાધુ સંવાસ કરે, એમની સાથે રહે, જે અશુદ્ધ છે. તેઓ સાથે આ સાધુ ન રહે. આ જ અર્થનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૯૮: ગાથાર્થ : જો શુદ્ધ હોય, તો સંવાસ થાય. અશુદ્ધોની બે પ્રકારે પ્રતિલેખના કરવી. અત્યંતર અને બાહ્ય. એ બે ય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. ટીકાર્થ : જો સાધુઓ શુદ્ધ એટલે સંવાસશુદ્ધ એટલે જેની સાથે રહી શકાય તેવા હોય તો તેમની સાથે રહેવું. પ્રશ્ન : પણ એ શુદ્ધ કોણ કહેવાય ? સમાધાન : જેઓના પ્રશસ્ત ગુણો સંભળાયેલા છે, અને જેઓના પ્રશસ્ત ગુણો જાણેલા છે. તે બેય પ્રકારના સાધુઓ સંવાસશુદ્ધ કહેવાય. આવા પ્રકારના સાધુઓને વિશે આ સાધુ સંવાસ કરે. ક E ah ૪૪૫ II - E Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- શ્રી નિર્યુક્તિ || ૪૪૬ો અશુદ્ધ સાધુઓની બે પ્રકારની પ્રતિલેખના કરવી. તેમાં જેઓના અપ્રશસ્ત ગુણો સંભળાયેલા છે તથા જેઓના અપ્રશસ્ત ગુણો જાતે જાણેલા છે, તે બેય પ્રકારના સાધુઓ અશુદ્ધ કહેવાય. આવા સાધુઓની બે પ્રકારે પ્રત્યુપેક્ષણા કરવાની છે. પ્રશ્ન : બે પ્રકાર કેવી રીતે ? સમાધાન : એક અભ્યત્તરપ્રત્યુપેક્ષણા અને બીજી બાહ્યપ્રત્યુપેક્ષણા. આ નિ.-૯૮ આ દરેક પ્રત્યુપેક્ષણા પાછી બે-બે પ્રકારની છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી. આશય એ કે અભ્યત્તર પ્રપેક્ષણા પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તથા બાહ્યપ્રત્યુપેક્ષણા પણ દ્રવ્યથી 'મ અને ભાવથી એમ બે પ્રકારે છે. (વિહાર કરનારો આ સાધુ રસ્તામાં રોકાય તો કયા સાધુઓ સાથે રોકાય ? એની વિચારણા ચાલે છે. અને એ માટે આ બધું વર્ણન કરાય છે. સાધુ પણ આ અશુદ્ધોની સાથે રહેવાનો વખત આવે તો આ બે પ્રકારની પ્રત્યુપેક્ષણા કર્યા બાદ જ યથોચિત કરે.) PRTO वृत्ति : इदानीं बाह्यां प्रत्युपेक्षणां द्रव्यतः प्रतिपादयन्नाह - | ૪૪૬ Page #464 -------------------------------------------------------------------------- ________________ PF नि.-८८ श्रीमोध-स्थ ओ.नि. : घट्ठाइतलिअदंडग पाउय संलग्गिरी अणुवओगो । નિર્યુક્તિ दिसिपवणगामसूरिअ वितहं उच्छोलणा दव्वे ॥१९॥ ॥४४७॥ 'घट्टादि'त्ति घृष्टा जङ्घासु दत्तफेनका, आदिशब्दात्तु मट्ठा तुप्पोट्ठादयो गृह्यन्ते 'तलिग'त्ति सोपानत्का:उपानद्रूढपादाः । 'दंडग'त्ति वेत्रलतादण्डकैर्गृहीतैः 'पाउय'मिति प्रावृत्तं यथा संयत्यः प्रावृण्वन्ति कल्पं तथा तैः प्रावृतं । 'संलग्गिरित्ति परस्परं हस्तावलगिकया व्रजन्ति, अथवा 'संलग्गिरित्ति युगलिता व्रजन्ति, 'अणुवओगो'त्ति अनुपयुक्ता स व्रजन्ति, ईर्यायामनुपयुक्ताः । एवं बहिर्भुवं गच्छन्तः प्रत्युपेक्षिताः इदानी सज्ञाभूमि प्राप्तान् तान् संयतान् प्रत्युपेक्षते 'दिसि 'त्ति आगमोक्तदिग्विपर्यासेनोपविशन्ति । 'पवण'त्ति पवनस्य प्रतिकूलमुपवेष्टव्यं ते तु आनुकूल्येन - | पवनस्योपविशन्ति । 'गाम'त्ति ग्रामस्याभिमुखेनोपवेष्टव्यं, ते तु पृष्ठं दत्त्वोपविशन्ति । 'सूरिय ' त्तिम सूर्यस्याभिमुखेनोपवेष्टव्यं, ते तु पृष्ठं दत्त्वोपविशन्ति । एवमुक्तेन प्रकारेण वितथं कुर्वन्ति । 'उच्छोलण'त्ति पुरीषमुत्सृज्य । प्रभूतेन पयसा क्षालनं कुर्वन्ति । 'दव्वे 'त्ति द्वारपरामर्शः । इयं तावद्वाह्या द्रव्यतः प्रत्युपेक्षणा । आह-अनन्तरगाथायां अभ्यन्तरायाः प्रत्युपेक्षणायाः प्रथममुपन्यासः कृतः, ततस्तामेव व्याख्यातुं युक्तं न तु बाह्यामिति, उच्यते, प्रथम तावद्वायैव प्रत्युपेक्षणा भवति पश्चादा(द)भ्यन्तरा, अतो बावि व्याख्यायते-आह-किमितीत्थमेव नोपन्यासः कृतः?, हा वा॥४४७॥ उच्यते, अभ्यन्तरप्रत्युपेक्षणायाः प्राधान्यख्यापनार्थमादावुपन्यासः कृतः । एवं तावद्वाह्या प्रत्युपेक्षणा द्रव्यतोऽभिहिता, HF to Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. : હવે બાહ્ય પ્રત્યુપેક્ષણા દ્રવ્યથી બતાવતા કહે છે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૯૯ : ટીકાર્થ : તે સાધુઓ (૧) જાંઘ વગેરે ઉપર ફીણ લગાડી ચૂકેલા હોય. (જઘાના ભાગમાં તેવા ૪૪૮il પ્રકારના દ્રવ્યો ઘસતા હોય, લગાડતા હોય.) ઘટ્ટ માં જે દ્રિ પદ છે, તેનાથી સમજવું કે (૨) મૃષ્ટ હોય. (માલિશ કરાવેલ હોય) (૩) હોઠ ઉપર ઘી વગેરે લગાડનારા હોય. (૪) ચંપલ ઉપર આરૂઢ થયેલા પગવાળા હોય (એટલે કે જોડા પહેરતા હોય) (૫) વેત્રલતા-નેતરના દાંડાઓ લીધેલા હોય. (અથવા ચિત્ર-વિચિત્ર પ્રકારના = ચિત્રોવાળા = રંગોવાળા દાંડાઓ રાખ્યા હોય.) (૬) સાધ્વીજીઓ જે રીતે વસ્ત્રો પહેરે એ રીતે વસ્ત્રો પહેર્યા હોય. (૭) એકબીજાના હાથમાં હાથ મેળવીને નિ.-૯૯ | ચાલતા હોય (અથવા એકબીજાના હાથ એકબીજાને લાગે એ રીતે ખૂબ નજીક ચાલતા હોય.) અથવા એવો અર્થ પણ થાય કે તેઓ પરસ્પર એક સાથે એક જ લાઈનમાં ચાલતા હોય. (૮) ઈર્યાસમિત્યાદિના ઉપયોગ વિના ચાલતા હોય. આમ ઈંડિલભૂમિ જતા સાધુઓમાં ઉપર મુજબના દોષો છે કે નહિ ? એની પ્રત્યુપેક્ષણા આ આગન્તુક સાધુ કરી લે. હવે તે સાધુ ઠલ્લે જવાની ભૂમિ પર પહોંચી જાય તો ત્યાં તેમની પ્રત્યુપેક્ષણા આ આગન્તુક સાધુ કરે. તે આ પ્રમાણે (૧) તે સાધુઓ શાસ્ત્રમાં કહેલી દિશાથી ઉંધી દિશામાં જ બેસે. (૨) પવનને પ્રતિકૂળ બેસવું જોઈએ, એને બદલે તે વી સાધુઓ પવનને અનુકુળ થઈને બેસે. (અર્થાત્ જે દિશામાંથી પવન આવતો હોય તે દિશા તરફ પીઠ કરીને બેસે.) (૩) વ ૪૪૮૫ : = re is + B Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-વ્યું નિયુક્તિ | ૪૪૯ ગામની તરફ મુખ રાખીને બેસવું જોઈએ. જ્યારે, તે સાધુઓ પીઠ દઈને બેસે. (૪) સુર્યને અભિમુખ બેસવું જોઈએ. તે સાધુઓ સૂર્યને પીઠ દઈને બેસે. આમ ઉપર કહ્યા પ્રમાણે ખોટા આચારો કરતા હોય. તથા (૫) મળ વોસિરાવ્યા બાદ ઘણા પાણી વડે પ્રક્ષાલન કરે. ગાથામાં છેલ્લે સુન્ને શબ્દ છે, એ તો આ દ્રવ્યથી બાહ્યપ્રત્યુપેક્ષણા ચાલે છે. એમ દ્વારા સૂચવવા માટે છે. આમ આ તો દ્રવ્યથી બાહ્યપ્રત્યુપેક્ષણા બતાવી દીધી. પ્રશ્ન : ૯૧મી ગાથામાં અભ્યત્તર પ્રત્યુપેક્ષણાનો પહેલા ઉપન્યાસ કર્યો છે. તો પછી પ્રથમ તેનું જ વ્યાખ્યાન કરવું મ યોગ્ય છે. બાહ્યનું વ્યાખ્યાન પહેલા કરવું યોગ્ય નથી. સમાધાન : જુઓ. પહેલા બાહ્ય જ પ્રત્યુપેક્ષણા થાય છે. પછી અભ્યત્તર પ્રપેક્ષણા થાય છે. માટે પહેલા બાહ્યાનું જ વ્યાખ્યાન કરાય એ યોગ્ય છે. પ્રશ્ન : જો એમ હોય તો ૯૧મી ગાથામાં બાહ્ય પ્રત્યુપેક્ષણાનો જ પહેલા ઉપવાસ કરવો જોઈએ ને ? સમાધાન : “અભ્યન્તરપ્રત્યુપેક્ષણા પ્રધાન છે.” એ દર્શાવવા માટે તેનો પહેલા ઉપન્યાસ કરેલો છે. આમ બાહ્ય પ્રત્યુપેક્ષણા દ્રવ્યથી બતાવી દીધી. નિ.-૯૯ all ૪૪૯IL Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ॥ ४५०॥ वृत्ति : इदानीं बाह्यां प्रत्युपेक्षणां भावतः प्रतिपादयन्नाह - ओ.नि. : विकहा हसिउग्गाइय भिन्नकहाचक्कवालछलिअकहा । माणुसतिरिआवाए दायणआयरणया भावे ॥१००॥ 'विकथा' विरूपा कथा विकथा, अथवा 'विकथा' स्त्रीभक्तचौरजनपदकथा तां कुर्वन्तो व्रजन्ति, तथा हसन्त ण उद्गायन्तश्च व्रजन्ति । 'भिन्नकहत्ति मैथुनसंबद्धा राभसिका कथा तां कुर्वन्तो व्रजन्ति । 'चक्कवाल'त्ति मण्डलबन्धेन स स्थिता व्रजन्ति । 'छलिअकह त्ति षट्प्रज्ञकगाथा: पठन्तो गच्छन्ति । तथा 'माणुसतिरिआवाए 'त्ति मानुषापाते तिर्यगापाते स.-१०० च सञ्ज्ञां व्युत्सृजन्ति । दायण 'त्ति परस्परयाङ्गल्या किमपि दर्शयन्ति इयमेव आचरणता दर्शनताऽऽचरणता, 'भावे'त्ति द्वारपरामर्शः । इयं बाह्यभावमङ्गीकृत्य प्रत्युपेक्षणा, ચન્દ્ર, ઃ હવે બાહ્ય પ્રત્યુપેક્ષણાને ભાવથી પ્રતિપાદન કરતા કહે છે કે – मोधनियुक्ति-१०० : थार्थ : विस्था, हास्य, गायन, भिन्नथा, यवास, सितस्था, मनुष्य+लियनो मापात, हेमावानो मायार..... भाभावमा छे. ટીકાર્થ: (૧) સાધુઓ ખરાબ પ્રકારની કથાઓ કરતા જાય. અથવા તો સ્ત્રી, ભોજન, ચોર કે દેશની કથા કરતા જાય. ॥४५०॥ Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ (૨) હસતા અને ગાતા જાય. (૩) મૈથુન સંબંધી રાભસિક કથા કરતા જાય. (રાભસિક એટલે ઉત્કંઠા-ઉત્તેજનાવાળી કથા) નિર્યુક્તિ (કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે રાસમાં એવો પાઠાન્તર કલ્પીએ તો વધુ સંગત થાય. મૈથુનક્રિયાને ગદ્ધાપચ્ચીસી કહેવાય " છે. એટલે એની કથા પણ રાસભસંબંધી કથા કહી શકાય. મૈથુનનો સમાનાર્થી શબ્દ છે - પશુક્રિયા) (૪) ટોળા રૂપે થઈને || // ૪૫૧ - જાય. (૫) ષટપ્રજ્ઞકની ગાથાઓ બોલતા જાય. (ષટ્પ્રજ્ઞકગાથા એ એક લૌકિકગ્રન્થ છે. જેમાં લૌકિક હોંશિયારી-કલા » બતાવવામાં આવી છે. (૬) મનુષ્યના આપાતવાળા સ્થાનમાં કે તિર્યંચોના પાતવાળા સ્થાનમાં સ્પંડિલ જાય. (૭). જ એકબીજાને આંગળી ચીંધણું કરવા દ્વારા જુદી જુદી વસ્તુઓ દેખાડે. આવા પ્રકારનો આચાર એ જ દર્શનતાચરણતા કહેવાય. ગાથાના “ભાવ” શબ્દ છે, તે ‘ભાવપ્રત્યુપેક્ષણા’ ચાલી રહી છે, તે સૂચવવા માટે છે. આ નિ.-૧૦૧ આમ બાહ્ય ભાવને આશ્રયીને પ્રત્યુપેક્ષણા બતાવી. वृत्ति : एवं बाह्यप्रत्युपेक्षणयाऽशुद्धानपि साधून् दृष्ट्वा प्रविशति, कदाचित्ते गुरोरनादेशेनैव एवं कुर्वन्ति । एतदेव प्रतिपादयन्नाह - ओ.नि. : बाहिं जइवि असुद्धा तहावि गंतूण गुरुपरिक्खा उ । अहव विसुद्धा तहवि उ अंतो दुविहा उ पडिलेहा ॥१०१॥ વી ૪૫૧ ll बाह्यप्रत्युपेक्षणामङ्गीकृत्य यद्यप्यशुद्धास्तथाऽपि प्रविश्य गुरोः परीक्षा कर्त्तव्या, अथवा बाह्यप्रत्युपेक्षणा यद्यपि च Page #469 -------------------------------------------------------------------------- ________________ T શ્રી ઓધ- અવિશુદ્ધા વ મત્ત તથાપિ તુ અન્ત:-અધ્યન્તરતઃ અભ્યન્તરાં પ્રત્યુપેક્ષામાશ્રિત્ય પ્રત્યવેક્ષળા મતિ વર્તવ્યા દ્રવ્યતો નિર્યુક્તિ भावतश्च । ॥ ૪૫૨ भ ચન્દ્ર. : આ બાહ્ય દ્રવ્યપ્રત્યુપેક્ષણા અને બાહ્ય ભાવપ્રત્યુપેક્ષણાની દૃષ્ટિએ તે સાધુઓ અશુદ્ધ = દોષવાળા દેખાય તો પણ આ આગન્તુક સાધુ ઉપાશ્રયમાં પ્રવેશે. કેમકે શક્ય છે કે કદાચ તે સાધુઓ ગુરુના આદેશ વિના જ આ બધું કરતા હોય. (અર્થાત્ એમના ગુરુએ તો આ બધું કરવાની સ્પષ્ટ ના પાડી હોય, તેઓ તો સંવિગ્ન હોય પણ શિષ્યો જ આ બધું ગુરુની ઈચ્છાવિરુદ્ધ કરતા હોય.... એટલે એમના ગુરુ સારા હોવાની શક્યતા ઉભી હોવાથી જ આ સાધુ તેઓના સ્થાનમાં પ્રવેશે.) આજ વાત બતાવે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૦૧ : ગાથાર્થ : જો કે તે સાધુઓ બાહ્ય પ્રત્યુપેક્ષણાની દૃષ્ટિએ અશુદ્ધ હોય તો પણ જઈને તેમના ગુરુની પરીક્ષા કરવી. અથવા તો બાહ્ય દૃષ્ટિએ વિશુદ્ધ હોય તો પણ અંદરની બે પ્રકારની પ્રતિલેખના કરવી. ટીકાર્થ : ભલે એ સાધુઓ બાહ્ય પ્રત્યુપ્રેક્ષણાની દૃષ્ટિએ અશુદ્ધ હોય તો પણ તેઓના ઉપાશ્રયમાં જઈને તેમના ગુરુની પરીક્ષા કરવી કે તે કેવા છે ? અથવા તો આ સાધુઓ બાહ્ય પ્રત્યુપેક્ષણાથી વિશુદ્ધ જ હોય તો પણ અભ્યન્તર પ્રત્યુપેક્ષણને આશ્રયીને બે જ પ્રકારની પ્રત્યુપેક્ષણા કરવી. દ્રવ્યથી અને ભાવથી. TY स्थ ד Fનિ.-૧૦૧ भ [1] व ॥ ૪૫૨ ॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु નિર્યુક્તિ | ૪૫૩ वृत्ति : इदानीमसौ अभ्यन्तरप्रत्युपेक्षणामङ्गीकृत्य द्रव्यतः परीक्षां करोति सार्मिकासन्नेषु कुलेषु भिक्षाचर्यया प्रविष्टः सन् - ओ.नि. : पविसंतनिमित्तमणेसणं च साहइ न एरिसा समणा । अहं च ते कहिंती कक्कडखरियाडठाणं च ॥१०२॥ प्रविशन् भिक्षार्थं निमित्तं पृच्छ्यते गृहस्थैस्ततश्च न कथयति, 'अणेसणं' अनेषणां गृहस्थेन । નિ.-૧૦૨ क्रियमाणां निवारयति, ततः स गृहस्थः कथयति, 'न एरिसा समणा' नास्मदीया एवंविधाः श्रमणाः, अस्माकं हि ते भ निमित्तं कथयन्ति अनेषणीयमपि गृह्णन्ति एवमभिधीयते गृहस्थेन, 'कुक्कुड'त्ति कुर्कुटप्रायोऽयमिति । एवं भ तावद्भिक्षामटता प्रत्युपेक्षणा कृता, इदानीं दूरस्थ एवोपाश्रयप्रत्युपेक्षणां करोति-'खरिआ' इत्यादि खरिया-द्व्यक्षरिका | तत्समीपे स्थानं-उपाश्रयः, आदिशब्दाच्चरिकादिसमीपे वा । इयं तावद्वसतिबाह्या प्रत्युपेक्षणा कृता, ચન્દ્ર. ઃ હવે આ સાધુ અભ્યન્તર પ્રત્યુપેક્ષણાને આશ્રયીને દ્રવ્યથી પ્રત્યુપેક્ષણા કરે છે. અને તે સાધર્મિકોના સાધુઓના નજીકના ઘરોમાં ભિક્ષાચર્યા વડે પ્રવેશ કરતો તે પ્રત્યુપેક્ષણા કરે. वी॥४५॥ તે આ પ્રમાણે – Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યા ઘનિર્યુક્તિ-૧૦૨: ગાથાર્થ: ઘરોમાં પ્રવેશ, નિમિત્ત પુછાય, અનેષણા કરાય. તેઓ કહે કે અમારા સાધુઓ આવા સ્થા નિર્યુક્તિ નથી. અમારા સાધુઓ તો કહે છે. તમે કુકડા જેવા છો. વેશ્યાદિની નજીકમાં ઉપાશ્રય હોય. ટીકાર્થ : સાધુ ઉપાશ્રયની નજીકના ઘરોમાં ભિક્ષા માટે પ્રવેશે અને ત્યાંના ગૃહસ્થો એને નિમિત્તની પૃચ્છા કરે (આજે | // ૪૫૪ - શું થશે? ભવિષ્યમાં શું થશે ? વગેરે) તથા ગૃહસ્થો આધાકર્માદિદોષો પણ ઉભા કરીને અનેષણા-દોષિતગોચરી કરી નાંખે. . આવા વખતે સાધુ એમને નિમિત્ત ન કહે, દોષિતગોચરી થતી હોય તો એમને અટકાવે. આવું થાય એટલે તે ગૃહસ્થ આ જ કહે કે અમારા સાધુઓ આવા નથી કે તેઓ નિમિત્તકથનની અને દોષિત ગોચરીની ના પાડે. પરંતુ તેઓ તો નિમિત્ત કહે છે અને અનેષણીય પણ લે છે. નિ.-૧૦૨ ધ એ ગૃહસ્થ આ સાધુને માટે એમ પણ બોલે કે “આ કૂકડા જેવો છે.” (કૂકડો સવારે અવાજ કર્યા જ કરે, એમ આ પણ | સાધુ પણ વધારે પડતો ડાહ્યો છે...”) આ રીતે ભિક્ષા માટે ફરતા આ સાધુએ અભ્યત્તરદ્રવ્યપ્રત્યુપેક્ષણા કરી લીધી. હવે તો ઉપાશ્રયની દૂર જ ઉભો રહેલો સાધુ ઉપાશ્રયની પ્રત્યુપેક્ષણા કરે. તે આ પ્રમાણે-દાસી-વેશ્યા વગેરેના ઘરની પાસે જ ઉપાશ્રય હોય. ઃિ શબ્દથી એ પણ સમજવું કે ચરિકા વગેરે = ચૌટા વગેરેની પાસે હોય. (જે ચોકમાં ગામના બધા લોકો સવાર-સાંજ ભેગા થઈને ગામ-ગપાટા મારતા હોય તેના સ્થાનો અહીં વરિા શબ્દથી ઓળખાય.) / ૪૫૪ || આ ઉપાશ્રયની બહારની એવી અભ્યન્તરપ્રત્યુપેક્ષણા દ્રવ્યથી બતાવી. ' Page #472 -------------------------------------------------------------------------- ________________ श्री सोधનિર્યુક્તિ ॥४५ ॥ वृत्ति : इदानीमुपाश्रयाभ्यन्तरे द्रव्यप्रत्युपेक्षणां कुर्वन्नाह - ओ.नि. : दव्वंमि ठाणफलए सेज्जासंथारकायउच्चारे । कंदप्पगीयविकहा वुग्गहकिड्डा य भावंमि ॥१०३॥ द्रव्यमिति द्वारपरामर्शः, 'ठाणफलए 'त्ति स्थानं-अवस्थितिः, फलकानामवस्थितिं पश्यति, “तानि हि वर्षाकाल एव गृह्यन्ते न शेषकाले, स तु प्रविष्टः शेषकालेऽपि फलकानि गृहीतानि पश्यति । सेज्जा' इति शेरतेऽस्यामिति शय्या सम.-103 आस्तरणं तदास्तृतमेवास्ते, संस्तारकः-तृणमयः, प्रकीर्यन्तेऽधस्तृणानि स्वपद्भिस्तं संस्तारकं पश्यति, 'काय'त्ति कायिकाभूमिं गृहस्थसंबद्धां पश्यति, 'उच्चार'त्ति गृहस्थैः सह पुरीषव्युत्सर्गं कुर्वन्ति, अथवा 'उच्चार'त्ति "श्लेष्मणः परिष्ठापनमङ्गणे कुर्वन्ति, एवं स साधुः पश्यति । इयमभ्यन्तरा द्रव्यप्रत्युपेक्षणा, इदानीमभ्यन्तरां भावप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - 'कंदप्य'त्ति कन्दर्पगीतविकथाः कुर्वन्ति, तथा 'वुग्गह'त्ति विग्रह: - कलहस्तं कुर्वन्ति, 'किड्ड'त्ति पाशककपर्दकैः क्रीडन्ति, 'भावंमि' भावविषया प्रत्युपेक्षणा । उक्ता अभ्यन्तरा भावप्रत्युपेक्षणा, ચન્દ્ર, હવે ઉપાશ્રયની અંદર અભ્યન્તર દ્રવ્યપ્રત્યુપેક્ષણાને નિરૂપણ કરતા કહે છે કે – मोधनियुक्ति- १०3 थार्थ : द्रव्यमां → स्थान, ३८४, शय्या, संथा।, 1ि51, Gथ्या२. भावम , भात, Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ H વિકથા, વ્યુદગ્રહ, ક્રીડા. ટીકાર્થ : દ્રવ્યશબ્દ અભ્યન્તર દ્રવ્યપ્રત્યુપેક્ષણા દ્વારનું સૂચન કરવા માટે છે. vi | of (૧) ઉપાશ્રયમાં પાટ-પાટલાદિની હાજરી જુએ. (શું આમાં દોષ છે ? પાટ-પાટલા ન વપરાય ? એવો કોઈ પ્રશ્ન થાય ॥ ૪૫૬ ॥ તો એનું સમાધાન આપે છે કે) પાટ -પાટલાદિ તો વર્ષાકાળમાં જ લેવાય-વપરાય. શેષકાળમાં નહિ. જ્યારે આ પ્રવેશેલો ૫ સાધુ તો શેષકાળમાં પણ ત્યાં ફલકાદિ ગ્રહણ કરાયેલા–વપરાતા જુએ. (અત્યારે તો આપણા બધા જ પાટ-પાટલા પ્રાયઃ સાધુTM સાધ્વીઓ માટે જ બનતા હોવાથી સંપૂર્ણ આધાકર્મી જ છે. પ્રાચીનકાળમાં તો સાધુઓ શેષકાળમાં આ બધું વાપરતા જ નહિ મૈં અને ચોમાસામાં ગૃહસ્થોના ઘરેથી ચાર મહીના માટે માંગી લાવી વાપરતા, પછી પાછું આપી દેતાં.) મનિ.-૧૦૩ (૨) જેના ઉપર ઊંઘાય તે શય્યા અર્થાત્ પાથરવાનું વસ્ત્ર. (આપણી ભાષામાં ઉનનો સંથારો.) તે પાથરેલો જ હોય. મ (૩) સંથારો એટલે તણખલાનો બનેલો હોય તે. ટૂંકમાં ઊંઘનારા સાધુઓ જમીન ઉપર તણખલા-ઘાસ પાથરીને ઉંઘતા હોય છે. આવા સંથારાને જુએ. (ઠંડી વગેરે કારણોસર સુકું ઘાસ પાથરવાની સંમતિ છે. પણ એ ઘાસ અંદરથી પોલાકાણાદિવાળા ન ચાલે. એમાં જીવ હોવાથી એ વાપરવામાં વિરાધના થાય. પોલાણ વિનાના સુકાઘાસનું પ્રતિલેખન કરીને વાપરી શકાય. એ એક પરીષહ પણ ગણેલો છે. અહીં નિષ્કારણ ઘાસ-વપરાશ અને પોલાણયુક્ત ઘાસવપરાશનો નિષેધ સમજવો.) (૪) માત્રુ કરવાની જગ્યા સાધુઓની અને ગૃહસ્થોની એક જ દેખાય. (પ્રાચીનકાળમાં સંડાસ ન હતા એટલે ગૃહસ્થો મ ગ્રા | | ૧ ॥ ૪૫૬ ॥ 15 Page #474 -------------------------------------------------------------------------- ________________ | નિ.-૧૦૩ શ્રી ઓઘ-ચ પણ માત્રુ ખુલ્લામાં જ જતા, તથા સાધુઓ પણ ઉત્સર્ગ માર્ગે શેષકાળમાં પ્યાલાનો ઉપયોગ ન કરતા, એટલે તેઓ પણ નિર્યુક્તિ ખુલ્લામાં જ સીધા જ માત્રુ જતા. હવે જો ગૃહસ્થો અને સાધુઓનું માત્રુ માટેનું સ્થાન એક જ હોય તો ઘણા દોષોની સંભાવના છે. એટલે એ ચાલી ન શકે.) ૪૫૭ . (૫) ગુહસ્થોની સાથે મળ-પરિઝાપન કરે. (અર્થાતુ જયાં ગૃહસ્થો સ્પંડિલ જતા હોય તે જ સ્થાનોમાં સાધુઓ પણ જાય. આ એ ન ચાલે.) (E) ઉપાશ્રયના આંગણામાં કફ-શર્દી વગેરે પરઠવે. (આ પણ ન ચાલે. જેને કફ-શર્દી હોય તેણે પ્યાલો રાખી એમાં | પરઠવવા, એવી શાસ્ત્રજ્ઞા છે. માટીના ઘડાના તુટી ગયેલા ઠીકરા વગેરે ત્યારે આ પ્યાલા તરીકે વપરાતા.) આ બધું તે સાધુ જુએ (તો સમજી લે કે આ ગચ્છ અભ્યન્તર દ્રવ્યદોષોવાળો છે.) આ અભ્યન્તર દ્રવ્ય પ્રત્યુપેક્ષણા બતાવી. હવે અભ્યન્તર ભાવપ્રત્યુપેથાણા બતાવે છે. (૧) સાધુઓ હસી-મજાક, ગીત, વિકથા વગેરે કરે. (૨) પરસ્પર ઝઘડો કરે. (૩) પાશાઓ કે કોડીઓ વડે રમતો રમે. આ બધી ભાવસંબંધી પ્રત્યુપેક્ષણા છે. ૪પા . Page #475 -------------------------------------------------------------------------- ________________ આ અભ્યત્તર ભાવપ્રત્યુપેક્ષણા પણ બતાવી દીધી. श्री मोघ-त्यु નિર્યુક્તિ ॥ ४५८॥. वृत्ति : इदानीमेतद्दोषवर्जितेषु संयतेषु प्रविशति, एतदेवाह - ओ.नि. : संविग्गेसु पवेसो संविग्गऽमणुन्न बाहि किइकम्मं । ठवणकुलापुच्छणया एत्तोच्चिअ गच्छ गवि( वे )सणया ॥१०४॥ संविग्ना:-मोक्षाभिलाषिणस्तेषु प्रवेशः कर्त्तव्यः समनोज्ञेषु । अथ समनोज्ञा न सन्ति तत: 'संविग्गऽमणुण्ण'त्ति स संविज्ञेषु अमनोज्ञेषु प्रवेशः । तत्र च 'बाहित्ति बहिरेव प्रविशत्युपकरणमेकस्मिन् प्रदेशे मुञ्चति । ततः 'कितिकम्मं 'ति तदुत्तरकालं वन्दनं करोति । ततः 'ठवणकुलापुच्छणया' स्थापनाकुलानि पृच्छति भिक्षार्थं, ततस्ते कथयन्ति- भ अमुकत्रामुकानि । 'एत्तोच्चिअ गच्छत्ति अस्या एव भिक्षाटनभूमेर्गमिष्यामि, इत्येवं ब्रवीति । 'गवेसणय'त्ति तं । तस्माद्ग्रामादेर्निर्गतं न निर्गतमिति वा एवं गवेषणं कुर्वन्ति । उक्तं साधर्मिकद्वारम्, ERSE .-१०४ REF too ચન્દ્ર. : આ સાધુ આ રીતે બે પ્રકારની બાહ્ય અને બે પ્રકારની અભ્યત્તર એમ કુલ ચાર પ્રકારની પ્રત્યુપેક્ષણા કરે અને આ ચારેય પ્રકારોમાં જે દોષો વર્ણવેલા છે, તે બધાય દોષો વિનાના જે સાધુઓ હોય, તેઓના સ્થાનમાં પ્રવેશ કરે. ઓઘનિર્યુક્તિ-૧૦૪ : ટીકાર્થ : સંવિગ્ન એટલે મોક્ષાભિલાષી, સાંભોગિક એવા સંવિગ્નો જો મળી જાય, તો એમના R POHR वी॥ ४५८॥ Page #476 -------------------------------------------------------------------------- ________________ $ 'B E = શ્રી ઓઘ-યુ સ્થાનમાં જ પ્રવેશે. પણ જો સાંભોગિક સંવિગ્નો ન મળે, તો પછી અસાંભોગિક સંવિગ્નોમાં પ્રવેશે. પણ ત્યાં પ્રવેશ કરતી નિર્યુક્તિ વખતે ઉપાશ્રયની બહાર જ એક સ્થાનમાં બધી ઉપાધિ મૂકી દે. (કે જેથી એ બધી ઉપાધિ ત્યાંના અપરિણત સાધુઓ જોઈ, સામાચારી ભેદ જાણી શંકા-કુશંકા કરવા ન માંડે.) II ૪૫૯ ને ત્યારબાદ વંદન કરે. પછી ભિક્ષા માટે સ્થાપના કૂળોની પૃચ્છા કરે. (સામેના સાધુઓ સાંભોગિક ન હોવાથી તેઓ સંવિગ્ન હોય તો પણ જ એમની લાવેલી ગોચરી આ સાધુને ન ચાલે.) | એટલે તે સાધુઓ કહે કે અમુક-અમુક સ્થાને અમુક અમુક સ્થાપનાકુળો છે. મિ નિ.-૧૦૪ | પછી આ સાધુ કહે કે “હું આ જ ભિક્ષાભૂમિમાં જઈશ.” (અર્થાતુ પોતે પોતાનું ગોચરી જવાનું સ્થાન બતાવી દે કે જ જેથી પેલા સાધુઓ પણ ત્યાં ગોચરી વહોરવા ન આવી પહોંચે.) તથા આ રીતે કહેવાનું પ્રયોજન એ કે આ સાધુ પછી તે , ગામ વગેરેમાંથી બહાર નીકળી ગયો છે? કે નથી નીકળ્યો ? વગેરે તપાસ ત્યાંના સ્થાનિક સાધુઓ કરી શકે. જો ઉપર મુજબ - પોતાની ગોચરીચર્યાની જગ્યા ન બતાવે અને પોતે ગમે તે કારણે ઉપાશ્રયે ન પહોંચે, તો પેલા સાધુઓ કયાં શોધવા જાય? માટે ઉપર મુજબ કહેવું જરૂરી છે. આમ ચોથું સાધર્મિકદ્વાર પૂર્ણ થયું. વૈ૪૫૯ો. E E r A E Page #477 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्थु वृत्ति : इदानीं वसतिद्वारमभिधीयते, स च साधुर्गच्छन् अस्तमनसमये वसतिं निरूपयति, सा च एतेषु स्थानेषु નિર્યુક્તિ निरूपणीया - ओ.नि. : संविग्गसंनिभद्दग सुन्ने निइआइ मोत्तुऽहाच्छंदे । ॥४०॥ वच्चंतस्सेतेसुं वसहीए मग्गणा होइ ॥१०५॥ संविग्नेषु वसतिमार्गणा कर्त्तव्या, सञ्जी-श्राद्धः संविग्नभावितस्तस्मिन् वा वसतिमार्गणा कर्त्तव्या, भद्रकः ण | साधूनां तस्मिन्वा वसतिमार्गणा कर्त्तव्या, तदभावे शून्यगृहादौ वसतिमार्गणा कर्त्तव्या, 'णितियादित्ति नित्यवासादिषु, सनि.-१०५ आदिशब्दात्पार्श्वस्थादयस्त्रयो गृह्यन्ते, तेषु वसतिमार्गणं कर्त्तव्यं, 'मोत्तुऽहाच्छंदे 'त्ति मुक्त्वा ग यथाच्छन्दान्स्वच्छन्दानित्यर्थः, तत्र वसतिर्न मृग्यते, व्रजतः साधोरेतेष्वनन्तरोदितेषु वसतेर्मार्गणा-अन्वेषणं कर्त्तव्यम् । " इयं द्वारगाथा वर्त्तते । यन्द्र. : वे पाय/ वसतिद्वार बतावे छे. વિહાર કરતો તે સાધુ રોકાવા માટે સૂર્યાસ્તના સમયે વસતિની તપાસ કરે. અને આ તપાસ આ પ્રમાણેના સ્થાનોમાં वी १२वानी छे. वी॥४६ ॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ બી // ૪૬૧ | આ ઓઘનિર્યુક્તિ-૧૦૫: ગાથાર્થ: (૧) સંવિગ્ન (૨) સંજ્ઞી - શ્રાવક (૩) ભદ્રક (૪) શૂન્યગૃહ (૫) યથાસ્કંદ સિવાયના નિત્યવાસી વગેરે. વિહાર કરનારા સાધુની આ સ્થાનોમાં વસતિની તપાસ હોય છે. ટીકાર્થ : સૌ પ્રથમ સંવિગ્નસાધુઓને વિશે વસતિની તપાસ કરવી. (અર્થાત્ તેઓ સાથે જ રાત્રે રોકાવાનું થાય તો એ જ પ્રયત્ન કરવો.) એ ન હોય તો પછી સંવિગ્નો વડે ભાવિત થયેલા શ્રાવકને ત્યાં વસતિની તપાસ કરવી. અથવા સાધુઓ પ્રત્યે ભદ્રક હોય તેને વિશે વસતિમાર્ગણા કરવી. તે ન હોય તો શૂન્યગૃહાદિમાં વસતિમાર્ગણા કરવી. નિત્યવાસવુિ માં જે આદિ શબ્દ છે. તેનાથી પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ એ ત્રણ લેવાના છે. ૨. યથારછંદોને ત્યાં વસતિ માર્ગણા ન કરવી. આમ વિહાર કરનારા પ્રસ્તુત એકાકી સાધુએ ઉપર મુજબ વસતિની તપાસ કરવાની છે. આ આખી દ્વારગાથા છે. वृत्ति : इदानीमेनामेव गाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि. : वसही समणुण्णेसुं निइयादमणुण्ण अण्णाहि निवेए । संनिगिहि इत्थिरहिए सहिए वीसुं घरकुडीए ॥१०६॥ * નિ.-૧૦૬ દ 2 all ૪૬૧ || - 5 Page #479 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्य वसतिरन्वेषणीया क्व ?, अत आह - 'समणुण्णेसुं' संविग्नसमनोज्ञेषु आदी वसतिरन्वेषणीया, 'नितियादमणुन्न નિર્યુક્તિ अण्णहि निवेए' अथ तु तत्र नित्यवास्यादयः अमनोज्ञा अन्यसामाचारीप्रतिबद्धा वा भवन्ति, आदिशब्दात्पार्श्वस्थादयो गृह्यन्ते, ततश्चैतेषु विद्यमानेषु नैतेषां मध्ये निवसितव्यं, किन्तु 'अण्णहि' अन्यत्र वसतिं कृत्वा 'णिवेदे' निवेदयित्वा ॥ ४६२ एषामेव-यथाऽमुष्मिन् अहं वसिष्यामि प्रतिजागरणीयो भवद्भिरिति, क्वासौ निवसति ? किं विशिष्टे वा गृहे निवसति? म - 'संनि'त्ति सञ्झी-श्रावकः, स च यदि महिलया रहितस्ततस्तद्गृहे वसति, अथासौ नास्ति ततः 'गिहित्ति गृही " भद्रकोऽत्र सूचितः, स च स्त्रिया रहितस्ततस्तत्समीपे वसति । अथ भद्रकोऽपि स्त्रीरहितो नास्ति किन्तु सहितः स्त्रिया, "स .-१०६ ततः सहिते-स्त्रीयुक्ते सति 'वीसुं'त्ति पृथग निवसति, क्व ? - 'घरकुडीए' तस्यैव गृहस्य बहिरवस्थितं रन्धनकादि, अथवा तत्फलहिकान्तर्गतकुट्यां वा निवसति । अथ भद्रकादिगृहं नास्ति ततः शून्यगृहे निवसति । ચન્દ્ર, : આજ દ્વારગાથાને સ્વયં નિર્યુક્તિકાર જ પ્રત્યેક પદનું વ્યાખ્યાન કરવા પૂર્વક સમજાવે છે. ઓઘનિર્યુક્તિ- ૧૦૬ : ટીકાર્ય : સૌ પ્રથમ સાંભોગિક સંવિગ્નોને વિશે વસતિની તપાસ કરવી. હવે જો ત્યાં સંવિગ્ન સાંભોગિકો ન હોય, પરંતુ નિત્યવાસી વગેરે હોય અથવા તો સંવિગ્ન પણ અમનોજ્ઞ એટલે જુદી સામાચારી પાળનારા સાધુઓ હોય તો પછી તેઓની સાથે ન રહેવું. (અર્થાત્ શિથિલો કે સંવિગ્ન-અસાંભોગિકોની સાથે આ वा॥४६२॥ સાધુ ન રહે.) પરંતુ અન્ય ઠેકાણે વસતિ નક્કી કરી પછી જે આ નિત્યવાસી વગેરે હોય તેઓને જ જણાવી દે કે હું અમુક REE OF Page #480 -------------------------------------------------------------------------- ________________ s* vi = H = H શ્રી ઓધ- સ્થાને રાત્રે રહીશ. (કંઈપણ મુશ્કેલી ઉભી થાય તો) તમારે મારી કાળજી કરવી. નિર્યુક્તિ પ્રશ્ન : પણ આ સાધુ બીજા કયા સ્થાને રહે ? કેવા પ્રકારના ઘરમાં રહે ? સમાધાન : પત્ની વિનાના જે શ્રાવક હોય તેના ઘરે રહે, હવે જો આવો શ્રાવક ન મળે તો જે સાધુઓ પ્રત્યે જ ૪૬૩ ll આ સદૂભાવવાળો ગૃહસ્થ હોય અને સ્ત્રી વિનાનો હોય તો તેની પાસે રહે. અલબત્ત ગાથામાં માત્ર દિ શબ્દ જ લખેલ છે, મમો શબ્દ લખેલો નથી. છતાં અહીં ગૃહી તરીકે ભદ્રક જ સૂચવાયેલો છે એમ સમજી લેવું. હવે જો ભદ્રક પણ સ્ત્રી વિનાનો ન હોય પણ સ્ત્રીવાળો હોય તો પછી આ રીતે તે ભદ્રક સ્ત્રીયુક્ત હોતે છતેં તે ઘરમાં / જુદો રહે. (અહીં જ્યારે શ્રાવક અને ભદ્રક બે ય સ્ત્રીવાળા છે, અને સ્ત્રીવાળા ઘરમાં જ જુદા સ્થાનમાં રહેવાનું છે, ત્યારે નિ.-૧૦૬ સૌપ્રથમ શ્રાવકના જ ઘરમાં અલગ સ્થાનમાં રહેશે, એમ સમજી લેવું. એ પણ શક્ય ન હોય ત્યારે સ્ત્રીયુક્ત ભદ્રકના ઘરમાં જ અલગ સ્થાનમાં રહેશે. તથા સ્ત્રી તરીકે માત્ર પત્ની જ નહિ, પણ બહેન-દાસી વગેરે પણ સમજી લેવી યોગ્ય છે.) પ્રશ્ન : પણ ઘરમાં જુદા સ્થાનમાં કયાં રહે ? સમાધાનઃ તે જ ઘરની બહાર રહેલ જે રસોડું વગેરે હોય, તેમાં રહે. અથવા તો તે જ ફળીયાની અંદર રહેલ ઝૂંપડીમાં રહે. (આજે પણ ગામડાઓમાં ઘણા સ્થાને એવું દેખાય છે કે રહેવાનું ઘર જુદું જ હોય અને રસોઈ બનાવવાની નાનકડી ઝૂંપડી ઘરથી અલાયદી હોય. હવે તે ક્યારેક ફળીયાની બહાર પણ હોય કે ક્યારેક ફળીયાની અંદર પણ હોય.) વૌ૪૬૩ ll - હવે જો આવા ભદ્રકાદિના ઘરો પણ ન હોય તો પછી સાધુ શૂન્યગૃહમાં રોકાય. =. . ! = બ, રપ Page #481 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ " ॥ ४६४॥ वृत्ति : किंविशिष्टे ?, अत आह - ओ.नि. : अहुणुव्वासिअ सकवाड निब्बिले निच्चले वसइ सुण्णे । अनिवेइएयरेसिं गेलन्नि न एस अम्हंति ॥१०७॥ 'अहुणुव्वासिय'त्ति अधुना यदुद्वसितं तदपि सकपाटं यदि भवति तदपि निर्बिलं भवति तदपि यदि निश्चलं भवति में न पतनभयं यत्र, तत्र वसितव्यं, तत्र चैषां गाथोपन्यस्तानां चतुर्णां पदानां षोडशभङ्गका निष्पद्यन्ते, स चैवंविधे गृहे निवसति कथयित्वा नित्यवास्यादीनां यथाऽहमत्रोषितो भवद्भिर्भलनीयो, यदा पुनः 'अणिवेदितेतरेसिं'ति यदा तु नि.-१०७ नित्यवास्यादीनामनिवेद्य वसति, तत्र च उषितः सन् दैवयोगाद् ग्लानः संजातस्ततो ग्लानत्वे सति नित्यवास्यादीनां स गृहस्थ आगत्य कथयति-यदुत प्रव्रजितोऽपटुः संजातः, ते नित्यवास्यादयोऽस्माकं न कथितमितिकृत्वा एवं ब्रुवते-'न एस अम्हं ति न एषोऽस्माकं-नायमस्मद्गोचरे, यन्द्र. : प्रश्न : मे शून्य गृह व मारनी विशेषतावा होय? समाधान : मोधनियुस्ति-१०७ : यार्थ : शून्य वसति (१) 8i x शून्य बनेर (२) ६२वावाणु (3) मी विनानु (४) निश्चल होय. जीजमाने व॥४॥४॥ FOR Page #482 -------------------------------------------------------------------------- ________________ A B નિ.-૧૦૭ શ્રી ઓઘ-ચ જાણ ન કરે તો માંદગીમાં તેઓ કહે કે આ અમારો નથી. નિર્યુક્તિ ટીકાર્થ: (૧) એ ઘર હમણાં જ ખાલી થયું હોય. અર્થાતુ એમાં રહેનારા લોકોએ એ ઘર છોડ્યાને ઘણો સમય ન થયો ન હોય. (૨) તે પણ પાછું બારણાવાળું હોય. (૩) તે પણ કાણાઓ=દરો વિનાનું હોય. (૪) તે પણ નિશ્ચલ હોય, ઘર પડી |૪૬૫ || - જવાનો કે ભાંગી જવાનો ભય જ્યાં ન હોય ત્યાં રહેવું. આ ગાથામાં બતાવેલા ચાર પદોના સોળ ભાંગાઓ બને. (ઘણો ટાઈમ ઉદ્ધસિત થયાને થઈ ગયો હોય તો એ ઘર અવાવરું1 કરોળીયાના જાળા વગેરેવાળું હોય. જો દરવાજો ન હોય તો રાત્રે કુતરા વગેરેનો ભય રહે... કાણાઓ=દરો હોય તો સર્પાદિનો ભય રહે... પડી જવા જેવું હોય તો તો ભય રહે જ.) આ સાધુ (શ્રાવકાદિના ઘરે કે) આવા પ્રકારના ઘરમાં રહે, એ પૂર્વે નિત્યવાસી વગેરેને એ જણાવી દે કે હું અહીં રહેલો : છું. તમારે મારી સંભાળ લેવી.' જો આ રીતે નિત્યવાસી વગેરેને કહ્યા વિના જ ત્યાં રહે તો મુશ્કેલી એ થાય કે કદાચ ત્યાં રહેલો તે સાધુ ભાગ્યયોગે ગ્લાન થાય અને શ્રાવક વગેરે ગૃહસ્થ આવીને નિત્યવાસીઓને કહે કે ‘સાધુ માંદો પડ્યો છે.’ તો તે નિત્યવાસીઓ વિચારે મ કે “અમને તો એ સાધુએ કશી વાત કરી નથી.” એટલે આ પ્રમાણે જવાબ આપે કે “એ સાધુ અમારો નથી એટલે કે એની સંભાળ કરવાની જવાબદારી અમારી નથી.” | (એટલે એ બધાને કહીને જ શ્રાવકાદિના ઘરે કે છેવટે શૂન્યગૃહ રહેવું.) = = = '# * વળ ૪૬૫ |. Page #483 -------------------------------------------------------------------------- ________________ .-१०८ श्रीमोध-त्यु वृत्ति : यदा तु पुनः पूर्वोक्तानां सर्वेषामेवाभावः संजातः, किन्तु तस्मिन् क्षेत्रे नित्यवास्यादयः सन्ति ततस्तेष्वेव नियुक्ति वसितव्यम्, एतदेवाह - ॥ ४ ___ओ.नि. : नितिआइअपरिभुत्ते सहिएयर पक्खिए व सज्झाए । कालो सेसमकालो वासो पुण कालचारीसु ॥१०८॥ नित्यवास्यादौ वसति, आदिशब्दादमनोज्ञेषु वसति, कथमित्याह-'अपरिभुत्ते 'त्ति तैनित्यवास्यादिभिर्यः म | प्रदेशस्तस्या वसतेर्न परिभुक्त:-अनाक्रान्तस्तस्मिन् प्रदेशे अपरिभुक्ते च सति वसति, 'सहितेतर'त्ति ते च नित्यवास्यादयः | सहितेतरे सहिताः संयतीभिर्युक्ताः केचन नित्यवास्यादयो भवन्ति, इतरे इत्यपरे संयतीभी रहिता भवन्ति, तेषु निवसति । म ५°ये ते संयतीभिर्युक्तास्ते द्विविधा-एके कालचारिणीभिः संयतीभिर्युक्ताः, तत्र निवसत्येव, अपरे अकालचारिणीभिः संयतीभिर्युक्ताः, कश्च कालः ? 'पक्खिए व सज्झाए 'त्ति ताः संयत्य: पाक्षिकक्षामणार्थमागच्छन्ति स्वाध्यायार्थं वा, अयं कालः शेषस्तु अकालः, तत्र 'वासो पुण कालचारीसु' वासस्तु तस्य साधो:कालचारिश्रमणीयुक्तेषु भवतीति । ચન્દ્ર.: હવે જ્યારે વળી પૂર્વે બતાવેલા શ્રાવક, ભદ્રક, શૂન્યગૃહ વગેરે બધાયનો અભાવ હોય. પરંતુ તે ક્ષેત્રમાં આ નિત્યવાસી વગેરે હોય તો પછી તેના સ્થાનમાં જ રહેવું. ॥४६॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-હ્ય - આ જ વાત કહે છે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૧૦૮: ટીકાર્થ : સાધુ નિત્યવાસી વગેરેમાં વસે, આદિ શબ્દથી સમજી લેવું કે સંવિગ્ન-અસાંભોગિકોમાં પણ વસે. (અહીં આદિ શબ્દથી પાસત્યાદિ ન લેવા. તેઓનું વિધાન આગળ કરશે.) | ૪૬૭ll = પ્રશ્ન : ત્યાં કેવી રીતે રહે ? v સમાધાન : તે નિત્યવાસી વગેરેએ ઉપાશ્રયનો જે ભાગ વાપરેલો ન હોય- વાપરતા ન હોય, તે ભાગમાં પોતે રહે. (ટુંકમાં ઉપાશ્રયમાં જ્યાં નિત્યવાસીઓ કે અસાંભોગિકો અવરજવર ન કરતા હોય, તે ભાગમાં આ સાધુ બેસે-રહે) આ નિત્યવાસી વગેરે સાધુઓ બે પ્રકારના હોઈ શકે, સાધ્વીજીઓવાળા અને સાધ્વીજીઓ વિનાના. આ સાધુ આવા | નિ.-૧૦૮ આ પ્રકારના સાધુઓમાં રહે, (બેમાંથી ગમે તે સાથે રહે એમાં ઝાઝો ફર્ક નથી. પણ,) હવે જે સાધ્વીજીઓવાળા સાધુઓ છે, આ તે બે પ્રકારના હોય છે. (૧) કાલચારી સાધ્વીજીઓવાળા (૨) અકાલચારી સાધ્વીજીઓવાળા. એમાં કાલચારી સાધ્વીજીઓવાળામાં તો રહે જ, એમાં કશો વાંધો નથી. પ્રશ્ન : કાલચારી સાધ્વીજીઓ એટલે શું ? એમાં કાળ તરીકે કયો કાળ લેવો ? સમાધાન : તે સાધ્વીજીઓ પાક્ષિક ક્ષમાપના કરવા માટે અથવા સ્વાધ્યાય-વાચનાદિ માટે જ સાધુઓના ઉપાશ્રયમાં આવતા હોય. આ બે કાળ એ કાળ ગણાય. એ સિવાયનો બધો જ અકાળ ગણાય. આ બેકાલમાં જ સાધુઓના ઉપાશ્રયમાં વૌi ૪૬૭I જનારા સાધ્વીઓ કાલચારી સાધ્વી કહેવાય, જ્યારે એ સિવાયના કાળમાં પણ સાધુઓના ઉપાશ્રયમાં જનારા સાધ્વીઓ Page #485 -------------------------------------------------------------------------- ________________ FEBE श्री मोध-त्यु અકાલચારી સાથ્વી ગણાય. આ સાધુ કાલચારી સાધ્વીજીઓવાળા સાધુઓને વિશે જ નિવાસ કરે. અકાલચારી સાધ્વીઓવાળા નિર્યુક્તિ સાધુઓને વિશે નિવાસ ન કરે. वृत्ति : अथ कालचारिसंयतीयुक्ताः साधवो न सन्ति, ततः - ॥ ४६८॥ ओ.नि. : तेण परं पासत्थाइएसु न वसइऽकालचारीसु । गहिआवसगकरणं ठाणं गहिएणऽगहिएणं ॥१०९॥ ततः पार्श्वस्थादिषु वसति, न च वसत्यकालचारिसंयतीसहितेषु, तेषु च पार्श्वस्थादिषु वसतः को विधिरित्येतदाह નિ.-૧૦૯ | 'गहिआवासगकरणं'ति गृहीतेन, केन ? - उपधिना, अनिक्षिप्तेनेत्यर्थः, आवश्यकं-प्रतिक्रमणं करोति, ततश्च प्रतिक्रान्ते भ सति तत्रैव 'ठाणं'ति कायोत्सर्ग करोति । 'गहिएणऽगहिएणं'ति यदि शक्नोति ततो गृहीतेनोपकरणेन कायोत्सर्गं करोति, अथ न शक्नोति ततः 'अगहिएणं ति अगृहीतेनोपकरणेन कायोत्सर्गं करोतीति । यन्द्र. : प्रश्न : पारीत्या सयारी साध्वीवाणा साधुसो नहोय तो ? ("सर्वथा साध्वीमा विनाना साधुमो ५ए। नथी" ५ सभासे.) સમાધાન : ઓઘનિર્યુક્તિ-૧૦૯ઃ ગાથાર્થ : ત્યારબાદ પાર્થસ્થાદિમાં રહે, પણ અકાલચારી સાધ્વીવાળાઓમાં ન રહે. वा॥४८॥ जER Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૪૬૯ || મો. भ (ઉત્તરાર્ધ ટીકાથી સ્પષ્ટ થશે.) ટીકાર્થ : જો કાલચારી સાધ્વીવાળા નિત્યવાસી વગેરે સાધુઓ ન હોય તો પછી પાસસ્થાદિ વગેરેમાં રહે, પરંતુ અકાલચારી સાધ્વીજીવાળા નિત્યવાસીઓ કે સંવિગ્ન-અસાંભોગિકોમાં ન રહે. (આખો ક્રમ આ પ્રમાણે થશે. (૧) સંવિગ્નસાંભોગિક સાધુઓ (૨) શ્રાવક (૩) ભદ્રક ગૃહસ્થ (૪) શૂન્યગૃહ (૫) કાલચારીસાધ્વીજીઓવાળા નિત્યવાસી કે કાલચારી સાધ્વીજીઓવાળા સંવિગ્ન-અસાંભોગિક કે સાધ્વીજીઓ વિનાના " નિત્યવાસી કે સાધ્વીજીઓ વિનાના સંવિગ્ન અસાંભોગિક આ ચારેય સરખા છે. એટલે ગમે તેમાં રહે. આ ચારમાં ક્રમ નથી. F (૬) કાલચારી સાધ્વીઓ વાળા કે સાધ્વીઓ વિનાના પાર્શ્વસ્થ, અવસન્ન કે કુશીલ. આ બધા પરસ્પર સરખા છે. આમાં અગત્યની બાબતો. भ • વૃદ્ધત્વ વગેરેને લીધે સાધુ નિત્યવાસી બન્યા હોય પણ બીજા દોષો સેવતા ન હોય તો એમનામાં નિત્યવાસ નામનો દોષ હોવા છતાં પાસસ્થાદિપણું ન હોવાથી તેઓ કરતા આ સાધુઓ સારા છે. • અકાલચારીસાધ્વીવાળા કરતા કાલચારીસાધ્વીવાળા કે સર્વથા સાધ્વી વિનાના પાસસ્થાદિ અપેક્ષાએ વધુ સારા, કેમકે આગન્તુક સાધુને તેવા પાસસ્થાદિમાં જ પ્રથમ રહેવાની રજા આપી છે. વ્યવહારમાં ભલે પાસસ્થાઓ શિથિલ-અસંવિગ્ન કહેવાય. છતાં પરમાર્થદષ્ટિએ અકાલચારીસાધ્વીવાળા સાધુઓમાં બીજા દોષ ન હોય તો પણ આ દોષને કારણે પાસસ્થાદિ કરતાય અપેક્ષાએ નબળા સાબિત થાય છે. અન્ય દોષોની અપેક્ષાએ તો પેલા જ વધુ સારા છે. U 做 મ સનિ.-૧૦૯ મ व 1 * म 랑 ||| ૪૬૯ Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૪૭૦ H T 227 અકાલચારી સાધ્વી વિનાના નિત્યવાસીઓ અને સંવિગ્ન-અસાંભોગિકો તો પાસસ્થાદિ કરતા સારા જ છે. નિત્યવાસીમાં નિત્યવાસ સિવાય બીજો કોઈ દોષ નથી અને સંવિગ્ન-અસાંભોગિકો તો માત્ર ભિન્ન સામાચારીવાળા છે, બાકી છે તો સંવિગ્ન જ.) પ્રશ્ન : જ્યારે આ સાધુ અકાલચારી સાધ્વી વિનાના પાસસ્થાદિઓને વિશે રહે, ત્યારે તે કઈ વિધિથી રહે ? સમાધાન : આ શિથિલો સાથે રાત રોકાવું પડે ત્યારે પોતાની ઉપધિ નીચે ન રહે, આખી રાત ખભા ઉપર ઉંચકેલી જ રાખે અને એ રીતે જ પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કર્યા બાદ ત્યાં જ કાઉસ્સગ્ગ કરે. જો શક્ય હોય તો બધા ઉપકરણ હાથખભા વડે ઉંચા-અધ્ધર રાખીને જ કાઉસ્સગ્ગ કરે. ઉપધિ નીચે ન મૂકે પણ જો આ રીતે કરવું શક્ય ન હોય તો પછી ઉપકરણો નીચે મૂકીને કાઉસ્સગ્ગ કરે. (પણ ત્યાં આખી રાત ઉભો-ઉભો જાગતો જ રહે. ઉંઘે નહિ કે બેસે પણ નહિ) वृत्ति : अथ कायोत्सर्गं कर्तुं न शक्नोति श्रान्तः सन् ततः - ઓનિ. निसिअ तुअट्टण जग्गण विराहणभएण पासि निक्खिवइ । पासत्थाईणेवं निइए नवरि अपरिभुत्ते ॥ ११० ॥ ततो निषण्णः-उपविष्टः गृहीतेनोपकरणेनास्ते 'तुअट्टण 'त्ति त्वग्वर्त्तनः - निमज्जनं करोति गृहीतेनोपकरणेन करोति यदि शक्नोति । 'जग्गण'त्ति यदि वा गृहीतेनैवोपकरणेन जाग्रदास्ते न स्वपिति अथ जागरणमपि कर्त्तुं न शक्नोति ततः स ' મનિ.-૧૧૦ व 31 ᄑ हा स्प ||॥ ૪૭૦ || Page #488 -------------------------------------------------------------------------- ________________ | ૪૭૧ શ્રી ઓઘ-ધુ 'विराहणभएणं'ति विराधनाभयेन-पात्रकभङ्गभयेनोपकरणं पार्वे निक्षिपति, ततः स्वपिति निक्षिप्तोपकरण: सन् નિર્યુક્તિ 'पासस्थादीणेवं ति पार्श्वस्थादीनां संबन्धिन्यां वसतौ एवंविधो विधिः-उक्तलक्षणो द्रष्टव्यः । 'निइए नवर्रि अपरिभुत्ते 'त्ति ण नियतवासिनां वसतौ अयं विधिज्ञेयः, यदुत-'गहिआवासयकरण'मित्यादि, यदि परं अपरिभुक्ते प्रदेशे पात्राद्युपकरणं स्थापयित्वा स्वपितीति । ચન્દ્ર.: પ્રશ્ન : પરંતુ વિહારાદિને લીધે ખૂબ થાકી ગયેલો તે સાધુ કાઉસ્સગ્ન કરવા સમર્થ ન હોય. આખી રાત એ રીતે ઉભા રહેવા શક્તિમાન ન હોય તો ? નિ.-૧૧૦ સમાધાન: ઓઘનિર્યુક્તિ-૧૧૦: ટીકાર્થ : જો ઉપધિ નીચે મૂકીને આખી રાત ઉભા-ઉભા કાઉસ્સગ્ન કરવા સમર્થ ન - હોય તો પછી બેસવાની છૂટ, પણ બધી ઉપાધિ હાથ અને ખભા ઉપર જ રાખીને આખી રાત બેસી રહે, નીચે ન મૂકે. - એમ જો શક્ય હોય તો ઉપકરણ ધારી રાખીને જ પડ્યો રહે – ઉપકરણો નીચે ન મૂકે. અથવા તો ઉપકરણ ધારી રાખીને જાગતો જ રહે, પણ ઉંધે નહિ. હવે જો જાગવા માટે પણ સમર્થ ન હોય તો પછી પાત્રુ ભાંગી જવાના ભયથી બાજુમાં પાત્રાદિ ઉપકરણ મૂકી દે અને પછી આ રીતે ઉપધિ મૂકી દીધા બાદ પોતે ઉંધે. | (અહીં પહેલા ઉપકરણ સાથે પડ્યા રહેવાની રજા આપી ખરી. પરંતુ એ રીતે ઊંઘવામાં ઉંધ્યા બાદ પાત્રા પડી જવાદિ ath૪૭૧ | * = = = - Eા Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૪૭૨ || મ દ્વારા પાત્રા તુટી જવાનો ભય ઉપસ્થિત થયો એટલે પછી આ બીજો વિકલ્પ આપ્યો કે જો ઉંઘવું હોય તો પાત્રા મૂકીને જ ઉંઘવું.) णं આમ પાસસ્થાદિ શિથિલોની વસતિમાં રહેવાનો વખત આવે તો ઉપર મુજબ વિધિ કરવી. નિત્યવાસીઓની વસતિમાં આ વિધિ જાણવો કે તેઓએ નહિ વાપરેલા પ્રદેશમાં પાત્રાદિ ઉપકરણ મૂકીને ઉંઘી શકે છે. મૈં (આ વાત પૂર્વે કહી ગયા છે.) (સાધુપણામાં લેશ પણ દોષ ન લાગે એની અતિ વધારે કાળજી અહીં બતાવી કે શિથિલોના સ્થાનમાં ઉંઘવું નહિ, ઉધિ નીચે મૂકવી નહિ... વગેરે. ત્યાં ઉંઘવામાં, ઉપિધ નીચે મૂકી દેવામાં કયા કયા દોષોની સંભાવના છે ?...એ સ્વયં વિચારી લેવું. વિસ્તાર થવાના ભયથી અત્રે લખતો નથી. હા ! શક્તિ ન હોય ત્યાં છેવટે અપવાદો પણ બતાવ્યા જ છે.) वृत्ति : यथा पार्श्वस्थादिषु वसतो विधिरुक्तः, एवं अहाच्छन्देऽपि विधिरिति, अत आहओ. नि. : एवं अहाच्छंदे पडिहणणा झाणमज्झयण कन्ना । ठाणओ निसामे सुवणाहरणा य गहिएणं ॥ १११ ॥ यः पार्श्वस्थादौ वसतो विधि: प्रतिपादितः एवमेव अहाच्छन्देऽपि विधिर्द्रष्टव्यः, केवलमयं विशेष:-' पडिहणण 'त्ति तस्य अहाच्छन्दस्य धर्मकथां कुर्वतोऽसन्मार्गप्ररूपिकां तेन साधुना 'प्रतिहननं' व्याघातः कर्त्तव्य:, यथैतदेवं न भवति, UT 'મ म 'T સનિ.-૧૧૧ મ व 33r हा | ॥ ૪૭૨ || ' स्प Page #490 -------------------------------------------------------------------------- ________________ HI૪૭૩ ll ન નિ.-૧૧૧ શ્રી ઓઘ-યુ. 'झाणं 'त्ति अथ तद्धर्मकथायाः प्रतिघातं कर्तुं न शक्नोति ततो ध्यानं करोति, ध्यायन्नास्ते धर्मध्यानं, अथ तथाऽपि નિર્યુક્તિ | धर्मकथां करोति ततः 'अज्झयण'त्ति धर्मकथाव्याघातार्थमध्ययनं करोति, अथ तथाऽपि न तिष्ठति ततः कर्णौ स्थगयति धर्मकथाव्याघातार्थमिति । अथवा 'सुवणाहरणा यत्ति सुप्तः सन् आहरणा-घोरयति घोरणं करोति महता शब्देन, सोऽपि निविण्णः सन् उपसंहरति धर्मकथामिति । उक्तं वसतिद्वारं, | ચન્દ્ર, : પ્રશ્ન : ધારો કે પાર્થસ્થાદિ પણ ન મળે, અને યથાશ્કેન્દ્ર સાથે રોકાવું પડે તો શું કરવું ? સમાધાનઃ જે રીતે પાર્થસ્થાદિઓને વિશે વસનારા સાધુની વિધિ બતાવી, એ જ પ્રમાણે યથાછંદમાં પણ વિધિ જાણવી. આથી જ હવે કહે છે કે ( ઓઘનિર્યુકિત-૧૧૧ : ટીકાર્થ : પાશ્વર્યાદિને વિશે રહેનારાને જે વિધિ બતાવ્યો, એ જ વિધિ યથાશ્ચંદને વિશે પણ | જાણવો. માત્ર એમાં આટલી વિશેષતા છે કે જ્યારે તે યથાછંદ ખોટા માર્ગની પ્રરુપણા કરવા રૂપ ધર્મકથાને કરતો હોય ત્યારે સાધુએ તે કથાનો વ્યાઘાત કરવો. અર્થાત એવું કંઈક કરવું કે તે દિવસે તે યથાછંદ ધર્મકથા કરી ન શકે. (જો કરે અને તે ઉસૂત્રપ્રરૂપણા પોતાના કાનમાં પડે તો એનાથી પોતાને નુકશાન થવાની શક્યતા છે. અથવા તો આગન્તુક સાધુ લોકોને કહે કે, “આની વાત બરાબર નથી” આ રીતે એની ધર્મકથાનો વ્યાઘાત કરે.) || ૪૭૩ . Page #491 -------------------------------------------------------------------------- ________________ || ૪૭૪ ם શ્રી ઓઘ નિર્યુક્તિ | ōj હવે જો આ સાધુ તે અસત્પ્રરૂપણારૂપ ધર્મકથાનો સીધેસીધો પ્રતિઘાત કરવા સમર્થ ન બને તો પછી પોતે ધ્યાન કરવા લાગે એટલે કે ધર્મધ્યાન કરવા લાગી પડે. (કે જેથી યથાછંદે ના-છૂટકે આના ધર્મધ્યાનમાં વિક્ષેપ ન પડે એ માટે ધર્મકથા બંધ રાખવી પડે. અથવા તો સ્વયં પોતે ધર્મધ્યાનમાં લીન બની ગયેલો હોવાથી યથાણંદના બોલાતા શબ્દોમાં ધ્યાન જ ન જાય, એ રીતે પણ એની ધર્મકથાનો વ્યાઘાત ગણાય.) પણ આ રીતે ધર્મધ્યાનમાં લાગી જવા છતાંય યથાછંદ એની ઉપેક્ષા કરી ધર્મકથા કરવા લાગે, તો પછી એ ધર્મકથાના વ્યાઘાતને માટે આ સાધુ અધ્યયન-મુખપાઠ- શ્લોકપાઠ કરવા લાગે. (કે । જેથી એના અવાજથછી કંટાળીને યથાછંદ ધર્મકથા બંધ કરે.) ' मो वृत्ति: षष्ठेद्वारे स्थानस्थितो भवति इदमुक्तं, स च एभिः कारणैः ઓનિ : असिवे ओमोयरिए रायदुट्टे भए नदुट्ठाणे । હવે આમ છતાંય જો પેલો ધર્મકથા કરતો ન અટકે તો છેવટે પોતાને એ ધર્મકથા સંભળાઈ ન જાય તે માટે પોતાના નિ.-૧૧૨ બે કાન સખત ઢાંકી દે. અથવા તો ઉંઘવાનો ઢોંગ કરી એમાં મોટે અવાજે નસકોરાં બોલાવે કે જેથી પેલો યથાછંદ પણ કંટાળી જઈને ધર્મકથા બંધ કરે. આમ પાંચમું વસતિ દ્વાર પૂર્ણ થયું. - 700 फिडिअगिला कालगवासे ठाणट्ठिओ होइ ॥ ११२ ॥ UT भ व म हा વા ॥ ૪૭૪ ॥ - Page #492 -------------------------------------------------------------------------- ________________ श्रीभोध-त्यु 'असिवे' देवताजनितोपद्रवे सति तस्मिन् यत्राभिप्रेतं गमनं कदाचिदपान्तराले वा भवति ततश्चानेन कारणेन नियुमित स्थानस्थितो भवति । 'ओमोयरिए 'त्ति दुर्भिक्षं विवक्षिते देशे जातमपान्तराले वा ततश्च तेन कारणेन स्थानस्थितो भवति । ण 'रायदुढे 'त्ति राजद्विष्टं कदाचित्तत्र भवत्यभिप्रेतदेशे अन्तराले वा तेनैव कारणेन स्थानस्थितो भवति । 'भए 'त्ति ॥४७५॥ म्लेच्छादिभयं विवक्षिते देशे अपान्तराले वा ततस्तेन कारणेन स्थानस्थितो भवति । 'नइ 'त्ति कदाचिन्नदी विवक्षिते स म देशेऽपान्तराले वा भवति तेन च कारणेन स्थानस्थितो भवति । 'उट्टाणे 'त्ति उत्थित उद्धसितः स विवक्षितो देश: अपान्तराले वा ततश्च तेन कारणेन स्थानस्थितो भवति । 'फिडिय'त्ति कदाचिदसावाचार्यः तस्मात् क्षेत्रात् च्युतः નિ.-૧૧૨ अपगतो भवति ततश्च तावदास्ते यावद्वार्ता भवति, अनेन कारणेन स्थानस्थितो भवति । 'गिलाणे'त्ति ग्लान: कदाचिन्मनाग् भवति स्वयं कदाचिदन्यः कश्चिद् ग्लानो भवति तेन प्रतिबन्धेन स्थानस्थितो भवति । 'कालगय'त्ति कदाचिदसावाचार्यः कालगतो-मृतो वा भवति, यावत्तन्निश्चयो भवति तावत्स्थानस्थितो भवति । 'वासे 'त्ति वर्षाकाल: संजातस्ततस्तत्प्रतिबन्धात्स्थानस्थितो भवति-तत्रैव ग्रामादावास्ते । इयं द्वारगाथा, यन्द्र. : वेण्टुं द्वार "स्थानस्थित थाय = में स्थाने रोय." में युं तुं. તે સાધુ નીચેના કારણસર સ્થાનમાં રોકાઈ જનાર બને. वा॥४७५॥ ओधनियुजित-११२ : थार्थ : अशिव, आम, २४६ष्ट, भय, नही, त्यान, मार्गश, मही, भ२९ मा POTO हा Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યા કારણોસર સાધુ સ્થાનસ્થિત બને. નિર્યુક્તિ ટીકાર્થ: (૧) જે ઈષ્ટ ગામમાં જવા માટે આ સાધુ નીકળ્યો છે, ત્યાં કે ત્યાં જતા રસ્તામાં દેવતાજનિત કોઈક ઉપદ્રવ | ક્યારેક થયેલો હોય અને એટલે સાધુ આગળ ન વધતા વચ્ચે જ રોકાઈ જાય. ॥४७६ (૨) જ્યાં જવાનું છે તે સ્થાનમાં કે ત્યાં પહોંચવાના રસ્તામાં દુકાળ થયો હોય તો પછી સાધુ આગળ ન વધતા વચ્ચે ૪ રોકાઈ જાય. (૩) ઈષ્ટસ્થાનમાં કે માર્ગમાં રાજષ ઉભો થયેલો હોય તો સાધુ સ્થાનસ્થિત બને. (૪) વિવક્ષિતસ્થાનમાં કે માર્ગમાં મ્લેચ્છ વગેરેનો ભય ઉપસ્થિત થાય તો સાધુ સ્થાનસ્થિત બને. નિ.-૧૧૨ (૫) ક્યારેક એવું બને કે જે સ્થાને જવાનું છે તે વિવક્ષિત દેશમાં કે ત્યાં જ જતા વચ્ચે રસ્તામાં નદી હોય, તો તે | કારણથી એ સાધુ સ્થાનસ્થિત બને. (૬) વિવક્ષિતદેશ ઉવસિત - વેરાન થઈ ગયો હોય કે વચ્ચેના માર્ગના સ્થાનો ઉદૂર્વાસિત થઈ ગયા હોય તો સાધુ સ્થાનસ્થિત બને. - (૭) ક્યારેક એવું બને કે જે સ્થાનમાં આચાર્યને મળવા માટે આ સાધુ નીકળ્યો હોય તે સ્થાનમાંથી તે આચાર્ય નીકળી ( ગયા હોય. તો પછી તે સાધુ ત્યાં સુધી રહે કે જયાં સુધી તે આચાર્યના કોઈ સમાચાર મળે. (તે સ્થાને પહોંચ્યા બાદ આચાર્ય ari ૪૭૬ | C નીકળી ગયા હોવાના સમાચાર મળે છે તે સ્થાને જતા રસ્તામાં જ એ સમાચાર મળે... બેય વિકલ્પમાં જયાં સુધી પાકા Page #494 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૧૩ શ્રી ઓઘ-ધુ સમાચાર ન આવે ત્યાં સુધી એ સાધુ યોગ્ય સ્થાને રોકાઈ રહે.) નિર્યુક્તિ (૮) ક્યારેક પોતે જ જાતે ગ્લાન થાય અથવા તો રસ્તામાં બીજો કોઈ ગ્લાન સાધુ મળી જાય તો એની સેવા કરવાદિ કારણસર સ્વયં સ્થાનસ્થિત બને. / ૪૭૭ll | (૯) જે આચાર્યને મળવા જાય છે, તે આચાર્ય જ કાળધર્મ પામ્યા હોવાના આછા-પાતળા સમાચાર આવે, તો જ્યાં v સુધી તેનો નિશ્ચય ન થાય ત્યાં સુધી પોતે સ્થાનસ્થિત રહે. " (૧૦) રસ્તામાં જ ચોમાસું શરું થઈ જાય તો તેના અટકાવને લીધે સાધુ સ્થાનસ્થિત બને, એટલે કે તે જ ગામાદિમાં રોકાઈ જાય. આ ૧૧૨મી ગાથા દ્વારગાથા છે. वृत्ति : इदानीं नियुक्तिकार एव कानिचिद् द्वाराणि व्याख्यानयन्नाह - ओ.नि. : तत्थेव अंतरा वा असिवादी सोउ परिरयस्सऽसई । संचिक्खे जाव सिवं अहवावी ते तओ फिडिआ ॥११३॥ ‘ત2'તિ થોડો વિવક્ષતો: રેશઃ ‘મન્તા' મન્ત રાત્રે વા સિવા ગાતા રૂત્તિ “શ્રત્વ' માળે, र आदिग्रहणादवमोदरिकाराजद्विष्टभयानि परिगृह्यन्ते, परियस्सऽसई 'त्ति भमाडयस्स 'असति' अभावे तिष्ठति, एतदुक्तं ૪૭૭IL વી र Page #495 -------------------------------------------------------------------------- ________________ UT मो શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ || ૪૭૮ || मो भवति-यदि गन्तुं शक्नोति भ्रमिणा ततोऽपान्तरालं परिहृत्याभिलषितं स्थानं गच्छति । अथ न शक्यते गन्तुं ततः 'संचिक्खे 'त्ति संतिष्ठेत्, कियन्तं कालं यावत्तदाह 'जाव सिवं' यावच्छिवं निरुपद्रवं जातमिति । 'अहवावी ते ततो િિડયા' અથવા 'તે' માત્રા/વ્ય: 'તસ્માત્' ક્ષેત્રાત્ ‘અપાતા:' ભ્રષ્ટા કૃતિ, તતવ્ર વાર્તાપત્નમાંં યાવત્તિતિ । ચન્દ્ર. ઃ હવે નિર્યુક્તિકાર પોતે જ આમાંથી કેટલાક દ્વા૨ોનું વ્યાખ્યાન કરે છે. UT ઓઘનિર્યુક્તિ-૧૧૩ : ગાથાર્થ : ત્યાં જ કે રસ્તામાં અશિવાદિ થયેલ સાંભળી ફરીને જતો રસ્તો ન હોય તો જ્યાં સુધી Æ શિવ ન થાય ત્યાં સુધી રોકાય. અથવા તો તે આચાર્ય તે ગ્રામાદિથી નીકળી ગયા હોય. ટીકાર્થ : જે વિવક્ષિત દેશમાં આ સાધુ જવા માટે નીકળ્યો છે ત્યાં કે ત્યાં જવાના રસ્તામાં વચ્ચે કોઈક સ્થળે અશિવાદિ થયેલા સાંભળીને આ સાધુ શક્ય હોય તો બીજા કોઈ ભમીને જતા- ફરીને જતાં લાંબા રસ્તાથી પણ પહોંચે પણ જો એવો ૐ રસ્તો ન હોય તો પછી રસ્તામાં જ રોકાઈ જાય. (જે સ્થાનમાં જવાનું છે, ત્યાં જ અશિવાદિ થયેલા હોય તો તો ત્યાં ફરીને જતા રસ્તા વડે પણ ન જવાય, એ સમજી લેવું. પણ ત્યાં જવાના સીધા રસ્તામાં કોઈક સ્થાને અશિવાદિ હોય અને એ મુખ્ય રસ્તો છોડી બીજા કોઈ રસ્તે આગળ ઈષ્ટ સ્થાને પહોંચાતું હોય તો એ રીતે આગળ પહોંચે.) આશય એ છે કે જો ભ્રમિ-ફરતા લાંબા રસ્તા વડે વિવક્ષિતસ્થાને જવા સમર્થ હોય તો એ મુખ્ય રસ્તાને છોડીને - એ ण સનિ.-૧૧૩ व ओ ᄑ રા | ॥ ૪૭૮ ॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ F શ્રી ઓઘ-ચ રસ્તામાં વચ્ચે આવતા અશિવવાળાસ્થાનને છોડીને ઈષ્ટ સ્થાનમાં જાય. નિર્યુક્તિ પણ જો આવી રીતે જવું શક્ય ન હોય (એવો બીજો રસ્તો જ ન હોય) તો પછી વચ્ચે જ કોઈ ગામમાં રોકાઈ જાય. પ્રશ્ન : કેટલો ટાઈમ રોકાય ? / ૪૭૯ ા સમાધાન : જયાં સુધી શિવ=ઉપદ્રવાભાવ થાય ત્યાં સુધી. પછી નીકળીને ત્યાં પહોંચે. (કુલ નવ દ્વારોમાંથી આ પહેલું અશિવ દ્વાર બતાવ્યું. આદિ શબ્દ દ્વારા આ જ પ્રમાણે રાજદુષ્ટ વગેરે પણ અમુક ધારો ઉપર મુજબ સમજી લેવા.) (હવે મૂળ દ્વારોમાંનું સ્ફિટિત દ્વાર બતાવે છે.) તે આચાર્ય વિવક્ષિતક્ષેત્રમાંથી નીકળી ગયા હોય તો પછી “તે કયા ગયા છે ?” વગેરે પાકા સમાચાર આવે ત્યાં સુધી સાધુ તે તે સ્થાને રોકાઈ જાય. वृत्ति : इदानीं भाष्यकृच्छेषद्वाराणि व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पुण्णा व नई चउमासवाहिणी नवि अ कोइ उत्तारे । तत्थंतरा व देसो व उट्ठओ न य लब्भइ पउत्ति ॥६५॥ ‘પૂurf' કૃતા, શશ ? નવી, વિશિષ્ટ ? - ચતુર્માસવાહિની, ન શકુત્તરથતિ, તતોડપાન્તરત ઇશ્વ તિતિ ‘તત્ર' ભા.-૬૫ = = = = = = “s | ૪૭૯ . Page #497 -------------------------------------------------------------------------- ________________ vi E F શ્રી ઓઘ अन्तराले वा देश: 'उत्थितः' उद्धसितः, न च 'प्रवृत्तिः' वार्ता लभ्यते अतस्तिष्ठति तावत् - નિર્યુક્તિ ચન્દ્ર. : નિયુક્તિકારે અમુક દ્વારોનું વર્ણન કર્યું. હવે બાકીના દ્વારોનું ભાષ્યકાર વર્ણન કરે છે. | ૪૮૦ ll | ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૫ : ગાથાર્થ : ચાર માસ વહેનારી પૂર્ણ નદી હોય, કોઈ ઉતારનાર ન હોય, ત્યાં કે વચ્ચે દેશ - ઉદ્વસિત થઈ ગયો હોય અને સમાચાર ન મળે. ટીકાર્થ : (દુકાળ, રાજદ્દેષ અને સ્વેચ્છભય એ નં. ૨,૩,૪ વાર તો અશિવની જેમજ સમજી લેવા. હવે પાંચમું નદી દ્વાર ભાષ્યકાર બતાવે છે કે) ચાર મહિના વહેનારી આખી ભરેલી નદી વચ્ચે આવે અને કોઈપણ નાવિક વગેરે એ નદી પાર કરાવનાર ન મળે, સાધુ જ્યાં જવાનો હોય તે પ્રદેશ ઉજજડ, વેરાન, માણસોના રહેઠાણ વિનાનો થઈ ગયો હોય કે ત્યાં જવાના રસ્તામાં ! કોઈ પ્રદેશ ઉદ્વસિત થઈ ગયો હોય તો આવા ઉદ્દવસિત સ્થાનમાં જવું કે આવા ઉદ્દવસિત સ્થાનવાળા રસ્તામાંથી આગળ પહોંચવું શક્ય ન બને અને એટલે વચ્ચે રોકાય. (મુળ છઠું ઉદ્વસિત દ્વાર બતાવ્યું.) મો.નિ.મા. : પિકિ ના પવિત્ત સયં ભિના પરં વ પડિયેરડું | कालगया व पवित्ती ससंकिए जाव निस्संकं ॥६६॥ ભા.-૬૬ G F fe * E 5 ૧ ૪૮૦ || Page #498 -------------------------------------------------------------------------- ________________ શ શ્રી ઓથ-હ્યુ નિર્યુક્તિ T૪૮૧ ___ 'फिडितेस' तस्मात्क्षेत्रादपगतेषु सत्सु 'जा पवित्ती' यावद्वार्ता भवति तावत्तिष्ठति, तथा 'सयं गिलाणो' स्वयमेव । ग्लानो जातस्ततस्तिष्ठति, 'परं व पडियर' अन्यं वा ग्लानं सन्तं प्रतिचरति । द्वारम् । 'कालगया व पवित्ती' अथवा कालगतास्त आचार्या इत्येवम्भूता प्रवृत्तिः श्रुता, ततः 'ससंकिते जाव निस्संकं' सशङ्कायां-वार्तायामनिश्चितायां तावदास्ते यावन्निःशवं जातमिति ॥ તથા આચાર્યના કોઈ સમાચાર ન મળે તો રોકાવું પડે. પ્રશ્ન : ક્યાં સુધી રોકાય? ભા.-૬૬ સમાધાન : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૬ : ગાથાર્થ : આચાર્ય નીકળી ગયે છાઁ સમાચાર પ્રાપ્તિ સુધી રોકાય. જાતે ગ્લાન બને કે ગ્લાનની સેવા કરે, આચાર્ય કાલ પામ્યાના શંકાવાળા સમાચાર મળે, નિઃશંક થાય ત્યાં સુધી રોકાય. ટીકાર્થ : તે ક્ષેત્રમાંથી આચાર્ય નીકળી ગયાની ખબર પડે તો પછી જ્યાં સુધી ‘તે ક્યાં ગયા?’ વગેરે પાકા સમાચાર | મળે ત્યાં સુધી રોકાય. (મૂળ સાતમું દ્વાર બતાવ્યું.) (હવે આઠમું દ્વાર) તથા પોતે જાતે જ ગ્લાન થાય કે બીજા કોઈ ગ્લાન થયેલાની સેવામાં રોકાય. (નવમું દ્વાર) “આચાર્ય કાળ પામ્યા છે.” એવા પ્રકારના સમાચાર સાંભળવા મળે, તો પછી જો આ સમાચાર અનિશ્ચિત હોય તો જ્યાં સુધી એ સમાચાર નિશ્ચિત ન થાય ત્યાં સુધી પોતે રોકાય. વાંm ૪૮૧ . 4 મ Page #499 -------------------------------------------------------------------------- ________________ मा श्रीमोध-त्यु (નિર્યુક્તિકારે ૧લું અને ૭મું દ્વાર બતાવેલ. ભાષ્યકારે બાકીના બધા દ્વાર બતાવી દીધા. હવે નિયુક્તિકાર છેલ્લું દ્વાર નિર્યુક્તિ बतावे छे.) ॥ ४८२॥ ओ.नि. : वासासु उब्भिण्णा बीयाई तेण अंतरा चिट्ठ। तेगिच्छि भोइ सारक्खणहटे ठाणमिच्छंति ॥११४॥ वर्षासु उद्भिन्ना बीजादयः, आदिशब्दादनन्तकायः, तेन कारणेनापान्तराल एव तिष्ठति, तत्र च वर्षाकालप्रतिबन्धाद् ग्रामादौ तिष्ठन् किं करोति ? - 'तेगिच्छि' चिकित्सक:-वैद्यस्तमापृच्छति, यथा त्वया ममेह तिष्ठतो मन्दस्य भलनीयम्। नि.-११४ भ 'भोइ 'त्ति 'भोगिकं' ग्रामस्वामिनं पृच्छति, किमर्थं पुनर्वैद्यभोगिकयोः पृच्छनं करोत्यत आहृ-'सारक्खणहटे' वैद्यं भ पृच्छति मन्दतायां सत्यां 'हटे'त्ति दृढीकरणार्थं, भोगिकं पृच्छति संरक्षणार्थं परिभवादेः, ततः स्थानं - वसनमिच्छति, ग ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૧૧૪: ગાથાર્થ : ચોમાસામાં બીજ વગેરે ઉગી નીકળ્યા હોય, તો વચ્ચે રોકાઈ જાય. (ઉત્તરાર્ધ | टर्थिथी स्पष्ट थशे.) ટીકાર્થ : વરસાદ શરુ થઈ જાય અને એટલે જમીન ઉપર બીજ વગેરે ઉગી નીકળે, આદિ શબ્દથી અનંતકાયાદિ સમજી વી લેવા, આ કારણસર સાધુ વચ્ચે જ રોકાઈ જાય. (જો વરસાદ પછી વિહાર કરે તો પુષ્કળ વિરાધના થાય.) वी॥ ४८२॥ Page #500 -------------------------------------------------------------------------- ________________ ક - સુ દ P = P 1 H 1 E F 1 નિ.-૧૧૫ શ્રી ઓઘ પ્રશ્ન : વર્ષાકાળના પ્રતિબંધને કારણે જ્યારે સાધુએ પ્રામાદિમાં રહેવું પડે ત્યારે તે શું કરે ? નિર્યુક્તિ સમાધાન : પહેલા તો એ ત્યાંના વૈદ્યને મળી લે અને કહે કે “હું અહીં રોકાવાનો છું. હું માંદો પડું તો મારી સંભાળ લેજે.' તથા ગામના સ્વામીને પણ પુછી લે. | ૪૮૩ || પ્રશ્ન : આ બે જણને શા માટે પૃચ્છા કરે ? સમાધાન : પોતે માંદો પડે તો પોતાને સાજો કરવા માટે વૈદ્યને પુછે અને શત્રુ વગેરે તરફથી હેરાનગતિથી જાતને રક્ષણ " મળે એ માટે ગામના સ્વામીને પુછી લે. આમ બેને પૃચ્છા કર્યા બાદ ત્યાં રહેવાની ઈચ્છા કરે (એટલે કે રહે) वृत्ति : केषु स्थानेषु इत्यत आह - ओ.नि. : संविग्गसंनिभद्दग अहप्पहाणेसु भोइयघरे वा । ठवणा आयरियस्सा सामायारी पउंजणया ॥११५॥ वैद्यभोगिकयोः कथयित्वा संविग्नेषु-मोक्षाभिलाषिषु तिष्ठति । सण्णि'त्ति सञी-श्रावकस्तद्गृहे तिष्ठति, भद्रकः साधूनां तद्गृहे वा निवासं करोति । 'अहप्पहाणेसु'त्ति यथा प्रधानेष्विति-यो यत्र ग्रामादौ प्रधानः तेषु यथाप्रधानेष्वेव प्रतिष्ठते । एतेषामभावे 'भोइयघरे वत्ति 'भोगिकगृहे वा' ग्रामस्वामिगृहे वा तिष्ठति, तत्र च तिष्ठन् किं करोतीत्यत आह ક T * ઉ S E all ૪૮૩ | Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ રહ્યું નિર્યુકિત | ૪૮૮ | નિ.-૧૧૫ ५२ ठवणा आयरियस्सा' दण्डकादिकमाचार्य कल्पयति निराबाधे प्रदेशे, अयं ममाचार्य इति, तस्य चाग्रतः सकलां चक्रवाल-सामाचारी प्रयुङ्क्ते, निवेद्य करोतीत्यर्थः । एष एकः कारणिकः, एतच्च कारणिकद्वारं, - ચન્દ્ર. : પ્રશ્ન : કયા સ્થાનોમાં રહે ? સમાધાન : ઓઘનિર્યુક્તિ-૧૧૫ : ગાથાર્થ : સંવિગ્ન, સંજ્ઞી, ભદ્રક, પ્રધાનકુળોમાં કે મુખીના ઘરે રહે. આચાર્યની સ્થાપના કરે, સામાચારી કરે. R ટીકાર્થ : વૈદ્ય અને ગામસ્વામીને કહીને પછી મોક્ષાભિલાષી સાધુઓની સાથે, સંવિગ્નોની સાથે રહે. તેઓ ન હોય તો એકલો શ્રાવકના ઘરે રહે. તે ન હોય તો સાધુઓ પ્રત્યે સભાવવાળા ગૃહસ્થને ત્યાં રહે. એ ન હોય તો પછી જે ગામ વગેરેમાં જે માણસો મુખ્ય ગણાતા હોય તેઓના ઘરોમાં જ રહે. આ બધાયનો અભાવ હોય તો પછી છેવટે ગામસ્વામીના ! ' ઘરે રહે. | (ખ્યાલ રાખવો કે પૂર્વે સંવિગ્ન વગેરેના સ્થાનોમાં રહેવાની વાત આવી ગઈ છે. પણ એ તો માત્ર એકાદ રાત માટેની જ વાત હતી. જયારે અહીં લાંબો કાળ રહેવાની વાત છે.) પ્રશ્ન : આ બધા સ્થાનોમાં રહેલો તે સાધુ શું કરે ? સમાધાન : દાંડાને આચાર્ય તરીકે એક અલગ, આબાધા વિનાના પ્રદેશમાં સ્થાપી રાખે કે “આ મારા આચાર્ય” અને વો ૪૮૪.. Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ | ૪૮૫ . g નિ.-૧૧૬ પછી એ નિરાબાધ પ્રદેશમાં આચાર્ય તરીકે સ્થાપેલા દાંડાની આગળ જ બધી જ ચક્રવાલ સામાચારી કરે. એટલે તેની આગળ નિવેદન કરી કરીને બધા કાર્યો કરે. (સંવિગ્નોની સાથે જ જો રહે તો તો ત્યાં આચાર્યશ્રી હાજર હોવાથી દાંડો સ્થાપવાની જરૂર નથી. પણ એ સિવાયના સ્થાનોમાં રહે ત્યારે આ વિધિ કરે. 1 આ પ્રક્રિયા ઉપરથી એમ લાગે છે કે તે વખતે માત્ર આચાર્યશ્રી કે ઉપાધ્યાયાદિ જ સ્થાપનાચાર્ય રાખતા હશે. બીજા આ કોઈ સાધુઓ નહિ રાખતા હોય. આ સાધુ એકલો નીકળ્યો છે છતાં એની પાસે સ્થાપનાચાર્ય નથી, અને માટે જ તો લાંબા કાળ સુધી દાંડાને જ સ્થાપનાજી રૂપે સ્થાપીને બધી વિધિ એની સામે કરે છે.) આ રીતે સાતમું સ્થાનસ્થિત દ્વાર પૂર્ણ થયું. અને એટલે એક કારણિક પ્રતિલેખકનું વર્ણન પણ સમાપ્ત થયું. ओ.नि. : एवं ता कारणिओ दूइज्जइ जुत्तो अप्पमाएणं । निक्कारणिओ एत्तो चइओ आहिंडिओ चेव ॥११६॥ एवं तावत् कारणिको 'दूइज्जइ' विहरति, कथं विहरति ? - 'जुत्तो अप्यमाएणं' अप्रमादेन युक्तः प्रयत्नपर इत्यर्थः, निष्कारणिकः अत:-इत उर्द्धमुच्यते, स द्विविधः-चइओ-त्याजित: सारणावारणाभिस्त्याजितः, आहिण्डकः-अगीतार्थः चक्रस्तूपादिदर्शनप्रवृत्तः । * * * જ કં * A = res * ' ૪૮૫ * Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-હ્યું નિયુક્તિ | ૪૮૬ ! 5 E નિ.-૧૧૭ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૧૬ : ગાથાર્થ : આ પ્રમાણે કારણિક સાધુ અપ્રમાદયુક્ત છતાં વિહાર કરે. હવે પછી નિખારણિક બતાવશે. તે ત્યક્ત અને આહિડક બે પ્રકારે છે. ટીકાર્થ : ઉપર બતાવેલી વિધિ મુજબ પુખકારણવાળો સાધુ અપ્રમાદપૂર્વક = પ્રયત્નપૂર્વક વિચરે, હવે પછી નિષ્કારણિકનું વર્ણન કરાશે. તે બે પ્રકારે છે. (૧) સારણી-વારણાદિને લીધે ત્રાસી જઈ ગ૭ ત્યાગી દેનાર, (૨) ચક્ર-સ્તુપ વગેરે જોવા માટે ચાલી નીકળેલો અગીતાર્થ. वृत्ति : तत्र तावत्त्याजित उच्यते - ओ.नि. : जह सागरंमि मीणा संखोहं सागरस्स असहंता । निति तओ सुहकामी निग्गयमित्ता विणस्संति ॥११७॥ यथा 'सागरे' समुद्रे 'मीनाः' मत्स्याः संक्षोभं सागरस्य असहमाना निर्गच्छन्ति ततः समुद्रात् 'सुखकामिनः' सुखाभिलाषिणो, निर्गतमात्राश्च विनश्यन्ति ॥ ચન્દ્ર. : એ બે યમાં સૌ પ્રથમ તો ત્યાદિતનું વર્ણન કરાય છે. F = = '. * hi ૪૮૬ / * Page #504 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૧૮ શ્રી ઓઇ ઓઘનિર્યુક્તિ-૧૧૭: ગાથાર્થ : જેમ સાગરમાં રહેલા માછલાઓ સાગરનો ખળભળાટ સહન ન થઈ શકવાથી સુખની નિર્યુક્તિ ઈચ્છાવાળા બની ત્યાંથી બહાર નીકળે છે અને નીકળતાની સાથે જ મરી જાય છે. ટીકાર્થ : સુગમ છે. . | ૪૮૭IT મો.નિ.: અવં સમુદ્દે સારાવહિં ચોથા સંતા | निति तओ सुहकामी मीणा व जहा विणस्संति ॥११८॥ एवं गच्छसमुद्रे सारणा एव वीचयस्ताभिस्त्याजिताः सन्तो निर्गच्छन्ति ततो गच्छसमुद्रात्सुखाभिलाषिणो मीना | इव-मीना यथा तथा विनश्यन्ति । उक्तं त्याजितद्वारम्, ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૧૮ : ગાથાર્થ : એમ ગચ્છરૂપી સમુદ્રમાં ગુરુની સારણારૂપ (શિખામણ રૂ૫) તરંગો વડે પ્રેરાયેલા-ગચ્છથી ત્યજાયેલા છતાં સુખની ઈચ્છાવાળા તેઓ ગચ્છમાંથી નીકળી જાય છે, અને માછલાઓની જેમ વિનાશ પામે છે. ટીકાર્થ : સુગમ છે. વૃત્તિ: નીમદિvહુવા ૩mતે – = = = $ & E 5 M Te | ૪૮ . - E Page #505 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री जोध- त्य નિર્યુક્તિ ओ.नि. : उवएस अणुवएसा दुविहा आहिंडआ समासेणं । उवएस देसदंसण अणुवएसा इमे होंति ॥ ११९ ॥ ।। ४८८ ।। ५५ / उपदेशाहिण्डका 'अणुवदेस त्ति अनुपदेशाहिण्डकाश्च एवं द्विविधा आहिण्डकाः 'समासेन, सङ्क्षेपेण । 'उवएस'त्ति उपदेशाहिण्डको यो देशदर्शनार्थं सूत्रार्थोभयनिष्पन्नो 'हिण्डते' विहरति । 'अणुवदेस' ण अनुपदेशाहिण्डका इमे भवन्ति वक्ष्यमाणकाः - न्द्र. : सोधनियुक्ति - ११८ : गाथार्थ : आडिओ संक्षेपथी मे अअरे छे. (१) उपदेश (२) अनुपहेश, उपदेश भेटले મેં દેશદર્શન અને અનુપદેશવાળા આહિંડકો આ છે. ટીકાર્થ : ઉપદેશ-આહિંડક અને અનુપદેશ આહિંડક એમ સંક્ષેપથી બે પ્રકારે આહિંડકો છે. ઉપદેશ-આહિંડક તે કહેવાય કે જુદા જુદા દેશ-પ્રદેશો જોવા માટે વિહાર કરતો હોય પણ પોતે સ્વયં સૂત્ર અને અર્થ બે યથી નિષ્પન્ન હોય. અર્થાત્ ગીતાર્થ હોય. અનુપદેશ-આહિંડકો હવે પછી કહેવાશે તે જાણવા. ओ.नि. : चक्के थूमे पडिमा जम्मण निक्खमण नाण निव्वाणे । संखडि विहार आहार उवहि तह दंसणट्ठाए ॥१२०॥ י म U णं भ 317 नि. ૧૧૯-૧૨૦ म हा वा ।। ४८८ ॥ Page #506 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ઓધ 'चक्र' धर्मचक्रं 'स्तूपो' मथुरायां 'प्रतिमा' जीवत्स्वामिसंबन्धिनी पुरिकायां पश्यति, 'जम्मण'त्ति जन्म-यत्रार्हतां નિયુક્તિ હરિપુરાવી નતિ, નિઝHUTમુવં - ૩નયનાહિં ટટ્ટ પ્રથાતિ, જ્ઞાન તàવોત્પન્ન તત્વવેશવનાથે પ્રથતિ, ण निर्वाणभूमिदर्शनार्थं प्रयाति, संखडी-प्रकरणं तदर्थं व्रजति, 'विहारे'त्ति विहारार्थं व्रजति, स्थानाजीर्णं ममात्रेति, // ૪૮૯ | । 'आहार'त्ति यस्मिन् विषये स्वभावेनैव आहारः शोभनस्तत्र प्रयाति । 'उवहित्ति अमुकत्र विषये उपधिः शोभनो लभ्यत म इत्यतः प्रयाति 'तह दंसणट्ठाए' तथा रम्यदेशदर्शनार्थं व्रजति । ચન્દ્ર. : ઓઘનિર્યુકિત-૧૨૦ : ટીકાર્થ : અગીતાર્થ સાધુ (૧) ધર્મચક્ર (૨) મથુરામાં રહેલા પ્રસિદ્ધ સ્તુપ (૩) # પુરિકાનગરીમાં જીવિતસ્વામીની પ્રતિમા જોવા માટે વિહાર કરી નીકળે. (૪) જે સૌરિકપુરાદિમાં અરિહંતોનો જન્મ છે ત્યાં || ૧૧૯-૧૨૦ જાય. (૫) ગિરનાર વગેરે તીર્થકરોની દીક્ષાભૂમિ જોવા જાય. (૬) ગિરનાર વગેરે પ્રદેશોમાં જ જયાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલ . 8 છે, તે કેવલજ્ઞાનના પ્રદેશને જોવા માટે જાય. (૭) નિર્વાણભૂમિના દર્શન માટે જાય. (૮) સંખડિ=જમણવારમાંથી સારુ સારું. વાપરવા મળે એ માટે જાય. (૯) વિહારો કરવા માટે જાય. આશય એ કે “આ સ્થાનનું જ મને અજીર્ણ છે. આ સ્થાન મને ગમતું નથી. એટલે હું બીજે જાઉં” એ રીતે વિહાર કરી અન્ય સ્થાને જાય, (૧૦) જે સ્થાનમાં સહજ રીતે જ સારો આહાર મળતો હોય ત્યાં જાય. (૧૧) અમુક સ્થાનમાં સારી ઉપાધિ મળે છે એમ જાણી ઉપધિ માટે જાય. (૧૨) કાશમીર વગેરે સુંદર સ્થાનો જોવા માટે જાય. alh૪૮૯ો. * * * H R * R *is *re - Page #507 -------------------------------------------------------------------------- ________________ TE F શ? ; નિ.-૧૨૧ શ્રી ઓઘ __ ओ.नि. : एते अकारणा संजयस्स असमत्ततदुभयस्स भवे । નિર્યુક્તિ ते चेव कारणा पुण गीयत्थविहारिणो भणिआ ॥१२॥ | ૪૯૦ , ५"एतान्यकारणानि संयतस्य, किंविशिष्टस्य ? - 'असमत्ततदुभयस्स' असमाप्तसूत्रार्थोभयस्य संयतस्य भवन्ति अकारणानीति । 'ते चेव 'त्ति तान्येव च धर्मचक्रादीनि भवन्ति कारणानि, कस्य? - 'गीयत्थविहारिणो' गीतार्थविहारिणः सूत्रार्थोभयनिष्पन्नस्य दर्शनादिस्थिरीकरणार्थं विहरत इति । | ચન્દ્ર, ઓઘનિયુક્તિ-૧૨૧ : ગાથાર્થ : અસમાપ્ત તદુભયવાળા સાધુને આ અ-કારણો છે. ગીતાર્થ વિહારીને વળી આ મ જ કારણો કહેવાયેલા છે. ટીકાર્થ : જે સાધુના સૂત્ર-અર્થ એ તદુભય સમાપ્ત નથી બન્યા, અર્થાત્ જે સાધુ અગીતાર્થ છે તેને માટે આ બારેય વસ્તુ અકારણ છે. અર્થાતુ આ બધા કારણે જો તે વિહાર કરે તો એ નિષ્કારણિક વિહારી કહેવાય. જ્યારે જે સાધુ ગીતાર્થ છે, સૂત્રાર્થોભયનિષ્પન્ન છે અને સમ્યગ્દર્શનાદિની સ્થિરતા માટે સર્વત્ર વિચરે છે, તો એના માટે " આ બારેય વસ્તુ કારણ છે અર્થાત્ આ ધર્મચક્રાદિ માટે તે વિહાર કરે તો એ કારણિક વિહારી કહેવાય. ન (બૃહત્કલ્પભાણમાં બતાવ્યું છે કે બાર વર્ષ સૂત્ર, બાર વર્ષ અર્થ ભણ્યા બાદ, ગીતાર્થ સાધુ બીજા બાર વર્ષ બધે જ : વિહાર કરે. ગુરુ જ એને સાધુ આપી બધે વિહાર કરાવે, પછી ૩૬ વર્ષે એની આચાર્ય પદવી થાય.) વીf ૪૯૦ Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ વૃત્તિ: તથા ચાંદ – નિર્યુક્તિ __ओ.नि.: ५५गीयत्थो य विहारो बिइओ गीयत्थमीसओ भणिओ । ૪૯૧ ll एत्तो तईअविहारो नाणुन्नाओ जिणवरेहिं ॥१२२॥ 'गीयत्थो' गीतार्थानां 'विहारः' विहरणमुक्तम् । 'बितिओ गीयत्थमीसओ' द्वितीयो विहार:-द्वितीयं विहरणं गीतार्थमीश्र-गीतार्थेन सह, इतस्तृतीयो विहारो 'नानुज्ञातो' नोक्तो जिनवरैः, - ચન્દ્ર. ઃ આ જ કહે છે કે – ઘનિર્યુક્તિ-૧૨૨: ગાથાર્થ : ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થ મિશ્રિત વિહાર કહેવાયો છે. એ સિવાય ત્રીજો ૩ વિહાર જિનેશ્વરો વડે અનુમતિ અપાયેલ નથી. ટીકાર્થ : ગીતાર્થોનો વિહાર અને બીજો ગીતાર્થની સાથેનો વિહાર એમ બે વિહારની જિનવરોએ છૂટ આપી છે એ સિવાય ત્રીજા વિહારની જિનવરોએ છૂટ આપી નથી. નિ.-૧૨૨ & E वृत्ति : किमर्थमित्यत आह - Fe"s વળ ૪૯૧ . F - 5 RST Page #509 -------------------------------------------------------------------------- ________________ श्री मोधનિર્યુક્તિ ॥ ४८२॥ ओ.नि. : संजमआयविराहण नाणे तह सणे चरित्ते अ । आणालोवु जिणाणं कुव्वइ दीहं च संसारं ॥१२३॥ संयमविराधना आत्मविराधना तथा ज्ञानदर्शनचारित्राणां विराधना आज्ञालोपश्च जिनानां कृतो भवति, तथा अगीतार्थ एकाकी हिण्डन् करोति दीर्घ च संसारमिति । यन्द्र. : प्रश्न : शा भाटे ? समाधान : ओधनियुस्ति-१२३ : थार्थ : संयम भने मात्मानी विराधना, शान+शन+यारित्रमा विराधना, જિનોની આજ્ઞાનો લોપ અને દીર્ઘ સંસાર કરે છે. ટીકાર્થ : એકાકી ફરતો અગીતાર્થ (કે ગીતાર્થ વિનાના ઘણા બધા અગીતાર્થો પણ) સંયમ વિરાધના, આત્મવિરાધના અને જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના પામે છે. જિનોની આજ્ઞાનો લોપ કરાયેલો થાય છે. તથા એકાકી ભમતો અગીતાર્થ દીર્ઘ સંસાર કરે છે. वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : संजमओ छक्काया आयाकंटाट्रिजीरगेलन्ने । नाणे नाणायारं दसणचरगाइवग्गाहे ॥१७॥ नि.-१२३ मा.-१७ ॥४८२॥ Page #510 -------------------------------------------------------------------------- ________________ (भा.-१७ श्रीमोध-स्थ 'संजमतो छक्काया' संयमविराधनामङ्गीकृत्य षट्कायविराधना संभवति । 'आय'त्ति आत्मविराधना संभवति, निति कथं ?, 'कंटऽद्विाजीरगेलण्णे' कण्टकेभ्यः अस्थिशकलेभ्यः आहारस्या-जरणेन तथा ग्लानत्वेन । 'णाणे' ज्ञानविराधना कथं भवति ?, स हिण्डन् ज्ञानाचारं न करोति, 'दंसणचरगाइवुग्गाहे' दर्शनविराधना, कथं संभवति ?, स ॥४८॥ ह्यगीतार्थश्चरकादिभिर्युद्ग्राह्यते, ततश्चापैति दर्शनम्, किं पुनः कारणं चारित्रं न व्याख्यातम् ?, उच्यते ज्ञानदर्शनाभावे म चारित्रस्याप्यभाव एव द्रष्टव्यः । द्वारम् । एवं तावदेकः कारणिको 'निक्कारणिओ य सोवि ठाणट्ठिओ दूतिज्जंतओ य भणिओ' ચન્દ્ર. : હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૬૭ : ટીકાર્થ : (૧) સંયમવિરાધનાની અપેક્ષાએ દોષ જોઈએ તો આ એકાકી અગીતાર્થને ષકા વિરાધના રૂપ દોષ સંભવે છે. ' (૨) કાંટાઓ વડે પત્થરના ટુકડા વડે કે ઠળીયાઓ વડે, આહાર ન પચવાના કારણે કે માંદગીને કારણે એને આત્મવિરાધના સંભવે. (3) मटतो मातार्थ शानायारने न पाणे, (૪) તે અગીતાર્થ ચરઈ-પ્રરિવ્રાજક વડે વ્યક્ઝાહિત કરાય, અર્થાત્ તેઓ કુતર્કદિ દ્વારા જૈન દર્શનને ખોટું અને . वा॥४८ ॥ dि FE Page #511 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ Jil ॥४८४॥ સ્વદર્શનને સાચું સાબિત કરી બતાવે, અગીતાર્થને એની સામે યુક્તિઓ ન આવડે. એટલે તે એ બધું સાચું માની લઈ જૈન ' દર્શન-સમ્યગ્દર્શન છોડી દે. (૫) પ્રશ્નઃ ગાથામાં જ્ઞાન-દર્શનવિરાધનાની વાત દર્શાવી પણ શા માટે ચારિત્રવિરાધના ન દર્શાવી ? મૂળ નિર્યુક્તિમાં || તો એ બતાવેલ છે. સમાધાન : જ્ઞાન દર્શનના અભાવમાં ચારિત્રનો પણ અભાવ સમજી જ લેવો. એ બે વિના ચારિત્ર ટકતું જ નથી. આમ એક કારણિક અને એક નિષ્કારણિક બેય બતાવી દીધા. એક પણ સ્થાનસ્થિત અને વિહારી એ બે બતાવી नि.-१२४ वृत्ति : इदानीमनेकान् प्रत्युपेक्षकान् प्रतिपादयन्नाह - णेगावि होंति दुविहा कारणनिक्कारणा दुविह भेओ । जं एत्थं नाणत्तं तमहं वोच्छं समासेणं ॥१२४॥ अनेकेऽपि द्विविधा भवन्ति, कतमेन द्वैविध्येन ?, अत आह - 'कारणनिक्कारण 'त्ति कारणमङ्गीकृत्य अकारणं चाङ्गीकृत्य द्विधाः, 'दुविह भेदो 'त्ति पुनद्विविधो भेदः, ये ते कारणिकास्ते स्थानस्थिता दूइज्जमानाच, येऽपि ते र निष्कारणिकास्तेऽपि स्थानस्थिता दूइज्जमानाश्च । तत्थ जे कारणिआ दूतिज्जंतगा ठाणट्ठिआ अ ते तहेव वी॥४८४॥ Page #512 -------------------------------------------------------------------------- ________________ $ 'P શ્રી ઓઘ-યુ असिवादीकारणेहिं जहा पुव्वं एगस्स गमणविहिं वक्खाणंतेण भणिअं, जेवि निक्कारणिआ दूइज्जंता ठाणट्ठिआ य तेऽवि નિર્યુક્તિ तहच्चेव थूभाईहिं, 'जं एत्थं नाणत्तं' यदत्र नानात्वं-यो विशेषस्तमहं वक्ष्ये समासतः । | ૪૯૫ IT ચન્દ્ર. : હવે અનેક પ્રત્યુપ્રેક્ષકોનું પ્રતિપાદન કરતા રહે છે કે ઓઘનિયુક્તિ-૧૨૪: ગાથાર્થ : અનેકો પણ બે પ્રકારે હોય છે. (૧) કારણ (૨) નિષ્કારણ એમ બે ભેદ છે. આમાં F/ Sી જે ભેદ છે, તેને હું સંક્ષેપથી કહીશ. ટીકાર્થ : અનેકો પણ બે પ્રકારના છે. જ નિ.-૧૨૪ પ્રશ્ન : કયા બે પ્રકારો વડે તે બે પ્રકારના છે ? સમાધાન : કારણ અને અકારણની અપેક્ષાએ બે પ્રકારના. એ દરેકના પાછા બે બે ભેદ છે. જે કારણિકો છે, તેઓ (૧) સ્થાનસ્થિત અને (૨) વિહાર કરનારા એમ બે પ્રકારે = જે વળી નિષ્કારણિકો છે, તે પણ (૧) સ્થાનસ્થિત અને (૨) વિહારી એમ બે પ્રકારે છે. તેમાં જે કારણિકો વિહાર કરનારા અને સ્થાનસ્થિત એમ બે પ્રકારના છે. તે પૂર્વની જેમ જ સમજવા એટલે કે અશિવાદિ કારણોસર એકલા પડનારા સાધુની ગમનવિધિનું વ્યાખ્યાન કરતા અમે જે પદાર્થ વર્ણવેલો, એ જ અનેકને આશ્રયીને પણ સમજવો. | ૪૯૫ II Page #513 -------------------------------------------------------------------------- ________________ PERSE श्री. मोध-त्य જે નિષ્કારસિકો વિહાર કરનારા અને સ્થાનસ્થિત એમ બે પ્રકારના છે તે પણ તેજ પ્રમાણે સમજવા કે જે પૂર્વે એક ના નિર્યુક્તિ નિષ્કારણિક ખૂંપાદિને કારણે વિહાર કરનારો બતાવેલો. આમ આ બધા ભેદ કહેવાઈ ગયા. ॥ ४८६॥ માત્ર આ અનેકોમાં જે વિશેષ છે, તે હું સંક્ષેપથી કહીશ. वृत्ति : इदानीमनन्तरगाथोक्ता: सर्व एव साधवः सामान्येन चतुर्विधा भवन्ति । ओ.नि. : जयमाणा विहरंता ओहाणाहिंडगा चउद्धा उ।। मन.-१२५ जयमाणा तत्थ तिहा नाणट्ठा दंसणचरित्ते ॥१२५॥ _ 'यती प्रयत्ने' 'यतमानाः' प्रयत्नपराः 'विहरंता' विहरमाणा मासकल्पेन पर्यटन्तः 'ओहाण'त्ति अवधावमानाः, प्रव्रज्यातोऽपसर्पन्त इत्यर्थः, तथा 'आहिण्डकाः' भ्रमणशीलाः, एवमेते चतुर्विधाः । इदानीं 'यथोद्देशं निर्देशः' इति न्यायाद्यतमाना उच्यन्ते-'जयमाणा तत्थ तिहा' यतमानास्त्रिप्रकाराः, कथं ? नाणट्ठा दंसणचरिते', तत्थ णाणट्ठा कहं यतंति( ते)? जदि आयरिआणं जं सुत्तं अत्थो वा तं गहितं अण्णा य से सत्ती अस्थि घित्तुं धारेउं वा, ताहे विसज्जावेत्ता । वी अत्ताणं अन्नत्थ वच्चंति । एवं चेव दंसणपभावगाणं सत्थाणं अट्ठाए य वच्चंति, तत्त्वार्थादीनां । तथा चरित्तट्ठाए देसंतरं । वी॥४९ ॥ EEF ESTO Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ गयाणं केणइ कारणेणं, तत्थ जदि पुढविकायादीयं परं, ततो चरित्तं न सुज्झइ, ताहे ते निग्गच्छन्ति, एसा चरित्तजयणा। जयमाणा खलु एवं तिविहाओ समासतो समक्खाया । दारं । | ૪૯૭ll નિ.-૧૨૫ ચન્દ્ર, અત્યારે એ સમજી લો કે પૂર્વની ૧૨૪મી ગાથામાં બતાવેલા તમામે તમામ સાધુઓ સામાન્યથી ચાર પ્રકારના " હોય છે. ((૧) કારણિક-વિહારીઓ (૨) કારણિક સ્થાનસ્થિતો (૩) નિષ્કારણિક વિહારીઓ (૪) નિષ્કારણિક સ્થાનસ્થિતો આ ચાર પ્રકારના સાધુઓ ૧૨૪મી ગાથામાં બતાવેલા છે.) - ઓઘનિર્યુક્તિ-૧૨૫ : ગાથાર્થ : (૧) યતમાન (૨) વિહરમાન (૩) અવધાવાન (૪) આહિંડક એમ ચાર પ્રકારે સાધુઓ છે. તેમાં યતમાન ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞાન માટે (૨) દર્શનમાં અને (૩) ચારિત્રમાં. ટીકાર્ય : યતુ ધાતુ “પ્રયત્ન કરવો’ એ અર્થમાં વપરાય છે. એટલે યતમાન-પ્રયત્ન કરવામાં લીન સાધુઓ. તથા વિહરમાન એટલે માસકલ્પ વડે વિહાર કરનારા સાધુઓ. અવધાવમાન એટલે દીક્ષામાંથી પાછા સંસાર તરફ જતા સાધુઓ. આહિડક એટલે ભમવાના સ્વભાવવાળા સાધુઓ. આમ સાધુઓ ચાર પ્રકારે છે. એમાં ક્રમ પ્રમાણે જ પદાર્થો વર્ણવવા જોઈએ. એ ન્યાય પ્રમાણે સૌ પ્રથમ “યતમાન’નું વર્ણન કરાય છે. (૧) યતમાન ત્રણ પ્રકારે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં. Flu ૪૯૭ll Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ | ૪૯૮l પ્રશ્ન : જ્ઞાન માટે યતમાન કેવી રીતે સમજવા ? સમાધાન : પોતાના આચાર્ય પાસે જે સૂત્ર કે અર્થ હોય, શિષ્યોએ એ બધું જો લઈ લીધું હોય અને શિષ્યની બીજા પણ | સૂત્ર-અર્થ ગ્રહણ કરવાની શક્તિ હોય તો પછી ગુરુ પાસે પોતાની બીજા આચાર્ય પાસે જવાની સંમતિ મેળવી લઈ તે શિષ્યો બીજા પાસે જાય. આ સાધુઓ જ્ઞાન માટે યતના કરનારા સાધુઓ કહેવાય. બીજા પાચે જ, એ જ પ્રમાણે દર્શન પ્રભાવક = સમ્યગ્દર્શનની નિર્મળતા કરનારા તત્વાર્થ વગેરે શાસ્ત્રોના માટે અન્યત્ર જાય તો એ " દર્શન માટે યતમાન કહેવાય. તથા ચારિત્ર માટે યતમાન આ પ્રમાણે થાય કે કોઈપણ કારણસર અન્યદેશ, અન્યક્ષેત્રમાં ગયા હોય, તેઓને ત્યાં જો જ પૃથ્વીકાય વગેરે જીવોની પ્રચુરતાના કારણે ચારિત્ર શુદ્ધ ન થાય, (અર્થાતુ ઘણી વિરાધનાદિના લીધે ચારિત્ર મલિન બનતું હોય.) તો તેઓ ત્યાંથી નીકળી જાય. આ ચારિત્ર યતના વડે યતમાન કહેવાય. આમ સંક્ષેપથી યતમાનો ત્રણ પ્રકારના બતાવી દીધા. આમ પ્રથમદ્વાર “યતમાન” પૂર્ણ થયું. નિ.-૧૨૫ ક = e is ૪૯૮| वृत्ति : इदानीं विहरमाणका उच्यन्ते, अत आह - 'विहरतावि अ दुविहा' विहरमाणका द्विप्रकारकाः, गच्छगता 5 vi Page #516 -------------------------------------------------------------------------- ________________ श्री मोध- गच्छनिग्गया चेव, एतदेव व्याख्यानयन्नाह - नियुति ओ.नि. : पत्तेयबुद्ध जिणकप्पिया य पडिमासु चेव विहरंता । ॥४८॥ आयरिअथेरवसभा भिक्खू खुड्डा य गच्छंमि ॥१२६॥ स प्रत्येकबुद्धा जिनकल्पिकाश्च प्रतिमाप्रतिपन्नगाश्च-'मासाई सत्तंता' इत्येवमादि एते गच्छनिर्गता विहरमाणकाः। स इदानी गच्छप्रविष्टा उच्यन्ते-'आयरिअ' आचार्य:-प्रसिद्धः, स्थविरो-यः सीदन्तं ज्ञानादौ स्थिरीकरोति, वृषभोस वैयावृत्त्यकरणसमर्थः, भिक्षवः-एतद्व्यतिरिक्ताः, क्षुल्लकाः प्रसिद्धाः, एते गच्छगताः । आह-'गच्छगता गच्छनिर्गताश्च' सन.-१२१ इत्थमुपन्यासः प्राक् कृतः, तत्कस्मात् जिनकल्पिकादयो गच्छनिर्गता आदौ व्याख्याताः ?, उच्यते, जिनकल्पिकादीनां ग प्राधान्यख्यापनार्थम् । आह-प्रथममेव कथमित्थं नोपन्यासः कृतः ?, उच्यते, तेऽपि जिनकल्पिकादयो गच्छगतपूर्वा | एवास्यार्थस्य ज्ञापनार्थम्, आह-प्रत्येकबुद्धा न गच्छनिर्गताः, न, तेषामपि जन्मान्तरे तन्निर्गतत्वसद्भावात्, यतस्तेषां नव पूर्वाणि पूर्वाधीतानि विद्यन्ते । द्वारम् । यन्द्र. वे " विभान" हेवाय छे. તે પણ બે પ્રકારના છે. ગચ્છમાં રહેલા અને ગચ્છમાંથી નીકળી ગયેલા. वा॥४८॥ આનું જ વ્યાખ્યાન કરતા કહે છે કે 10 TO Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય ઓઘનિર્યુક્તિ- ૧૨૬ : ગાથાર્થ : પ્રત્યેક બુદ્ધો, જિનકલ્પિકો, પ્રતિભાવાળાઓ ગચ્છનિર્ગત વિહરમાન કહેવાય. નિર્યુક્તિ આચાર્ય, વિર, વૃષભ, ભિક્ષુ, ક્ષુલ્લક ગચ્છવાસી વિહરમાન છે. ટીકાર્થ : પ્રત્યેક બુદ્ધો, જિનકલ્પિકો અને એક મહિનાની, બે મહિનાની.... સાત મહિનાની... વગેરે બાર પ્રતિમાઓ // ૫૦૦ ધારનારાઓ... આ બધા ગચ્છનિર્ગત વિહરમાનો કહેવાય. (આ બધા જ સ્વયોગ્ય માસિકલ્પ પદ્ધતિથી વિચરનારા છે.) હવે ગચ્છમાં રહેલા જે વિહરમાનો છે, એમાં આચાર્યને તો બધા જાણે છે. સ્થવિર એટલે જે સાધુ સીદાતા બીજા સાધુને vi જ્ઞાનાદિમાં સ્થિર કરે છે. વૃષભ એટલે વૈયાવચ્ચ કરવામાં જે સમર્થ હોય તે. ભિક્ષુઓ એટલે ઉપર બતાવ્યા સિવાયના બાકીના * સાધુઓ, ક્ષુલ્લકો એ પ્રસિદ્ધ જ છે. (નૂતનદીક્ષિતો ઉંમરથી નાના હોય કે મોટા હોય એ બધા જ ક્ષુલ્લક ગણાય.) નિ.-૧૨૬ ' આ બધા ગચ્છવાસી વિહરમાન સાધુઓ છે. * પ્રશ્ન : તમે ૧૨૫મી ગાથામાં ટીકામાં આ પ્રમાણે દર્શાવેલ કે (૧) ગચ્છવાસી (૨) ગચ્છનિર્ગત એમ બે વિહરમાન " 5 છે. તો અહીં ક્રમ પ્રમાણે તો પહેલા ગચ્છગતનું વર્ણન કરવું જોઈએ. તમે શા માટે પહેલા જિનકલ્પી વગેરે ગચ્છનિર્ગતોનું 1 વ્યાખ્યાન કહ્યું ? સમાધાન : “જિનકલ્પી વગેરેની પ્રધાનતા છે” એ દર્શાવવા અમે પહેલા એમનું વ્યાખ્યાન કર્યું. પ્રશ્ન : તો પછી ૧૨૫મી ગાથાની ટીકામાં પણ ગચ્છનિર્ગતનો જ પહેલા ઉપન્યાસ કરવો જોઈએ ને? ત્યાં કેમ પહેલા એમનો ઉપન્યાસ ન કર્યો ? વી ૫૦૦ Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ! નિ.-૧૨૭ સમાધાનઃ “જે જિનકલ્પી વગેરે પ્રધાનપુરુષો છે, તેઓ પણ પૂર્વે તો ગચ્છમાં જ રહેલા હોય છે.” આ પદાર્થ દર્શાવવા નિર્યુક્તિ માટે ૧૨૫મી ગાથાની ટીકામાં ગચ્છગતનો પ્રથમ ઉપન્યાસ કરેલ છે. પ્રશ્ન : ભલે પણ તમે પ્રત્યેકબુદ્ધોને ગચ્છનિર્ગત તરીકે દર્શાવ્યા છે, એ બરાબર નથી. તેઓ તો દીક્ષા લે ત્યારથી જ // ૫૦૧ - એકલા જ વિચરતા હોય છે. ગચ્છમાં રહ્યા બાદ ગચ્છ છોડી દેનારા હોત તો ગચ્છનિર્ગત કહેવાત. પણ એવું તો છે નહિ. સમાધાન : ના, પ્રત્યેક બુદ્ધોને પણ જન્માન્તરમાં, પૂર્વજન્મમાં તો ગચ્છનિર્ગતપણું છે જ, કેમકે તેઓને પૂર્વભવમાં જ ભણેલા નવપૂર્વે આ ભવમાં વિદ્યમાન હોય છે. (આશય એ છે કે આ ભવમાં જોકે પ્રત્યેકબુદ્ધો ગચ્છવાસી નથી બન્યા. પણ * તેઓને જાતિસ્મરણાદિ દ્વારા પૂર્વભવમાં ભણેલું નવપૂર્વનું જ્ઞાન આ ભવમાં પણ પાછું ઉપસ્થિત થઈ જાય છે. હવે ગુરુકુલવાસ . વિના નવપુર્વે ભણી શકાતા જ નથી. એટલે પૂર્વભવમાં તેઓ ગચ્છવાસી હતા અને તે જ ભવમાં તેઓ જિનકલ્પસ્વીકારાદિથી ગચ્છનિર્ગત બની જાય છે. આ ભવમાં ગચ્છવાસી નથી. એટલે એ દૃષ્ટિએ તેઓ ગચ્છનિર્ગત કહ્યા છે. ) ‘વિહરમાન’ નામનું દ્વિતીય દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीमवधावतः प्रतिपादयन्नाह - મો.નિ.: મોઢાવંતા સુવિદ્યા દ્વિવિદ્યારે ય હરિ નાથબ્બા | लिंगेणऽगारवासं नितिया ओहावण विहारे ॥१२७॥ વીu ૫૦૧ / Page #519 -------------------------------------------------------------------------- ________________ કી શ્રી ઓધનિર્યુક્તિ ' || ૫૦૨ // F E F 'अवधावन्तः' प्रव्रज्यादेरपसर्पन्तः "द्विविधाः' द्विप्रकारा: "लिंगविहारे यत्ति लिङ्गादवधावन्ति-अपसर्पन्ति गृहस्थतां प्रतिपद्यन्त इत्यर्थः, 'विहारे यत्ति उद्यतविहाराद् येऽवधावन्ति-अपसर्पन्ति पार्श्वस्थादयो भवन्ति, एवमेते विज्ञेया भवन्त्यवधावमानाः । एतदेव व्याख्यानयन्नाह - "लिंगेणऽगारवासं' लिङ्गेनावधावन् गृहवासं प्रतिपद्यते, 'नितिया ओहावणविहारे' विहारादवधावन्नित्यादिषु वासं करोति । दारं । | ચન્દ્ર.: હવે અવધાવમાનોનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૨૭: ગાથાર્થ : અવધાવમાન લિંગ વિશે અને વિહાર વિશે એમ બે પ્રકારે જાણવા. લિંગ વડે નિ.-૧૨૭ (અવધાવમાન છે કે જે) ગૃહસ્થવાસ કરે. જયારે નિત્યવાસી બને તે વિહારમાં અવધાવમાન. ટીકાર્થ: દીક્ષામાંથી જ પાછા ફરતા=વિમુખ થતા જીવો બે પ્રકારે હોય છે. જેઓ સાધુવેષ છોડી ગૃહસ્થપણું જ સ્વીકારી ! લે તે લિંગાવધાવમાન અને જેઓ માસકલ્પ વિહાર રૂપ ઉદ્યત વિહાર છોડી પાસત્યાદિ રૂપ બની જાય, તે વિહારાવધાવસાન. ' આમ બે રીતે અવધાવમાનો જાણવા. આ જ વાત દર્શાવતા કહે છે કે લિંગથી અવધાવન કરનાર સાધુ ગૃહસ્થવાસ સ્વીકારે (અર્થાત્ સાધુવેષ છોડી સંસારી બને) જ્યારે વિહારથી અવધાવન કરનાર (દૂર થનાર) સાધુ નિત્યવાસ, પાસસ્થાદિપણા વગેરેમાં સ્થિર થાય. આ અવધાવમાન નામનું તૃતીય દ્વાર પૂર્ણ થયું. all ૫૦૨ | = * Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચા નિયુક્તિ - | પ૦૩ II નિ.-૧૨૮ વૃત્તિ : રૂવાનીમાાિર્ પ્રતિપાત્રદ - મો.નિ.: ૩વસ મનુવાસ સુવિહાં મદિંડ મુળયત્રી ! उवएसदेसदसण थूभाई होति णुवएसा ॥१२८॥ तत्र एके उपदेशाहिण्डका: अपरेऽनुपदेशाहिण्डकाः एवमेते द्विविधा आहिण्डका मुणितव्याः । तत्र 'उवएस'त्ति द्वारपरामर्शः, 'देसदसण'त्ति देशदर्शनार्थं द्वादश वर्षाणि ये पर्यटन्ति सूत्रार्थों गृहीत्वा एते उपदेशाहिण्डकाः । अनुपदेशे त्वमी भवन्ति - 'थूभादी होंतिऽणुवएसा' स्तूपादिगमनशीला अनुपदेशाहिण्डकाः । उक्ता आहिण्डकाः । द्वारम् ।। ચન્દ્ર.: હવે ચોથા આહિર્ડીકોને દર્શાવતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૨૮: ગાથાર્થઃ ઉપદેશ અને અનુપદેશ એમ બે પ્રકારના આહિડકો જાણવા. ઉપદેશ એટલે દેશદર્શન : અને સૂપાદિ એ અનુપદેશ હોય છે. ટીકાર્થ : આહિંડકોમાં પ્રથમ ઉપદેશ આહિંડકો છે, અને બીજા અનુપદેશ આહિંડકો છે. આમ બે પ્રકારના આહિડકો જાણવા. ગાથાના ઉત્તરાર્ધમાં જે ઉવએસ પદ છે, એ ઉપદેશ આહિંડક દ્વારનું સૂચન કરવા માટે છે. જેઓ સૂત્ર-અર્થને ગ્રહણ કરીને પછી જુદા જુદા દેશોના દર્શન માટે બાર વર્ષ ફરે તેઓ ઉપદેશ-આહિંડકો કહેવાય. FE ૫૦૩ . Page #521 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री खोध- त्थु નિર્યુક્તિ ण 11 408 11 स ण स्स ग અનુપદેશમાં તો આ બધા છે આમ આહિંડકો કહેવાઈ ગયા. राय - ओ.नि. : वृत्ति : अधुना ये ते गच्छगता विहरमाणकास्तेषामेव विधिं प्रतिपादयन्नाह पुणमि मासकप्पे वासावासासु जयणसंकमणा । आमंतणा य भावे सुत्तत्थो न हायई जत्थ ॥ १२९॥ 'मासकल्पे' मासावस्थाने पूर्णे सति तथा 'वासावासासु'त्ति वर्षायां वासो वर्षावासः तस्मिंश्च यो भवासकल्पस्तस्मिन् पूर्णे सति । पुनश्च यतनया संक्रामणा क्षेत्रसंक्रान्तिः कर्त्तव्या । किं कृत्वा ? - 'आमंतणा यत्ति भ आमन्त्रणं-आचार्यः शिष्यानामन्त्रयते- पृच्छति क्षेत्रप्रत्युपेक्षकप्रेषणकाले, चशब्दादागतेषु क्षेत्रप्रत्युपेक्षकेषु क्षेत्रगमने वा, 'भावे 'त्ति आगतेषु क्षेत्रप्रत्युपेक्षकेषु भावं परीक्षते । कस्य किं क्षेत्र रोचते ?, तत्र सर्वेषां मतं गृहीत्वा यत्र सूत्रार्थहानिर्न ओ भवति तत्र गमनं करिष्यत्याचार्यः ॥ व રૂપાદિ માટે જવાના સ્વભાવવાળા અગીતાર્થે અનુપદેશ આહિંડકો છે. ચોથું દ્વાર પુરુ થયું. — स्थ ચન્દ્ર. : આ યતમાન, વિહરમાન, અવધાવમાન, આહિંડકમાંથી જે બીજા નંબરના વિહરમાનો છે, અને તેમાં પણ જે ગચ્છગત વિહરમાનો છે, તેઓની જ વિધિ બતાવતા કહે છે કે (બાકીના ત્રણનું વર્ણન આ ગ્રન્થમાં કરવાના નથી.) पण स पण नि.- १२८ म हा म्य ॥ ५०४ ॥ Page #522 -------------------------------------------------------------------------- ________________ - E F G H E નિ.-૧ ૨૯ શ્રી ઓઘ ઓઘનિર્યુક્તિ-૧૨૯: ગાથાર્થ : માસકલ્પ અને વર્ષાવાસ પૂર્ણ થાય એટલે યતનાપૂર્વક સંક્રમણ કરવું. આમંત્રણ કરવું. નિર્યુક્તિ ભાવ જોવો, જ્યાં સૂત્રાર્થ હાનિ ન પામે. | | ટીકાર્થ : શેષકાળ દરમ્યાન એક માસનું અવસ્થાન પૂર્ણ થાય ત્યારે અને વર્ષમાં એક સ્થાને રહેવામાં જ રહેવાનો // ૫૦૫ / આચાર છે, (ચાર માસ એક સ્થાને રોકાવું વગેરે.) તે પૂર્ણ થાય એટલે યતના પૂર્વક એ ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આખા ગચ્છે જવું જોઈએ. પ્રશ્ન : શું કરીને ? | સમાધાન : આ ક્ષેત્રમત્યુપ્રેક્ષકોને મોકલવાનો સમય થાય ત્યારે આચાર્ય બધા જ શિષ્યોને પૃચ્છા કરે. ગાથામાં લખેલા ચ શબ્દથી એ પણ સમજવું કે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કરીને આવી જાય ત્યારે અને જયારે તે ક્ષેત્રમાં જવાનો અવસર ધ / આવે ત્યારે પણ આચાર્ય શિષ્યોને પૃચ્છા કરે. તથા ક્ષેત્રપ્રત્યુપેકો આવી જાય એટલે બધા શિષ્યોના ભાવની પરીક્ષા કરે કે “કોને કયું ક્ષેત્ર ગમે છે?” તેમાં બધાના E અભિપ્રાયો લઈ લીધા બાદ જ્યાં = જે ક્ષેત્રમાં સૂત્ર અને અર્થની હાનિ ન થતી હોય તે ક્ષેત્રમાં આચાર્ય ગમન કરશે. મ' (અહીં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી. પ્રાચીનકાળમાં સાધુઓ ચોમાસામાં ચાર મહિના કોઈપણ એક સ્થાને, અને શેષકાળના આઠ મહિના જુદા જુદા કોઈપણ આઠ સ્થાને એક-એક માસ કરીને રહેતા. આમ ચાર મહિનાનો એક કલ્પ (=આચાર) + આઠ મહિનાના આઠ કલ્પ એમ નવકલ્પી વિહાર કરતા. હવે જ્યારે એક સ્થાનેથી બીજે સ્થાને જવાનું થાય ' ૫૦૫T Page #523 -------------------------------------------------------------------------- ________________ r શ્રી ઓઘ- ત્ય ત્યારે એમને એમ બધા પહોંચી ન જાય. પણ એ પહેલા આચાર્ય ચારેબાજુ ક્ષેત્રોની તપાસ કરવા સાધુઓને મોકલે. તે સાધુઓ નિર્યુક્તિ T ક્ષેત્રપ્રત્યુપેશક કહેવાય. તેઓ બધી તપાસ કરી પાછા આવી આચાર્યને વાત કરે અને આચાર્યશ્રી એ બધુ જાણ્યા બાદ યોગ્ય ક્ષેત્રમાં જવાનો નિર્ણય લે અને એ પછી આખો ગચ્છ તે સ્થાને જઈ પાછો મહીનો રોકાય. મહીનો પૂરો થઈ જાય એટલે // ૫૦૬ IT વળી આચાર્ય ચારેબાજુ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો મોકલી આપે. ગચ્છ ઘણો વિશાળ હોવાથી આ બધુ શક્ય બનતું. અને તે કાળે જરૂરી પણ હતું. | vi નિ.-૧૩૦ वृत्ति : इदानीमेनामेव गाथां व्याख्यानयन्नाह - अत्र यदुपन्यस्तं 'जयणसंकमण'त्ति तद्व्याख्यानयन्नाह - ओ.नि. : अप्पडिलेहिअदोसा वसही भिक्खं च दुल्लहं होज्जा । बालाइगिलाणाण व पाउग्गं अहव सज्झाओ ॥१३०॥ अप्रत्युपेक्षणे दोषा भवन्ति, ते चामी- वसहि'त्ति कदाचिद्वसतिर्दुर्लभा भवेत्, तथा भिक्षा वा दुर्लभा भवेत्, तथा बालादिग्लानानां प्रायोग्यं दुर्लभं भवेत् । अथवा स्वाध्यायो दुर्लभः, मांसाद्याकीर्णत्वात्, ચન્દ્ર. : હવે આ જ ૧૨૯મી ગાથાનું વિસ્તારથી વ્યાખ્યાન કરવાનું છે. એમાં આ ગાથામાં જે કહ્યું કે “જયણાપૂર્વક એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રના સંક્રમણ કરે.” તેનું વ્યાખ્યાન કરતા કહે છે કે || ૫૦૬ . Page #524 -------------------------------------------------------------------------- ________________ = = = E = = F નિ.-૧૩૧ શ્રી ઓધ ઓઘનિર્યુક્તિ-૧૩૦: ટીકાર્થ : જો પહેલા વસતિ-ક્ષેત્રની બરાબર તપાસ કર્યા વિના જ એમને એમ તે ક્ષેત્રમાં પહોંચી નિયુક્તિ 1 જઈએ તો અનેક દોષો લાગે. તે આ પ્રમાણે, vi (૧) ક્યારેક તે ક્ષેત્રમાં સાધુઓને રહેવા માટેની યોગ્ય વસતિ જ દુર્લભ હોય. (પહેલા આજની જેમ સાધુઓ માટે // ૫૦૭ II - બનાવાયેલા ઉપાશ્રયો ન હતા. અને એ હોય તો પણ એ દોષિત હોવાથી સાધુઓ એમાં ઉતરતા ન હતા.) (૨) ક્યારેક એવું બને કે તે ક્ષેત્રમાં ગોચરી દુર્લભ હોય. (૩) કદાચ ત્યાં બાલ વગેરે ગ્લાનોને અનુકૂળ વસ્તુ દુર્લભ હોય. (૪) કદાચ તે ક્ષેત્ર માંસ વગેરેથી વ્યાપ્ત હોવાને લીધે ત્યાં સ્વાધ્યાય દુર્લભ હોય. (ચારેબાજુ માંસની દુકાનો હોય... ત્યારે આવું બને.). ત્તિ: તHદ્ વિમ્ ? – ओ.नि. : तम्हा पुव्वं पडिलेहिऊण पच्छा विहीए संकमणं । पेसेड़ जड़ अणापुच्छिउं गणं तत्थिमे दोसा ॥१३१॥ तस्मात् पूर्वमेव 'प्रत्युपेक्ष्य' निरूप्य पश्चाद् 'विधिना' यतनया संक्रमणं कर्त्तव्यम् । इदानीं यदुपन्यस्तं 'आमंतणा य'-इत्यवयवं तं व्याख्यानयन्नाह-'पेसेति जइ अणापुच्छिउं गणं' प्रेषयति क्षेत्रप्रत्युपेक्षकान् यदि गणमनापृच्छय तत्रेमे = = '# F ડે - Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- 'તોષા?' વક્ષ્યમાઈનિક્ષUT: - નિર્યુક્તિ ચન્દ્ર.: પ્રશ્ન : તો પછી શું કરવું ? || ૫૦૮ સમાધાન : ઓઘનિયુક્તિ-૧૩૧: ગાથાર્થ : તેથી પહેલા પ્રતિલેખન કરીને પછી વિધિપૂર્વક સંક્રમણ કરવું. હવે જો | ગચ્છને પૂછ્યા વિના ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને મોકલે, તો આ દોષો લાગે. ટીકાર્થ : ક્ષેત્રપ્રત્યુપેક્ષણ કર્યા વિના જ ત્યાં પહોંચી જવામાં ઉપરના દોષોનો સંભવ છે. (અને જો પહેલા ક્ષેત્રપ્રત્યુપેક્ષણ ૪ કરી લીધું હોય તો આવા ક્ષેત્રમાં આચાર્ય ગચ્છને લઈ જ ન જાય એટલે પછી કોઈ દોષ લાગવાનો સંભવ જ ન રહે.) માટે નિ.-૧૩૧ .પહેલેથી જ ક્ષેત્રની બરાબર તપાસ કરીને પછી વિધિપૂર્વક એટલે કે યતનાપૂર્વક ત્યાં જવું જોઈએ. (આ તપાસ સાધુઓએ. જાતે જ કરવી પડે. શ્રાવકોને કહીએ કે તમે જોઈ આવો કે ત્યાં ઉપાશ્રય છે ? બધી વ્યવસ્થા છે ? અને તેઓ જોઈ આવ્યા a બાદ સાધુઓ જાય.... આ બધું તો ઘણા દોષોનું કારણ છે. શ્રાવકો દ્વારા કરાતી વિરાધના સાધુના માથે ચોટે, વળી શ્રાવકોને શું ખબર ? કે સાધુઓ માટે કેવું સ્થાન હોવું જોઈએ ?...) ૧૨૯મી ગાથામાં રહેલ “આમંતણાય” શબ્દનું હવે વ્યાખ્યાન કરે છે. જો ગચ્છને પૂછ્યા વિના જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને ક્ષેત્રપ્રત્યુપેક્ષણા માટે મોકલી આપે તો એમાં હવે બતાવાશે તે બધા દોષો વા લાગશે. all ૫૦૮ | તક E Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય મો.નિ.: મોવરિપબ્લેિTIણ વાસ્થ વ ાત્તિ પુછતિ ! નિર્યુક્તિ खित्तं पडिलेहेउं अमुगत्थ गयत्ति तं दुटुं ॥१३२॥ | ૫૦૯il यदा क्षेत्रप्रत्युपेक्षकाः शेषप्रव्रजिताननापृच्छ्य गतास्तदा कथं ज्ञायन्ते ? अत आह - अतिरिक्तोपधिप्रत्युपेक्षणायां - म सत्यां ते पृच्छन्ति - कुत्र गतास्त इत्येवं पृच्छन्ति । आचार्योऽप्याह - क्षेत्रं प्रत्युपेक्षितुममुकत्र क्षेत्रे गता इति, तेऽप्याहुः -‘તે ટુંતિ, ‘ત' ક્ષેત્રે શોમi, નિ.-૧૩૨ ઓઘનિર્યુક્તિ-૧૩૨ : ટીકાર્થ : પ્રશ્ન : પહેલા એ કહો કે જયારે પ્રત્યુપ્રેક્ષકો બાકીના સાધુઓને પૂછ્યા વિના જ નીકળી ગયા છે, ત્યારે તે બાકીના સાધુઓને શી રીતે ખબર પડશે કે “આ સાધુઓ ક્ષેત્રપ્રત્યુપેક્ષણા માટે ગયા છે.” સમાધાન : એ ગયેલા સાધુઓ પોતાની વધારાની ઉપધિ અહીં અમુક સાધુઓને સોંપી ગયા હોય. (અથવા તો ગચ્છની વધારાની ઉપધિ અતિરિક્ત ઉપધિ તરીકે ગણવી.) હવે તે સાધુઓ એમની વધારાની ઉપધિનું પ્રતિલેખન કરતા હોય ત્યારે બીજા અજાણ સાધુઓ પુછે કે “કેમ તમે પ્રતિલેખન કરો છો ? તે સાધુઓ ક્યાં ગયા ?” તે વખતે આચાર્ય પણ કહેશે કે ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા માટે અમુક સ્થાને ગયેલા છે.” (વધુ સંગત એ લાગે છે કે ગચ્છની વધારાની ઉપધિનું પ્રતિલેખન થતું all ૫૦૯ો. Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ હોય, ત્યારે અજાણ સાધુઓ પેલા સાધુઓને ત્યાં ન જોઈને પૂછે કે “તેઓ ક્યાં ગયા છે?' વિહાર કરનારા સાધુઓની પોતાની નિર્યુક્તિ ७५घि पानी छोय... शस्यता भोछी लागे छे.) આ સાંભળી તે સાધુઓ પણ કહે કે “આ ક્ષેત્ર તો સારુ નથી. ॥५१०॥ वृत्ति : यतस्तत्र गच्छतां,ओ.नि. : तेणा सावय मसगा ओमऽसिवे सेह इत्थिपाडिणीए । थंडिल्लअगणि उट्ठाण एवमाई भवे दोसा ॥१३३॥ स .-133 भ स्तेनाः अर्द्धपथे श्वापदानि - व्याघ्रादीनि मशका वाऽतिदुष्टाः ओमं-दुर्भिक्षं 'असिवं' देवताकृत उपद्रवो यदिवा भ| | 'सेह'त्ति अभिनवप्रव्रजितस्य स्वजना विद्यन्ते, ते चोत्प्रव्राजयन्ति, 'इत्थि'त्ति स्त्रियो वा मोहप्रचुराः, 'पडिणीए'त्ति प्रत्यनीकोपद्रवश्च, 'थंडिल्ल'त्ति स्थण्डिलानि वा तत्र न विद्यन्ते, 'अगणि'त्ति अग्निना वा दग्धः स देशः, 'उट्ठाण 'त्ति 'उत्थितः' उद्घसितः स देशो वाऽपान्तराले इत्येवमादयो दोषा भवन्ति, यन्द्र. : सोधनियुक्ति-१33:2ीर्थ : (त क्षेत्र सा नथी) 3भ त्यांनासोने नये प्रभारी नुशानो शय छे. 'વે જે ક્ષેત્ર જોવા ગયા છે ત્યાં પહોંચવાના અડધે રસ્તે ચોરો, વાઘ વગેરે પશુઓ કે અતિભયંકર કક્ષાના મચ્છરો છે. અથવા वी॥५१०॥ Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ નિર્યુક્તિ 1149911 पण દુકાળ છે. અથવા દેવતા વડે કરાયેલો ઉપદ્રવ છે. અથવા નૂતન દીક્ષિતના સ્વજનો ત્યાં વિદ્યમાન છે અને તેઓ નૂતનદીક્ષિતને દીક્ષા છોડાવી પાછો ઘેર લઈ જશે અથવા મોહપ્રચુર=કામાતુર સ્ત્રીઓ છે. અથવા શત્રુઓનો ઉપદ્રવ છે અથવા ત્યાં સ્થંડિલભૂમિઓ વિદ્યમાન નથી. અથવા અગ્નિ વડે તે દેશ બળી ગયો છે. અથવા તે દેશ ઉજ્જડ થઈ ગયો છે. આમ વિવક્ષિત ક્ષેત્રમાં પહોંચવા માટેના રસ્તામાં આવા પ્રકારના નુકશાનો છે. (આમાંથી જ્યાં જે નુકસાન હશે ત્યાં તે મૈં નુકશાનને જાણકાર સાધુ બતાવશે. નિર્યુક્તિકાર તો “કઈ કઈ શક્યતાઓ છે ?’' એ દર્શાવી રહ્યા છે એક જ સ્થાને આ બધા જ દોષો હોય એવુ માનવાનું નથી.) મ આ તો ત્યાં પહોંચવાના રસ્તા ઉપરના દોષો વર્ણવ્યા. णं वृत्ति : तत्रापि प्राप्तस्यैते दोषाः ઓનિ. : - पच्चंत तावसीओ सावयदुब्भिक्खतेणपउराइं । नियगपदुट्टुट्ठाणे फेडणा हरियपण्णीय ॥१३४॥ स हि प्रत्यन्तदेशः म्लेच्छाद्युपद्रवोपेतः 'तापस्यः ' तापसप्रव्रजिताः ताश्च प्रचुरमोहाः संयमाद् भ्रंशयन्ति, श्वापदभयं, दुर्भिक्षभयं स्तेनप्रचुरतराणि वा क्षेत्राणि, 'नियगत्ति अभिनवप्रव्रजितस्य निजः स्वजनादिः स चोत्प्रव्राजयति, 'पदुट्ठत्ति प्रद्विष्टो वा तत्र कश्चित्, 'उट्ठाणे 'त्ति उत्थितः - उद्वसितः स कदाचिद्देशो भवेत्, 'फेडण'त्ति प्राक् तत्र זט न्ध י A DI સનિ.-૧૩૪ મ ओ ᄑ हा ॥ ૫૧૧ || Page #529 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૩૪ શ્રી ઓઘ-ચ वसतिरासीत् इदानीं तु कदाचिदपनीता भवेत् । ५६ हरितपण्णीय'त्ति हरितं तत्र शाकादि बाहुल्येन भक्ष्यते, तच्च साधनां નિર્યુક્તિર ન્યતે મિક્ષપ્રાર્થ વા, અથવા રિતપvયત્તિ તત્ર કે પુષિ રાજ્ઞો હું સ્વી રેવતાચૈ વર્ણ પુરુષો मार्यते, स च प्रव्रजितादिभिक्षार्थं प्रविष्टः सन्, तत्र गृहस्योपरि आर्द्रा वृक्षशाखा चिह्न क्रियते, तच्च गृहीतसङ्केतो दूरत | ૫૧૨ || एव परिहरति, अगृहीतसङ्केतश्च विनश्यति, तस्माद् गणं पृष्ट्वा गन्तव्यमिति । अथवाऽन्यकर्तृकीयं गाथा, ततश्च न म पुनरुक्तदोषः । ચન્દ્ર.: વિવક્ષિત સ્થાનમાં પણ સાધુને આ પ્રમાણે દોષો સંભવી શકે છે કે ઓઘનિર્યુક્તિ-૧૩૪ : ટીકાર્થ : તે સ્થાન હલકું હોય અર્થાત્ મ્લેચ્છ વગેરેના ઉપદ્રવવાનું હોય. અથવા ત્યાં તાપસી 'દીક્ષા લઈ ચૂકેલી તાપસીઓ કામાતુર હોય અને તે સાધુને સંયમમાંથી ભ્રષ્ટ કરનારી હોય. અથવા જંગલી પશુઓનો ભય || a હોય. અથવા દુકાળનો ભય હોય અથવા તે ક્ષેત્રો ચોરથી ભરપૂર હોય. અથવા નૂતનદીક્ષિતના સ્વજનો ત્યાં હોય અને તેઓ તેને દીક્ષા છોડાવી દેનાર હોય. અથવા ત્યાં કોઈ સાધુષી હોય. અથવા તે દેશ કદાચ ઉજ્જડ થઈ ગયો હોય. અથવા પહેલા ત્યાં જે સાધુ યોગ્ય વસતિ હતી તે કદાચ અત્યારે ખતમ થઈ ગઈ હોય. અથવા તે ક્ષેત્રમાં લીલોતરી વધારે પ્રમાણમાં વપરાતી હોય. હવે સાધુઓને તો એ કહ્યું નહિ. અથવા ત્યાં લગભગ દુકાળ જેવી હાલત હોય, અથવા તે દેશમાં કેટલાક ઘરોને વિશે વી. રાજાને દંડ આપીને દેવતાને માટે બલિ આપવા પુરુષ મરાતો હોય, હવે આ સાધુ વગેરે ભિક્ષા માટે નીકળેલો હોય અને ||તે ક્ષેત્રમાં વિવક્ષિત ઘરની ઉપર ભીની વૃક્ષશાખા ચિહ્ન તરીકે કરાયેલી જોઈ જો એ સાધુ ગૃહીતસંકેત હોય તો એ ઘરને દૂરથી છે. ન all v૧૨II . ૧ Page #530 -------------------------------------------------------------------------- ________________ T મ શ્રી ઓઘ-હ્યું જ છોડી દે, પણ જો એ અગૃહીતસંકેત હોય તો ત્યાં ગોચરી લેવા પ્રવેશે અને મરી જાય. માટે જ ગચ્છને પુછીને જવું. નિર્યુક્તિ (ભાવાર્થ આ પ્રમાણે છે. પૂર્વના કાળમાં કેટલાક સ્થાનોમાં એવું બનતું કે કેટલાક લોકો કોઈક દેવી વગેરેને ખુશ કરવા એને viી માનવનો બલિ આપતા. હવે જો ગમે તે માનવને મારી નાંખીને દેવીને બલિ આપે, તો રાજા આ રીતે પોતાની પ્રજાની | ૫૧૩ IT હત્યાથી ગુસ્સે થઈ આ લોકો ઉપર કોપ કરે જ. એ કોપથી બચવા આવા લોકો રાજાને અમુક ધન વગેરે દંડ તરીકે પહેલેથી આપી દેતા. અને પછી એવું નક્કી થતું કે એ ઘર ઉપર ભીની વૃક્ષશાખા ચિહ્ન કરવામાં આવે. એ ઘરમાં જે પ્રવેશે એને મારી નાંખવાનો એ લોકોને અધિકાર મળતો. રાજા પછી એમાં વચ્ચે ન પડતો. હવે ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે આવા જ કોઈ ક્ષેત્રમાં સાધુઓ ગયા હોય, પણ જો તેઓ આ બધી વાત ન જાણતા હોય તો એ ઘરોમાં ગોચરી લેવા પ્રવેશે અને મરણ પામવું પડે. આ નિ.-૧૩૪ કોઈ એમને ન બચાવે પણ જો આચાર્યે આખા ગચ્છને ભેગા કરીને “ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે કોને ક્યાં મોકલવા ?” વગેરે પૃચ્છા | કરી હોય તો ગચ્છના પુષ્કળ સાધુઓમાંથી એકાદ પણ ઉપરની બાબત જાણતો સાધુ એ બધા ખુલાસા કરી દે અને એટલે 'આ બધુ જાણ્યા બાદ એ સાધુઓ ત્યાં ક્ષેત્રપ્રભુપેક્ષણા કરવા જાય તો એ ઘરોમાં પ્રવેશ ન કરે. અને બચી જાય. આ બધું તે કાળમાં બન્યું હશે એટલે એનો પણ ગ્રન્થકારશ્રીએ ઉલ્લેખ કર્યો છે.) (પ્રશ્ન : ૧૩૩મી ગાથામાં ચોર, પશુ, દુકાળ, શૈક્ષ, પ્રત્યેનીક વગેરે જે નુકશાનો બતાવ્યા છે, એ જ નુકશાનો આ ૧૩૪ મી ગાથામાં પણ બતાવ્યા છે. અને વળી કેટલાક નવા પણ બતાવ્યા છે પણ ઉપરના નુકશાનો તો બે બે વાર બતાવેલા વાં હોવાથી પુનરુક્તિદોષ સ્પષ્ટ લાગે છે. વી પ૧૩ Page #531 -------------------------------------------------------------------------- ________________ T भो શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ णं ॥ ૫૧૪ ॥ તમે = અલબત્ત ટીકાકારે એવો ભેદ પાડ્યો છે કે ૧૩૩મી ગાથામાં તે સ્થાને પહોંચવાના રસ્તા ઉપર થનારા દોષોનો ઉલ્લેખ છે. જ્યારે ૧૩૪મી ગાથામાં તો તે સ્થાને જ થનારા દોષોનો ઉલ્લેખ છે. પણ મૂળમાં તો આ વાત લખી જ નથી. વળી આ ભેદ સંગત પણ નથી થતો કેમકે ૧૩૪મી ગાથામાં જે અમુક નવા દોષો બતાવેલા છે, એ દોષો તો સ્થાને પહોંચવાના રસ્તામાં પણ સંભવી જ શકે છે, અને એટલે ૧૩૩મી ગાથામાં પણ એ દોષો બતાવવા જ જોઈએ. પણ બતાવ્યા નથી. એટલે આ નિરૂપણમાં કંઈક ન્યૂનતા જણાય છે.) VT T સમાધાન ઃ અથવા તો આ ૧૩૪મી ગાથા ભદ્રબાહુસ્વામીરચિત નહિ, પણ બીજા કોઈ મહાપુરુષે રચેલી છે એમ માનવું Æ એટલે એ મહાપુરુષ પોતાની રીતે જ્યારે દોષો વર્ણવે ત્યારે કેટલાક ભદ્રબાહુસ્વામીએ બતાવેલા દોષો પણ ફરી બતાવે અને કેટલાક મ નિ.-૧૩૫ નવા પણ બતાવે એ શક્ય છે. એમાં પુનરુક્તિદોષ ન ગણાય. એક જ વ્યક્તિ એકજ પદાર્થ વારંવાર કહે તો એ પુનરુક્તિદોષ કહેવાય. અહીં બેય ગાથાના રચિયતા જુદા હોવાથી એક જ પદાર્થ બે વાર આવ્યો હોય તો પણ પુનરુક્તિ દોષ નથી. મૂળ વાત પર આવીએ. T म्य ZIT वृत्ति : इदानीं स आचार्यः क्षेत्रप्रत्युपेक्षकान् प्रेषयन् सर्वं गणमालोचयति । अथ तु विशिष्य कञ्चिदेकमालोचयति शिष्यादिकं ततश्चैते दोषा भवन्ति - ોનિ. : सीसे जड़ आमंते पडिच्छ्गा तेण बाहिरं भावं । अह इयरे तो सीसा तेवि समत्तंमि गच्छंति ॥ १३५ ॥ | If 11 મ Bar | ar 1149811 Page #532 -------------------------------------------------------------------------- ________________ + $ = | N = = = શ્રી ઓઘ- शिष्यान् विशिष्य केवलान् यद्यामन्त्रयति ततश्च को दोषः ?, 'पडिच्छग'त्ति सूत्रार्थग्रहणार्थमायाता ये साधवस्ते નિર્યુક્તિ प्रतीच्छकाः, 'तेण 'त्ति तेऽनालोचनेन 'बाहिरं भावं'ति बहिर्भावं चिन्तयन्ति, बाह्या वयमत्र । अथेतरान् - प्रतीच्छकान् आलोचयति ततः शिष्या बहिर्भावं मन्यन्ते, प्रतीच्छकाश्च सूत्रार्थग्रहणसमाप्तौ गच्छन्ति, ततश्चाचार्य एकाकी संजायत | ૫૧૫ - इत्ययं दोषस्तावत् । | ચન્દ્ર.: ગણને પુછ્યા વિના જ ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકોને મોકલી દેવામાં ઉપર મુજબ દોષોનો સંભવ છે માટે હવે તે આચાર્ય દર, ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને મોકલે ત્યારે તે પૂર્વે આખા ગણની સાથે વિચારણા કરી લે. આ નિ.-૧૩૫ પ્રશ્ન : આખા ગણની સાથે વિચારણાની શી જરૂર ? માત્ર અનુભવી-પીઢ કેટલાક શિષ્યાદિની સાથે જ વિચારણા કરી | લે તો ન ચાલે? ( સમાધાનઃ જો આ રીતે વિશેષથી કોઈક એકાદ શિષ્યાદિની સાથે જ વિચારણા કરે તો નીચે મુજબ દોષો સંભવે છે. ઓઘનિર્યુક્તિ-૧૩૫ : ગાથાર્થ : જો શિષ્યોને આમંત્રે, તો તેનાથી નિશ્રાવર્તીઓ બાહ્યભાવને અનુભવે. હવે જો ! આ નિશ્રાવર્તાઓ ને આમંત્રે તો તે શિષ્યો બાહ્યભાવ પામે. તે નિશ્રાવર્તઓ પણ (નિશ્રા સ્વીકારવાનો ઉદ્દેશ) પૂર્ણ થતા જતા | પ૧પI. વિ ટીકાર્થ ? જો આચાર્ય વિશેષ કરીને માત્ર શિષ્યોને જ પૃચ્છા કરે તો શું દોષ? એ બતાવે છે કે જે સાધુઓ વિવક્ષિત , Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધા આચાર્યના શિષ્ય ન હોવા છતાં એમની પાસે સૂત્રાર્થ લેવાને માટે આવેલા હોય અને એ રીતે તેમના નિશ્રાવર્તા બનેલા હોય છે, નિર્યુક્તિ તે સાધુઓ પ્રતીચ્છક કહેવાય. હવે તેઓ તો આ રીતે આચાર્યે તેઓને પૃચ્છા ન કરી હોવાને લીધે બાહ્યભાવને જ વિચારે. અર્થાત એમ જ વિચારે કે “આપણે ગમે એટલી સેવા કરીએ તો પણ આચાર્ય તો આપણને પારકા જ ગણે છે. માટે જ // ૫૧૬ . . શિષ્યોને પૂછે છે, આપણને પૂછતા નથી.” - હવે જો આચાર્ય માત્ર પ્રતીચ્છિકોને જ પૃચ્છા કરે તો શિષ્યો બાહ્યભાવને માને “ગુરુને પારકાઓ જ વહાલા છે. આપણે જ સેવા કરીને તૂટી મરીએ તો પણ આપણી કિંમત નહિ.” અને એટલે તેઓ આચાર્યને છોડી દે. બીજી બાજુ પ્રતીચ્છકો તો Fી સૂત્રાર્થગ્રહણનું કાર્ય પૂર્ણ થાય એટલે પાછા પોતાના ગુરુ પાસે જતા રહે અને એટલે આ આચાર્ય તો એકલા જ થઈ જાય. આ નિ.-૧૩૬ આ દોષ થાય. वृत्ति : अथ वृद्धान् पृच्छति तत: - ओ.नि. : तरुणा बाहिरभावं न य पडिलेहोवहिं न किइकम्मं । मूलयपत्तसरिसया परिभूया वच्चिमो थेरा ॥१३६॥ वृद्धानालोचयतस्तरुणा बहिर्भावं मन्यन्ते, ततश्च ते तरुणाः किं कुर्वन्त्यत आह- 'न य पडिलेहोवधि' उपधेः all ૫૧૬ प्रत्युपेक्षणां न कुर्वन्ति, न च कृतिकर्म-पादप्रक्षालनादि कुर्वन्ति । अथ तरुणानेव पृच्छति ततः को दोषः ?, वृद्धा एवं = = = '# E , Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- 2 नियुति // ૫૧૭ll નિ.-૧૩૬ चिन्तयन्ति-'मलयपत्तसरिसया' मौलं-आद्यं यत्पर्ण निस्सारं परिपक्वप्रायं तत्तुल्या वयमत एव च परिभूतास्ततश्च. व्रजाम:-इत्येवं स्थविराश्चिन्तयन्ति, यदि वा 'मूलयपत्तसरिसया' मूलकपत्रतुल्याः शाकपत्रप्राया वयम् । ચન્દ્ર.: હવે જો ગચ્છના વૃદ્ધ સાધુઓને પૃચ્છા કરે તો ઓશનિયુક્તિ-૧૩૬: ગાથાર્થ: યુવાનો બાહ્યભાવ પામે, ઉપધિપ્રતિલેખન ન કરે, કૃતિકર્મ ન કરે. (જો માત્ર યુવાનોને પુછો તો) સ્થવિરો વિચારે કે શાકના પાંદડા જેવા આપણે પરિભૂત થયેલા છીએ. અન્યત્ર જતા રહીએ. ટીકાર્થ : જે આચાર્ય વૃદ્ધ સાધુઓને જ પૃચ્છા કરે તો તરુણ સાધુઓ બાહ્યભાવ પામે. પ્રશ્ન : ભલે પામે પણ એથી તેઓ શું કરી લેવાના? સમાધાન : તેઓ આચાર્ય, ગ્લાન, વૃદ્ધાદિની ઉપધિની પ્રતિલેખના ન કરે, આચાર્યાદિના પગ ધોવા વગેરે રૂપ વૈયાવચ્ચ પણ ન કરે. હવે જો માત્ર યુવાનોને જ પુછે તો શું દોષ ? એ કહે છે કે વૃદ્ધ સાધુઓ આ પ્રમાણે વિચારે કે “આપણે તો જે સૌથી પ્રથમ પાંદડું હોય, કે જે નિઃસાર, લગભગ પાકી ગયેલા જેવું હોય, તેના જેવા જ આપણે છીએ. એટલે જ આપણે આચાર્ય વડે ઉપેક્ષિત કરાયા છીએ. તો પછી આવા અપમાનજનક સ્થાનમાં નથી રહેવું. બીજે જતા રહીએ.” આ પ્રમાણે સ્થવિરો વિચારે. I ૫૧૭ Page #535 -------------------------------------------------------------------------- ________________ અથવા એમ વિચારે કે આપણે તો શાકના પાંદડા જેવા છીએ. (જે ઉખેડીને ફેંકી જ દેવાના હોય છે.) ક' શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ II ૫૧૮ || F = = = वृत्ति : अथ मतं स्थविरा न प्रष्टव्या एव, तत्तु न, यत आह - ओ.नि. : जुण्णमएहि विहूणं जं जूहं होइ सुवि महल्लं । तं तरुणरहसपोइयमयगुम्मइअं सुहं हंतुं ॥१३७॥ जीर्णमृगैविहीनं यद्यूथं भवति सुष्ठ्वपि महत्तथं तरुणरभसे-रागे पोतितं-निमग्नं मदेन गुल्मयितं - मूढं 'सुखं હતું' વિનાયતું-તુવેર તત્વ્યાપદ્યતે ચન્દ્ર.: હવે જો કોઈનો એવો મત હોય કે વૃદ્ધોને પૃચ્છા કરવાની કોઈ જરૂર જ નથી. તો એ વાત બરાબર નથી. કેમકે ઓઘનિયુક્તિ-૧૩૭: ગાથાર્થઃ વૃદ્ધ હરણિયાઓ વિનાનું જે ટોળું હોય, તે ઘણું મોટું પણ યુથ તરુણરસમાં, રાગમાં ડુબેલું અને મદ વડે મૂઢ થયેલું છતું સુખેથી મારી શકાય છે. ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે સ્પષ્ટ છે. નિ.-૧૩૭ '** વત્તિ : થર્ભાવ તત્સિર્વ પર્વ નિતા: સન્તઃ પ્રકૃથા:, થમ્ ? aru ૫૧૮. Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ओ.नि. : थुइमंगलमामंतणनागच्छड जो व पच्छिओ न कहे। तस्सुवरि ते दोसा तम्हा मिलिएसु पुच्छिज्जा ॥१३८॥ ५"स्ततिमङ्गलं कृत्वा-प्रतिक्रमणस्यान्ते स्ततित्रयं पठित्वा ततश्चामन्त्रयति, आकारिते च दूरस्थो यदि नागच्छति कश्चिद्यो वा पृष्टः सन्न कथयति ततस्तस्योपरि ते दोषाः, तस्मान्मिलितेषु प्रच्छनीयमेकत्रीभूतेषु । || પ૧૯il | ' ચન્દ્ર. : જે કારણથી આ પરિસ્થિતિ છે તે કારણથી બધા સાધુઓ ભેગા મળેલા હોય ત્યારે જ તેઓને પૃચ્છા કરવી. નિ.-૧૩૮ તે પૃચ્છા કેવી રીતે કરવી ? તે હવે બતાવે છે. ' ઓઘનિર્યુક્તિ-૧૩૮: ટીકાર્થ : પ્રતિક્રમણના અંતે નમોડસ્તુની ત્રણ સ્તુતિ બોલીને પછી સાધુઓને બોલાવે. જે બોલાવવા છતાંય દૂર રહેલો કોઈક સાધુ ગુરુ પાસે ન આવે અથવા તો આવવા છતાં અને ગુરુ વડે પૃચ્છા થઈ હોવા છતાં , જે સાધુ તે તે ક્ષેત્ર અંગેની સારી નરસી વાસ્તવિક હકીકત ન કહે તેના ઉપર બધા દોષો લાગે. (તે સાધુ દૂર જ રહે અને તે વાસ્તવિક હકીકત ન જણાવે તો આ બાજુ ગચ્છ અજ્ઞાનતાના લીધે ખોટો નિર્ણય લઈ બેસે, એના કારણે જે કાંઈ નુકશાનો ન થાય તે બધા જ પેલા દૂર જ બેસી રહેલા અથવા પૂછવા છતાં ન કહેનારાના ખાતે લખાય.) આ કારણસર એકત્ર થયેલા સાધુઓ હોતે છતેં જ પૃચ્છા કરવી. એકલ-દોકલને નહિ. all ૫૧૯ો 'ર, , , છે Page #537 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૩૯ શ્રી ઓથ- મો.નિ. : તે મurત્તિ પુર્ઘ ફિત્તે િવમેઘ તબં નિર્યુક્તિ तं च न जुज्जइ वसही फेडण आगंतु पडिणीए ॥१३९॥ // ૫૨૦ । केचनाचार्या एवं ब्रुवते-प्राक् प्रत्युपेक्षिते यस्मिन् क्षेत्रे प्रागपि स्थिता आसन् तस्मिन् पुनरप्रत्युपेक्ष्य गम्यते, तच्च न युज्यते, यस्मात्तत्र कदाचित् 'वसही फेडण त्ति सा प्राक्तनी वसतिरपनीता, आगन्तुको वा प्रत्यनीकः संजातः, अत एतद्दोषभयात् "पूर्वदृष्याऽपि वसतिः प्रत्युपेक्षणीया । = = * | ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૩૯ : ગાથાર્થ : કો'ક કહે છે કે પહેલા જોવાયેલા ક્ષેત્રમાં એમને એમ જ જતા રહેવું. પણ | - એ વાત બરાબર નથી. કેમકે વસતિનો નાશ થયો હોય કે શત્રુ આવેલો હોય. . I ટીકાર્થ: કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે “પૂર્વે જે ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કરેલી જ હોય અને એવા જે ક્ષેત્રમાં પહેલા રહ્યા પણ હોઈએ, તે ક્ષેત્રમાં ફરી તપાસ કરવાની જરૂર નથી. એમને એમ તપાસ કર્યા વિના પણ જઈ શકાય.” (આજે જેમ ૨-૩ વર્ષ પૂર્વે આપણે જયાં ચોમાસું કર્યું હોય, તે ક્ષેત્ર અંગે કોઈ પૃચ્છા કરે તો આપણે બોલતા હોઈએ છીએ કે “સ્પંડિલ માત્રાની જગ્યા છે. અનુકૂળ ક્ષેત્ર છે, કશોં વાંધો નથી.” વગેરે. એના જેવી આ વાત છે. ખરેખર તો એ ક્ષેત્રમાં ઘણાં ફેરફાર થઈ ગયા હોવાની શક્યતા છે. શી રીતે આવો નિર્ણય જાહેર કરાય ?) પણ આ વાત યોગ્ય નથી. કેમકે (૧) ક્યારેક એવું પણ બન્યું હોય કે ત્યાં જે જૂની વસતિ હતી, તે દૂર કરાઈ હોય * લ ા R B ૫૨૦I ** . Page #538 -------------------------------------------------------------------------- ________________ नि.-१४० શ્રી ઓધ- (તોડી નંખાઈ હોય, કે ત્યાં અનાજ ભરવામાં આવ્યું હોય કે એ સ્થાને કોઈ રહેવા લાગ્યા હોય.) અથવા તો (૨) કોઈક નિર્યુક્તિT શત્રુ આવી ગયેલો હોય. આ જ કારણસર પૂર્વે જોયેલી વસતિ પણ અત્યારે ફરી જોવી જોઈએ.. वृत्ति : इदं च ते प्रष्टव्याः - ॥ ५२१॥ स. ओ.नि. : कयरी दिसा पसत्था ? अमुई सव्वेसि अणुमए गमणं । चउदिसि ति दु एगं वा सत्तग पणगं तिग जहणणं ॥१४०॥ ___ कतरा दिक् 'प्रशस्ता' शोभना ?, सुक्षेमपथेत्यर्थः, तेऽप्याहुः 'अमुई' अमुका दिक् सुक्षेमेति। एवं सर्वेषां यदा | भ 'अनुमता' अभिरुचिता भवति, तदा गमनं कर्त्तव्यम् । तत्र ‘चतसृष्वपि दिक्षु' पूर्वदक्षिणपश्चिमोत्तरासु प्रत्युपेक्षकाः भ प्रयान्ति, अथवा चतसृणां दिशामुपद्रवादिसम्भवे तिसृषु यान्ति, तदभावे द्वयोर्दिशोर्यान्ति, तदभावेऽप्येकस्यां दिशि । तासु च दिक्षु व्रजन्तः कियन्तो व्रजन्त्यत आह - 'सत्तग पणगं तिग जहण्णं' एकैकस्यां दिशि उत्कृष्टतः सप्त सप्त प्रयान्ति, सप्तानामभावे पञ्च पञ्च व्रजन्ति, पञ्चानामभावे जघन्येन त्रयस्त्रयः प्रयान्तीति । यन्द्र. : साधुभाने मापात पूछवी - ओधनियुजित-१४० : यथार्थ : ४६ हिशा सारी छ ? "अमुसारी छ." म अधानी अनुमति होय तो मान ४२. NE ॥५२१॥ Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચારેય દિશામાં કે ત્રણમાં, બેમાં કે એક દિશામાં સાત, પાંચ કે જઘન્યથી ત્રણ-ત્રણ સાધુઓ મોકલવા. નિર્યુક્તિ ટીકાર્થ: આચાર્યે બધાને પ્રશ્ન કરવો કે “કઈ દિશા સારી, આપત્તિ વિનાની છે ?” તેઓ પણ કહે કે “અમુક દિશા | સુલેમા-ગ૭ને અનુકૂળ રહે તેવી છે.” આમ જ્યારે બધાયને અમુક દિશા ગમી ગયેલી હોય એટલે કે બધાયને એક જ માર્ગ / ૫૨૨ રુઓ હોય તો પછી તે તરફ ગમન કરવું. (પણ જો બધાય સાધુઓ એક જ દિશા માટે રુચિવાળા ન હોય તો પછી) ચારેય - દિશાઓમાં ક્ષેત્રની તપાસ કરનારા સાધુઓ મોકલવા. અથવા તો જો ચાર દિશામાંથી એકાદ દિશામાં ઉપદ્રવાદિનો સંભવ જ હોય તો પછી બાકીની ત્રણ દિશામાં જાય, તે પણ શક્ય ન હોય તો પછી એક જ દિશામાં ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો જાય. FI (અહીં એમ લાગે છે કે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો આવી ગયા બાદ ગુરુગચ્છને પૂછે અને બધા એક જ દિશા જણાવે ત્યારે આખો | નિ.-૧૪૦ | ગચ્છ એ જ દિશામાં જાય. પરંતુ જયારે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને ક્ષેત્ર જોવા મોકલવાના છે, ત્યારે તો એમને ચારે ય દિશામાં મોકલે પણ ત્યારે ગચ્છને પૂછવાની જરૂર જણાતી નથી. છતાં ગીતાર્થોને પૃચ્છા કરવી. અથવા તો એમ અર્થ કરવો કે બધાને જો એક v, '= જ દિશા ગમે તો શેત્રપ્રત્યુપેક્ષકો એ એક જ દિશામાં તપાસ કરી આવે અને પછી આખો ગચ્છ જાય. મને વર્ણવ્ય માં ! ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોનું ગમન સમજવું.) પ્રશ્ન : આ બધી દિશાઓમાં જતા સાધુઓ કેટલા જાય ? ઉત્તર : એક એક દિશામાં ઉત્કૃષ્ટથી સાત સાત જાય. સાત મોકલવા શક્ય ન હોય તો પાંચ પાંચ જાય. પાંચ મોકલવા પણ શક્ય ન હોય તો પછી ઓછામાં ઓછા ત્રણ જાય. ૨ | ક - k 'fs || પર - B Page #540 -------------------------------------------------------------------------- ________________ E શ્રી ઓઘ वृत्ति : अत्र च ये आभिग्रहिकास्ते प्रहेतव्याः, तेषां त्वभावे - નિર્યુક્તિ ओ.नि. : अणभिग्गहिए वावारणा उ तत्थ उ इमे न वावारे । // ૫૨૩ / बालं वड़मगीअं जोगिं वसहं तहा खमगं ॥१४१॥ म 'अणभिग्गहिए'त्ति यैरभिग्रहो न गृहीतस्तान् व्यापारयेद्-गमनाय चोदयेदित्यर्थः । तत्र तु बालं वृद्धं अगीतार्थं योगिनं 'वृषभं' वैयावृत्त्यकरं तथा 'क्षपकं' मासक्षपकादिकम् । एतान्न व्यापारयेद् गमनाय । 'ક્ષ નિ.-૧૪૧ ચન્દ્ર.: આ વિષયમાં જે અભિગ્રહધારી સાધુઓ હોય તેમને (ગચ્છમાં કેટલાક સાધુઓ આવા અભિગ્રહવાળા હોય કે વસતિ જોવા જવા માટેની, ક્ષેત્રની તપાસ કરવાની જવાબદારી અમારી. જો આવા હોય તો પ્રથમ એમને મોકલવા.) જો આભિગ્રહિકો ને હોય તો પછી મી ઓઘનિર્યુક્તિ-૧૪૧: ગાથાર્થ : અનભિગ્રહધારીઓને વ્યાપારિત કરવા. પણ તેમાં બાલ, વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૃષભ અને ક્ષેપકને ન મોકલવા. ટીકાર્થ: આભિગ્રહિકો ન હોય તો પછી જે બીજા સાધુઓ અભિગ્રહ વિનાના છે, તેમને ગમન કરવા માટે પ્રેરણા કરે. વી તેમાં (૧) બાલ (૨) વૃદ્ધ (૩) અગીતાર્થ (૪) યોગોદૃવહન કરનાર (૫) વૃષભ-વૈયાવચ્ચી (૬) માસક્ષપણાદિ તપ કરનાર ah ૫૨૩ .. F = = • = હે Page #541 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ ॥ ५२४॥ આ દુને ગમન માટે પ્રેરવા નહિ. वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकृद् व्याख्यानयन्नाह - ओ.नि.भा. : हीरेज्ज व खेलेज्ज व कज्जाकज्जं न याणई बालो। सो वाऽणुकंपणिज्जो न दिति वा किंचि बालस्स ॥ ६८ ॥ बाले प्रेष्यमाणेऽयं दोषो-हियते म्लेच्छादिना क्रीडेता बालस्वभावत्वात् कार्याकार्यं च-कर्त्तव्याकर्त्तव्यं वा न जानाति बालः । स च बालः क्षेत्रप्रत्युप्रेक्षणार्थं प्रहितः सन् अनुकम्पया सर्वं लभते, आगत्य चाचार्याय कथयति यदुत तत्र सर्वं लभ्यते, गतश्च तत्र गच्छो यावन्न किञ्चिल्लभते, चेल्लकस्यैवानुकम्पया स लाभ आसीद्, अथवा न ददाति वा भ| किञ्चिद्वालाय परिभवेनातस्तं न व्यापारयेत् । 4 मा.-१८ विक ચન્દ્ર. : હવે આજ ગાથાનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર કહે છે કે मोधनियुजित-भाष्य-६८ : गाथार्थ : पाल म५४२५॥ ४२राय, रमत २भे, अर्थ-मार्य नो . अथवा तो पास ૨ અનુકંપનીય હોય અથવા તો બાલને લોકો કંઈ ન આપે. वाटीमार्थ : नेपाल साधुने क्षेत्रतपास माटे भोली तो माहोपसा (१) मले७ वगैरे मेने अपारी 4. (२) ॥२४॥ Page #542 -------------------------------------------------------------------------- ________________ ભા.-૬૯ શ્રી ઓઘ- તે બાલસ્વભાવવાળો હોવાથી રમવા લાગી પડે. (૩) શું કર્તવ્ય છે ? શું અકર્તવ્ય છે ? વગેરે ન જાણે (૪) ક્ષેત્ર તપાસ માટે નિર્યુક્તિ મોકલાયેલો બાળ ત્યાં ગોચરી માટે જાય ત્યારે બધા “બાળક છે, એને ખવડાવો.” એમ એને તો અનુકંપાથી બધું જ આપે. આમ બાળક તો અનુકંપાથી બધું મેળવે અને આવીને આચાર્યને કહે કે “એ ક્ષેત્રમાં બધું જ મળે છે. ક્ષેત્ર સારુ છે...” એટલે // પ૨૫ IT પછી આખો ગ૭ ત્યાં જાય પણ કંઈ વિશેષગોચરી ન પામે. કેમકે લોકો પૂર્વે તો બાળક પ્રત્યેની અનુકંપાથી જ આપતા હતા. આ બાકીના યુવાન સાધુઓને ન આપે. (૫) ક્યારેક આનાથી તદ્દન ઉધું ય બને કે લોકો સારા દાનવીર હોય પણ બાલસાધુને on જોઈ “આને શું આપવાનું ?” એમ એનો તિરસ્કાર-ઉપેક્ષા કરે એટલે એ બાળક તો કંઈ ન પામે (હવે તે પાછો આવી + આચાર્યને કહે કે “એ ક્ષેત્ર નકામું છે.’ હકીકતમાં ઘણું સારું પણ હોય. એટલે અહીં ગચ્છને નુકશાન થાય.) આ બધા કારણોસર બાલસાધુને ક્ષેત્રની તપાસ માટે ન મોકલવો. वृत्ति : वृद्धोऽपि न प्रेषणीयो, यतस्तत्रैते दोषा: - ओ ओ.नि.भा. : वुड्डोऽणुकंपणिज्जो चिरेणं न य मग्गथंडिले पेहे। अहवावि बालवुड्डा असमत्था गोयरतिअस्स ॥१९॥ वृद्धोऽनुकम्पनीयस्ततश्चासावेव लभते नान्यः, तथा 'चिरेणं'ति 'चिरेण' प्रभूतेन कालेन गमनं आगमनं च करोति, न च 'मार्ग' पन्थानं प्रत्युपेक्षितुं समर्थः नापि स्थण्डिलानि प्रत्युपेक्षितुं समर्थः। इदानीं तु द्वयोरपि વીu ૫૨૫ છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ॥ ૫૨૬॥ | V | भो बालवृद्धयोस्तुल्यदोषोद्भावनार्थमाह त्रिकालभिक्षाटनस्येत्यर्थः । द्वारं । ચન્દ્ર. : વૃદ્ધ સાધુને પણ ન મોકલવો. કેમકે તેને મોકલવામાં આ દોષો છે. म ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૯ : ગાથાર્થ : વૃદ્ધ અનુકંપનીય હોય, લાંબાકાળે આવે. માર્ગ અને સ્થંડિલની પ્રત્યુપેક્ષા ન કરે. । અથવા તો બાલ અને વૃદ્ધો ત્રણ કાળની ગોચરીચર્યા માટે અસમર્થ હોય. स्स स - म अथवा बाला वृद्धाश्च 'असमर्थाः' अशक्ता: ' गोचरत्रिकस्य' भ ટીકાર્થ : (૧) વૃદ્ધ સાધુ પર બધાને દયા આવે એટલે એ જાય તો એ તો બધું જ ગોચરી-પાણી વગેરે પામે. પણ પછી એના ભરોસે ગચ્છ જાય તો બીજા સાધુઓ કશુંય ન પામે. (જો ક્ષેત્રના લોકો દાનવીર ન હોય તો.) (૨) વૃદ્ધ સાધુને TM વિવક્ષિતક્ષેત્ર સુધી પહોંચવામાં અને ત્યાંથી પાછા આવવામાં ઘણો સમય લાગે. (૩) એ વૃદ્ધ સાધુ જવાના માર્ગો જોવા માટે ૐ કે સ્થંડિલભૂમિઓ જોવા માટે સમર્થ ન હોય. (યુવાન સાધુ તો બે-ચાર માર્ગો ચકાસી સારામાં સારા માર્ગે ગચ્છને લઈ જાય.) હવે બાલ વૃદ્ધ એ બેયમાં જે દોષ સમાન રીતે સંભવિત છે, તે દોષને બતાવવા માટે કહે છે કે અથવા તો બાલ અને વૃદ્ધ સવાર-બપોર-સાંજ એમ ત્રણ ટાઈમ ગોચરીચર્યા કરવા માટે અસમર્થ હોય. (ક્ષેત્રત્યુપેક્ષકોએ ત્યાં ત્રણ ટાઈમ લાંબી ગોચરીચર્યા કરવાની છે, તે શા માટે ? એ બધા કારણો આગળ બતાવાશે.) ओ वृत्ति : अगीतार्थेऽपि प्रेष्यमाणे एते दोषाः - ה ભા.-૬૯ म 귀 at 11 42€ 11 H Page #544 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-स्थ ओ.नि.भा. : पंथं च मासवासं उवस्सयं एच्चिरेणं कालेणं । નિર્યુક્તિ एहामोत्ति न याणइ चउव्विहमणुण्ण ठाणं च ॥७०॥ ॥५२७॥ 'पन्थानं' मार्गं न जानाति परीक्षितुं 'मासं ति मासकल्पं न जानाति 'वासंति वर्षाकल्पं न जानाति, तथा स 'उपाश्रयं' वसतिं परीक्षितुं न जानाति । तथा शय्यातरेण पृष्टः-कदा आगमिष्यथ ?, ततश्च ब्रवीति-'एच्चिरेण कालेणं एहामो 'त्ति इयता कालेन-अर्द्धमासादिना एष्याम इत्येवं वदतो यो दोषः अविधिभाषणजनितस्तं न जानाति, यतःण स कदाचिदन्या दिक् शोभनतरा शुद्धा भवति तत्र गम्यते, अतो नैवं वक्तव्यम्-एतावता कालेनैष्यामः । तथा स मा.-90 'चउव्विहमणुण्ण'त्ति तत्रोपाश्रये शय्यातरश्चतुर्विधमनुज्ञाप्यते-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्चेति । तत्र द्रव्यतस्तृणडगलादि अनुज्ञाप्यते, क्षेत्रतः पात्रप्रक्षालनभूमिरनुज्ञाप्यते, कालतो दिवा रात्रौ वा निस्सरणमनुज्ञाप्यते, भावतो ग्लानस्य कदाचिद्भावप्रणिधानार्थं कायिकासज्ञादि निरूप्यते, एतां चतुर्विधामनुज्ञामनुज्ञापयितुं न जानाति । 'ठाणं च'त्ति वसतिः कीदृशे प्रशस्ते स्थाने भवतीत्येतन्न जानाति । द्वारं । ચન્દ્ર, : અગીતાર્થ સાધુને મોકલવામાં આવે તો પણ આ હવે કહેવાતા દોષો લાગે. मोधनियुस्ति-भाष्य-७०:2ीर्थ : गीतार्थ साधु (१) मागणवाशे से भागने नो . (२) भास अपने न ||५२७॥ . (3) [se५=योमासा संबंधी मायारने नो . (४) सतिनी तपास ४२वानी न , (५) शय्यातर पूछे । Page #545 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ‘તમે ક્યારે આખા ગચ્છને લઈને પાછા આવશો?” તો આ બોલી દે કે “પંદર દિવસ વગેરે જેટલા કાળમાં આવીશું.” હવે નિર્યુક્તિા આ રીતે બોલનારાને અવિધિના=કાળમર્યાદાના ભાષણથી ઉત્પન્ન થનાર જે દોષ લાગે છે, તેને આ અગીતાર્થ ન જાણે. એ દોષ એ કે ક્યારેક આ દિશા કરતા બીજી દિશા વધુ સારી, શુદ્ધ હોય તો ગચ્છ ત્યાં પણ જાય. અહીં ન પણ આવે. એટલે // ૫૨૮ - આ પ્રમાણે ન કહેવું કે “આટલા સમયમાં અમે આવી જઈશું.” (૬) ત્યાં ઉપાશ્રયમાં શય્યાતર પાસે ચાર પ્રકારે અનુજ્ઞા=રજા I લેવાની હોય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. એમાં દ્રવ્યથી તૃણ-ડગલાદિની રજા લેવાની. ક્ષેત્રથી પાત્રનું પ્રક્ષાલન | જ કરવાની ભૂમિની રજા લેવાની. કાલથી દિવસે કે રાત્રે વસતિમાંથી નીકળવાની સત્તા મળે એની રજા લેવાની. ભાવથી કોઈક પ્ત ગ્લાનની સમાધિ ખાતર માત્રુ-ચંડિલાદિની રજા લેવાની. પણ અગીતાર્થ તો આ ચાર પ્રકારની અનુજ્ઞા સંબંધમાં કશું જ ન . ભા.-૭૧ .જાણે. (૭) ઉપાશ્રય = વસતિ આખા ગામમાં ક્યા પ્રશસ્તસ્થાને લેવી? એ બધું પણ એ ન જાણે. (બળદની કલ્પના કરીને ' વસતિ લેવાની વાત આગળ દર્શાવાશે.) वृत्ति : योगिनमपि न प्रेषयेत्, कस्मात् ? - મો.નિ.મા. : તૂરંત વ ન દે પંથે પાકિ હેિ. विगई पडिसेहेइ य तम्हा जोगिं न पेसिज्जा ॥७१॥ त्वरमाणः सन्न प्रत्युपेक्षते पन्थानं, तथा पाठार्थी सन्न चिरं भिक्षां हिण्डते, तथा लभ्यमाना विकृती:-दध्यादिकाः . 'વળ પ૨૮ Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધી પ્રતિષેધતિ, તસ્માનં ર વેપવેત્ | | નિર્યુક્તિ ચન્દ્ર.: યોગોવાહકને પણ ન મોકલવો. | ૫૨૯ શા માટે ? તે કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૭૧ : ગાથાર્થ : ઉતાવળો તે માર્ગને ને પ્રત્યુપેશે સ્વાધ્યાયાર્થી તે લાંબો કાળ ન ફરે. વિગઈનો | નિષેધ કરે. એટલે યોગીને ન મોકલવો. ટીકાર્ય : યોગવાહી સ્વાધ્યાયાદિની તીવ્ર ઈચ્છાવાળો હોવાથી જલ્દી જલ્દી પહોંચવા પ્રયત્ન કરે અને એટલે પછી એ માર્ગની પ્રત્યુપેક્ષણા બરાબર ન કરે. તથા એ પાઠનો-સ્વાધ્યાયનો અભિલાષી હોય એટલે લાંબો કાળ ભિક્ષા ન ભમે. (જ્યારે T ક્ષેત્રમત્યુપેક્ષકોએ તો લાંબો કાળ ભિક્ષા ભમવાની છે.) તથા એને વિગઈ મળે, તો ય એ તેની ના જ પાડે. કેમકે જોગમાં ન વિગઈ લેવાય નહિ. (પણ અહીં તો વિગઈ વહોરીને એ ક્ષેત્રને વિગઈ વહોરાવવાની ટેવ પાડવાની છે, જેથી પછી ગચ્છને અનુકૂળતા રહે.) (અત્યારના જેવા યોગ ત્યારે ન હતા. યોગ સ્વાધ્યાય માટે છે. આજે તો આચારાંગના આખા જોગ કરીએ પણ એમાં આચારાંગ ગોખવાનું છે એની ટીકા વાંચવાની પ્રવૃત્તિ પ્રાયઃ આપણે કરતા નથી, જ્યારે ત્યારે તો જે દિવસે જે ઉદ્દેશો વગેરે હોય તે દિવસે કાલગ્રહણાદિ લઈને તે ઉદ્દેશો ગોખવામાં આવતો. એટલે જોગવાહીને તો સ્વાધ્યાય ખૂબ કરવાનો રહેતો અને એટલે જ જો એને ક્ષેત્રપ્રત્યુપેક્ષણા માટે મોકલાય તો તો એ સ્વાધ્યાયનો સમય બચાવવા ઉતાવળ કરવાનો જ.) થી ભા.-૭૧ ૫૨૯ I Page #547 -------------------------------------------------------------------------- ________________ (म..-७२ श्री मोध-त्यु वृत्ति : वृषभोऽपि न प्रेषणीयो यत एते दोषा भवन्ति - નિર્યુક્તિ ओ.नि.भा. : ठवणकुलानि न साहे सिट्ठावि न दिति जा विराहणया । ॥430॥ परितावण अणुकंपण तिण्हऽसमत्थो भवे खमगो ॥७२॥ वृषभो हि प्रेष्यमाणः कदाचिद्रुषा स्थापनाकुलानि 'न साहित्ति न कथयति, अथवा 'सिट्ठावि न दिति'त्ति कथितान्यपि तानि स्थापनाकुलानि न ददति अन्यस्य, तस्यैव तानि परिचितानि, 'जा विराहणय'त्ति ततश्च स्थापनाकुलेषु अलभ्यमानेषु या विराधना ग्लानादीनां सा सर्वा आचार्यस्य दोषेण कृता भवति । द्वारं । अथ क्षपकोऽपि न प्रेष्यते, यतः परितापना - दुःखासिका आतपादिना भवति क्षपकस्य, 'अणुकम्पण'त्ति अनुकम्पया वा लोकः क्षपकस्यैव ददाति नान्यस्य, तथा 'तिण्हऽसमत्थो भवे खमओ' त्रयो वारा यद्भिक्षाटनं तस्य-वारत्रयाटनस्यासमर्थः क्षपकः । द्वारम्। यन्द्र. : वृषभ = वैयाक्थ्याने ५॥ न भोसपो. भ मां माहोपो थाय छे. ઓઘનિર્યુક્તિ-ભાગ-૭૨ : ગાથાર્થ : સ્થાપનાકુળોને ન કહે, કહેવાયેલા પણ સ્થાપનાકુળો ન આપે. એમાં જે વિરાધના & થાય. તપસ્વી પરિતાપ પામે, અનુકંપા પામે. ત્રણ ગોચરીચર્યા માટે અસમર્થ હોય. ટીકાર્થ : વૈયાવચ્ચીને મોકલવામાં આવે તો ક્યારેક “હું આટલી સેવા કરું છું. તો પણ મને અહીંથી હટાવી આ કામ वी॥५30॥ Page #548 -------------------------------------------------------------------------- ________________ OM ? છે શ્રી ઓઘ- માટે મોકલે છે ?” એમ વિચારી ગુસ્સે થઈ ગ્લાનાદિને માટે રખાયેલા સ્થાપના કુલો - ભક્તિવાળા ઘરો ન બતાવે. (એ જ નિર્યુક્તિ આ ઘરોમાં જઈ ગ્લાનાદિ માટે પ્રાયોગ્ય લાવતો હોય, બીજાઓને ખબર ન હોય, કેમકે સ્થાપનાકુલોમાં જવાનો બીજાઓને નિષેધ છે.) અથવા તો જો એ સ્થાપનાકુલો દેખાડી દે તો પણ તે કુલો તો બીજાને ગોચરી ન આપે. કેમકે એ કુલો પેલા સાધુને // પ૩૧ IT જ પરિચિત છે. આમ સ્થાપનાકુલોમાં પ્રાયોગ્ય વસ્તુઓ ન મળે અને તો પછી ગ્લાનાદિને પ્રાયોગ્ય વસ્તુઓ ન મળવાથી આ તેઓને જે કોઈપણ પીડા વગેરે રૂપ વિરાધના થાય, તે આચાર્યના વૈયાવચ્ચીને ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે મોકલવાના નિર્ણયરૂપ / દોષથી કરાયેલી બને. | એમ તપસ્વીને પણ ન મોકલાય. કેમકે તપસ્વીને તડકા વગેરે દ્વારા ઘણું દુઃખ પડે. અથવા તો લોક અનુકંપાથી નિ. -૧૪૨ | તપસ્વીને જ આપે. પાછળની એના ભરોસે આવેલા ગચ્છને ન આપે. તથા તપસ્વી ત્રણવાર ભિક્ષચર્યા માટે ફરવા સમર્થ ન હોય. આમ ઉત્સર્ગ માર્ગે આ બાલાદિને ક્ષેત્રતપાસ માટે ન મોકલાય. वृत्ति : यदा तु पुनः प्रेषणार्हा न भवन्ति - ओ.नि. : एए चेव हविज्जा पडिलोमेणं तु पेसए विहिणा । अविही पेसिज्जंते ते चेव तहिं त पडिलोमं ॥१४२॥ || પ૩૧ || દ સ વ ક ક એ છે, Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ एत एव बालादयो भवेयुस्तदा किं कर्त्तव्यमित्याह - 'पडिलोमेणं तु पेसए विहिणा' अनुलोमः-उत्सर्गस्तद्विपरीतः નિર્યુક્તિ प्रतिलोमः-अपवादस्तं प्रतिलोम-अपवादमङ्गीकृत्य एतानेव बालादीन् प्रेषयेत्, कथम् ? - 'विधिना' यतनया - वक्ष्यमाणया । यदा पुनस्त एव बालादयोऽविधिना प्रेष्यन्ते तदाऽविधिना प्रेष्यमाणेषु ते एव दोषाः, क्व ?, 'तहिं तु' ૫૩૨ | 'तस्मिन् क्षेत्रे प्रेष्यमाणानां, कथम् ? - 'पडिलोमं 'ति प्रतिलोमं अपवादमङ्गीकृत्य । अथवाऽविधिना प्रेष्यमाणेषु ते एव म दोषाः, तत्र 'पडिलोमं 'त्ति अविधिप्रतिलोमो विधिस्तेन प्रतिलोमविधिना प्रेषयेत् ।। ચન્દ્ર. : જયારે ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય બીજા કોઈ સાધુ ન હોય ત્યારે આ નિ.-૧૪૨ ઓઘનિર્યુક્તિ-૧૪૨ : ગાથાર્થ : બાલાદિ જ હોય, તો અપવાદમાર્ગે વિધિપૂર્વક મોકલવા. અવિધિથી મોકલવામાં અપવાદને આશ્રયીને તે જ દોષો લાગે. ટીકાર્થ : જો ગચ્છમાં આ બાલાદિ જ હોય, ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય બીજા સાધુઓ ન હોય તો પછી શું કરવું? એ કહે છે કે અપવાદ માર્ગે આ બાલાદિને જ મોકલવા. અહીં મનુનોમ એટલે ઉત્સર્ગ. અને પ્રતિક્નોમ એટલે અપવાદ. એટલે ગાથામાં લખેલા એ શબ્દનો અપવાદ અર્થ કરવો. એ બાલાદિને પણ આગળ કહેવાશે તેવી યતના વડે મોકલવા. ગમે તેમ નહિ. જો વળી તે જ બાલાદિ અવિધિ વડે મોકલાય તો પછી એ રીતે મોકલવામાં તો તે ક્ષેત્રમાં મોકલાતા તેઓને તે જ દોષો થu ૫૩૨ ll Page #550 -------------------------------------------------------------------------- ________________ : = 1 છે શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ ' // પ૩૩ ll લાગે, જે ઉપર બતાવ્યા. એ દોષો અપવાદને આશ્રયીને લાગે. (આશય એ છે કે ક્ષેત્રતપાસને યોગ્ય સાધુઓ હોય તો બાલાદિને ન મોકલવા એ ઉત્સર્ગ છે. છતાં જો બાલાદિ મોકલાય તો ઉત્સર્ગમાર્ગને આશ્રયીને પૂર્વોક્ત દોષો લાગે. હવે જો ક્ષેત્રતપાસયોગ્ય સાધુઓ ન હોય તો અપવાદ માર્ગે બાલાદિ મોકલાય. પણ એ વખતે જો અવિધિથી મોકલાય તો પછી ત્યાં અપવાદમાર્ગને આશ્રયીને પૂર્વોક્ત દોષ લાગેલા કહેવાય.) અથવા તો બીજી રીતે અર્થ કરીએ કે અવિધિ વડે બાલાદિને મોકલવામાં તે જ પૂર્વે કહેલા દોષો લાગે છે માટે ત્યાં પ્રતિલોમ-અવિધિથી વિરુદ્ધ એટલે કે વિધિ વડે (પ્રતિલોમ વડે = વિધિ વડે) બાલાદિને મોકલવા. ખે * F નિ.-૧૪૩ = = = '# वृत्ति : ५ इदानीं बालादीनां प्रेषणाईत्वे प्राप्ते यतना प्रतिपाद्यते - तत्र च गणावच्छेदकः प्रेष्यते तदभावेऽन्यो G Tીતાર્થઃ, ત૬માવેશતાપિ થતું, તથ ક્ષો વિધિ: ? – ओ.नि.: सामायारिमगीए जोगिमणागाढ खवग पारावे । वेयावच्चे दायणजुयलसमत्थं व सहिअं वा ॥१४३॥ अगीतार्थस्य सामाचारी कथ्यते, ततः प्रेष्यते, तदभावे योगी प्रेष्यते किंविशिष्टः ? - 'अणागाढे 'त्ति अनागाढयोगी-बाह्ययोगी योगं निक्षिप्य 'पारापयित्वा' भोजयित्वा प्रेष्यते, ततस्तदभावे क्षपकः प्रेष्यते, कथं ? - = h = | ૫૩૩ | Page #551 -------------------------------------------------------------------------- ________________ . | મ નિ.-૧૪૩ શ્રી ઓઘ-યુ 'पारावे'त्ति भोजयित्वा, तदभावे वैयावृत्त्यकरः, एतदेवाह-वेयावच्चे 'त्ति वैयावृत्त्यकरः प्रेष्यते, 'दायण'त्ति सच નિર્યુક્તિ वैयावृत्त्यकरः कुलानि दर्शयति, तदभावे 'जुअल'त्ति युगलं प्रेष्यते - वृद्धस्तरुणसहितः बालस्तरुणसहितो वा, 'समत्थं व सहिअं वत्ति समर्थो वृषभः प्रेष्यते तरुणेन सह वृद्धेन वा सह, द्वितीयो वकार: पादपूरणः । आह-प्रथमं बालादय II ૫૩૪ _ उपन्यस्ताः, तत्कस्मात्तेषामेव प्रथमं प्रेषणविधिर्न प्रतिपादितः ?, उच्यते, अयमेव प्रेषणक्रमः, यदुत प्रथममगीतार्थः प्रेष्यते पश्चाद्योगिप्रभृतय इति । आह-इत्थमेवोपन्यासः कस्मान्न कृतः ?, उच्यते, अप्रेषणार्हत्वं सर्वेषां तुल्यं वर्त्तते ततश्च योऽस्तु सोऽस्तु प्रथममिति न कश्चिद्दोषः । | ચન્દ્ર. : હવે જ્યારે અપવાદમાર્ગે બાલાદિ ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય બન્યા છે, ત્યારે તે સંબંધમાં વિધિ-યતના કહેવાય છે. તેમાં સૌ પ્રથમ ગણાવચ્છેદક મોકલાય. (ઉપર બતાવેલા બાલ, વૃદ્ધ, યોગી, તપસ્વી, વૈયાવચ્ચી, અગીતાર્થ it | એ છમાં ગણાવચ્છેદક તો બતાવ્યો જ નથી. તો પછી એને મોકલવાનું વિધાન શા માટે? તે પ્રશ્નનું સમાધાન એ છે કે ગણાવચ્છેદક એટલે ગચ્છના અનેક પ્રકારના કાર્યો માટે સદૈવ તત્પર રહેનાર સાધુ ! આ ગીતાર્થ જ હોય. હવે એ આ છમાંથી ગમે તે હોય તેને જ પહેલા મોકલવો. એ ઉત્સાહી, હોંશિયાર, ગીતાર્થ જ હોવાથી એને મોકલવામાં ઘણા લાભ છે. હા ! જો આ છ સિવાયના બીજા સાધુઓ ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય હોત તો તો આને ન જ મોકલત. કેમકે એ બાલ-વૃદ્ધ વગેરે રૂપ હોવાથી તે તે દોષોની ઓછાવત્તા અંશમાંય શક્યતા તો રહે જ છે. હવે જો બીજા ન હોય તો પછી ગણાવચ્છેદકને ' ૫૩૪ .. Page #552 -------------------------------------------------------------------------- ________________ मा શ્રી ઓઘ-જી મોકલવો યોગ્ય ગણાય. ભલે એ બાલ-વૃદ્ધાદિ રૂપ હોય.) નિર્યુક્તિ || ૫૩૫ ॥ મ (છ એ છ જો અગીતાર્થ જ હોય તો પછી બાલ, વૃદ્ધ, યોગી, તપસ્વી, વૈયાવચ્ચી સિવાયનો જે અગીતાર્થ હોય તેને ( મોકલવો) મ જો ગણાવચ્છેદક ન હોય એટલે કે બાલાદિ છમાં કોઈપણ ગણાવચ્છેદક ન હોય તો પછી આ છમાંથી જે ગીતાર્થ હોય તે મોકલાય. (ધારો કે વૃદ્ધ વગેરે બધા અગીતાર્થ હોય અને બાલ ગીતાર્થ હોય તો પહેલા એને જ મોકલાય.) જો છમાંથી એકેય ગીતાર્થ ન હોય તો પછી અગીતાર્થ પણ મોકલાય. भ | T જો અગીતાર્થ ન હોય (એટલે કે બાલ, વૃદ્ધ, તપસ્વી, વૈયાવચ્ચી, યોગી સિવાયનો કોઈ અગીતાર્થ ન હોય. ‘એ સિવાયના તો બીજા છે જ નહિ.' એ આગળ કહેવાઈ ગયું છે.) તો પછી યોગી મોકલાય. (એ પણ અગીતાર્થ સમજવો. કેમકે ‘ગીતાર્થ યોગી વગેરે નથી’, ત્યારે જ આ વાત વિચારાઈ રહી છે.) પણ જે અનાગાઢ યોગી હોય તેને મોકલવો. કેમકે એને જોગમાંથી બહાર કાઢી શકાય છે. એટલે એને જોગમાંથી બહાર કાઢી પારણું કરાવી પછી મોકલવો. (એટલે હવે તે વિગઈ વગેરે બધું લઈ શકે.) IT હવે તેની શું વિધિ છે ? એ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૧૪૩ : ટીકાર્થ : અગીતાર્થને સામાચારી કહી દેવી (ક્ષેત્રતપાસમાં જે જે વસ્તુની કાળજી રાખવી જરૂરી મ હોય તે બધી જ સમજાવી દેવી.) ત્યારબાદ તે મોકલાય. ग સનિ.-૧૪૩ . व ओ म at 11 43411 स्प Page #553 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધુ જો આવો અનાગાઢ જોગી ન હોય, (આગાઢ જોગી હોય કે કોઈપણ જોગી ન હોય.) તો પછી તપસ્વીને મોકલવો. આ નિર્યુક્તિ તેને પણ પારણું કરાવીને મોકલવો. એટલે પછી તેને મુશ્કેલી ન પડે. ( જો તપસ્વી ન હોય તો પછી વૈયાવચ્ચીને મોકલવો. એજ વાત ૧૪૩મી ગાથાના ઉત્તરાર્ધમાં કરી છે કે, “વૈયાવચ્ચી | ૫૩૬I | મોકલાય.” તે વૈયાવચ્ચી બીજા સાધુઓને સ્થાપનાકુલો દેખાડી દે એટલે પછી એના ગયા પછી પણ ગ્લાનાદિને વાંધો ન આ આવે. જ જો વૈયાવચ્ચી પણ ન હોય તો યુગલને મોકલવું. એટલે યુવાન સાધુ સાથે વૃદ્ધ કે પછી યુવાન સાધુ સાથે બાળકને મોકલવો. " નિ.-૧૪૩ | સમન્થ વ સ િવ એનો અર્થ આ પ્રમાણે છે કે જ્યારે સમર્થ વૃષભ મોકલાય ત્યારે તે યુવાનની સાથે કે વૃષભની સાથે મોકલાય. (વૃષભ = વૈયાવચ્ચી ન હોય તો યુવાન + વૃદ્ધ કે યુવાન+બાલ... એ રીતે મોકલાય.) ગાથામાં જે સૌથી મન 3 છેલ્લે બીજો વા લખેલો છે. તે માત્ર પાદપૂર્તિ માટે છે. પ્રશ્ન : તમે ૧૪૦મી ગાથામાં બાલ, વૃદ્ધ, અગીતાર્થ, વૃષભ અને ક્ષપક એ ક્રમથી વસતિ પ્રત્યુપેક્ષણ માટે યોગ્ય સાધુઓ દર્શાવેલા. તો પછી જયારે અપવાદ માર્ગે એમને મોકલવાનું વિધાન કરાય છે, ત્યારે એ જ ક્રમથી તેમને મોકલવાની ખ વિધિ કેમ નથી બતાવી ? શા માટે અત્યારે ક્રમ બદલી નાંખ્યો અને પહેલા અગીતાર્થ, એ ન હોય તો અનાગાઢ યોગી, એ ન હોય તો તપસ્વી... એ ક્રમ કેમ કરી નાંખ્યો ? all ૫૩૬I. Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-, (કેટલાકો આ પ્રમાણે અર્થ કરે છે કે (૧) આભિગ્રહિક (૨) બાલાદિભિન્ન ગણાવચ્છેદક (૩) બાલાદિભિન્ન ગીતાર્થ (૪) નિર્યુક્તિ બાલાદિમાં રહેલો અગીતાર્થ (૫) યોગી વગેરે. આ અંગે તત્ત્વ ગીતાર્થો જાણે.) ઉત્તર : વસતિપ્રત્યપેક્ષણ માટે મોકલવાનો ક્રમ આ જ છે કે પહેલા અગીતાર્થ મોકલાય અને એ ન હોય તો પછી યોગી // ૫૩૭ વગેરે મોકલાય. જો બીજા કોઈ ક્રમથી મોકલીએ, તો ગરબડ થાય. એટલે અમે મોકલવાની વિધિમાં આ જ ક્રમ બતાવ્યો છે. આ પ્રશ્ન : જો આ જ રીતે પ્રેષણક્રમ હોય, તો પછી ૧૪૦મી ગાથામાં પણ અગીતાર્થ, યોગી, તપસ્વી, એ ક્રમ જ મૂકવો It જોઈએ ને ? ત્યાં પહેલાં શું કામ બાળને મૂક્યો ? * ઉત્તર : જુઓ, ઉત્સર્ગ માર્ગે પ્રેષણ માટેની અયોગ્યતા તો બાલાદિ તમામે તમામની એક સરખી જ છે. એટલે એમાં મા નિ.-૧૪૪ . તો ભલે ને ગમે તેને પહેલો મૂકો એમાં કોઈ દોષ નથી. અપવાદ માર્ગે પ્રેષણની યોગ્યતા બધાની એક સરખી નથી, પણ | T ક્રમશઃ છે. એટલે એમાં અગીતાર્થ... એ ક્રમ દર્શાવ્યો. वृत्ति : इदानीं तेषां गमनविधि प्रतिपादयन्नाह - ओ.नि. : पंथुच्चारे उदए ठाणे भिक्खंतरा य वसहीओ। तेणा सावयबाला पच्चावाया य जाणविही ॥१४४॥ 'पंथ'त्ति पन्थानं-मार्गं चतुर्विधया प्रत्युपेक्षणया निरूपयन्तो गच्छन्ति । 'उच्चारे'त्ति उच्चारप्रश्रवणभूमि દિil ૫૩૭/ Page #555 -------------------------------------------------------------------------- ________________ 5, ૩ - T F F ત્ર = = = શ્રી ઓઘ-ચ निरूपयन्तो व्रजन्ति । 'उदए 'त्ति पानकस्थानानि निरूपयन्ति, येन बालवृद्धादीनां पानीयमानीय दीयते, 'ठाणे 'त्ति નિર્યુક્તિ विश्रामस्थानं गच्छस्य निरूपयन्तो व्रजन्ति । 'भिक्ख'त्ति भिक्षां निरूपयन्ति, येषु प्रदेशेषु लभ्यते येषु वा न लभ्यते इति । 'अंतरा य वसहीउत्ति अन्तराले वसतीश्च निरूपयन्तो गच्छन्ति यत्र गच्छ: सुखेन वसन् याति । स्तेनाश्च यत्र न ૫૩૮ IT सन्ति । यत्र व्याला: तथा श्वापदा न सन्ति - श्वापदभुजगादयो न सन्ति । 'पच्चावाय'त्ति एकस्मिन् पथि गच्छतां दिवा प्रत्यपायः, अन्यत्र रात्रौ प्रत्यपायः, तत्र निरूप्य गन्तव्यम् । 'जाणविहित्ति अयं गमनविधिः। ચન્દ્ર. : હવે તે પ્રત્યુપેક્ષકોની જવાની વિધિને દર્શાવતા કહે છે કે નિ.-૧૪૪ ઓઘનિર્યુક્તિ-૧૪ : ટીકાર્થ : (૧) ચાર પ્રકારની પ્રત્યુપેક્ષણા વડે માર્ગને જોતા જોતા જાય. (૨) સ્પંડિલ અને માત્ર ' કરવા માટેની નિર્દોષ જગ્યા રસ્તામાં કયાં ક્યાં છે ? એ જોતા જોતા જાય. (૩) કઈ કઈ જગ્યાએ નિર્દોષ અચિત્ત પાણી મળી ' 'a શકે છે ? એ સ્થાનો જોતા જોતા જાય, કે જેથી ગચ્છ આવે ત્યારે એમાં રહેલા બાલાદિને પાણી લાવીને આપી શકાય. (તે a વખતે માત્ર ઉકાળેલું જ નહિ, પણ બીજા પણ અનેક પ્રકારે અચિત્ત થતા પાણી વપરાતા હતા.) (૪) ગચ્છને વિશ્રામ કરવાના સ્થાનો તપાસતા જાય. (૫) જે જે પ્રદેશોમાં ભિક્ષા મળતી હોય અને જે પ્રદેશોમાં ન મળતી હોય તે બધું જોતા જોતા જાય. (૬) માસકલ્પયોગ્ય ક્ષેત્રમાં પહોંચતા રસ્તામાં ઉતરવા માટેની વસતિઓ જોતા જોતા જાય કે જ્યાં ગ૭ સુખેથી રહેવા માટે વી સમર્થ બને. વળી જયાં ચોરો, સાપો, જંગલી પશુઓ ન હોય. (૭) તથા એક માર્ગ એવો હોય કે જેમાં જનારાઓને દિવસે ૧ ૫૩૮ | = = ક દ4& + B Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ નિર્યુકિત મુશ્કેલી ઉભી થાય. અન્ય માર્ગ એવો હોય કે જેમાં રાત્રે મુશ્કેલી ઉભી થાય. એટલે આ બધું જોઈ જોઈને આગળ જવું. આ આખી ગમનવિધિ બતાવી. // ૫૩૯ I - E ભા.-૭૩ A वृत्ति : इदानीं भाष्यकार: एनामेव नियुक्तिगाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : सो चेव उ निग्गमणे विही उ जो वन्निओ उ एगस्स । दव्वे खित्ते काले भावे पंथं तु पडिलेहे ॥७३॥ स एव विधिर्य एकस्य निर्गमने उक्तः 'विसज्जणा पओसे' इत्येवमादिको विधिरुक्तः, इदानीं पथि व्रजतो विधिरुच्यते-स चायं-दव्वे खित्ते काले भावे पंथं तु पडिलेहे'त्ति द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च मार्ग प्रत्युपेक्षेत । ચન્દ્ર.: હવે ભાષ્યકાર આ જ નિયુક્તિગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાગ-૭૩: ગાથાર્થ : નિર્ગમનમાં તે જ વિધિ છે, કે જે એક સાધુના નિર્ગમનમાં વિધિ બતાવી છે. માર્ગને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી પ્રતિલેખન કરે. ટીકાર્થ: તે જ વિધિ છે, જે એકના નિર્ગમનમાં કહેવાયેલી છે, તે અહીં અનેકોના નિર્ગમનમાં પણ જાણવી. વિસMTI પો... આ ગાથામાં આખી વિધિ કહેવાયેલી છે. હવે માર્ગમાં જનારા તે સાધુની શું વિધિ છે ? તે કહે છે કે દ્રવ્યાદિ ચાર F S * F = ‘rs. Eી કહે છે કે દ્રવ્યાદિ ચાર Fu ૫૩૯ II. Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- આ પ્રકારે માર્ગની પ્રત્યુપેક્ષણા કરે. 45 નિર્યુક્તિ वृत्ति : इदानीमेतानेव द्रव्यादीन् व्याख्यानयन्नाह - || ૫૪o ll મો.નિ.મી. : રાતે વાતા પgિuidયા સાવથી ય ધ્વનિ ! समविसमउदयथंडिल भिक्खायरि अंतरा खित्ते ॥७४॥ तत्र कण्टकाः स्तेना व्यालाः प्रत्यनीकाः श्वापदाः एतेषां पथि यत्प्रत्युपेक्षणं सा द्रव्यविषया प्रत्युपेक्षणा भवतीति। द्वारं । तथा समविषमउदकस्थण्डिलभिक्षाचर्यादीनां या 'अन्तरे' पथि प्रत्युपेक्षणा सा क्षेत्रतः प्रत्युपेक्षणा । द्वारम् । ભા.-૭૪ ક ચન્દ્ર. : હવે આ ચાર દ્રવ્યાદિને જ બતાવતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૭૪ : ટીકાર્થ : કાંટા, ચોરો, સર્પો, શત્રુઓ, શ્વાપદો, જંગલી પશુઓ આ બધાનું માર્ગમાં પ્રત્યુપેક્ષણ કરવું. એ દ્રવ્ય સંબંધી પ્રત્યુપેક્ષણા થાય છે. સમભૂમિ, વિષમભૂમિ, પાણી મળે તેવા સ્થાનો, ચંડિલભૂમિ, ભિક્ષાચર્યાના સ્થાનો... આ બધાની વચ્ચે રસ્તામાં જે પ્રત્યુપેક્ષણા કરવી એ ક્ષેત્રસંબંધી પ્રત્યુપેક્ષણા છે. वृत्ति : इदानीं कालप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - = ahi ૫૪૦ - E Page #558 -------------------------------------------------------------------------- ________________ मो श्री जोध-त्थु નિર્યુક્તિ 11489 11 दियराओ पच्चवाए य जाणई सुगमदुग्गमे काले । भावे सपक्खपरपक्खपेल्लणा निण्हगाईया ॥ ७५ ॥ दिवा प्रत्यपायो रात्रौ वा प्रत्यपायो न वा प्रत्यपाय इत्येतज्जानाति, तथा दिवाऽयं पन्थाः सुगमो दुर्गमो वा, रात्रौ वा सुमो दुर्गमो वा, एवं यत्परिज्ञानं सा कालतः प्रत्युपेक्षणा । द्वारम् । ६० भावतः प्रत्युपेक्षणा इयं, यदुत स विषयः ण स्वपक्षेण परपक्षेण वाऽऽक्रान्तो - व्याप्तः । कश्चासौ स्वपक्षः परपक्षश्चात आह- 'निण्हगाईया' निह्नवकादि: स्वपक्षः, स्स आदिग्रहणाच्चरकपरिव्राजकादिः परपक्षः, एभिरनवरतं प्रार्थ्यमानो लोको न किञ्चित् दातुमिच्छति इत्येवं या निरूपणा स्स सा भावप्रत्युपेक्षणा । द्वारं । ण ST व म T ओ.नि.भा. : ચન્દ્ર. : હવે કાલપ્રત્યુપેક્ષણાને બતાવતા કહે છે કે जे अधी वातने शोधनियुक्ति-भाष्य-७५ : टीडार्थ : या मार्गमां हिवसे मुलीजो छे. ज्यां रात्रे मुडेसी छे ? એ જાણે. વળી દિવસે આ માર્ગ સુગમ છે કે દુર્ગમ ? અથવા તો રાત્રે આ માર્ગ સુગમ છે કે દુર્ગમ ? આ પ્રમાણેનું જે જ્ઞાન મેળવવું તે કાલસંબંધી પ્રત્યુપેક્ષણા કહેવાય. (કેટલાક રસ્તાઓ એવા પણ હોય કે જ્યાં દિવસે મુશ્કેલી પડે. રાત્રે કશી તકલીફ न पडे... प्रेम हाल शहेरना गीय विस्तारना रस्ताओ...) ભાવથી પ્રત્યુપેક્ષણા આ છે કે તે સ્થાન-તે ક્ષેત્ર સ્વપક્ષ વડે આક્રાન્ત-વ્યાપ્ત છે ? કે પરપક્ષ વડે આક્રાન્ત છે ? णं भ स म व ओ म 랑 स्प भा.-७५ 1148911 Page #559 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु પ્રશ્ન : આ સ્વપક્ષ એટલે શું? અને પરપક્ષ એટલે શું? नियुजित ઉત્તર : નિનવ વગેરે સ્વપક્ષ છે. આદિ શબ્દથી પરપક્ષ લેવાનો છે. એમાં ચરક-પરિવ્રાજક વગેરે પરપક્ષ છે. આ बधा स्वपक्ष-५२५६ व सतत यायना रातो हो त्यो ५९ मापती ना. (भाव. ५.डी. या छ....) भावी पी णं ॥ ५४२॥ તપાસ કરવી કે ભાવપ્રત્યુપેક્ષણા કહેવાય. वृत्ति : कथं पुनस्ते वजन्तीत्यत आह - ओ.नि. : सुत्तत्थं अकरिता भिक्खं काउं अइंति अवरहे। નિ.-૧૪૫ बिइयदिणे सज्झाओ पोरिसिअद्धाए संघाडो ॥१४५॥ सूत्रपौरुषी अर्थपौरुषीं चाकुर्वन्तो व्रजन्ति तावद्यावदभिमतं क्षेत्रं प्राप्ता भवन्ति, पुनश्च ते किं कुर्वन्तीत्यत आह- । औ 'भिक्खं काउं अइंती अवरण्हे' भिक्षां कृत्वा-तदासन्नग्रामे तद्वहिर्वा भक्षयित्वा पुनश्चापराह्ने प्रविशन्ति, ततो वसतिमन्वेषयन्ति, लब्धायां च वसतौ कालं गृहीत्वा द्वितीयदिवसे किञ्चिन्न्यूनपौरुषीमानं कालं स्वाध्यायं कुर्वन्ति । पुनश्च 'पोरिसिअद्धाए संघाडो' 'पोरिसिअद्धाए' पौरुषीकाले सङ्घाटकं कृत्वा भिक्षार्थं प्रविशन्ति, अथवा स्वाध्यायं कियन्तमपि कालं कृत्वा 'पौरुषिअद्धाए' अर्द्धपौरुष्यामित्यर्थः, सङ्घाटकं कृत्वा प्रविशन्ति । वा ॥५४२॥ क + 4 Page #560 -------------------------------------------------------------------------- ________________ = શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ "E || ૫૪૩ ll F = ચન્દ્ર. એ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો કેવી રીતે જાય ? એ કહે છે. ટીકાર્થ : તે સાધુઓ સૂત્રપૌરુષી અને અર્થપૌરુષીને નહિ કરતા જાય. અર્થાત્ ત્યાં ઝડપથી પહોંચે. (જો સ્ત્રાર્થ પૌરુષી સાચવી-સાચવીને જાય, તો રોજ વિહાર ઓછો કરવાનો રહે. અને તો પછી ઘણીવાર લાગે.) આ રીતે ત્યાં સુધી જાય કે જ્યાં સુધી તેઓ પોતે નક્કી કરેલા ક્ષેત્રે પહોંચી જાય. પ્રશ્ન : એ પછી તેઓ શું કરે ? ઉત્તર : ઈષ્ટ ગામની નજીકનું જે ગામ હોય ત્યાં કે પછી ઈષ્ટગામની બહારના ભાગમાં ગોચરી કરીને એ પછી સાંજે I ઈષ્ટગામમાં પ્રવેશ કરે. ત્યાર પછી ત્યાં વસતિ-ઉપાશ્રયની શોધ, તપાસ કરે. વસતિ મળી જાય એટલે કાળગ્રહણ લઈ બીજા દિવસે કંઈક ઓછી એટલી પહેલી પોરિસી જેટલા કાળ સુધી સ્વાધ્યાય કરે. એ પછી પોરિસીના સમયે સંઘાટક કરીને-બે સાધુ જ | સાથે ગોચરી માટે નીકળે. અથવા તો આવો અર્થ કરવો કે સ્વાધ્યાય કેટલો કાળ કરીને એટલે કે પહેલી અડધી પોરિસી સ્વાધ્યાય | કરીને પછી સંઘાટક કરીને ગોચરી નીકળે. = = નિ.-૧૪૬ = 's A B वृत्ति : इदानीं ते सङ्घाटकेन प्रविष्टास्तत्क्षेत्रं त्रिधा विभजन्ति, एतदेवाह - મો.નિ. વિત્ત તિ વત્તા કોલી નામ ૩ વયંતિ अण्णो लद्धो बहुओ थोवं दे मा य रूसिज्जा ॥१४६॥ , allu ૫૪૩ ll છે Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-યુ નિર્યુક્તિ क्षेत्रं त्रिधा कृत्वा-त्रिभिविभागैविभज्य एको विभागः प्रत्युषस्येव हिण्ड्यते, अपरो मध्याह्ने हिण्ड्यते, अपरोऽपराह्ने, एवं ते भिक्षामटन्ति । 'दोसीणे नीणिअंमि उ वयंति' 'दोसीणे' पर्युषिताहारे निस्सारिते सति वदन्ति - 'अण्णो लद्धो बहुओ' अन्य आहारो लब्धः प्रचुरः, ततश्च 'थोवं दे 'त्ति 'स्तोकं ददस्व' स्वल्पं प्रयच्छ, 'मा य रूसिज्ज'त्ति मा रोषं ग्रहीष्यस्यनादरजनितम् । एतच्चासौ परीक्षार्थं करोति, किमयं लोको दानशीलो ? न वेति । | ૫૪૪ || * નિ.-૧૪૬ ના ચન્દ્ર. : હવે આ ક્ષેત્રમાં ગોચરીચર્યા કરવાની છે, ત્યારે તેઓ સંઘાટક પદ્ધતિથી ગોચરી માટે નીકળે છે અને આ સાધુઓ # તે ક્ષેત્રને ત્રણ ભાગમાં વેંચી નાંખે છે. ઓઘનિર્યુક્તિ-૧૪૬ : ગાથાર્થ : ક્ષેત્રને ત્રણ ભાગમાં વેંચ્યા બાદ ગૃહસ્થો વાસી-સુકુ પાકું કાઢે ત્યારે બોલે કે બીજો ઘણો લાભ થયો છે. એટલે થોડુંક આપો. ગુસ્સે ન થતા. ટીકાર્થ : ક્ષેત્રના ત્રણ ભાગ પાડી દે, એમાં એક ભાગમાં સવારે જ તેઓ ગોચરી ફરે. બીજા ભાગમાં બપોરે ફરે. ત્રીજા ભાગમાં સાંજે ફરે. આ પ્રમાણે તેઓ ગોચરી ફરે. જ્યારે ગોચરી લેવા પ્રવેશે અને ગૃહસ્થો પર્કષિત વાસી=સુકુંપાકું વહોરાવવા માટે કાઢે ત્યારે સાધુઓ બોલે કે - દાં “બીજો ઘણો આહાર મળ્યો છે. તેથી અમને થોડુંક આપો. અને “અમે તમારી વસ્તુ સંપૂર્ણ ન લઈ તમારો અનાદર કર્યો છે...” એવું બધુ વિચારી એ સંબંધી ક્રોધ ન પામશો. * લોu ૫૪૪ .. Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ” = | ૫૪૫ / = = = પ્રશ્ન : સાધુ આવું શા માટે કરે ? ઉત્તર : આ બધું તે સાધુ લોકોની પરીક્ષા કરવા માટે કરે કે “આ લોકો દાન આપવાના સ્વભાવવાળા છે કે નહિ ?” (સાધુ આ પ્રમાણે બોલે એ પછી ગૃહસ્થો “સાહેબ, લો લો...” ઈત્યાદિ આગ્રહ કરે. અથવા આગ્રહ ન કરે તો પણ એમના મુખ પર લાભ ન મળ્યાનો લેશતઃ ખેદ વર્તે.. એ બધા ઉપરથી સાધુ સમજી જાય કે “આ દાનમાં રૂચિવાળો છે.” પણ સાધુ ઉપર મુજબ બોલે અને ગૃહસ્થ કશુંય બોલ્યા વિના બધું અંદર મૂકી દે તો એ દાનશીલ ન હોવાનું અનુમાન થાય.) ओ.नि. : अहव न दोसीणं चिय जायामो देहि दहि घयं खीरं । खीरे गुलघयपेज्जा थोवं थोवं च सव्वत्थ ॥१४७॥ ६१अथवा एतदसौ साधब्रवीति-न वयं दोसीणं चिय याचयामः, किन्तु 'देहि दहि' दधि याचयामः, तथा क्षीरं याचयामः, तथा क्षीरे लब्धे सति गुडं घृतं पेयां ददस्व । 'सर्वत्र' सर्वेषु कुलेषु स्तोकं स्तोकं गृह्णन्ति ते साधवः, एवं तावत्प्रत्युषसि भिक्षाटनं कुर्वन्ति । # નિ.-૧૪૭ = = * * ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૧૪૭: ગાથાર્થ : અથવા (આ પ્રમાણે બોલે કે) અમે માત્ર સુકાપાકાની જ યાચના નથી કરતા, Gી પણ દહિ-ઘી-દૂધ આપો. જો દૂધ વગેરે આપે તો કહે કે ઘી, ગોળ, રાબ આપો... બધે જ થોડું થોડું લે. ah ૫૪૫ Page #563 -------------------------------------------------------------------------- ________________ નિયુક્તિ તથા દૂધ માંગીએ છીએ. ટીકાર્થ : અથવા તો આ સાધુ આ પ્રમાણે બોલે કે “અમે માત્ર સુકુપાક જ નથી માંગતા. પણ દહીં માંગીએ છીએ, શ્રી ઓઘ-ય A ધ માંગીએ છીએ...” તથા જો દૂધ મળી જાય તો પછી સાધુ બોલે કે ગોળ, ઘી, રાબ આપો. (આ માંગવાની પદ્ધતિ ''નાં નિષ્ઠરતા ભરેલી ન હોય પણ ખૂબ જ સમજપૂર્વકની હોય, ભાષા ખૂબ જ સારી વાપરે છે જેથી ગૃહસ્થો અધર્મ ન પામે.) | ૫૪૬ . બધા ઘરોમાં તે સાધુઓ થોડું થોડું લે. આમ આ રીતે સવારે ભિક્ષા માટે ભ્રમણ કરે. वृत्ति : अधुना मध्याह्नाटनविधिरुच्यते - ओ.नि. : मज्झण्हि पउरभिक्खं परिताविअपिज्जजूसपयकढिअं । ओहट्ठमणोभटुं लब्भइ जं जत्थ पाउग्गं ॥१४८॥ मध्याह्ने प्रचरा भिक्षा लभ्यते 'परिताविअ'त्ति परितलितं सुकुमारिकादि, तथा पेया लभ्यते, जूषः पटोलादेः तथा :4afથતં મોદૃમમä નદમતિ' gifથતમurfથત વી નગતે ‘ગં ગસ્થ' ‘ાત્' યર્િ ‘યત્ર' ક્ષેત્રે ‘પ્રાથ' છે तदित्थंभूतं क्षेत्रं प्रधानमिति । ચન્દ્ર. : હવે બપોરે ભ્રમણ કરવાની વિધિ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૧૪૮: ટીકાર્થ : જે ક્ષેત્રમાં બપોરના સમયે પુષ્કળ ભિક્ષા મળતી હોય, પરિલિત એટલે કે સુકુમારિકા નિ.-૧૪૮ હ is I ૫૪૬ || A E ' Page #564 -------------------------------------------------------------------------- ________________ भो श्री मोध-त्यु નિર્યુક્તિ ॥ ५४७॥ નિ.-૧૪૯ SEE O વગેરે એટલે કે તળેલી પુરી વગેરે મળતી હોય, તથા પેય=રાબ મળતી હોય, પટોલાદિ વનસ્પતિનો રસ મળતો હોય, ઉકાળેલુ દૂધ મળતું હોય. યાચના કરાયેલા કે યાચના વિના જયાં આ બધા દ્રવ્યો મળતા હોય. આમ જે ક્ષેત્રમાં જે વસ્તુ ઈષ્ટ હોય તે ક્ષેત્રમાં જો તે તે વસ્તુ મળતી હોય તો આવા પ્રકારનું ક્ષેત્ર પ્રધાન કહેવાય. वृत्ति : इदानीमपराहे भिक्षावेलां प्रतिपादयन्नाह - ओ.नि. : चरिमे परितावियपेज्जजूस आएस अतरणट्ठाए । एक्कक्कगसंजुत्तं भत्तटुं एक्कमेक्कस्स ॥१४९॥ 'चरिमे' चरमपौरुष्यामटन्ति, तत्र च परितलितानि पेया जूषश्च यदि लभ्यते ततः ‘आएस'त्ति प्राधूर्णकः 'अतरण 'त्ति ग्लानस्तदेषामर्थाय भ्रमति, ततश्च तत्प्रधानम् । एवं तेऽटित्वा 'भत्तटुं'ति उदरपूरण मेकस्याऽऽनयन्ति, कथम्? एक्केक्कगसंजुत्तं एकः साधुरेकेन संयुक्तो यस्मिन्नानयने तदेकैकसंयुक्तमानयन्ति, 'एक्कमेक्कस्स'त्ति परस्परस्य आनयन्ति, एतदुक्तं भवति-द्वौ साधू अटतः एक आस्ते प्रत्युषसि, पुनर्द्वितीयवेलायां तयोर्द्वयोर्मध्यादेक आस्ते अपरः प्रयाति प्रथमव्यवस्थितं गृहीत्वा, तृतीयवेलायां च यो द्वितीयवेलायां रक्षपालः स्थितः, स प्रथमस्थितरक्षपालेन सह व्रजति, इतरस्तु येन वारद्वयमटितं स तिष्ठति । एवमेषां त्रयाणामेकैकस्य सङ्घाटककल्पनया वारद्वयं पर्यटनं योजनीयम्। PREP वी॥५४७॥ PP Page #565 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૪૯ શ્રી ઓઘ-ય ચન્દ્ર, : હવે સાંજના સમયની ભિક્ષાવેળાને = ભિક્ષાચર્યાને બતાવતા કહે છે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૧૪૯ : ટીકાર્થ : છેલ્લી પોરિસીમાં સાધુ ગોચરી માટે ફરે, અને તેમાં જો પરિલિત, પેયા અને યૂષ ને ૫૪૮ , મળે (આનો અર્થ પૂર્વની ગાથામાં જ આવી ગયો છે.) તો તે તે વસ્તુઓ મહેમાન સાધુઓ, ગ્લાન સાધુઓને માટે ઉપયોગી બની રહે. અને તે કારણથી તે ક્ષેત્ર પ્રધાન ગણાય. આમ સવાર-બપોર-સાંજ ત્રણવાર ભિક્ષા માટે ફરીને દરેક વખતે એક સાધુનું પેટ ભરાય એટલી ગોચરી લાવે. પ્રશ્ન : આ બધું કેવી રીતે લાવે ? અર્થાત્ કઈ પદ્ધતિથી લાવે ? ઉત્તર : જે ગોચરી લાવવાની જે ક્રિયામાં એક સાધુ બીજા સાધુ સાથે જોડાયેલો હોય તે એકેકસંયુક્ત આનયન કહેવાય. - એ પદ્ધતિથી ગોચરી લાવે. તથા પરસ્પરનું લાવે. આશય એ છે કે ત્રણ સાધુમાંથી બે સાધુ સવારે ફરે અને એક સાધુ ઉપાશ્રયમાં રહે. બીજી વખતે એટલે કે બપોરે સવારના બે સાધુમાંથી એક સાધુ ઉપાશ્રયમાં રહે અને બાકીનો સવારે ફરનાર સાધુ સવારે ઉપાશ્રયમાં રહેલા સાધુને લઈને ગોચરી ફરે. ત્રીજીવાર એટલે કે સાંજે તો જે સાધુ બપોરે રક્ષપાલ = ઉપાશ્રયના રક્ષક તરીકે રહેલો હતો, તે સૌપ્રથમવાર = સવારે રક્ષક તરીકે રહેલાની સાથે જાય. જ્યારે બીજો સાધુ કે જેના વડે બે વાર પરિભ્રમણ કરાયું છે, તે ઉપાશ્રયમાં રહે. વીઆ રીતે જ આ ત્રણ સાધુમાંથી એક એકની સંઘાટક તરીકે કલ્પના કરવા દ્વારા એક એક સાધુનું ગોચરી માટે બેવાર પર્યટન ah ૫૪૮ છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ નિર્યુક્તિ ॥ ५४॥ જોડી દેવું. (सवारे - नं.१+ नं. २ साधु गोयरी नं. 3 साधु उपाश्रयमi. अपो३ . नं.१+ नं. 3 साधु गोयरी, नं. २ साधु उपाश्रयमi. साठे नं. २ + नं.3 साधु गोयरी, नं. १ साधु उपाश्रयमां.) वृत्ति : एवम् - ओ.नि. : ओसह भेसज्जाणि अ कालं च कुले य दाणमाईणि । सग्गामे पेहित्ता पेहंति ततो परग्गामे ॥१५०॥ एवं औषधं-हरितक्यादि, भेषजं-पेयादि, एतच्च प्रार्थनाद्वारेण प्रत्युपेक्षन्ते । 'कालं च'त्ति कालं प्रत्युपेक्षन्ते ।। 'कुले य दाणमाईणि' कुलानि च दानश्राद्धकादीनि, 'दाणे अहिगमसड्डे' एवमादि, एतानि कुलानि प्रत्युपेक्षन्ते । एतानि । च स्वग्रामे 'पेहित्ता' प्रत्युपेक्ष्य ततः परग्रामे प्रत्युपेक्षन्ते । स्स .-१५० यन्द्र. : प्रभारी वी॥ ५४८॥ ઓઘનિયુક્તિ-૧૫૦ઃ ગાથાર્થ : ઔષધ, ભૈષજ, કાલ અને કુલોને વિશે દાનાદિકુળોને પોતાના ગામમાં જોઈને પછી ; Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ॥ ५५० ।। ण मो ण म ण भ પરગામમાં પણ જોઈ લે. ટીકાર્થ : આ પ્રમાણે ગોચરી ફરે ત્યારે તેમાં ઔષધ એટલે હરડે વગેરે અને ભેષજ એટલે રાબ વગેરે વસ્તુની યાચના કરવા દ્વારા તપાસ કરે (કે અહીં આ બધું મળે છે કે નહિ ?) તથા કાળની પણ તપાસ કરે કે ‘કયા કાળે કયા શું મળે છે ?’ तथा झ्या घरो छान आपवानी श्रद्धावाना छे ? वगेरे पए। दुखे से डुणो अभे दाणे अभिगम...गायामां जतावेला छे, ते भुज समछ सेवा. આ બધી વસ્તુઓની સ્વગ્રામમાં એટલે જ્યાં માસકલ્પ કરવાનો વિચાર કર્યો છે, ત્યાં તપાસ કરીને ત્યારબાદ પરગ્રામમાં તપાસ કરે. ओ.नि. : चोयगवयणं दीहं पणीयगहणे य नणु भवे दोसा । जुज्जइ तं गुरुपाहुणगिलाणगट्ठा न दप्पट्ठा ॥ १५१ ॥ चोदकवचनं, किमित्यत आह- ' दीहं' दीर्घं भिक्षाटनं कुर्वन्ति ते 'पणीयगहणे यत्ति स्नेहवद्रव्यग्रहणे च ननु भवन्ति दोषाः । आचार्यस्त्वाह 'जुज्जति तं ' युज्यते तत्सर्वं दीर्घं भिक्षाटनं प्रणीतग्रहणं च यतः 'गुरुपाहुणगिलाणगट्ठा' गुरुप्राधूर्णकग्लानार्थमसौ प्रत्युपेक्षते 'न दप्पट्ठा' न दर्पार्थं, नात्मार्थं प्रणीतादेर्ग्रहणमिति । णं स म ᄍ नि.- १५१ ओ म at 11 440 11 Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૫૧ : ગાથાર્થ : પ્રશ્રકારનું વચન છે કે દીર્ધ ગોચરી કરવામાં અને પ્રણીત=દૂધ વગેરે લેવામાં નિયુક્તિ તો ખરેખર દોષો લાગે. " ઉત્તરઃ આ બધુ ગુરુ, મહેમાન, ગ્લાનને માટે કરવું યોગ્ય છે. પણ દર્પ માટે (પ્રમાદ = આસક્તિ વગેરે કારણસર) // ૫૫૧ ll લેવું ન કલ્પ. ટીકાર્થ : પ્રશ્રકારનું વચન છે. - પ્રશ્રકારનું શું વચન છે ?... એ જ કહે છે કે તે સાધુઓ બધા ઘરોમાં ઓછું ઓછું લઈને અને ત્રણવાર ભટકીને આવી લાંબી ભિક્ષાચર્યા કરે છે ! નિ.-૧૫૧ તથા તેઓ સ્નેહવાળા = સ્નિગ્ધ = દૂધ-દહીં-ઘી વગેરે દ્રવ્યો પણ લે છે. તો આ બધું કરવામાં તો નક્કી દોષો લાગે. | આચાર્ય : દીર્ધ ગોચરીચર્યા અને સ્નિગ્ધનું ગ્રહણ, આ બધું જ કરવું યોગ્ય છે. કેમકે આ સાધુ ગુરુ, મહેમાન, ગ્લાનને | ' માટે તપાસ કરે છે. પણ દર્પ માટે = આસક્તિ પોષવાદિ માટે તપાસ નથી કરતો. પોતાના માટે પ્રણીતાદિનું ગ્રહણ નથી કરતો. (અહીં જો ગચ્છ માસકલ્પ માટે આવે તો એમાં રહેલા ગુર, ગ્લાન અને બહારથી આવનારા મહેમાન સાધુ વગેરેને પ્રણીત વસ્તુઓની આવશ્યકતા રહે જ, આ બધું પ્રસ્તુત ક્ષેત્રમાં મળે છે ? લોકો વહોરાવે છે ? બધાના ભાવ છે ?... વગેરેની "| તપાસ કરવા જ આ સાધુ અત્યારે પ્રણીત વહોરે છે, લાંબી ગોચરી ચર્ચા કરી આખા ક્ષેત્રને તપાસે છે, ભાવિત કરે છે... એટલે આમાં એનો આશય શુદ્ધ હોવાથી કોઈ દોષ નથી.) all ૫૫૧ | Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ || પપ૨ | નિ.-૧૫૨ ओ.नि. : जइ पुण खद्धपणीए अकारणे एक्कसिपि गिण्हिज्जा । तहिअं दोसा तेण उ अकारणे खद्धनिद्धाइं ॥१५२॥ यदि पुनः खद्धं-प्रचुरं प्रणीतं-स्निग्धं-एतानि अकारणे सकृदपि गृह्णीयात् 'तहिअं दोसा' ततस्तस्मिन् ग्रहणे दोषा મવેયુ: If #TRUTન્ ? – વત: ‘તે ૩’ ‘તેન' સાધુના ‘મારો વૃદ્ધિાડું ‘મશ્નાર' રામન્તવ ઉદ્ધારુંभक्षितानि स्निग्धानि - स्नेहवति द्रव्याणि, अथवा अकारणे 'खद्धनिद्धाई' प्रचुरस्निग्धानि तेनासेवितानीति । ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૧૫૨ : ગાથાર્થ ? જો અકારણે એકવાર પણ વધારે કે સ્નિગ્ધ ગ્રહણ કરે, તો ત્યાં દોષો લાગે. કેમકે તે સાધુએ અકારણે પ્રચુરસ્નિગ્ધ લીધા છે. ટીકાર્થ : ખદ્ધ એટલે પ્રચુર, પુષ્કળ. પ્રણીત એટલે સ્નિગ્ધ. જો આ બધું કારણ વિના એકવાર પણ ગ્રહણ કરે, તો તે ગ્રહણ કરવામાં દોષો લાગે. પ્રશ્ન : શા માટે લાગે ? ઉત્તર : કેમકે તે સાધુએ કારણ વિના જ તે સ્નિગ્ધ દ્રવ્યો વાપર્યા છે, માટે દોષ લાગે છે. (ગાથામાં રનિદ્ધાડું શબ્દ છે. તેમાં વૃદ્ધાડું નો અર્થ ઘવિતાનિ કર્યો. પણ આ જ ગાથામાં વૃદ્ધપણ માં ખદ્ધ શબ્દનો વી . II પપ ર II Page #570 -------------------------------------------------------------------------- ________________ । श्री मोध-त्यु નિર્યુક્તિ ॥५५॥ EBE અર્થ તો પ્રચુર-પુષ્કળ કર્યો છે. એટલે ઉદ્ધારૂં નો અર્થ પણ એ મુજબ કરવો વધુ સંગત થાય... એટલે બીજો અર્થ કરે છે કે) અથવા તો અકારણે તેણે પ્રચુર અને સ્નિગ્ધ દ્રવ્યો સેવ્યા છે, માટે દોષ લાગે. ओ.नि. : एवं-रुइए थंडिल वसही देउलिअसुण्णगेहमाईणि । पाउग्गअणुण्णवणा वियालणे तस्स परिकहणा ॥१५३॥ एवं' उक्तेन प्रकारेण 'रुइए 'त्ति 'रुचिते' अभीष्टे क्षेत्रे सति 'थंडिल'त्ति ततः स्थण्डिलानि प्रत्युपेक्षन्ते, येषु मृतः નિ.-૧૫૩ परिष्ठाप्यते महास्थण्डिलं 'वसहि'त्ति विसतिं निरूपयन्ति, किं प्रशस्ते प्रदेशे आहोस्विदप्रशस्ते - सिंगक्खोडादियुक्ते इति, पत्तनमध्ये शालादि, तदभावे 'देउलिआ' देवकुलं शून्यं प्रत्युपेक्ष्यते, 'सुन्नगेहमादीणि' शून्यगृहादीनि आदिशब्देन सभा गृह्यते, तां च वसतिं लब्ध्वा किं कर्त्तव्यं ? - 'पाउग्गअणुण्णवणा' प्रायोग्यानां-तृणडगलकादीनां । शय्यातरोऽनुज्ञापनां कार्यते-यथा उत्संकलय एतानि वस्तूनि । अथासौ प्रायोग्यानि न जानाति 'वियालणे 'त्ति विचारयति, प्रायोग्यं किमभिधीयते ? इति, एवंविधे विचारे तस्य शय्यातरस्य कथ्यते 'परिकहणा' यथाऽस्माकं तृणक्षारडगलादि उत्संकलयेति। यन्द्र. : ओधनियुजित-१५3 : यार्थ : 2 प्रभा क्षेत्र गमे, भेटले स्थासभूमि, वसति तरी विदुति वी॥ ५५॥ Page #571 -------------------------------------------------------------------------- ________________ - R શ્રી ઓઘ-યુ82 શૂન્યગૃહાદિ તપાસે. એ પછી પ્રાયોગ્ય વસ્તુની રજા લે. અને વિચાર કરે તો એને પરિકથન કરે. નિર્યુક્તિ ટીકાર્ય : આમ ઉપર બતાવ્યા પ્રમાણે તપાસ કરતા જો ગોચરીની દૃષ્ટિએ એ ક્ષેત્ર ગમી જાય, તો પછી ત્યાં સ્પંડિલની [ પ્રત્યુપેક્ષણા કરી લે. તથા જે થંડિલોમાં મૃત્યુ પામેલા સાધુને પરઠવી શકાય, તે મહાÚડિલભૂમિની પ્રત્યુપેક્ષણા કરી લે. | ૫૫૪ || | (અથવા અંડિલ એટલે વડીનીતિ જવા માટેની ભૂમિ અને મહાસ્થડિલ એટલે મૃતક પરઠવવાની ભૂમિ....એમ બે જુદા : " ગણવા.) - તથા વસતિ–ઉપાશ્રયને બરાબર જોઈ લે કે શું ઉપાશ્રય પ્રશસ્ત સ્થાનમાં છે ? કે અપ્રશસ્ત એટલે કે સિંગખોડાદિથી યુક્ત સ્થાનમાં છે ? (એનું વર્ણન ભાષ્યકાર આગળ કરશે,) નગરની વચ્ચે રહેલ શાળા વગેરે આ વસતિ તરીકે જોઈ લે. નિ.-૧૫૩ | (અહીં શાળા એટલે અત્યારની સરકારી સ્કૂલો ન સમજવી, પણ ગામવાળાઓએ ગામના વિશિષ્ટ કાર્યાદિ માટે જરૂરી હોલ " જેવું જે બનાવેલ હોય, તે સમજવું.) ( જો વસતિ તરીકે શાળા વગેરે ન મળે, તો પછી શૂન્ય દેવકુલ (મંદિર જેવું) શોધી રાખે. એમ શૂન્યગૃહ વગેરે પણ જોઈ છે લે. (જે ઘરોમાં કોઈ રહેતું ન હોય, એવા ખાલી પડેલા ઘરો જોઈ લે.) શૂ ઢિ માં રહેલા આદિ શબ્દથી સભા વગેરે સમજવા. પ્રશ્ન : તે વસતિ પામ્યા બાદ પછી શું કરવું? all ૫૫૪ || ઉત્તર : વસતિ મળી જાય, પછી એનો માલિક જે હોય, તે શય્યાતરની પાસે સાધુઓને ઉપયોગી થાય તેવી તૃણ-ડગલ = = = • = Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ 11 444 11 (પથરા) વગેરે વસ્તુઓની રજા લઈ લેવી કે “તમે આ બધી વસ્તુઓની રજા આપો. “(અર્થાત્ “સાધુઓને જે ઉપયોગી વસ્તુઓ તમારી વસતિમાં હશે, તેનો સાધુઓ ઉપયોગ કરશે...” એમ કહે. દાંતમાં ભરાયેલ દાણાદિ કાઢવા, કાંટો કાઢવા તણખલાદિની જરૂર પડે, તો પાત્રા ઘસવા કે સ્થંડિલાદિ માટે પથરા-ઢેફા જોઈએ. આ બધુ વસતિમાં પડેલું હોય, તેથી એની રજા માંગે.) પણ જો ગૃહસ્થ જાણતો ન હોય કે “સાધુઓને ઉપયોગી વસ્તુઓ કઈ ?” અને એટલે સાધુના કથનનો અભિપ્રાય ન " સમજી શકે અને વિચારમાં પડે કે “સાધુઓને માટે પ્રાયોગ્ય શું કહેવાય ?’’ તો આવા પ્રકારનો વિચાર શય્યાતરને ઉપસ્થિત “ થયે છતેં એને કહેવું કે “તમે અમને તૃણ-ક્ષાર (ચૂનો વગેરે) ડગલાદિની અનુમતિ આપો.” (પહેલા માત્ર એમ જ કહેલું કે ‘સાધુઓને ઉપયોગી વસ્તુની રજા આપો.' જ્યારે હવે એ વસ્તુઓના નામ બોલવાપૂર્વક સ્પષ્ટતા કરે છે.) भ वृत्ति: एतां निर्युक्तिगाथां भाष्यकारो व्याख्यानयति, तत्र रुचिते क्षेत्रे स्थण्डिलं परीक्ष्यते तच्च ओ बहुवक्तव्यादुपरिष्टाद्वक्ष्यति । वसतिस्तु कीदृशे स्थाने कर्त्तव्या कीदृशे च न कर्त्तव्येति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : सिंगक्खोडे कलहो ठाणं पुण नत्थि होइ चलणेसु । अहिद्वाणि पोट्टरोगो पुच्छंमि अ फेडणं जाण ॥ ७६ ॥ स्प , T त्थ A 品 भ 11 66-36-'ઘ व ओ म हा at 11 44411 Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ॥ ५५॥ का EB मुहमूलंमि अ चारी सिरे य कउहे य पूयसक्कारो । खंधे पिट्ठीए भरो पोर्टेमि य धायओ वसहो ॥७७॥ तत्र वामपार्थोपविष्टपूर्वाभिमुखवृषभरूपं क्षेत्रं बुद्ध्या कल्पयित्वा तत इदमुच्यते-'श्रृङ्गखोडे' श्रृङ्गप्रदेशे यदि वसतिं करोति ततः कलहो भवतीति क्रियां वक्ष्यति । 'स्थानं' अवस्थिति स्ति, क्व? 'चरणेषु' पादप्रदेशेषु, अधिष्ठाने' अपानप्रदेशे वसतौ क्रियमाणायामुदररोगो भवतीति क्रिया सर्वत्र योजनीया । 'पुच्छे' पुच्छप्रदेशे 'फेडणं' अपनयनं स्स भवति वसत्याः । मुखमूले चारी भवति । शिरसि-श्रृङ्गयोर्मध्ये ककुदे च पूजासत्कारो भवति । स्कन्धे पृष्ठे च भारो स्स भL-98-99 भवति, साधुभिरागच्छद्भिराकुला भवति । उदरप्रदेशे तु नित्यं तृप्त एव भवति क्षेत्रवृषभः । वसतिर्व्याख्याता, तद्व्याखानाच्च देवकुलशून्यगृहाद्यपि व्याख्यातमेव द्रष्टव्यम् । इयं च वृषभपरिकल्पना यावन्मानं वसतिनाऽऽक्रान्तं ग तस्मिन्नोपरिष्टात्, उपरिष्टात्तु तदनुसारेण कर्त्तव्या वसतिः ॥ ચન્દ્ર, : હવે ભાષ્યકાર આ ૧૫૩મી નિર્યુક્તિગાથાનું વ્યાખ્યાન કરે છે. એમાં પહેલા એ વાત કરી કે ગમી ગયેલા ક્ષેત્રમાં ચંડિલની (અને મહાÚડિલની) પરીક્ષા કરે. હવે એ અંડિલમાં તો ઘણું બધું કહેવાનું હોવાથી એનું વર્ણન આગળ ॥ ५ ॥ २शे. Page #574 -------------------------------------------------------------------------- ________________ '= = - 5 F ભા.-૭૬-૭૭ શ્રી ઓઘ-ય ' જે ઉપાશ્રય છે, તે કેવા પ્રકારના સ્થાને કરવો ? કે કેવા પ્રકારના સ્થાને ન કરવો ? એનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર નિયુક્તિ કહે છે કે | ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૭૬-૭૭: ગાથાર્થ : શીંગડાના બાગમાં ઝઘડો, પગોમાં સ્થાન ન હોય. અધિષ્ઠાનમાં પેટનો રોગ, // ૫૫૭ll પંછડામાં ફેટન (કાઢી મૂકે) જાણો. મુખમૂલમાં પુષ્કળ ગોચરી, મસ્તક અને ખુધના ભાગમાં પૂજા-સત્કાર, ખભામાં અને પ પીઠમાં ભાર, પેટમાં તૃતિકારક એ વૃષભ બને. ટીકાર્થ : જે ક્ષેત્રમાં-ગામમાં ઉતરવાનું છે, તેને એક બળદ રૂપે કલ્પી લેવું. એ બળદ ડાબે પડખે બેઠેલો અને પૂર્વદિશાને Fાઅભિમુખ હોય એ રીતે કલ્પવો. અર્થાત્ એ ગામ જેટલું મોટું હોય એટલો મોટો બળદ કલ્પવો. અને એ ડાબે પડખે પૂર્વદિશા તરફ મોઢું રાખીને બેઠેલો હોય એમ કલ્પના કરવી. ' આ રીતે બુદ્ધિ વડે ઉપરમુજબ ક્ષેત્રની કલ્પના કરીને પછી આ વાત હવે કહેવાય છે. (૧) જો શીંગડાના પ્રદેશવાળા ( ગામના ભાગમાં રહે (એટલે કે ત્યાં રહેલ ઘરને સાધુઓ રહેવા માટે ગ્રહણ કરે.) તો સાધુઓમાં ઝઘડો થાય. અહીં ગાથામાં કલહ શબ્દ પછી મત ક્રિયાપદ દેખાતું નથી. પણ નસ્થ રોડ઼ એમ આ જ ગાથામાં જે લખશે, ત્યાં | મ મવતિ ક્રિયાપદ આવી જશે, અને એ જ અહીં તદ શબ્દ પછી જોડી દેવું. (૨) તથા જો એ બળદના પગના ભાગમાં રહેલ ગામના ઘરમાં ઉપાશ્રય કરો. તો તે સ્થાનમાં સ્થિરતા ન રહે, અર્થાત્ ગમે તે કારણસર ત્યાંથી વિહાર કરવો પડે. = = = 'h ૬ = Ms - all ૫૫૭. Page #575 -------------------------------------------------------------------------- ________________ સ) શ્રી ઓઘ-યુ (૩) જો ગુદાના સ્થાનમાં ઉપાશ્રય કરીએ તો પેટનો રોગ થાય. અહીં મવતિ ક્રિયા બધે જ જોડી દેવી. નિયુક્તિ (૪) જો પુછડાના સ્થાનમાં ઉપાશ્રય કરીએ, તો ઉપાશ્રયમાંથી અપનયન થાય, એટલે કે શય્યાતર ઉપાશ્રયમાંથી કાઢી . | મૂકે... એવું બને. (નં. જેમાં જે અસ્થિરતા દર્શાવી છે. એમાં શય્યાતર કાઢી મૂકે છે, એવું નથી. પણ ત્યાં તે તે પ્રસંગો // પપ૮ IT બનવાથી સાધુઓ ત્યાં સ્થિર રહી શકતા નથી. જ્યારે આ નં.૪માં તો શય્યાતર વસતિમાંથી કાઢી મૂકે છે.) (૫) જો બળદના મોઢાનાં ભાગમાં ઉપાશ્રય કરીએ તો ચારી થાય. એટલે કે પુષ્કળ ગોચરી મળે. (૬) જો મસ્તકમાં એટલે કે સીંગડાની વચ્ચેના ભાગમાં અને ખુંધ (બળદનો જે ઉંચો ઉંચો ભાગ હોય છે તે)માં ઉપાશ્રય | - ભા.-૭૬-૭૭ | કરીએ તો પૂજા અને સત્કાર થાય. ) જો ખભા અને પીઠના ભાગમાં ઉપાશ્રય કરીએ તો આ ગચ્છને ખૂબ ભાર રહે. એટલે કે આવતા જતા મહેમાન - | સાધુઓ વડે એ વસતિ ભરેલી ભરેલી રહે. (બળદના ઉંચા ભાગથી આગળનો ભાગ કે જયાં ગાડાનું લાકડું મુકાય છે, તે " ખભો સમજવો. અને એ ઉંચા ભાગની પાછળનો ભાગ એ પીઠ સમજવી.) (૮) જો પેટના ભાગમાં ઉપાશ્રય કરીએ તો ક્ષેત્રવૃષભ કાયમ તૃપ્ત જ રહે. અર્થાત્ એ ગામરૂપી બળદ બધી રીતે સંતોષ પામનારો, વૃદ્ધિ પામનારો બને. આ રીતે ઉપાશ્રયનું વ્યાખ્યાન થઈ ગયું, અને એના વ્યાખ્યાન દ્વારા ૧૫૩મી ગાથામાં આવેલા દેવકુલ, શૂન્યગૃહ વગેરે પણ વ્યાખ્યાન થઈ ગયેલા જ જાણવા. (કેમકે એ બધા પણ ઉપાશ્રય તરીકે જ લેવાના હતા. એટલે ઉપાશ્રય સંબંધી ઉપરની ૫૫૮|| Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ વિધિ દેવકુલાદિમાં પણ સમજી લેવી.) નિર્યુક્તિ બળદની આ કલ્પના તો તેટલા જ ક્ષેત્રમાં કરવી કે જેટલું ક્ષેત્ર વસતિ વડે = લોકોના રહેવાસ વડે વ્યાપ્ત હોય, તેનાથી ઉપરના ક્ષેત્રમાં બળદની કલ્પના કરવાની નથી. (અર્થાત એક કિલોમીટર જેટલા વિસ્તારમાં લોકોના ઘરો હોય અને પછી | ૫૫૯ો ઘરો ન હોય તો બળદની કલ્પના એક કિ.મી. જેટલા વિસ્તાર પુરતી જ કરવી.) v પ્રશ્ન : જયારે લોકોના રહેવાસથી દૂર ઉદ્યાન વગેરેમાં ઉપાશ્રય રાખવાનો હોય ત્યારે શી રીતે બળદની કલ્પના || કરવી ?) Fા ઉત્તર : રહેવાસની પછીના ભાગમાં જો ઉપાશ્રય કરવો હોય તો એ આ ક્ષેત્રને અનુસાર ઉપાશ્રય કરવો. (દા.ત. | ' ભા.-૭૬-૭૭ બ ઉદ્યાનમાં ઉતરીએ તો ઉદ્યાન પુરતો બળદ કલ્પી એ પ્રમાણે ઉપાશ્રય કરવો... એમ યથોચિત સમજી લેવું.) * 'r (ખ્યાલ રાખવો કે ઉપાશ્રય કરવો એનો અર્થ એવો ન કરવો કે “ઉપાશ્રય બનાવવો” કેમકે સાધુ સ્વયં પોતે આવા " 3 ઉપાશ્રય બનાવે નહિ કે બીજા પાસે બનાવડાવે નહિ. એમા પકાયની હિંસા થતી હોવાથી એમાં પુષ્કળ દોષો લાગે. એટલે E 'અહીં તો તે તે સ્થાને રહેલા ઘરો, દેવકુલો વગેરેને એના માલિક પાસે મહિના માટે માંગી પછી એમાં રહેવું એ જે “ઉપાશ્રય કરવો’નો અર્થ સમજવો.) वृत्ति : अधुना 'पाउग्गअणुण्णवण'इत्यमुमवयवं व्याख्यानयन्नाह, तत्र प्रायोग्यानामनुज्ञा-अनुज्ञापना कर्त्तव्या વII ૫૫૯ द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतः - Page #577 -------------------------------------------------------------------------- ________________ श्री सोप- स्थ ओ.नि.भा. : दव्वे तणडगलाई अच्छणभाणाइधोवणा खित्ते । નિયુક્તિ , काले उच्चाराई भावे गिलाणाइ कूरुवमा ॥७॥ ॥ ५E0M - 'द्रव्यतः' द्रव्यमङ्गीकृत्य तृणानां संस्तारकार्थं डगलानां च अधिष्ठानप्रोञ्छनार्थं लेष्टुनामनुज्ञापना क्रियते । क्षेत्रे' क्षेत्रविषयाऽनुज्ञापना 'अच्छणं'ति आस्या यत्रास्यते यथासुखेन स्वाध्यायपूर्वकं, 'भाणादिधोवणा' भाजनादिधावनंण क्षालनं पात्रकादेर्यत्र क्रियते सा क्षेत्रानुज्ञा । कालविषयाऽनुज्ञा दिवा रात्रौ वा उच्चारप्रश्रवणादिव्युत्सर्जनम् । स्स भावविषयाऽनुज्ञापना ग्लानादेः साम्यकरणार्थं निवातप्रदेशाद्यनुज्ञापना क्रियते । इदानीं 'वियालणे तस्स परिकहण त्ति समा-७८ अमुमवयवं व्याख्यानयन्नाह - 'कूरुवमा' यदा शय्यातर एवं ब्रूते-इयति प्रदेशे मयाऽवस्थानमनुज्ञातं भवतां नोपरिष्टात्,. ग तदा तस्य परिकथना क्रियते कूरदृष्टान्तेन, यो हि भोजनं कस्यचिद्ददाति स नियमेनैव भाजनोदकासनाद्यपि ददात्यनुक्तमपि सामर्थ्याक्षिप्तम्, एवं वसतिं प्रयच्छता उच्चारप्रश्रवणभूम्यादि सामर्थ्याक्षिप्तं सर्वमेव दत्तं भवति । । यन्द्र. : वे १५उभी नियुक्तिनाथामा २सा पाउग्ग... ४ अवयव . व्याज्यान ४ २६॥ छे. तमा પ્રાયોગ્યવસ્તુઓની અનુજ્ઞાપના કરવાની છે. તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી અનુજ્ઞાપના બતાવે છે. वा॥५०॥ Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ ઓઘનિર્યુક્તિ-ભાગ-૭૮: ગાથાર્થ : તૃણ, ડગલાદિ ક્ષેત્રમાં બેસવા, પાત્રા ધોવાદિ સ્થાનો. કાલમાં મળાદિ (સ્પંડિલ નિર્યુક્તિ માત્રુ વગેરે.) અને ભાવમાં ગ્લાન. ટીકાર્થ : દ્રવ્યની અપેક્ષાએ વિચારીએ તો સાધુએ સંથારા માટે તણખલા = ઘાસની અને ચંડિલ ગયા બાદ શુદ્ધિ માટે If પથરાઓની અનુમતિ લેવી (અર્થાત્ ગૃહસ્થ આ બધી વસ્તુ વાપરવાની રજા આપે એમ કરવું.) = ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો જયાં સુખપૂર્વક સ્વાધ્યાય કરવા પૂર્વક બેસાય તે આસ્ફા = સ્થાન કહેવાય. તથા જયાં જ જ પાત્રા વગેરેને ધોવાની પ્રવૃત્તિ થાય તેવા સ્થાન વગેરેની રજા લેવી તે ક્ષેત્રાનુજ્ઞા કહેવાય. દિવસે કે રાત્રે અંડિલ માત્રાદિ | પરઠવવાની રજા લેવી તે કાલસંબંધી અનુજ્ઞા છે. | ભા.-૭૮ જ્યારે ગ્લાન વગેરેને સમાધિ આપવા માટે તદન પવન વિનાનું સ્થાન વગેરે સ્થાનોની રજા લેવી તે ભાવસંબંધી અનુજ્ઞા કહેવાય. હવે ૧૫૩મી નિર્યુક્તિગાથામાં રહેલા વિયોનો શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે કે જયારે શય્યાતર સાધુઓને એમ કહે કે “આપને મેં આટલા જ પ્રદેશમાં રહેવાની રજા આપી છે. તેનાથી વધારે પ્રદેશમાં નહિ. “ત્યારે તેને ભોજન દષ્ટાન્ત વડે સમજાવવો. તે આ પ્રમાણે”—જે માણસ કોઈકને ભોજન આપે છે, તે અવશ્ય ભોજન સાથેનું પાણી, હાથ ધોવાદિનું પાણી પણ આપે જ છે.” આ વાત તો એણે ન કહેલી હોય તોય સામર્થ્યથી સમજી શકાય છે, એમ વસતિને આપનારાએ સ્પંડિલમાત્રાની વળ પ૬૧ | ભૂમિ વગેરે બધું જ આપેલું જ ગણાય છે. આ બધી વસ્તુઓ સામર્થ્યથી એ વસતિની સાથે અપાઈ જ જાય છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ श्री जोध- त्थु નિર્યુક્તિ ॥ ५६२ ॥ प वृत्ति : अथवा इदमसौ शय्यातरो विचारयति - कियन्तं कालमत्र स्थास्यन्ति भवन्तः ? अस्मिन् विचारे तस्स परिकहणा ओ. नि. : ण 1 जाव गुरूण य तुज्झ य केवइया तत्थ सागरेणुवमा । केवइकाले हिह ? सागार ठविंति अण्णेवि ॥ १५४ ॥ यावद् गुरूणां तव च प्रतिभाति तावदवस्थानं करिष्यामः । अथैवमसौ विचारयति - वियालणा, यदुत 'केवइआ ' कियन्त इहावस्थास्यन्ते ?, तस्स परिकहणा क्रियते, सागरेणोपमा, यथा हि सागरः क्वचित्काले प्रचुरसलिलो भवति भ क्वचित्पुनर्मर्यादावस्थ एव भवति, एवं गच्छोऽपि कदाचिद्बहुप्रव्रजितो भवति कदाचित्स्वल्पप्रव्रजित इति । अथासौ पुनरपि 'विआलणे 'ति विचारयति - यथा 'केवइकालेणेहिह त्ति कियता कालेनागमिष्यथ ?, एवमुक्ताः सन्तः साधवः तत्र 'सागार ठर्विति 'त्ति सविकल्पं कुर्वन्तीत्यर्थः, कथं कुर्वन्तिः ? 'अन्नेवि' अन्येऽपि साधवः क्षेत्रप्रत्युपेक्षणार्थं गता एव, ततश्च तदालोचनेनागमिष्याम इति ॥ 기 ચન્દ્ર. ઃ અથવા તો વિયાતળે શબ્દનો અર્થ આ પ્રમાણે કરવો કે તમે કેટલા સમય રહેશો ?' તો આ પ્રમાણે વિચાર થાય ત્યારે તેને આ આ શય્યાતર આ પ્રમાણે વિચારે (બોલે) કે “અહીં પ્રમાણે કથન કરવું કે स्स नि. १५४ ओ म ar 11 482 11 Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ ઓઘનિર્યુક્તિ-૧૫૪ : ટીકાર્થ : “જયાં સુધી ગુરુઓને અને તમને યોગ્ય લાગશે, ત્યાં સુધી અહીં સ્થિર રહીશું.” નિર્યુક્તિ પણ જો આ પ્રમાણે તે પૂછે કે, “આ સાધુઓ અહીં કેટલા રહેશે ?” તો પછી એને કથન કરવું કે ‘સાગરની ઉપમા છે.” એટલે કે જેમ સાગર કોઈક કાળમાં પુષ્કળ પાણીવાળો હોય તો કોઈક કાળમાં મર્યાદામાં રહેલો જ હોય, એમ ગચ્છ || પ૬૩ | ન પણ ક્યારેક ઘણા સાધુઓવાળો હોય તો ક્યારેક ઓછા સાધુઓવાળો હોય. - હવે જો એ શય્યાતર આ પ્રમાણે પૂછે (કહે) કે “તમે કેટલા કાળ બાદ અહીં આવશો ?” (આ સાધુઓ હજી માત્ર ક્ષેત્ર w જ જોવા નીકળ્યા છે. તેઓ પાછા જઈને ગુરુને કહેશે, અને ગુરુને યોગ્ય લાગશે ત્યારે જ આખો ગચ્છ અહીં આવવાનો છે.) or આ પ્રમાણે કહેવાયેલા સાધુઓ વિકલ્પ કરે. (એટલે કે “અમે આટલા કાળમાં આવી જ જશું.’ એમ પણ ન કહે કે “નથી | જ જ આવવાના’ એમ પણ ન કહે) 1 પ્રશ્ન : પણ વિકલ્પ શી રીતે કરે ? ઉત્તર : સાધુઓ શ્રાવકને કહે કે “અમારી જેમ બીજા પણ સાધુઓ ક્ષેત્રનાં પ્રત્યુપેક્ષણ માટે ગયેલા જ છે. તેથી તેમની સાથે વિચારણા થયા બાદ આવશું.” નિ.-૧૫૫ * ન ओ.नि. : पुवदितु विच्छइ अहव भणिज्जा हवंतु एवइआ । तत्थ न कप्पइ वासो असई खेत्ताणऽणुन्नाओ ॥१५५॥ !,ના ૫૬૩ I " = Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- यदि त्वसौ पूर्वदृष्टानेवेच्छति यैः प्राग् मासकल्पः कृत आसीत्, स्वभावेनेालुः स दृष्टप्रत्ययानिच्छति, नान्यान् નિર્યુક્તિ तत्र न कल्पते वासः । अथवा भणेदसौ एतावन्त एवात्र तिष्ठन्तु, तत्र 'न कल्पते वासः' न युज्यतेऽवस्थानं, यतः साधवः ण कदाचित्स्तोकाः कदाचिद्बहवो भवन्ति । अथान्यानि क्षेत्राणि न सन्ति तदा 'असती खेत्ताण 'त्ति क्षेत्राणामन्येषामभावे | ૫૬૪ ll 'अणुन्नाउ'त्ति तस्यामेव वसतावनुज्ञातो वासः । ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૧૫૫ : ગાથાર્થ : (તે ગૃહસ્થ) પૂર્વે જોયેલાઓને જ ઈચ્છે અથવા તો બોલે કે “આટલા જ જો = સાધુઓ થાઓ.” તો ત્યાં રહેવું ન કલ્પ. જો અન્ય સ્થાન ન હોય, તો ત્યાં રહેવાની રજા છે. નિ.-૧૫૫ ટીકાર્થ : જ્યારે એ ગૃહસ્થ-શયાતર પૂર્વે જોયેલા સાધુઓને જ ઈચ્છે કે જે સાધુઓએ પહેલા ત્યાં માસકલ્પ કરેલો હતો, એટલે કે સ્વભાવથી ઈર્ષ્યાળુ એ ગૃહસ્થ તેવા જ સાધુઓને ઈચ્છે કે જેઓનો વિશ્વાસ પહેલા દેખાયેલો હોય. પણ અન્ય | સાધુઓને ન ઈચ્છે, તો ત્યાં રહેવું ન કલ્પ. (એ ગૃહસ્થને એવો ભય હોય કે “અહીં સાધુઓ રહે અને મારી પત્ની વગેરે સાધુઓ પ્રત્યે અતિઆદરવાળા બને.” હવે પોતાની પત્ની વગેરે પોતાના કરતા સાધુઓ પ્રત્યે વધુ આદરાદિવાળા બને, સાધુના રૂપાદિ પ્રત્યે આકર્ષિત બને એ પેલાને ઈર્ષ્યાને લીધે ન ગમે. એટલે જે સાધુઓ પૂર્વે આવી ચૂકેલા હોય કે જેમની | સાથે પોતાની પત્ની વગેરેને અતિરાગાદિ ન થયા હોય તેવા જ સાધુઓને પેલો ઈચ્છે એવો અહીં ભાવ છે.) (આ જગ્યાએ વી ન રહેવાનું કારણ એ કે જે બીજા નવા સાધુઓ હોય, તેઓ ક્યાં જાય? ગચ્છને તોડવામાં નુકશાનો હોય. એટલે આ જગ્યાએ all ૫૬૪ . - - R. Page #582 -------------------------------------------------------------------------- ________________ श्री जोध નિર્યુક્તિ ॥ प६५ ॥ मा न रहे.) અથવા તો એ શ્રાવક એમ કહે કે “અહીં આટલા જ (ચોક્કસ સંખ્યા) સાધુઓ રહે.' તો ત્યાં રહેવું પણ ન કલ્પે. કેમકે સાધુઓ ક્યારેક ઓછા હોય અને ક્યારેક (વિહાર કરીને મહેમાન સાધુ વગેરે આવી જાય તો) વધારે હોય. એટલે ચોક્કસ જ સંખ્યા નિશ્ચિત કરીને રહેવું શક્ય નથી. H પણ હવે જો બીજા ક્ષેત્રો ન હોય, તો પછી બીજા ક્ષેત્રોની ગેરહાજરીમાં તો તે જ વસતિમાં રહેવાનું પણ કલ્પે છે. ण (थोडस संख्या उही होय तो पा) भ्स वृत्ति : शेषक्षेत्राभावे सति तत्र च नियमितपरिमितायां वसतौ यदि प्राधूर्णक आगच्छति ततः को विधिरित्यत आह ओ.नि. : सक्कारो सम्माणो भिक्खगहणं च होड़ पाहुणए । जइ जाणउ वसइ तहिं साहम्मिअवच्छलाऽऽणाई ॥१५६॥ DI ZIT 商 ग זק स ul स्स नि. १५६ व आ 'सत्कारः' वन्दनाभ्युत्थानादिकः 'सन्मानः ' पादप्रक्षालनादिकः 'भिक्षाग्रहणं' भिक्षानयनं च, एतत्प्राधूर्णक आगते सति क्रियते । पुनश्च तस्य प्राधूर्णकस्य वसतिस्वरूपं कथ्यते यथा - परिमितैरेवैषा लब्धा नान्यस्यावकाशः, ततश्च त्वयाऽन्यत्र वसितव्यम् । 'यदि जाणउ वसइ तर्हिति एवमसावुक्तो ज्ञापितः सन् - यदि जानन्नपि तत्र वसति ततः कोर 찌 대 리 at 11 484 11 Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-, दोषोऽत आह - 'साहम्मि-अवच्छलाऽऽणाई' सार्मिकवात्सल्यं न कृतं भवति, यतोऽसौ शय्यातरो रुष्टस्तानपि નિર્યુક્તિ निर्धाटयति, आज्ञाभङ्गश्च कृतः-आज्ञालोपश्चैवः कृतो भवति सूत्रस्य, आदिशब्दात्तद्रव्यान्यद्रव्यव्यवच्छेदः । ચન્દ્ર.: પ્રશ્ન : આમ જ્યારે શેષક્ષેત્રનો અભાવ હોય ત્યારે જે વસતિમાં ચોક્કસ સંખ્યા નક્કી કરીને રહેલા હોઈએ. // ૫૬૬ | એ વસતિમાં મહેમાન સાધુઓ આવે તો પછી શું વિધિ છે ? (દા.ત. ૧૫ સાધુની રજા લઈને ઉતર્યા. અને અચાનક બીજા ૧૦ સાધુ આવી ચડ્યા. તો હવે શું કરવું?) ઓઘનિર્યુક્તિ-૧૫૬ : ટીકાર્થ : મહેમાન સાધુઓ આવે, ત્યારે એમને વંદન કરવા, ઉભા થવું વગેરે એ સત્કાર ! નિ.-૧૫૬ કહેવાય. તથા એમના પગ ધોઈ અથવા વગેરે કાર્યો એ સન્માન કહેવાય. આ બધું કરવું અને પછી એમને ગોચરી પણ લાવી IT આપવી. આમ પ્રાપૂર્ણક આવે ત્યારે સત્કાર, સન્માન અને ગોચરી લાવવી એ કામ કરવા. પછી તે મહેમાન સાધુને વસતિનું સ્વરૂપ કહેવું કે “ચોક્કસ સંખ્યાવાળા સાધુઓએ જ આ વસતિ મેળવી છે. અહીં હવે બીજા સાધુઓને રહેવાનો અવકાશ નથી. તેથી તમારે અન્ય સ્થાને રહેવું પડશે.” પ્રાન : આ રીતે કહેવાયેલો મહેમાન સાધુ જો આ બધુ જાણવા છતાં પણ ત્યાં જ રહે તો શું દોષ ? ઉત્તર : તો મહેમાન સાધુએ સાધર્મિક વાત્સલ્ય કરેલું ન ગણાય. કેમકે આ શય્યાતર ઘણો વધારે સાધુઓને જોઈ ગુસ્સે 'ail ૫૬૬. = = = Page #584 -------------------------------------------------------------------------- ________________ ચા श्री सोध-त्यु ' થાય અને એ મહેમાન સાધુઓની સાથે જૂના રાખેલા સાધુઓને પણ કાઢી મૂકે. વળી આ રીતે રહેનારો સાધુ તો સૂત્રની નિર્યુક્તિ આજ્ઞાનો ભંગ કરનાર બને. ગાથામાં જે મારું લખેલ છે, તેમાં આદું શબ્દથી આ પણ સમજી લેવું કે ભવિષ્યમાં તે ગૃહસ્થ પછી કોઈપણ સાધુને || ५६७॥ ન તે વસતિ રૂપ દ્રવ્ય અને એ ઉપરાંત ગોચરી, પાણી, વસ્ત્રાદિ અન્ય દ્રવ્યો પણ આપતો બંધ થાય. આમ વસતિદ્રવ્ય અને - અન્યદ્રવ્યોનો વ્યવચ્છેદ થાય. स. वृत्ति : इदानीं ते क्षेत्रप्रत्युपेक्षका आचार्यसमीपमागच्छन्तः किं कुर्वन्तीत्यत आह - सन.-१५७ ओ.नि. : जइ तिन्नि सव्वगमणं एसु न एसु त्ति दोसु वी दोसा । अण्णपहेणऽगुणंता नितियावासो हु मा गुरुणो ॥१५७॥ यदि ते क्षेत्रप्रत्युपेक्षकास्त्रय एव तत सर्व एव गमनं कुर्वन्ति, अथ सप्त पञ्च वा ततः सङ्घाटकमेकं मुक्त्वा व्रजन्ति। 'एसु न एसु त्ति' शय्यातरेण पृष्टाः सन्तस्ते नैवं वदन्ति-एष्यामो न वा एष्याम इति, यत एवं भणने दोषः, किं कारणं ?, यद्येवं भणन्ति यदुत आगमिष्यामः, ततश्च शोभनतरे क्षेत्रे लब्धे सति नागच्छन्ति ततश्चानृतदोषः । अथ वी भणन्ति - नागमिष्यामः, ततश्च कदाचिदन्यत्क्षेत्रं न परिशुध्यति ततश्च पुनन्तत्रागच्छतां दोषोऽनृतजनितः । ||५ ॥ Page #585 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૫૭ શ્રી ઓઘ-ય 'अण्णपहेणं ति ते हि क्षेत्रप्रत्युपेक्षका गुरुसमीपमागच्छन्तोऽन्येन मार्गेणागच्छन्ति, कदाचित् स शोभनतरो भवेत्, નિર્યુક્તિ 'अगुणं 'त्ति ते हि सूत्रपौरुषीमकुर्वन्तः प्रयान्ति, मा भून्नित्यवासो गरोरिति, किं कारणं ?, यतस्तेषां विश्रब्धमागच्छतां मासकल्पोऽधिको भवति, ततश्च नित्यवासो गरोरिति ॥ પ૬૮ ચન્દ્ર. પ્રશ્ન : ક્ષેત્ર જોઈ ચૂકેલા એ ક્ષેત્રપ્રત્યુપેક્ષક સાધુઓ હવે આચાર્યની પાસે આવી રહ્યા છે. તો આવતી વખતે ને તેઓ શું કરે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૨૭: ગાથાર્થ : જો ત્રણ જ સાધુ હોય તો બધાય આચાર્ય પાસે જાય. “અમે આવશું જ કે “અમે નથી આવવાના.” એ બેય શબ્દોમાં દોષો છે. અન્ય માર્ગ વડે ગુરુ પાસે જાય. સ્વાધ્યાય ન કરતા જાય. કેમકે ગુરુને નિત્યવાસ ન થાઓ. ટીકાર્થ : જો તે ક્ષેત્ર પ્રત્યુપક્ષક સાધુઓ ત્રણ જ હોય તો તો બધા જ ગમન કરે, પણ જો તેઓ સાત કે પાંચ હોય તો એક સંઘાટકને (બે સાધુને) અહીં મૂકીને ગુરુ પાસે જાય. તમે આવશો કે નહિ ?” એ પ્રમાણે શય્યાતર વડે પૂછાયેલા તેઓ આ પ્રમાણે ન બોલે કે “અમે આવશું” કે “અમે નહિ આવીએ.” કેમકે આ પ્રમાણે બોલવામાં દોષ લાગે. પ્રશ્ન : શા માટે દોષ લાગે ? ક * - *& all ૫ ૬૮. F F = E. Page #586 -------------------------------------------------------------------------- ________________ E શ્રી ઓઘ ' ઉત્તર : જો તેઓ એમ કહે “અમે અવશ્ય અહીં માસકલ્પ માટે આવશું” અને પછી ગુરુ પાસે જાય, અને ત્યાં આ ક્ષેત્ર નિર્યુક્તિ કરતા પણ બીજું વધારે સારુ ક્ષેત્ર બીજા સાધુઓને મળ્યું હોય, તો આખો ગચ્છે ત્યાં જાય અને એટલે ગ૭ અહીં ન આવી If શકે. અને આ રીતે મૃષાવાદનો દોષ લાગે. | ૫૬૯ 1 હવે જો એમ બોલે કે “(આ ક્ષેત્ર પ્રતિકૂળ હોવાથી) અમે નહિ આવીએ.” તો ક્યારેક એવું બને કે આ ક્ષેત્ર સિવાયના આ બાકીના ક્ષેત્રો આના જેવાય સારા ન હોય, ખરાબ હોય અને તો પછી આખા ગચ્છે અહીં જ આવવું પડે. અને એમાં પણ જ મૃષાવાદજન્ય દોષ લાગે. તથા ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો જે માર્ગે ગુરુ પાસેથી અહીં આવેલા, તેના કરતા જુદા જ માર્ગે ગુરુ પાસે પાછા જાય, કેમકે કદાચ # નિ.-૧૫૭ તે માર્ગ વધારે સારો હોય. (તો ગચ્છને એ માર્ગે જ અહીં લાવી શકાય.) 'અ તથા જ્યારે ગુરુ પાસે જાય ત્યારે સૂત્રપોરિસી કરતા કરતા ન જાય, પણ એ છોડીને ઝડપથી વિહાર કરીને પહોંચે. કેમકે તેમના મનમાં જ વિચાર હોય કે “ગુરુને નિત્યવાસ = સ્થિરવાસ રૂપ દોષ ન લાગી જાઓ.” પ્રશ્ન : પણ આમાં નિત્યવાસે કયા કારણે લાગે ? ઉત્તર : એ દોષ લાગે, કેમકે તે સાધુઓ જો સૂત્ર પૌરુષી કરતા કરતા શાંતિથી આવે તો અહીં ગુરુ જે સ્થાને રહ્યા છે Jv છે ત્યાં એક માસ કરતા વધુ કાળ થઈ જાય અને આ રીતે ગુરુને નિત્યવાસ દોષ લાગે. (આખી જીંદગી સુધી એકજ સ્થાને રહેવું ) છેએ જ માત્ર નિત્યવાસ નથી. પણ એક જગ્યાએ નિષ્કારણ એક મહિના કરતા વધારે દિ' રહેવું એ પણ નિત્યવાસ છે.). વી પદ૯ો. = = = Page #587 -------------------------------------------------------------------------- ________________ = = = • = = શ્રી ઓઘ-, નિર્યુક્તિ જ મો.નિ. : સંતૂ ગુરુવં માત્નોજ્ઞા દૈતિ વિરપુf I न य सेसकहण मा होज्ज संखडं रत्ति साहति ॥१५८॥ ૫૭oil गत्वा गुरुसमीपं आलोचयित्वा ईर्यापथिकातिचारं कथयन्त्याचार्याय क्षेत्रगुणान् । 'न य सेसकहणं'त्ति न च शेषसाघुभ्यः क्षेत्रगुणान् कथयन्ति । किं कारणम् ? - 'मा होज्ज संखड' मा भवेत् स्वक्षेत्रपक्षपाजनिता राटिरिति, " तस्मात् 'रत्ति साहंति 'त्ति रात्रौ मिलितानां सर्वेषां साधूनां क्षेत्रगुणान् कथयन्ति । ન નિ.-૧૫૮ | ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૧૫૮: ગાથાર્થ : ગુરુ પાસે જઈને, આલોચના કરીને ક્ષેત્રના ગુણોને કહે, પણ બીજા સાધુઓને . T ક્ષેત્ર ગુણો ન કહે. રખે ને ઝઘડો થાય. રાત્રે ક્ષેત્રગુણો કહે. ટીકાર્થ : ગુરુ પાસે જઈ, ઈર્યાપતિ-ગમનાગમન સંબંધી અતિચારની આલોચના કરીને પછી આચાર્યને તે ક્ષેત્રના ગુણો કહે. (અહીંથી જતા અને અહીં આવતા સુધીમાં જે કોઈ અતિચારો લાગ્યા હોય એ બધા જ ગુરુને કહેવા એ ઈર્યાપથિક અતિચારની આલોચના કહેવાય.) બીજા સાધુઓને ક્ષેત્રગુણો ન કહે. પ્રશ્ન : એવું શા કારણસર ? || ૫૭0ા. = = its * rણે ‘je - E - ક Page #588 -------------------------------------------------------------------------- ________________ " શ્રી ઓઇ- નિર્યુક્તિ | | ૫૭૧ || E # 3 E 2 E ઉત્તર : જો બીજા સાધુઓને કહે તો પોતપોતાના ક્ષેત્ર ઉપરના પક્ષપાતના કારણે પરસ્પર ઝઘડો પણ થાય. એ ન થવા દેવા માટે ન કહે. (જે જે સાધુઓ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રત્યુપેક્ષણા કરવા ગયા હોય, તે બધા જ પોતે જોયેલ ક્ષેત્રને વધુ સારુ દેખાડવા પ્રયત્ન કરે અને બીજાના ક્ષેત્રમાં દોષ દર્શાવવા પ્રયત્ન કરે... આમ આ રીતે જો તે સાધુઓ પરસ્પર ક્ષેત્રગુણો સંબંધી વાતચીત કરે તો તો પરસ્પર આ બધી ચર્ચાઓ છેલ્લે મોટા ઝઘડાનું સ્વરૂપ પણ પકડી બેસે.). આ કારણસર જયારે રાત્રે બધા જ સાધુઓ એક સાથે ભેગા થયેલા હોય ત્યારે તેઓ ક્ષેત્રના ગુણો કહે. (ત્યારે ગુરુ : હાજર જ હોય.) - નિ. વૃત્તિ: તે ર – તન્નથતિ – જ ૧૫૯-૧૬૦ ओ.नि. : पढमाए नत्थि पढमा तत्थ उ घयखीरकूरदहिलंभो । बिइयाए बिइअ तइआए दोवि तेसिं च धुवलंभो ॥१५९॥ ओहासिअधुवलंभो पाउग्गाणं चउत्थिए नियमा । इहरावि जहिच्छाए तिकालजोग्गं च सव्वेसि ॥१६०॥ 'प्रथमायां' पूर्वस्यां दिशि नास्ति प्रथमा-नास्ति सूत्रपौरुषीत्यर्थः, किन्तु तत्र घृतक्षीरकूरदधिलाभोऽस्ति, अन्ये all ૫૭૧ | = F , = ‘ક = E થ, ઈ Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- હા तत्वन्यस्यां दिशि कथयन्ति, द्वितीयायां दिशि नास्ति द्वितीया-नास्त्यर्थपौरुषी, यतस्तत्र द्वितीयायां पौरुष्यामेव भोजनं, નિર્યુક્તિ घृतादिवस्तु लभ्यत एव, 'ततिआए दोवि'त्ति तृतीयायां दिशि द्वे अपि सूत्रार्थपौरुष्यौ विद्येते 'तेसिं च धुवलंभो'त्ति तेषां " घृतादीनां निश्चितं लाभः ॥ 'ओभासियधुवलंभो 'त्ति प्रार्थितस्य ध्रुवो लाभः, केषां ? प्रायोग्यानां घृतादीनां 'चउत्थीए' કાન || || પ૭૨ ll चतुर्थ्यां दिशि 'नियमात्' अवश्यं 'इहरावित्ति अप्रार्थितेऽपि यदृच्छया त्रिकालयोग्यं प्रातर्मध्याह्वापराह्नेषु त्रिकालमपि 'सव्वेसिं'त्ति 'सर्वेषां' बालादीनां योग्यं प्राप्यत इति । E F E F ૧૫૯-૧૬૦ = ચન્દ્ર, ચારેય દિશામાં ગયેલા તે તે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો ગુરુ પાસે જઈને આ વાત કહે કે – ઓઘનિર્યુક્તિ- ૧૫૯-૧૬૦ : ગાથાર્થ : પહેલીમાં પહેલી પોરિસી નથી. ત્યાં ઘી, દૂધ, ભાત, દહીંની પ્રાપ્તિ છે. * બીજીમાં બીજી પોરિસી નથી. ત્રીજીમાં બેય પોરિસી નથી. અને ઘી વગેરેનો અવશ્ય લાભ છે. ચોથીમાં પ્રાયોગ્ય તમામે તમામ વસ્તુઓનો યાચના કરતાની સાથે અવશ્ય લાભ થાય છે. ટીકાર્થ : (પૂર્વ દિશામાં ગયેલા ક્ષેત્રપ્રત્યુપેક્ષકો બોલે કે) પૂર્વ દિશામાં સૂત્રપોરિસી નથી. એટલે કે ત્યાં પહેલી - પોરિસીમાં જ ગોચરીનો સમય છે. પરંતુ ત્યાં ઘી, દૂધ, ભાત, દહીંનો લાભ થાય છે.. (પૂર્વદિશામાં જો આ હકીકત હોય, તો ત્યાં ગયેલા સાધુઓ આ પ્રમાણે કહે. પણ હવે જો ઉત્તરાદિ દિશામાં પણ આ જ પરિસ્થિતિ હોય તો ત્યાં ગયેલા બીજા સાધુઓ એ દિશાના નામથી ઉપર મુજબ કહે.) ll ૫૭૨ Page #590 -------------------------------------------------------------------------- ________________ ર 'E F = = = જ નિ.-૧૬૧ શ્રી ઓઘ-ચ હવે બીજી દિશામાં અર્થપોરિસી નથી. કેમકે ત્યાં બીજી પોરિસીમાં જ ભોજન છે. (બધાનો ભોજન સમય જ એ હોય, ' નિર્યુક્તિ એટલે ગોચરી માટે એ સમયે જવું પડે. એટલે અર્થપોરિસી શક્ય ન બને.) ત્યાં ઘી વગેરે વસ્તુઓ તો મળે જ છે. iી ત્રીજી દિશામાં સૂત્રપોરિસી અને અર્થપોરિસી બેય છે અને ઘી વગેરે તે દ્રવ્યોનો અવશ્ય લાભ થાય છે. // ૫૭૩ ll ચોથી દિશામાં પ્રાયોગ્ય એવા ઘી વગેરે તમામેતમામ વસ્તુનો લાભ થાય છે. જે માંગો તે બધું મળે છે અને ન માંગીએ એ તો પણ સહેલાઈથી એની મેળે જ સવાર-બપોર-સાંજ ત્રણેય કાળને યોગ્ય, બાલ-વૃદ્ધાદિ બધાયને અનુકૂળવંસ્તુ મળે છે. - (અહીં માત્ર દષ્ટાન્ત દર્શાવ્યું છે. ટૂંકમાં આવા જુદા જુદા પ્રકારના ક્ષેત્રો હોઈ શકે છે. જે સાધુઓએ જેવું ક્ષેત્ર જોયું હોય, તે તેવું વર્ણવે. ઉપર બતાવ્યા ક્રમ પ્રમાણે જ બધા ક્ષેત્રો હોય... એવું જરૂરી નથી.) वृत्ति : एवं तैः सर्वैः क्षेत्रप्रत्युपेक्षकैराख्याते सत्याचार्यः किं कसेतीत्यत आह - ओ.नि. : मयगहणं आयरिओ कत्थ वयामो त्ति तत्थ ओयरिआ । खुहिआ भणंति पढमं तं चिअ अणुओगतत्तिल्ला ॥१६१॥ 'मतग्रहणं' अभिप्रायग्रहणं आचार्यः शिष्याणां । करोति, यदुत भो आयुष्मन्तः ! क्व व्रजाम: ?-कया दिशा । गच्छाम: ? तत्रैवमामन्त्रिते शिष्यगणे आचार्येण 'तत्र औदारिका' उदरभरणैकचित्ताः 'क्षुभिता:' आकुला भणन्ति-यदुत all ૫૭૩ ll = ક = = = '# E Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ 'पढमति प्रथमां दिशं व्रजामः, यत्र प्रथमपौरुष्यां भुज्यते, 'तं चिय'त्ति तामेव दिशं 'अणुओगत्तिल्ला' व्याख्यानार्थिन નિર્યુક્તિ , इच्छन्ति, यतस्ते सूत्रग्रहणनिरपेक्षाः एव, स चार्थग्रहणप्रपञ्चो द्वितीयायां पौरुष्यां भवतीत्यतस्तामेवेच्छन्तीति ॥ ૫૭૪ ચન્દ્ર. પ્રશ્ન : આ પ્રમાણે તે બધા ક્ષેત્ર પ્રત્યુપેક્ષકો વડે કહેવાય છÄ પછી તે આચાર્ય શું કરે ? ઓઘનિર્યુક્તિ-૧૬૧ : ગાથાર્થ : ઉત્તર : આચાર્ય મતોનું ગ્રહણ કરે કે “કયા જઈએ.” તેમાં ઔદરિકો, યુભિતો કહે ન કે પહેલી દિશામાં જઈએ. તથા અનુયોગની ઈચ્છાવાળાઓ પણ તે જ દિશાને કહે. R. ટીકાર્થ: આચાર્ય શિષ્યોના અભિપ્રાયોને ગ્રહણ કરે કે “હે આયુષ્યન્ ! બોલો, તો પછી કયાં જઈએ? કઈ દિશામાં પણ નિ..૧૧ જઈએ ? ( ત્યાં આ પ્રમાણે આચાર્ય વડે શિષ્યગણ આમંત્રિત થયે છતે જે શિષ્યો માત્ર પેટ ભરવાના જ એકમાત્ર ચિત્તવાળા હોય, જે આકુળવ્યાકુળ (ઉતાવળા-અસહિષ્ણુ) હોય તેઓ કહે કે પહેલી દિશામાં જઈએ “કે જ્યાં પહેલી પોરિસીમાં જ ભોજન મને કરાય છે. (એમને સવારે જ ખાવા જોઈએ છે, એટલે આવું ક્ષેત્ર જ પસંદ કરે.) તથા જેઓ સૂત્રના અર્થ = વ્યાખ્યાનની ઈચ્છાવાળા હોય તેઓ પણ તે પહેલી દિશાને જ ઈચ્છે. કેમકે તેઓ સૂત્રગ્રહણ રા કરવાની અપેક્ષાવાળા નથી, માત્ર અર્થ ગ્રહણ કરનારા છે. અને તેથી તેઓ તો વિચારે કે “અર્થગ્રહણનો વિસ્તાર બીજી પોરિસીમાં થાય. (એટલે પહેલી પોરિસીમાં ભોજન હોય તો ખૂબ સારું.)” અને એટલે પહેલી દિશાને જ ઈચ્છ. (જો બીજી પ૭૪ Page #592 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ દિશામાં જાય, તો ત્યાં બીજી પોરિસીમાં ગોચરીનો સમય હોવાથી બીજી પોરિસીમાં તો અર્થગ્રહણાદિ ન જ થાય. અને પહેલી પોરિસીમાં તો લગભગ સૂત્રગ્રહણ જ થતું હોવાથી એમાં અર્થગ્રહણ ન થાય. આ લોકો ભલે સૂત્રગ્રહણની અપેક્ષા વિનાના છે. પણ પહેલી પોરિસીમાં એમણે સૂત્રગ્રહણ અલ્પઈચ્છાથી ય કરવું પડે... વળી અર્થદાયકો પણ જો સૂત્રદાન આપવામાં પરોવાયેલા હોય તો પહેલી પોરિસીમાં આ સાધુઓ અર્થ પામી ન શકે એ સ્પષ્ટ હકીકત છે.) / ૫૭૫ ओ.नि. : बिइयं च सुत्तग्गाही उभयग्गाही अ तइययं खित्तं । आयरिओ उ चउत्थं सो उ पमाणं हवइ तत्थ ॥१६२॥ નિ.-૧૬૨ द्वितीयां च दिशं सूत्रग्राहिण इच्छन्ति, यतः प्रथमपौरुष्यामेव स्वाध्यायो भवति, स च तेषामस्ति, उभयग्राहिणश्च भ सूत्रार्थग्राहिणस्तृतीयं क्षेत्रमिच्छन्ति, आचार्यस्तु चतुर्थं क्षेत्रमिच्छति, यतस्तत्र चतुर्थ्यामपि पौरुष्यां प्राघूर्णकादेः प्रायोग्य लभ्यत इति, 'स एव प्रमाणं' आचार्य एव च सर्वेषां प्रमाणं भवति 'तत्थ 'त्ति तत्रेति शिष्यगणमध्ये, ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૧૬૨ : ગાથાર્થઃ સૂત્રગ્રાહી બીજી દિશાને અને સૂત્રાર્થોભયગ્રાહી ત્રીજા ક્ષેત્રને ઈચ્છે આચાર્ય ચોથાને છે. તે બધામાં આચાર્ય જ પ્રમાણભૂત છે. 'au ૫૭૫ . ટીકાર્થ : બીજી દિશાને સૂત્રગ્રહણ કરનારાઓ ઈચ્છે. કેમકે ત્યાં પહેલી પોરિસીમાં જ સ્વાધ્યાય છે. (બીજી પોરિસી - Page #593 -------------------------------------------------------------------------- ________________ E શ્રી ઓઘ માં ત્યાં ભિક્ષાટન હોવાથી સ્વાધ્યાય નથી.) અને તે સ્વાધ્યાય - સૂત્રપાઠ આ સૂત્રગ્રાહીઓને છે. માટે તેઓ બીજી દિશાને ચા નિર્યુક્તિ ઈચ્છે છે. " સૂત્ર અને અર્થ બેયને ગ્રહણ કરનારાઓ ત્રીજા ક્ષેત્રને ઈચ્છ. (કેમકે ત્યાં ત્રીજી પોરિસીમાં ગોચરીચર્યા હોવાથી પહેલી | // ૫૭૬I | // - પોરિસીમાં સૂત્રનો અને બીજીમાં અર્થનો સ્વાધ્યાય થાય.) આચાર્ય તો ચોથા ક્ષેત્રને ઈચ્છે, કેમકે ત્યાં તો ચોથી પોરિસીમાં પણ મહેમાન વગેરેને યોગ્ય વસ્તુ મળે છે. (અને ૪ " આચાર્યે આખાય ગચ્છનો વિચાર કરવાનો હોય છે.) * નિ.-૧૬૩ वृत्ति : किं पुनः कारणं आचार्यश्चतुर्थमेव क्षेत्रमिच्छति ?, अत आह - # મો.નિ.: મોજુવો ૩ વનિ ફુક્કાનો ર સા નો तो मज्झबला साहू ट्रऽस्सेणेत्थ दिट्रंतो ॥१६३॥ प्रथमद्वितीययोः क्षेत्रयोः ६"प्रचुरभक्तपानकेभ्यः सकाशाद्वलवान् भवति, बलिनश्च मोहोद्भवो भवति-कामोद्भवो भवतीत्यर्थः । आह-एवं तर्हि यत्र भिक्षा न लभ्यते तत्र प्रयान्तु, उच्यते, 'दुर्बलदेहः' कशशरीरो न साघयति-नाराधयति 'योगान्' व्यापारान् यतस्ततो मध्यमबलाः साधव इष्यन्ते । दुष्टाश्वेन चात्र दृष्टान्तः, दुष्टाश्वो-गर्दभ उच्यते, स यथा વળ ૫૭૬I. F = = * * F દિ 'FB ૧ , Page #594 -------------------------------------------------------------------------- ________________ 3 E F = = = નિ.-૧૬૩ શ્રી ઓઘ प्रचुरभक्षणार्पिष्टः सन् कुम्भकारारोपितभाण्डकानि भनक्ति दोत्सेकादुत्प्लुत्य पुनस्तेनैव कुम्भकारेण निरुद्धाहारः નિર્યુક્તિ सन्नतिदुर्बलत्वात्प्रस्खलितः सन् भनक्ति, स एव च गर्दभो मध्यमाहारक्रियया सम्यग् भाण्डकानि वहति, एवं साधवोऽपि संयमक्रियां मध्यमबला वहन्ति । // પ૭૭ll ચન્દ્ર. : આ શિષ્યગણની અંદર આચાર્ય જ બધાયને પ્રમાણભૂત બને. પ્રશ્ન : એ વળી કયું કારણ છે ? કે જેથી આચાર્ય ચોથા જ ક્ષેત્રને ઈચ્છે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૬૩: ગાથાર્થ : બલવાનને મોહનો ઉદ્દભવ થાય, દુર્બલ દેહવાળો યોગોને સાધી ન શકે. તેથી , મધ્યમબલવાળા સાધુઓ (સારા) હોય. અહીં દુષ્ટ ઘોડા વડે દષ્ટાન્ત છે. ટીકાર્થ : પહેલા અને બીજા ક્ષેત્રમાં પુષ્કળ ભક્ત-પાન મળતા હોવાથી તેના દ્વારા સાધુ બલવાન બને. અને બલવાનને 3 કામવિકારનો ઉદ્ભવ થાય. પ્રશ્ન : જો એમ હોય તો પછી કામવિકારો અટકાવવા માટે જયાં ભિક્ષા મળે જ નહિ, ત્યાં જ આખોય ગચ્છ જાઓ. કોઈ વિકાર જ ન જાગે. ઉત્તર : એ રીતે કરે તો સાધુ બિલકુલ ભિક્ષા ન મળવાથી દુર્બલશરીરવાળો થાય અને આવો સાધુ સંયમયોગોને સાધી ન શકે. આ કારણ છે, માટે જ સાધુઓ મધ્યમબલવાળા હોય એ ઈષ્ટ છે. = = * હૈ * all ૫૭૭ll * R | Page #595 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ E આ વિષયમાં દુષ્ટ ઘોડા વડે દૃષ્ટાન્ત છે. અહીં દુષ્ટ ઘોડો એટલે ગધેડો સમજવો. તે જેમ પુષ્કળ ખાવા દ્વારા દર્પવાળો બનેલો છતાં કુંભારે પોતાની પીઠ પર મુકેલા માટીના વાસણોને દર્પના અતિરેકથી કુદી કુદીને ભાંગી નાંખે. અને વળી આવું થવાથી તે જ કુંભાર વડે બિલકુલ ખાવાનું ન અપાતા રુંધાયેલા આહારવાળો છતાં અત્યંત દુર્બલ બનવાથી ડગલેને પગલે અલના પામતો છતાં વાસણોને ભાંગી નાંખે. અને તેજ ગધેડો મધ્યમપ્રમાણમાં આહાર કરવા દ્વારા સારી રીતે વહન કરી શકે. એમ સાધુઓ પણ જો મધ્યમબલવાળા હોય તો સારી રીતે સંયમક્રિયાને વહન કરે. | ૫૭૮ || _ F = કે = R = નિ.-૧૬૪ વ = = વ મો.નિ. : પUTUUIક્સ દાઇ મારેvi ને તે વા થરા जइ तरुणा नीरोगा वच्चंति चउत्थगं ताहे ॥१६४॥ अथ तस्मिन् गच्छे पञ्चपञ्चाशद्वर्षदेशीयाः त्रिंशद्वर्षाः चत्त्वारिंशद्वर्षा वा भवन्ति, ततो गम्यते चतुर्थं क्षेत्रं, यतस्ते येन केनचिद् घ्रियन्ते-यापयन्ति । तथा यदि च तरुणा 'नीरोगाः' शक्ता भवन्ति ततश्चतुर्थमेव क्षेत्रं व्रजन्ति । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૬૪: ગાથાર્થ : પંચાવનની પૂર્વ હાનિ હોય (એટલે કે પંચાવન કે તેનાથી નીચેની ઉંમરના જ સાધુઓ હોય) તો તેઓ ગમે તે વસ્તુથી ચલાવી લે. વળી યુવાનો નિરોગી હોય તો ચોથા ક્ષેત્રમાં જાય. ટીકાર્થ : જો તે ગચ્છમાં પંચાવનવર્ષથી નીચેની ઉંમરવાળા, ત્રીસ વર્ષવાળા કે ચાલીશ વર્ષવાળા હોય તો ચોથા ક્ષેત્રમાં = all ૫૭૮ .. A Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ જવાય, કેમકે આ બધા તો ગમે તે વસ્તુથી નિર્વાહ કરી લેનાર હોય. તથા જો યુવાન સાધુઓ નીરોગી-શક્તિમાન હોય તો ચોથા ક્ષેત્રમાં જ જવું. નિર્યુક્તિ | | ૫૭૯ો નિ.-૧૬૫ ओ.नि.: अह पुण जुण्णा थेरा रोगविमुक्का य असहुणो तरुणा । ते अणुकूलं खित्तं पेसंति न यावि खग्गूडे ॥१६५॥ अथ पूनर्जूर्णा स्थविरा भवन्ति रोगेण च - ज्वरादिना मुक्तमात्रास्तरुणाः, नाद्यापि येषां साम्यं भवति शरीरस्य, ततस्ताननुकूलं क्षेत्रं प्रेषयन्त्याचार्याः । 'न यावि खग्गूडे'त्ति 'खग्गूडा' अलसा निर्द्धर्मप्रायास्तान्न प्रेषयन्ति । - ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૧૬૫ : ગાથાર્થ : હવે જો વળી જૂના સ્થવિરો હોય, યુવાનો હમણાં જ રોગમુક્ત થયા હોય, અસમર્થ હોય, તો તેઓ અનુકૂલ ક્ષેત્રમાં મોકલાય. પણ નિર્ધર્મીઓને ન મોકલાય. ટીકાર્થ : જો ગચ્છની અંદર ઘણી મોટી ઉંમરના વૃદ્ધો હોય, તથા યુવાનો પણ કેટલાક જો હજી હમણાં જ તાવ વગેરે રોગોથી મુક્ત થયા હોય અને એટલે જ હજી પણ તેઓના શરીરની સમાનતા-સામ્ય-શાંતિ થઈ ન હોય, તો આવા બધા સાધુઓને આચાર્ય અનુકૂલ ક્ષેત્રમાં એટલે કે પુષ્કળ ગોચરીવાળા ક્ષેત્રમાં મોકલી આપે. પણ જેઓ આળસુ, વૈરાગ્યહીન, ખાવાના લંપટ હોય, તેઓ એવા પુષ્કળગોચરીવાળા ક્ષેત્રમાં જવા ઈચ્છે તો પણ all ૫૭૯ Page #597 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्य નિર્યુક્તિ, ॥ ५८०॥ तेभने न मो . वृत्ति : कियता पुनः कालेन वृद्धादय आप्याय्यन्ते ?, उच्यते, पञ्चमात्रैर्दिवसैः, यत उक्तं वैद्यके - ओ.नि. : एगपणअद्धमासं सट्ठी सुणमणुयगोणहत्थीणं । राइंदिएहिं उ बलं पणगं तो एक्क दो तिन्नि ॥१६६॥ एकेन रात्रिदिवेन शुनो बलं भवति, पञ्चभिदिनैर्मनुजस्य बलं भवति, अर्द्धमासेन बलीवर्दस्य, सम.-१६६ षष्टिभिर्दिवसैर्हस्तिनो बलं भवति, एवमेतद्यथासङ्ख्यं योजनीयम् । 'पणगं तो एक्क दो तिण्णि' एवमसौ तस्मिन् क्षेत्रे पञ्चकमेकं धार्यते । अथ तथाऽपि बलं न गृह्णाति द्वौ पञ्चकौ धार्यते, त्रीन् वा पञ्चकान् धार्यते, पुनरानीयत इति । ચન્દ્ર. : પ્રશ્ન : આ વૃદ્ધો કે હમણાં જ સાજા થયેલા યુવાનો તે અનુકૂળ ક્ષેત્રમાં જઈને કેટલા કાળે પાછા તંદુરસ્ત = સારા બની જાય ? ઉત્તર : માત્ર પાંચ જ દિવસમાં, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે – मोधनियुक्ति-१६६ : थार्थ : इतरा, मनुष्य, आय सने हाथीनु पण मश: मे, पांय, अर्धभास, साहिन 43 व. तेथी से, बेत्र पंय. त्यां . वी॥५८०॥ - FOR Page #598 -------------------------------------------------------------------------- ________________ - ક $ E શ્રી ઓઘ-ધ ટીકાર્થ : કુતરાનું બલ એક રાત-દિમાં થઈ જાય. (એટલે કે નબળો પડેલો કુતરો જો એકજ દિવસ વ્યવસ્થિત ભોજન નિર્યુક્તિ મળે તો પૂર્વની જેમ બલવાન બની જાય.) મનુષ્યનું બળ પાંચ દિન વડે થાય. બળદનું ૧૫ દિનથી થાય. અને હાથીનું બલ ૬૦ દિવસે થાય. આમ આ બધું ક્રમશઃ // ૫૮૧ | ન જોડી દેવું. (ગાથામાં એકબાજુ એક, પાંચ, અર્ધમાસ, સાઠ એમ સંખ્યા આપી છે. બીજી બાજુ કુતરો, માણસ, બળદ, હાથી મ એમ ચાર શબ્દો આપ્યા છે. એટલે ક્રમશ: તે તે સંખ્યાને તે તે શબ્દ સાથે જોડી દેવી.) આમ વૈદ્યકનો નિયમ છે. એટલે આવા સાધુઓ તે અનુકૂળ ક્ષેત્રમાં એક પંચક સુધી રખાય. (કે જેથી પાંચ દિ'માં | તંદુરસ્ત થઈ ગચ્છ સાથે ભેગા થાય.) પણ જો પાંચ દિવસ રહેવા છતાં બલવાન ન બને તો પછી બે પંચક રાખે, કે પછી આ નિ.-૧૬૭ ત્રણ પંચક રાખે અને પછી પાછા ગચ્છમાં લાવી દે. | वृत्ति : एवं ते आलोचितशिष्यगणा आचार्याः शय्यातरमापृच्छ्य क्षेत्रान्तरं संक्रामन्ति । अथ न पृच्छन्ति ततो दोष उपजायते । एतदेवाह - ओ.नि. : सागारिअपुच्छगमणं बाहिरा मिच्छ छेय कयनासा । गिहि साहू अभिधारण तेणगसंकाइ जं चऽण्णं ॥१६७॥ ah ૫૮૧/ 'सागारिकं' शय्यातरमनापृच्छ्य यदि गमनं क्रियते ततो 'बाहिर'त्ति बाह्या लोकधर्मस्यैते भिक्षव इत्येवं वक्ति । Page #599 -------------------------------------------------------------------------- ________________ नि.- १७ श्री मोध-त्यु शय्यातरः । ये च धर्म-लोकधर्मं न जानन्ति दृष्टं ते कथमदृष्टं जानन्ति ?, इत्यतः 'मिच्छत्ति मिथ्यात्वं प्रतिपद्यते । નિર્યુક્તિ 'छेद 'त्ति अपच्छेदो वसतिदानस्य, पुनस्तेऽन्ये वा वसतिं न लभते । कतणास'त्ति कृतघ्ना ह्येते प्रव्रजिता इत्येवं मन्यते । 'गिहि साहू अभिधारण 'त्ति गृही कश्चिच्छ्रावकस्तमाचार्यमभिधार्य-संचिन्त्यायातः प्रव्रज्यार्थं, तेनाप्यागत्य शय्यातरः ॥ ५८२॥ पृष्टः-क्वाचार्यः?, सोऽपि रुष्टः सन्नाह-यः कथयित्वा व्रजति स ज्ञायते, तं तु को जानाति ?, तमाकर्ण्य स श्रावकः म कदाचिद्दर्शनमप्युज्झति, लोकज्ञानमप्येषां नास्ति कुतः परलोकज्ञानमिति ?, कदाचित्साधुः कश्चित्तमाचार्यमभिधार्य मनसि कृत्वा उपसम्पदादानार्थमायाति, सोऽपि शय्यातरं पृच्छति, शय्यातरोऽप्याह - न जाने, क्व गत इति, ततः स साधुरनाचारवानाचार्य इति विचिन्त्यान्यत्र गतः, सोऽपि निर्जराया आचार्योऽनाभागी जात इति । 'तेणग'त्ति भ कदाचित्तद्गृहं केनचित्तस्मिन्नेव दिवसे मुष्टं भवेत्तत एवंविधा बुद्धिर्भवेत् -यदुत ते स्तेना इत्येवं शङ्कां करोति, भ आदिशब्दाद्योषित् केनचित्सह गता ततो गृहात् तेऽप्यानाख्याय गताः, ततश्च शङ्कोपजायते, 'जं चऽण्णंति 'त्ति यच्चान्यत् ग शङ्कादि जातं पत्तनगतं तत्सर्वमुपजायते इति "गच्छद्भिश्च शय्यातर आपृच्छनीयः । म ચન્દ્ર. આ રીતે “હવે કયા ક્ષેત્રમાં માસકલ્પ માટે જવું” એ અંગે શિષ્યો સાથે વિચારણા કર્યા બાદ આચાર્ય ભગવંત હા શય્યાતરને પૃચ્છા કરીને પછી બીજા ક્ષેત્રમાં જાય. જો શય્યાતરની રજા ન લે, તો દોષ લાગે. SE FOTO REF ॥५८२॥ Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ નિર્યુક્તિ | || ૫૮૩ ll - F E # એ જ વાત કરે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૬૭ : ટીકાર્થ : (૧) જો શય્યાતરની રજા લીધા વિના આચાર્ય ત્યાંથી બીજા ક્ષેત્રમાં જતા રહે તો શય્યાતર બોલે કે “આ સાધુઓ તો લૌકિકધર્મથી પણ ભ્રષ્ટ છે. જેની નિશ્રાએ રોકાયા એને પુછીને જ જવાય એટલો લૌકિક ધર્મ પણ જાણતા નથી. અને જેઓ આ લોકધર્મને ન જાણે કે જે લોકધર્મ દષ્ટ = પ્રત્યથા = પ્રસિદ્ધ છે. તેઓ વળી અદૃષ્ટ = લોકોત્તર = શ્રદ્ધામાત્ર ગ્રાહ્ય ધર્મને તો શી રીતે જાણશે ?” અને આ રીતે શયાતર મિથ્યાત્વ પામે. - (૨) તથા વસતિદાનનો છેદ થાય, કેમકે આ સાધુ કે બીજા સાધુઓ હવે પછી આ શય્યાતર પાસેથી વસતિ નહિ પામી શકે. (૩) શય્યાતર માને કે “આ સાધુઓ અકૃતજ્ઞ =ઉપકારને ન જાણનારા છે.” ક્ષા નિ.-૧૬૭ (૪) કોઈક શ્રાવક તે આચાર્યને મનમાં ધારીને દીક્ષા લેવા માટે આવ્યો અને તેણે પેલા શયાતરને પૃચ્છા કરી કે જ “આચાર્ય કયાં છે ?” તો તે શય્યાતર પણ ગુસ્સો થયેલો છતો કહે કે “જે કહીને જાય, તેની મને ખબર હોય. પણ તે કીધા " વિના જ જતા રહેનારા આચાર્યને તો કોણ જાણે ?” આ સાંભળીને તે શ્રાવક ક્યારેક સમ્યગ્દર્શન પણ ગુમાવી બેસે. વિચારે કે “આ આચાર્યાદિને તો લોકનું જ્ઞાન પણ નથી, તો વળી પરલોકનું જ્ઞાન તો ક્યાંથી હશે ?” (૫) ક્યારેક કોઈક ઈતરગચ્છીય સાધુ તે આચાર્યને મનમાં ધારીને એમની નિશ્રા સ્વીકારવા માટે આવે, અને તે પણ શય્યાતરને પૂછે અને શય્યાતર પણ કહે કે “હું જાણતો નથી કે તે આચાર્ય ક્યાં ગયા છે?” તેથી તે સાધુ “આ આચાર્ય તો વળ ૫૮૩ I. અનાચારવાળા છે.” એમ વિચારી અન્ય સ્થાને જતો રહે. અને તેથી તે આચાર્ય પણ નિર્જરાને નહિ પામનારા થાય. (જો * F = = મા દ‘is - B Page #601 -------------------------------------------------------------------------- ________________ પણ શ્રી ઓઘ-ચા સાધુ આવત, તો એને ભણાવવાદિ દ્વારા આચાર્યને પુષ્કળ નિર્જરા મળત.) નિર્યુકિત (૬) ક્યારેક એવું બને કે તે શય્યાતરના ઘરે તેજ દિવસે કોઈકે ચોરી કરી હોય, તો પછી પેલા શય્યાતરને આ પ્રમાણેની બુદ્ધિ થાય કે “આ સાધુઓ ચોર હશે. વગર પૂછુયે ગયા છે, એટલે તેઓ જ ચોરી કરી ગયા હશે.” આ પ્રમાણે શંકા કરે. ll ૫૮૪ (૭) ગાથામાં તેનાડૂ માં મદ્દ શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે તે ઘરમાંથી શય્યાતરની સ્ત્રી (પત્ની, - દીકરી, બહેન, પુત્રવધુ વગેરેમાંથી કોઈપણ) કોઈકની સાથે ભાગી ગઈ હોય, અને તે સાધુઓ પણ કહ્યા વિના જતા રહ્યા જ હોય તો શય્યાતરને સાધુ ઉપર જ શંકા પડે કે “મારી સ્ત્રી સાધુ સાથે જ ભાગી ગઈ હશે.” (૮) આ ઉપરાંત એ નગર સંબંધી જે કંઈપણ બીજી શંકા વગેરે થયેલ હોય તે બધું જ આ સાધુઓ ઉપર આવી પડે. | I(નગરમાં ચોરી થઈ હોય, નગરના શેઠિયાની સ્ત્રી કે રાજાની દિકરી વગેરે કોઈકની સાથે ભાગી ગઈ હોય અને એ જ દિવસે સાધુઓ પણ પુયા વિના નીકળી ગયા હોય તો પછી એ બધાયની શંકા આ સાધુઓ ઉપર જ, શય્યાતરાદિને થવાની.). ( આ બધા દોષોનો સંભવ હોવાથી જ જતા સાધુઓએ શય્યાતરની રજા લઈ લેવી. નિ.-૧૬૮ वृत्ति : स च विधिना नाऽविधिना, यतोऽविधिना प्रच्छने एते दोषाः - મો. ન. : વિપુછી ૩૫ દિપા સેના તરીકે સેના सागारियस्स संका कलहे य सएज्झइआ खिसे ॥१६८॥ | ૫૮૪ II Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ अविधिपृच्छा इयं वर्त्तते, यदुत-'उग्गाहितेन' उत्क्षिप्तेन उपकरणेन पृच्छति, तत्र 'सेज्जातरीउ रोएज्जा' નિર્યુક્તિ तेनाकस्मिकेन गमनेन शय्यातर्यो रोदनं कुर्युः, ततश्च 'सागारिकस्य' शय्यातस्य शङ्कोपजायते, कलहे च सति ण 'सएज्झिआ खिस'त्ति सैव सएज्झिया 'खिसेति' यथा न शोभना त्वं येन त्वया तदा काले भिक्षोर्गच्छतो रुदितं, किं // ૫૮૫ | च ते स पिता भवति ? येन रोदिषीति । ચન્દ્ર. : તે રજા પણ વિધિથી લેવી, કેમકે જો અવિધિપૂર્વક શય્યાતરને પુછીએ તો નીચે પ્રમાણે દોષો લાગે છે. ટીકાર્થ : અવિધિપૃચ્છા આ છે કે સાધુઓ વિહારની બધી તૈયારી કરી પાત્રાદિ ઉંચકીને જતી વખતે જ પૂછે કે | “શય્યાતર ! અમે જઈએ છીએ.” આ રીતે પૂછવામાં વાંધો એ આવે કે સાધુઓના આ અચાનક ગમનને કારણે શય્યાતરી = શય્યાતરની પત્ની સાધુઓનો આ વિરહ થવાના વિચારથી સભાવને લીધે રડવા લાગે, અને આ રીતે પોતાની પત્નીને રડતી જોઈ શય્યાતરને શંકા થાય કે a બળ “સાધુઓ જાય છે. એમાં આણે રડવાની શી જરૂર ? શું એનો કોઈક ખરાબ સંબંધ છે ?...” ભવિષ્યમાં પડોસણ સાથે ઝઘડો થાય તો ત્યારે ગુસ્સે થયેલી પડોસણ કહે કે “તું સારી નથી કે જે તે તે કાળે સાધુ જતા ) ા હતા ત્યારે રૂદન કર્યું હતું. શું એ તારા પિતા હતા ? કે જેથી ત્યારે તું રડતી હતી ?” (પડોસણની સાથે ઘણીવાર ઝઘડો થતો વી હોય, એમાં આવું બને. અને ગુસ્સામાં આવી કડવા વચનો સંભળાવી દે.). નિ.-૧૬૮ - ઢes - B '|| ૫૮૫ || Page #603 -------------------------------------------------------------------------- ________________ श्री जोध નિર્યુક્તિ 11428 11 णं म ण वृत्ति : ६६ अथ अनागतमेव कथयन्ति अमुकदिवसे गमिष्यामः, तत्राप्येते दोषाः - ओ.नि. : हरिअच्छेयण छप्पइय घच्चणं किच्चणं च पोत्ताणं । छण्णेयरं च पगयं इच्छमणिच्छे य दोसा उ ॥१६९॥ तद्धि शय्यातरकुटुम्बं साधवो यास्यन्तीति विमुक्तशेषव्यापारं सत् गृह एव तिष्ठति, कृष्यादिप्रतिजागरणं न करोति, ततश्च क्षणिकं सत् स्वगृहजातहरितच्छेदं करोति । तथा निर्व्यापारत्वादेव च ता रण्डाः षट्पदीनां परस्परनिरूपणेनोपमर्दनं कुर्वन्ति । 'किच्चणं च पोत्ताणं 'ति तत्र दिवसे क्षणिका विमुक्तकृषिलवनव्यापारा वस्त्राणि शोधयन्ति । 'छण्णेयरं च पगयं' प्रकृतं भोजनं छन्नं कुर्वन्ति, अप्रकटमित्यर्थः, 'इतरं चत्ति प्रकटमेव भोजनं संयतार्थं कुर्वन्ति, तत्र चेच्छतामनिच्छतां च दोषा भवन्ति, कथं ?, यदि तद्भोजनं गृह्णति ततोऽशुद्धत्वात्संयमबाधा स्यात्, अथ न गृह्णन्ति ततो रोषभावं कदाचित्प्रतिपद्यते । ચન્દ્ર. ઃ હવે જો જવાના દિવસ પૂર્વે બે-ચાર દિવસ પહેલા જ કહી દે કે “અમે અમુક દિવસે જવાના છીએ.” તો પણ આ દોષો લાગે કે તેમાં ઓઘનિર્યુક્તિ-૧૬૯ : ગાથાર્થ : ઘાસ છેદન, ષટ્યદિકાનું ઘર્ષણ, વસ્ત્રોનું ધોવાણ, ગુપ્ત કે પ્રગટ ભોજન કરે. એ TIT स्स नि. १९८ ओ म 랑 वा ॥ ५८६ ॥ स्प Page #604 -------------------------------------------------------------------------- ________________ =| શ્રી ઓઘ-ય ઈચ્છવામાં અને નહિ ઈચ્છવામાં બેયમાં દોષો લાગે. નિર્યુક્તિી1 ટીકાર્થ : જો સાધુઓ બે-ચાર દિવસ પૂર્વે જ કહી દે કે “અમે બધા અમુક દિવસે બહાર વિહાર કરશું.” તો પછી - શય્યાતરનું આખુંય કુટુંબ “આ દિવસે સાધુઓ જતા રહેવાના છે” એમ વિચારીને એની પૂર્વેના એક-બે દિવસ બધા કાર્યો | | ૫૮૭ - મૂકી દઈ ઘરે જ રહે. ખેતી વગેરે કાર્યોની કાળજી ન કરે. (૧) હવે આ રીતે બધા કામો બંધ કરવાથી નવરું પડેલું એ કુટુંબ પોતાના ઘરમાં ઉગી નીકળેલા ઘાસને કાપવાનું કામ જ કરે. (એ ખેતી ન કરે કે કરે એની સાથે સાધુને કોઈ લેવા દેવા જ નથી. પણ સાધુ નિમિત્તે વિરાધના થાય એ ન જ ચાલે. | એ કુટુંબ સાધુ નિમિત્તે ઘરે રહ્યું. અને સાધુ કંઈ ૨૪ કલાક તો એમની સાથે નથી જ બેસવાના. એટલે વચ્ચે નવરાશના સમયે જ નિ.-૧૬૯ . ઘાસ કાપવાદિ કામ કરશે. હવે ખરેખર જોઈએ તો જો એ દિવસે ખેતી કરતા તો પ્રાય: વધુ હિંસા થાત અને ખેતી બંધ કરીને 'v ઘરે રહી ઘાસ કાપ્યું તો એમાં ઓછી હિંસા પણ હોત. છતાં કદાચ એ સાધુને માન્ય ન બને. કેમકે તેઓ ખેતીમાં જે વધારે ' હિંસા કરત એમાં સાધુ નિમિત્ત ન જ બનત. એટલે એમાં સાધુને કોઈ દોષ નથી, પણ સાધુ નિમિત્તે ઘરે રહીને ઘાસ કાપે, તો એમાં સાધુ માટે ઘાસ નથી કાપતા, છતાંય એમનું ઘરે રહેવું સાધુ નિમિત્તે હોવાથી સાધુને દોષ લાગે છે.) v (૨) તથા રંડાઓ = ઘરની સ્ત્રીઓ નવરી પડવાના કારણે જ બેઠે બેઠી એકબીજાના વાળોમાં જુઓને જોઈ આપવા દ્વારા તેનો વિનાશ કરે. (સ્ત્રીઓ કાંસકી લઈ એકબીજાના વાળોમાં જોઈ જોઈને જુ કાઢી કાઢીને મારી નાંખે.) (૩) તથા તે દિવસે નવરી પડેલી. ખેતીમાં કાપણી કરવી વગેરે વ્યાપારોથી મુક્ત બનેલી સ્ત્રીઓ કપડાઓ ધોશે. વળ ૫૮. * ËE & F E Page #605 -------------------------------------------------------------------------- ________________ ચા શ્રી ઓઘ-ય નિર્યુક્તિ 'b | ૫૮૮ il * F = (૪) તથા સાધુ માટે ગુપ્ત કે પ્રગટ ભોજન બનાવશે. ગુપ્ત એટલે “અમારા માટે જ આ બનાવેલ છે” એવા બહાના હેઠળ સાધુ માટે બનાવવું તે. અને પ્રકટ એટલે સ્પષ્ટ રીતે સાધુ માટે બનાવવું તે.) હવે જો એમાં સાધુઓ ભોજન લેવા ઈચ્છે તો પણ દોષ અને ન ઈચ્છે તો પણ દોષ. પ્રશ્ન : આ વળી કેવી રીતે ? ઉત્તર : જો સાધુઓ તે દોષિત ભોજન લે, તો તો તે અકલ્પનીય છે. અને જો તેઓ ન લે તો ગૃહસ્થો ક્યારેક ક્રોધભાવને પામે. આમ આપણા વિહારની વાત પહેલેથી જ કરી દેવામાં આ બધા દોષો છે. वृत्ति : एते दोषा अनागतकथने, ततश्च कः पृच्छाविधिरित्याहओ.नि. : जइआ चेव य खेत्तं गया उ पडिलेहगा तओ पाए । सागारियस्स भावं तणुइन्ति गुरू इमेहिं तु ॥१७०॥ यदैव क्षेत्रं गताः प्रत्युपेक्षकाः 'ततो पाए'त्ति ततः प्रभृति 'सागारिकस्य' शय्यातरस्य 'भावं' स्नेहप्रतिबन्ध તનૂર્વનિ, વે? - ગુરવ: ‘fમ:' વક્ષ્યમાળrfથાયોપચૌર્વજનૈરિતિ – @ નિ.-૧૦૦ = = ચન્દ્ર. : પ્રશ્ન : તો પછી વિહાર વખતે શય્યાતરને પૃચ્છા કરવાની શું વિધિ છે ? રૌh ૫૮૮. Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ vi / ૫૮૯il ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૭૦ : ગાથાર્થ : જ્યારે સાધુઓ અન્ય ક્ષેત્ર જોવા ગયા, ત્યારથી માંડીને ગુરુ આ વચનો વડે શયાતરના ભાવને પાતળો કરે. ટીકાર્થ: જ્યારે પ્રત્યુપેક્ષક સાધુઓ ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કરવા ગયા, ત્યારથી માંડીને શય્યાતરના સ્નેહ પ્રતિબંધને – દઢ અનુરાગને પાતળો કરવા માંડે. પ્રશ્ન : આ કામ કોણ કરે ? ઉત્તર : આ કામ ગુરુ જ કરે, અને એ પણ આગળની બે ગાથાઓમાં કહેવાતા વચનો વડે કરે. ओ.नि. : उच्छू वोलिंति वइं तुंबीओ जायपुत्तभंडाओ। वसभा जायत्थामा गामा पव्वायचिक्खल्ला ॥१७१॥ सुगमा । अप्पोदगा य मग्गा वसुहावि अ पक्कमट्टिआ जाया । अण्णवंता पंथा साहूणं विहरिउं कालो ॥१७२॥ સુરામાં I નિ..૧૭૧-૧૭૨ all ૫૮૯ો. Page #607 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૫૯૦ || मो માર્ગો અલ્પપાણીવાળા (એટલે કે પાણી વિનાના) થઈ ગયા છે. ધરતી પણ પાકી ગયેલી માટીવાળી બની છે. (અર્થાત્ સુકાઈ ગયેલી કડક માટીવાળી બની છે.) રસ્તાઓ અન્યો વડે આક્રાન્ત થયા છે. (અર્થાત્ ગાડાઓ વગેરેની અવરજવર 55 રસ્તાઓ ઉપર શરુ થઈ ચૂકી છે.) स्स भ ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૧૭૧-૧૭૨ : ગાથાર્થ : શે૨ડીઓ વાડને ઓળંગી ચૂકી છે. તુંબડીના ઝાડો ઉત્પન્ન થયેલા પુત્રભાંડવાળા છે. (અર્થાત્ તુંબડીના વૃક્ષો ઉપર તુંબડીના ફળો ઉગી નીકળ્યા છે.) બળદો ઉત્પન્ન થયેલ સામર્થ્યવાળા બન્યા છે. ગામડાઓ પુષ્કળપવનવાળા કાદવથી યુક્ત બન્યા છે. (એટલે કે ગામડાઓમાં બધો કાદવ સુકાઈ ગયો છે.) म्य એટલે સાધુઓનો વિહાર કરવાનો કાળ થયો છે. (ચોમાસું પતે, એ પછીની આ બધી અવસ્થાઓ દર્શાવી છે.) સુગમા । મ वृत्ति: एतद्गाथाद्वयं श्रृण्वतः शय्यातरस्य पठन्ति ततः सोऽपि श्रुत्वा भणति किं यूयं गमनोत्सुकाः ?, आचार्योऽप्याहઓનિ - v समणाणं सउणाणं भमरकुलाणं च गोउलाणं च । अनियाओ वसहीओ सारइआणं च मेहाणं ॥१७३॥ મ Hનિ.-૧૭૩ વ ओ म T स्स ॥ ૫૯૦ ॥ Page #608 -------------------------------------------------------------------------- ________________ s, a | શ્રી ઓધ નિર્યુક્તિ // ૫૯૧ // - ' શરદઋત. વકુળ 'દેતા દે નિ.-૧૭૪ ચન્દ્ર,: શય્યાતર સાંભળે એ રીતે આ બે ગાથાઓ બોલે, તેથી તે પણ આ સાંભળીને બોલે કે “શું આપ જવાને માટે ઉત્સુક થયા છો ?” આચાર્ય પણ કહે કે – ઓઘનિર્યુક્તિ-૧૭૩: ગાથાર્થ : શ્રમણો, પક્ષીઓ, ભ્રમરકુલો, ગોકુળો અને શરદઋતુના મેઘલાઓની વસતિઓ અચોક્કસ હોય છે. (અર્થાત્ આ બધા એક જ સ્થાને વધુ ન રહે.) (અહીં ગોકુળ એટલે ગોધન લઈને ફરનારા સાથે વગેરે સમજવા. આજેય ભરવાડો વગેરે પોતાના પશુધન સાથે બધે ફરતા દેખાય છે.) ટીકાર્થ : આ ગાથા સુગમ છે. वृत्ति : ततश्चैतां गाथां पठित्वा इदमाचरन्ति - ओ.नि. : आवस्सगकयनियमा कल्लं गच्छामो तओ उ आयरिआ । सपरिजणं सागारियं वाहरिउं दिति अणुसद्धिं ॥१७४॥ 'आवश्यककृतनियमाः' कृतप्रतिक्रमणा इत्यर्थः, "विकालवेलायां कृतावश्यका इदं भणन्ति-यदुत कल्लं गच्छामः । पुनश्च तत आचार्याः सपरिजनं 'सागारिकं शय्यातरं आहूय 'अनुशास्ति ददति' धर्मकथां कुर्वन्तीत्यर्थः ।। : દfe - E! || ૫૯૧ | Page #609 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ચન્દ્ર, ત્યારબાદ આ (૧૭૩મી) ગાથા બોલીને આ પ્રમાણે આચરણ કરે કે નિર્યુક્તિ , ઓઘનિર્યુક્તિ-૧૭૪: ગાથાર્થ : પ્રતિક્રમણ કર્યા બાદ “કાલે જશું” એમ આચાર્ય કહે અને પછી કુટુંબ સહિત " શય્યાતરને બોલાવીને ઉપદેશ આપે. | ૫૯૨ | _ ન ટીકાર્થ : સાંજના સમયે પ્રતિક્રમણ કર્યા બાદ આચાર્ય શય્યાતરને આ પ્રમાણે કહે કે “અમે કાલે જશું” અને ત્યારબાદ - આચાર્ય કુટુંબ સહિત શય્યાતરને બોલાવીને ધર્મકથા કરે. E * * મો.નિ. : પધ્વજ્ઞ સાવકો વા વંસUT મો નહUUાય વર્દિ # નિ.-૧૭૫ નો િવના મુi વેત્ન માનો . सोऽपि सागारिको धर्मकथां श्रुत्वा एवंविधो भवति-प्रव्रज्यां प्रतिपद्यते श्रावको वा भवति, दर्शनधरो वा भवति, ग भद्रको वा भवति, सर्वथा जघन्यतो वसतिमात्रमवश्यं ददाति । पुनश्च धर्मकथां कृत्वाऽऽचार्या एवं ब्रुवते-यदुत 'योगे वर्तमाने' योऽसौ योगो गमनाय मां प्रेरयति तस्मिन्वर्तमाने-भवति सति अमुकवेलायां गमिष्याम इति । * * * હૈ ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૧૭૫ : ગાથાર્થ : દીક્ષા લે, શ્રાવક થાય, સમ્યક્તી થાય, ભદ્રકપરિણામી થાય. જઘન્યથી વી વસતિદાતા થાય. (આચાર્ય કહે કે,) યોગ વર્તતે છતેં અમુક સમયે જઈશું. all ૫૯૨ છે * Page #610 -------------------------------------------------------------------------- ________________ નિ.-૧૭૬ શ્રી ઓથ ટીકાર્થ : એ પણ શ્રાવક ધર્મકથાને સાંભળીને આવો થાય કે (૧) દીક્ષા સ્વીકારે, કે શ્રાવક થાય કે સમ્યક્ત્વી બને છે નિર્યુક્તિ કે મિથ્યાત્વી છતાં ભદ્રકપરિણામી - સજ્જન બને. કદાચ બીજું કશું ન થાય તો પણ ઓછામાં ઓછું વસતિ આપવાનું કામ તો અવશ્ય કરનારો બને. / ૫૯૩ ll - વળી ધર્મકથાને કર્યા બાદ આચાર્ય આ પ્રમાણે બોલે કે “જે આ યોગ મને ગમન કરવા માટે પ્રેરે છે, તે યોગ વિદ્યમાન ન હોતે છતેં અમુક સમયે અમે નીકળીશું.” (ચાતુર્માસ પુરું થવું એ રૂપ યોગ વિહાર કરવા પ્રેરે છે. અને એનો અવસર અમુક સમયે જ આવે છે. એ વખતે જો વિહાર પ્રતિબંધક કોઈ નવી પરિસ્થિતિ ઉભી નહિ થાય અને વિહારપ્રેરક યોગ જ રહેશે તો વિહાર કરશું.) वृत्ति : इदानीं ते विकालवेलायां कथयित्वा प्रत्युषसि व्रजन्ति, किं कृत्वेत्यत आह - ओ.नि. : तदुभय सुत्तं पडिलेहणा य उग्गयमणुग्गए वावि । पडिच्छाहिगरणतेणे नटे खग्गूड संगारो ॥१७६॥ ___'तदुभयं' सूत्रपौरुषीमर्थपौरुषीं च कृत्वा व्रजन्ति, सुत्तं ति सूत्रपौरुषी वा कृत्वा व्रजन्ति । अथ दूरतरं क्षेत्रं भवति म ततः पादोनप्रहर एव पात्रप्रतिलेखनां (?नाम) कृत्वा व्रजन्ति । 'उग्गय'त्ति उद्तमात्र एव वा सूर्ये गच्छन्ति, । 'अणुग्गय 'त्ति अनुद्गते वा सूर्ये रात्रावेव गच्छन्ति, 'पडिच्छत्ति ते साधवस्तस्माद्विनिर्गताः परस्परं प्रतीक्षन्ते । 'अधिकरण'त्ति “अथ ते साधवो न प्रतीक्षन्ते ततो मार्गमजानानाः परस्परतः पृत्कुर्वन्ति, तेन च पूत्कृतेन लोको विबुध्यते, વ પ૯૩ || Page #611 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ ' પ૯૪ II * F = ततश्चाधिकरणं भवति। तेण 'त्ति स्तेनका वा विबुद्धाः सन्तो मोषणार्थं पश्चाद्वजन्ति । नट्ठत्ति कदाचित्कश्चिन्नश्यति, ततश्च प्रदोष एव सङ्गारः क्रियते, अमुकत्र विश्रमणं करिष्यामः अमुकत्र भिक्षां अमुकत्र वसतिमिति, ततश्च रात्रौ गच्छद्भिः सङ्केतः क्रियते । 'खग्गूड'त्ति कश्चित् खग्गूडप्रायो भवति, स इदं ब्रूते-यदुत साधूनां रात्रौ न युज्यत एव गन्तुं, पुनः स आस्ते, ततश्च 'संगारो 'त्ति संकेतं खग्गूडाय प्रयच्छन्ति, यदुत त्वयाऽमुकत्र प्रदेशे आगन्तव्यमिति । જ ચન્દ્ર, : હવે તે આચાર્ય સાંજના સમયે શય્યાતરને કહીને પછી સવારે વિહાર કરે. પ્રશ્ન : સવારે શું શું કરીને વિહાર કરે ? જ નિ.-૧૭૬ ઓઘનિયુક્તિ-૧૭૬ : ટીકાર્થ : સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરીને દિવસના ત્રીજા પ્રહરની શરુઆતમાં વિહાર કરે.] અથવા તો પછી સૂત્રપોરિસી કરીને જ વિહાર કરે. (પાત્રપ્રતિલેખન અહીં ન કરે, પણ સ્થાને પહોંચીને કરે. સ્થાન ઘણું દૂર છે, ન હોવાથી આવું કરે.) પણ હવે જો ક્ષેત્ર ઘણું દૂર હોય તો પછી પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી હોય ત્યારે જ ! પાત્રપ્રતિલેખનાને કરીને નીકળી જાય. (સ્થાન ઘણું દૂર હોવાથી જો ત્યાં જઈને પ્રતિલેખન કરે તો ઘણું મોડું થઈ જાય. એટલે અહીં પ્રતિલેખન કરી લે.) મત્વા પાઠાન્તરને અનુસાર આ પ્રમાણે અર્થ થાય કે સૂત્રપોરિસી કરીને જાય એનો અર્થ એ કરવો કે સૂત્ર સંબંધી ( જે પહેલી પોરિસી છે, તે કરીને જાય. એટલે કે પોણાભાગનો પ્રહર પુરો થાય ત્યારે પાત્રાપોરિસી વગેરે વિધિ કરી પછી all ૫૯૪ | = Page #612 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | Tj || ૫૯૫ || (કોઈક આમ પણ અર્થ કરે છે કે → (૧) બંને પોરિસી કરીને જાય. (૨) સૂત્રપોરિસી કરીને જાય. અર્થાત્ પાત્રપ્રતિલેખન પણ કરીને ૧ પ્રહર થાય એટલે નીકળે. (૩) વધુ દૂર જવાનું હોય તો પાત્રપ્રતિલેખન કરીને પોણાપ્રહરે જ (૬ નીકળી જાય – આ અર્થ પણ ઘટી શકે છે. તત્ત્વ ગીતાર્થો જાણે.) અથવા તો સૂર્ય ઉગે કે તરત વિહાર કરે, અથવા તો સૂર્ય ઉગ્યો ન હોય ત્યારે જ એટલે કે રાત્રે જ વિહાર કરી દે. તે ક્ષેત્રમાંથી નીકળેલા સાધુઓ પરસ્પર એકબીજાની રાહ જુએ. (પણ એકલા-એકલા સાધુઓ પરસ્પર આગળ ન વધે.) જો તે સાધુઓ રાહ ન જુએ, તો પાછળ રહી ગયેલા, માર્ગને ન જાણનારા સાધુઓ પરસ્પર બૂમો પાડે કે કયો રસ્તો છે...? વગેરે. અને તે બૂમના કારણે લોકો જાગી જાય, અને તેથી અધિકરણ = હિંસાદિ થાય. વહેલા ઉઠેલા લોકો સ્નાનાદિ પોતપોતાના કાર્યોમાં લાગે, એ બધામાં હિંસા થાય. આમાં સાધુ નિમિત્ત બન્યા કહેવાય. અથવા એવું બને કે બૂમાબૂમથી જાગી ગયેલા ચોરો સાધુઓની વસ્તુઓ ચોરવા માટે સાધુઓની પાછળ આવે. ક્યારેક એવું બને કે એકલો પડેલો કોઈક સાધુ જો ઘરે જવાની ઈચ્છા થાય તો ભાગી પણ જાય. જો બધા સાથે હોય भ એક પોરિસી પૂર્ણ થતા વિહાર કરે. પણ જો ક્ષેત્ર વધુ દૂર હોય તો પછી પોણો પ્રહર થાય ત્યાં સુધી સૂત્રસ્વાધ્યાય કર્યાબાદ પાત્રાપોરિસી કર્યા વિના જ વિહાર કરી દે. એટલે પહેલા પ્રહરનો પા ભાગ બચી જાય. પછી છેક ત્યાં પહોંચીને પાત્રા પ્રતિલેખનાદિ કરે. નૃત્વા પાઠ વધુ સંગત લાગે છે.) 77 TT भा स्थ | T Tr ᄑ ᄑ 지 નિ.-૧૭૬ | |॥ ૫૯૫ ॥ Page #613 -------------------------------------------------------------------------- ________________ r તો ભાગી ન શકે. શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ ॥ ૫૯૬ ॥ . આ બધા કારણોસર સાંજના સમયે જ બધાને જણાવી દેવાય કે “અમુક જગ્યાએ આપણે આરામ કરશું, અમુક જગ્યાએ ગોચરી વાપરશું, અમુક જગ્યાએ ઉતરીશું...’” આ પ્રમાણે સાંજે જણાવી દીધા બાદ જ્યારે રાત્રે-વહેલી સવારે સાધુઓ વિહાર કરે ત્યારે તેઓ સંકેત કરે. એટલે કે આગળ આગળ જનારા સાધુઓ પાછળ પાછળના સાધુઓને એવી રીતે સંકેત કરતા રહે કે કોઈએ કશું બોલવું ન પડે અને કોઈ માર્ગ ભૂલે પણ નહિ. (જૂના જમાનામાં કંઈ આજના જેવા સીધે સીધા રસ્તાઓ ન ા હતા. વળી આજેય ગામડાઓમાં ઊંધા ચત્તા રસ્તે જવું પડતું હોય છે. જો અંધારામાં વિહાર કરીએ તો આજે પણ પાછળના મૈં સાધુઓ ભૂલા ન પડે એ માટે પૂરતી કાળજી રાખવી જ પડે.) ન 红 હવે કોઈક સાધુ જડ હોય, તે આમ બોલે કે “સાધુઓને તો રાત્રે વિહાર કરવો ન કલ્પે.’ અને એટલે તે અંધારામાં વિહાર ન કરે, સ્થાનમાં જ રહે. જો આવું થાય તો કંઈ બધા સાધુઓ એને માટે ઉભા ન રહે, એને સંકેત આપી દે કે તારે ૐ અમુક સ્થાનમાં આવી જવું. ओ भ वृत्ति : इदानीमस्या एव गाथाया भाष्यकृत् कांश्चिदवयवान् व्याख्यानयति, तत्र प्रथमावयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पडिलेहंतच्चि बिंटियाउ काऊण पोरिसि करिंति । 'चरिमा उग्गाहे सोच्चा मज्झण्हे वच्वंति ॥ ७९ ॥ પા स्थ j મ મ T ભા.-૭૯ म 귀 ૩ ॥ ૫૯૬ || 구찌 Page #614 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચા નિર્યુક્તિ ते हि साधवः प्रभातमात्र एव प्रतिलेखयित्वा उपधिकां पुनश्च वेण्टलिकां कुर्वन्ति-संवर्तयन्तीत्यर्थः, ततश्चानिक्षिप्तोपधय एव 'पोरिसिं कर्रिति 'त्ति सूत्रपौरुषी कुर्वन्ति । 'चरिमा उग्गाहेउंति चरिमवेलायां पादोनपौरुष्यां पात्रकाणि उद्ग्राह्य-संयन्त्रयित्वा पुनश्चानिक्षिप्तैरेव पात्रकैः ‘सोच्च 'त्ति श्रुत्वा अर्थपौरुषीं कृत्वेत्यर्थः, ततो मध्याह्ने નમ્નતિ ! | પ૯૭ ભા.-૭૯ ચન્દ્ર, ઃ હવે આ ૧૭૬મી ગાથાના જ કેટલાક શબ્દોનું વ્યાખ્યાન ભાગકાર કરે છે. તેમાં પ્રથમ અવયવનું વ્યાખ્યાન | કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૭૯ : ગાથાર્થ : પ્રતિલેખન કરીને, વીંટીયો કરીને સૂત્રપોરિસી કરે. પ્રહરના છેલ્લા ભાગમાં પાત્રાઓને ઉંચકીને, (અર્થ) સાંભળીને મધ્યાહૂનમાં વિહાર કરે. ટીકાર્થ : તે સાધુઓ જેવું પ્રભાત થાય કે તરત જ ઉપધિનું પ્રતિલેખન કરીને અને પછી તેનો વીંટીયો બનાવે, એટલે કે એ ઉપધિને બાંધી દે. ત્યારબાદ ઉપધિ નીચે મૂક્યા વિના, ઉપાધિ ઉપાડી રાખીને જ સૂત્રપોરિસી કરે. (ઉપધિ ખભા ઉપર નાંખી રાખે. પણ નીચે ન મૂકે. જો નીચે મૂકે, તો એમાં જીવો ભરાઈ જાય અને તો પછી વિહાર કરતી વખતે વળી પાછી બધી ઉપાધિ જોવી પડે. જોયા વિના લે, તો ઉપધિમાં ભરાયેલા જીવો મૃત્યુ પામે.) તથા ચરમળામાં એટલે કે પહેલા પ્રહરના છેલ્લા ચોથા ભાગમાં પાત્રાઓને (પ્રતિલેખન કર્યા બાદ) બાંધીને પછી ah ૫૯૭ Page #615 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથ પાત્રાઓ ઉંચકી રાખીને જ અર્થપોરિસી કરે અને એ સાંભળ્યા બાદ પછી બપોરે વિહાર કરે. (ઝોળી બાંધી ખોળામાં મૂકી નિર્યુક્તિ રાખે કે પછી ખભા ઉપર રાખે, પણ નીચે ન મૂકે. જીવો ભરાઈ જવા વગેરે શક્યતાઓ હોવાના કારણે આમ કરે.) वृत्ति : "ते च शोभन एवाह्नि व्रजन्तीति । अत एवाह - ૫૯૮il | ओ.नि.भा. : तिहिकरणंमि पसत्थे नक्खत्ते अहिवइस्स अणुकूले । धेत्तूण निति वसभा अक्खे सउणे परिक्खंता ॥८॥ 'तिथौ' प्रशस्तायां 'करणे' च बवादिके प्रशस्ते नक्षत्रे वा 'अधिपतेः' आचार्यस्य अनुकूले सति गृहीत्वा अक्षानु भ प्राग् वृषभा निर्गच्छन्ति, किं कुर्वाणा अत आह - 'सउणे परिक्खंता' 'शकुनान्' प्रशस्तान् परीक्षमाणाः सन्तो वृषभा | निर्गच्छन्तीति पश्चादाचार्याः । # # E E ભા.-૮૦ ચન્દ્ર, : તે સાધુઓ સારા દિવસે જ જાય. આથી જ કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૦: ગાથાર્થ : અધિપતિ = આચાર્યને અનુકૂલ પ્રશસ્ત તિથિ, કરણ નક્ષત્ર, હોતે છતેં, વૃષભ : સાધુઓ શકુનની પરીક્ષા કરતા કરતા અક્ષ = સ્થાપનાજી લઈને નીકળે. | પ૯૮ . Page #616 -------------------------------------------------------------------------- ________________ श्रीसोध-त्य નિર્યુક્તિ ટીકાર્ય : આચાર્યશ્રીને અનુકૂળ આવે એવા પ્રશસ્ત-સારી તિથિ, સારા બવ વગેરે કરણ, સારા નક્ષત્ર હોતે છતે સૌથી પહેલા વૃષભ સાધુઓ (ગચ્છની વ્યવસ્થા સંભાળનારા વિશિષ્ટ પ્રકારના સાધુઓ) સ્થાપનાજીને લઈને સૌપ્રથમ નીકળે. तेमो शुं २त। २ता नाणे ? मेहेछ "शनो सा२॥ छ ने?" अनी तपास ४२ता ४२ता वृषमी नाणे. मे પછી જ આચાર્ય નીકળે. ॥५ccil मा.-८१ वृत्ति : किं पुनः कारणं पश्चादाचार्या निर्गच्छन्ति ?, तत्र कारणमाह - ओ.नि.भा. : वासस्स य आगमणे अवसउणे पट्ठिआ निवत्तंति । ओभावणा पयवणे आयरिआ मग्गओ तम्हा ॥८१॥ वर्षणं वर्षस्तस्यागमनं कदाचिद्भवति, अपशकुने वा दृष्टे प्रस्थिता अपि निवर्तन्ते वृषभाः । यदि पुनराचार्या एव ग प्राग् निर्गच्छन्ति ततोऽपशुकनदर्शने वृष्टौ च निवर्तमानस्य सतः किं भवति?, अत आह - 'ओहावणा पवयणे' प्रवचने हीलना भवति, यदुत-यदपि ज्योतिषिकाणां विज्ञानं तदप्येतेषां नास्तीति । आयरिया मग्गओ'त्ति अत आचार्या मार्गतः' पृष्ठतो निर्गच्छन्तीति । यन्द्र. : प्रश्न : मेते यु २९ छ ? था मायार्थ पाथी नाणे छ ? वा|| ce|| Page #617 -------------------------------------------------------------------------- ________________ भा શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ || ૬૦૦ || ui ટીકાર્થ : ક્યારેક વરસાદ પડે, અથવા તો ક્યારેક અપશકુન થાય તો પ્રયાણ કરી ચૂકેલા એવા ય વૃષભો પાછા ફરે. હવે જો આચાર્ય જ પહેલા નીકળે, તો પછી અપશકુન દેખાયે છતેં કે વરસાદ પડે છતેં તે આચાર્યે પાછા ફરવું પડે અને એમ થાય તો પછી પ્રવચનની હીલના થાય કે “જ્યોતિષીઓને જે વિજ્ઞાન હોય છે, તેટલું પણ આ લોકોને નથી.” (જ્યોતિષી મૈં ઓ તો પહેલેથી વરસાદ વગેરેની આગાહી કરી દેતા હોય છે. એમને એ બધાનું જ્ઞાન જ્યોતિષ દ્વારા થાય છે.) આ કારણસર આચાર્ય પાછળથી નીકળે. म હ ઉત્તર : આ બાબતમાં કારણ શું છે ? તે દર્શાવે છે. ઓઘનિયુક્તિ-ભાષ્ય-૮૧ : ગાથાર્થ : વરસાદનું આગમન કે અપશુકન થયે છતે પ્રયાણ કરી ચૂકેલા વૃષભોએ પાછા ફરવું પડે, પ્રવચનને વિશે અપભ્રાજના થાય. તે કારણથી આચાર્ય પાછળથી નીકળે. ओ ઓ.નિ.મા. : वृत्ति : गच्छद्भिश्च अपशकुना शकुना वा निरूपणीयाः, तत्रापशकुनान् प्रतिपादयन्नाह मइल कुचेले अब्भंगिएल्लए साण खुज्जवडभे य । एए उ अप्पसत्था हवंति खित्ताउ निंताणं ॥८२॥ नारी पीवरगब्भा वड्डुकुमारी य कट्टभारो य । कासायवत्थ कुच्चंधरा य कज्जं न सार्हति ॥ ८३ ॥ - 1 j भ स - ભા.-૮૨-૮૩ म વૈં ॥ ૬૦૦૫ Page #618 -------------------------------------------------------------------------- ________________ VT '' શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ Ti || ૬૦૧ || IT T મ मलिनः शरीरकर्पटैः कुचेलो - जीर्णकर्पट: 'अब्भंगिएल्लए 'त्ति स्नेहाभ्यक्तशरीरः श्वा यदि वामपार्श्वाद्दक्षिणपार्श्व પ્રયાતિ, બ્નો-વ:, વડો-વામનઃ, તેપ્રશસ્તા:, ‘પીવરાવ્યા’ આસનપ્રસવાના । શેષ સુશમમ્ – Dj | ( चक्कयरंमि भमाडो भुक्खा मारो य पंडुरंगंमि । तच्चनि रुहिरपडणं बोडियमसिए धुवं मरणं ) ( चक्रधरे भ्रमणं क्षुधा मरणं च पाण्डुराङ्गे । तच्चनिके रुधिरपातं बोटिकेऽशिते ध्रुवं मरणं ) મ ચન્દ્ર. ઃ જતા વૃષભોએ શકુન અને અપશકુન જોવા જોઈએ, તેમાં અપશકુનનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૨-૮૩ : ગાથાર્થ : (૧) મલિન (૨) ખરાબવસ્ત્રોવાળા (૩) તેલ ચોપડેલા શરીરવાળો, (૪) મૈં કુતરો (૫) કુબ્જ (૬) ઠીંગણો. ક્ષેત્રમાંથી નીકળનારાઓને આ બધી વસ્તુઓ અપ્રશસ્ત છે. भ (૧) પુષ્ટગર્ભવાળી સ્ત્રી, (૨) મોટી ઉંમરની કુંવારી સ્ત્રી (૩) લાકડાનો ભારો (૪) કાષાયિક વસ્ર (ભગવા વસ્ત્રો, " લાલ વસ્ત્રો) (૪) દાઢી-મુંછવાળો માણસ કાર્યને ન સાધી આપે. (અર્થાત્ આવા કોઈક અપશકુન થાય તો કાર્ય સિદ્ધ ન થાય.) व ओ 4 ટીકાર્થ : (૧) મલિન એટલે શરીરથી મલિન કે વસ્ત્રથી મલિન બે ય લેવા. (૨) જીર્ણ વસ્રવાળો હોય તે કુચેલ (૩) તેલથી ચોપડાયેલા શરીરવાળો તે અભ્રંગિત (૪) કુતરો જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય. (૫) કુબ્જ એટલે વાંકો વળી ગયેલો હોય તે. (૬) વામન = ઠીંગણો. ס ૬ ભા.-૮૨-૮૩ म વ ॥ ૬૦૧ || Page #619 -------------------------------------------------------------------------- ________________ Ur श्री जोध- त्य નિર્યુક્તિ ॥ ६०२ ॥ भ ण स्म (૧) જેને નજીકના જ કાળમાં પ્રસૂતિ થવાની છે, એવી ગર્ભવતી સ્ત્રી... આ સિવાય બધું સુગમ છે. (જે ગાથાર્થમાં जतावी हीधुं छे.) (કુંભાર મળે તો ખૂબ ભમવું પડે, સફેદ કોઢના જેવા રંગવાળો મળે તો ભૂખ્યા રહેવાનું થાય - મરણ થાય. બૌદ્ધભિક્ષુ મળે તો લોહી પડે. કાળા વર્ણવાળો નગ્નપુરુષ મળે તો નક્કી મરણ થાય.) ओ. नि. भा. जंबू य चासमऊरे भारद्दाए तहेव नउले अ । दंसणमेव पसत्थं पयाहिणे सव्वसंपत्ती ॥८४॥ सुगमा नंदी तूरं पुण्णस्स दंसणं संखपडहसद्दो य । भिंगारछत्तचामर धयप्पडागा पसत्थाई ॥ ८५ ॥ सुगमा, नवरं - पूर्णकलशदर्शनं, ध्वज एव पताका ध्वजपताका । यन्द्र. : जोधनियुक्ति-भाष्य-८४ : गाथार्थ : शियाण, यासपक्षी, भोरतो, भारद्वा४ ( खेड प्रहारनुं पक्षी) तथा or D भ णं स ला.-८४-८५ ओ म हा म्म ॥ ९०२ ॥ Page #620 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય નિર્યુક્તિ E I ૬૦૩ ll F નોળીયો આ બધાનું દર્શન જ પ્રશસ્ત છે. (અર્થાતુ એ દેખાય તે પણ શકુન છે.) જો આ બધા સાધુને ગોળાકારે પ્રદક્ષિણા આપે તો તમામ સંપત્તિની પ્રાપ્તિ થાય. (કોઈક એવો અર્થ પણ કરે છે કે પ્રભુને પ્રદક્ષિણા આપીને નીકળીએ તો સર્વસંપત્તિ થાય. પણ એ અર્થ વિચારણીય છે.). ટીકાર્થ : સ્પષ્ટ છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય- ૮૫ : ગાથાર્થ : મંગલકારી વાંજીત્ર, પૂર્ણકળશનું - ભરેલા ઘડાનું દર્શન. શંખનો શબ્દ, પડહનો શબ્દ (ઢંઢેરો પીટાવતી વખતે જે ઢોલ વગાડાય, તેનો શબ્દ), કળશ, (દેરાસરમાં પ્રક્ષાલ કરવા માટે જે કળશ આવે છે તે | આકારનું વાસણ) છત્ર, ચામર, ધ્વજપતાકા-ધજા આ બધા પ્રશસ્ત છે. ટીકાર્થ : સ્પષ્ટ છે. = = = ભા.-૮૬ ટકા = = મો.નિ.. : સમvi સંવયં સંત સમvi કોય હં. मीणं घंटे पडागं च सिद्धमत्थं विआगरे ॥८६॥ “શ્રમUT:' નિમાત્રથાર ‘સંયતઃ' સાથે સંયમનુષ્ઠાને યતિઃ-યત્નપર: ‘વંતરિ ‘કાન્ત:' દ્રિયનોવૈઃ “સુમનસ:' पुष्पाणि, शेषं सुगमम् । aff ૬૦૩ . Page #621 -------------------------------------------------------------------------- ________________ H ભા.-૮૭ શ્રી ઓઘ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય- ૮૬ : ગાથાર્થ : શ્રમણ, સંયમી, ઈન્દ્રિય વિજેતા, પુષ્પ, લાડુ, દહીં, માછલી, ઘંટ, ધજા નિર્યુક્તિ એ સિદ્ધ અર્થને કહેનારા છે. (એટલે કે “આપણું કાર્ય થશે જ' એવું સૂચવનારા છે.) | ટીકાર્થ : શ્રમણ એટલે માત્ર વેષધારી, સંયત એટલે સમ્યક્ પ્રકારે સંયમાનુષ્ઠાનમાં યત્નવાળો, દાન્ત એટલે પાંચ ને ૬૦૪ IT ઈન્દ્રિયો અને મનને કાબૂમાં રાખનારો, સુમન એટલે પુષ્પો.... બાકી બધું સુગમ છે. " (માત્ર વેષધારી સાધુ શકુન શી રીતે બને ? એવી શંકા ન કરવી. શકુનશાસ્ત્રના ગણિત જ જુદા છે... વિશેષ જાણકારી " માટે શકુનશાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે.) વૃત્તિ: છંચ્યાસી – ओ.नि.भा. : सेज्जातरेऽणुभासइ आयरिओ सेसगा चिलिमिणीए । अंतो गिण्हन्तुवहिं सारविअपडिस्सया पुचि ॥८७॥ व्रजनसमये शय्यातराननुभाषते-व्रजाम इत्येवमादि आचार्यः । 'सेसगा चिलिमीणीए अंतो' शेषाः साधवः " ‘નિમિળ્યાઃ' નવનિથી “મન્તઃ' ગગન્તરે, શ્રિમ્ ?-૩Íધ “વૃત્તિ' સંયવર્તીત્યર્થ ! “સારવિપડિયા की पुब्बि'ति किं-विशिष्टाः सन्तस्ते साधवः उपधिं गृह्णन्ति ? - संमार्जितः-उपलिप्तः प्रतिश्रयो यैस्ते संमार्जितप्रतिश्रयाः = = • ક E વળ ૬૦૪ || - E Page #622 -------------------------------------------------------------------------- ________________ “' પ્રાપોવ, પ્રથમવેઈ ! શ્રી ઓ - નિર્યુક્તિ vi || ૬૦૫ ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૭: ગાથાર્થ : જતી વખતે એ આચાર્ય શય્યાતરની સાથે વાત કરે. બીજા સાધુઓ વહેલા ઉપધિ સાફ કરી દીધા બાદ પડદાની પાછળ – અંદર ઉપધિને ગ્રહણ કરે. ટીકાર્થ : જવાના સમયે આચાર્ય શયાતરને કહે કે “અમે જઈએ છીએ.” બાકીના સાધુઓ પડદાની અંદરની બાજુ ઉપધિ બાંધે. પ્રશ્ન : તે સાધુઓ કેવા થઈને ઉપથિ ગ્રહણ કરે ? આ ભા.-૮૮ ઉત્તર : પહેલા જ સ્વચ્છ કરાયેલો છે ઉપાશ્રય જેમના વડે તેવા છતાં તે સાધુઓ પછી ઉપધિને બાંધે. (જો ઉપાશ્રય સ્વચ્છ કર્યા વિના જાય, તો શય્યાતરને અરુચિ થાય, પાછળથી એ ઉપાશ્રય સાફ કરાવે એમાં જે વિરાધના થાય એનો દોષ સાધુઓને લાગે.) | वृत्ति : इदानीं कः कियदुपकरणं गृह्णातीत्याह - ओ.नि.भा. : बालाई उवगरणं जावइयं तरति तत्तिअंगिण्हे । जहणणेण जहाजायं सेसं तरुणा विरिंचंति ॥४८॥ बालादयः, आदिशब्दावृद्धा गृह्यन्ते, ते ह्युपकरणं यावन्मानं 'तरन्ति' शक्नुवन्ति तावन्मात्रं गृह्णन्ति, "तैश्च વિAI ૬૦૫ | E “is E Page #623 -------------------------------------------------------------------------- ________________ $ શ્રી ઓઇનિર્યુક્તિ बालादिभिः 'जघन्येन' जघन्यतः 'जहाजायं ति रजोहरणं चोलपट्टकश्च, एतदशक्नुवद्भिरपि ग्राह्य, शेषं उपकरणं तरुणाः आभिग्रहिकाः 'विरिञ्चन्ति' विभजन्ति बालादिसत्कम् । 'f // ૬૦૬ | E F S S ભા.-૮૮ « ચન્દ્ર. : કોણ કેટલા ઉપકરણ ગ્રહણ કરે ? એ હવે કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૮: ગાથાર્થ : બાલાદિ જેટલા ઉપકરણ લેવા સમર્થ હોય તેટલા લે, જઘન્યથી પણ યથાકાત " ઉપકરણ તો લે જ, બાકીના ઉપકરણો યુવાન સાધુઓ વહેંચી લે. ટીકાર્થ : બાલાદિમાં રહેલા આદિ શબ્દ વડે વૃદ્ધો લેવા. આ બાળ-વૃદ્ધો જેટલા પ્રમાણમાં ઉપકરણ લેવા માટે સમર્થ મ હોય એટલા પ્રમાણમાં ગ્રહણ કરે. તે બાલવૃદ્ધોએ પણ ઓછામાં ઓછી યથાજાત એટલે કે ઓઘો અને ચોલપટ્ટો આ બે ઉપધિ | એ તો લેવી જ પડે. અસમર્થ બાલાદિએ પણ આ બે તો લેવી જ. એમના બાકીના ઉપકરણોને અભિગ્રહધારી યુવાન સાધુઓ પરસ્પર વેંચી લે. (ગચ્છમાં આવા સાધુઓ હોય કે જેઓ “અસમર્થોની ઉપધિ અમારે ઉંચકવી” એવા અભિગ્રહવાળા હોય, તેઓ આ ઉપધિ લઈ લે.) ' वृत्ति : यदा तु पुनराभिग्रहिका न सन्ति तदा - A ૬૦૬ .. Page #624 -------------------------------------------------------------------------- ________________ र श्रीमोध ओ.नि.भा. : आयरिओवहि बालाइयाण गिण्हंति संघयणजुत्ता । નિર્યુક્તિ __दो सोत्ति उण्णिसंथारओ य गहणेक्कपासेणं ॥८९॥ ॥६०७॥ आचार्योपधिं 'बालाइयाणं'ति बालादीनां च संबन्धिनमुपधिं गृह्णन्ति, के ? - 'संघयणजुत्ता' येऽन्येशेषा - अनाभिग्रहिकाः संहननोपेतास्ते गृह्णन्ति, कथं पुनर्गह्णन्ति ते उपधि ? - 'दो सोत्ति उण्णि त्ति द्वौ सौत्रिकौ कल्पौ एक और्णिकः कल्प: संस्तारकश्चशब्दादुत्तरपट्टकश्च, एषां 'गहणेक्कपासेणं'ति ग्रहणं एकस्मिन् पार्श्वे-एकत्र स्कन्धे ग्रहणं ण स कुर्वन्ति, द्वितीये तु 'पार्श्वे ' स्कन्धे पात्रकाणि गृह्णन्ति, आत्मीयां तूपधि वेण्टलिकां कृत्वा यत्र स्कन्धे उपधिः कृतस्तस्यैव स मा.-८९ दिशा कक्षायां कुर्वति । EESE5 ચન્દ્ર. : જ્યારે આભિગ્રહિક સાધુઓ ન હોય ત્યારે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૮: ગાથાર્થ : સંઘયણવાળા સાધુઓ આચાર્ય અને બાલાદિની ઉપધિને ગ્રહણ કરે. એક પડખે Tબે સુતરાઉ કપડા, ઉનના કપડો અને સંથારો ગ્રહણ કરે. - ટીકાર્થ : જે આભિગ્રહિકો સિવાયના બીજા અભિગ્રહ વિનાના પણ સંઘયણવાળા સાધુઓ હોય તેઓ આચાર્યની ઉપધિને અને બાલાદિની ઉપધિને ગ્રહણ કરે. वी॥६०७॥ Page #625 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री सोध- त्य નિર્યુક્તિ ॥ ९०८ ॥ ण भ ग પ્રશ્ન : તેઓ કઈ રીતે ઉપધિને ગ્રહણ કરે ? ઉત્તર : બે સુતરાઉ કપડા, એક ઉનનો કપડો, સંથારો અને ગાથામાં લખેલા ચ શબ્દથી ઉત્તરપટ્ટો આ બધી ઉપધિ એક ખભા ઉપર ઉંચકે. અને બીજા ખભા ઉપર પાત્રા ગ્રહણ કરે. પોતાની ઉપધિનો તો વીંટીયો બનાવી દે અને પછી જે ખભા ઉપર ઉપધિ રાખેલી છે, એ તરફ જ બગલમાં રાખે. वृत्ति : इदानीं 'अधिकरणतेणे 'त्ति अमुमवयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : TIT भां स्थ पण स म पण आउज्जोवण वणिए अगणि कुडुंबी कुकम्म कुम्मरिए । तेणे मालागारे उभामग पंथिए जंते ॥ ९० ॥ ते हि यदि सशब्दं व्रजन्ति ततश्च लोको विबुध्यते, विबुद्धश्च सन् 'आउज्जोवण 'त्ति अप्काययन्त्राणि 'योत्रिज्यन्ते' " वहनाय सज्जीक्रियन्ते । अथवा 'आउ'त्ति अप्कायाय योषितो विबुद्धा व्रजन्ति । 'जोवणं त्ति धान्यप्रकारः तदर्थं लोको याति, प्रकरो - मर्दनं धान्यस्य, लाटविषये 'जोवणं धन्नपइरणं भण्णइ' । 'वणिय'त्ति वणिजो वालञ्जुका विभातमिति कृत्वा व्रजन्ति । ‘अगणित्ति लोहकारशालादिषु अग्निः प्रज्वाल्यते । 'कुटुंबित्ति कुटुम्बिनः स्वकर्मणि लगन्ति । 'कुकम्म 'त्ति कुत्सितं कर्म येषां ते कुकर्माणः मात्सिकादयः । ' कुम्मरिए 'त्ति कुत्सिता माराः कुमाराः - सौकरिकाः, एषां स्स ला.-८० ॥ ९०८ ॥ Page #626 -------------------------------------------------------------------------- ________________ sી શ્રી ઓધ-ય નિર્યુક્તિ बोधो भवति रात्रौ पूत्कारयतां, 'तेणे'त्ति स्तेनकानां च । 'मालकार'त्ति मालिका विबुध्यन्ते । 'उब्धामग'त्ति पारदारिका વિવુષ્યને, ‘uથg"ત્તિ પથમ વિવુષ્યને, ‘નંતે 'ત્તિ યાત્રિ વિવૃદ્ધાઃ સન્તો યત્રા િવદતિ વાાિદ: | 'E // ૬૦૯ | E F G H ભા.-૯0 A ચન્દ્ર, : હવે ૧૭૬મી ગાથાના ધરVT એ અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૯૦: ટીકાર્થ : તેઓ જો અવાજ કરવા પૂર્વક વિહાર કરે તો પછી લોકો જાગી જાય. અને જાગેલો ની લોક પાણીના યંત્રોને વહન કરવા માટે તૈયાર કરે. (પાણી લાવવા માટે ઘડા તૈયાર કરે, દોરી નાંખે.... વગેરે.) અથવા # ઉઠી ગયેલી સ્ત્રીઓ પાણી લેવા માટે નીકળી પડે. લોકો અનાજનું મર્દન કરવા માટે જાય. ગાથામાં જે નોવાં શબ્દ છે. એનો | અર્થ ધાર એમ કરવો, કેમકે લાટ દેશમાં એ પ્રમાણે અર્થ થાય છે. અને પ્રક્કર એટલે મર્દન કરવું તે. તથા વાણિયાઓ એટલે કે ફેરિયાઓ સવાર થયું છે એમ સમજીને ચાલવા લાગે. તથા લુહારની શાળા વગેરેમાં અગ્નિ ! (પ્રજવલિત કરાય. કુટુંબીઓ પોતપોતાના કાર્યોમાં લાગી પડે. ખરાબ કર્મવાળા માછીમાર વગેરે તથા ખરાબ રીતે મારી નાંખનારા સૌકરિક (ભૂંડના હત્યારા) વગેરે પણ રાત્રે અવાજ કરતા સાધુઓના કારણે જાગી જાય. ચોરો પણ જાગી જાય. એમ માળીઓ, પરસ્ત્રીગમન કરનારાઓ, મુસાફરો, યાંત્રિકો એટલે કે કુંભાર વગેરે પણ જાગીને યંત્રો શરુ કરી દે. આમ અનેક રીતે હિંસા ઉત્પન્ન થાય. = वृत्ति : तत्र यदुक्तं प्राक् 'नटे खग्गूडसिंगारो' तत्रेदमुक्तं नियुक्तिकृता सङ्गारकरणमात्रम्, इह पुनः स एव - ફ = he is w = ૬૦૯ II Page #627 -------------------------------------------------------------------------- ________________ श्री जोध નિર્યુક્તિ ॥ १० ॥ मो णं निर्युक्तिकारः स सङ्गारः कया यतनया कर्त्तव्यः ? कस्यां वा वेलायां कर्त्तव्यः ? इत्येतदाह संगार बिइय वसही तइए सण्णी चउत्थि साहम्मी । पंचमगंमि अ वसही छुट्टे ठाणट्ठिओ होति ॥ १७७॥ ओ.नि. : भ मा 'संगार'त्ति सङ्केतोऽभिधीयते ततः प्रथमद्वारे तद्विधिर्वक्तव्यः, 'बितिय वसहित्ति द्वितीये द्वारे वसतिः वक्तव्या, पूर्वप्रत्युपेक्षितायास्तस्या व्याघाते वा वसतेरन्यवसतिग्रहणविधिर्वक्तव्यः । 'ततिए सण्णि 'त्ति तृतीये द्वारे सञ्ज्ञी श्रावको स वक्तव्यः । ' चउत्थि साहम्मित्ति चतुर्थे द्वारे साधर्मिका वक्तव्याः | 'पंचमगंमि अ वसहित्ति पञ्चमे द्वारे वसतिर्वक्तव्या स्स नि. १७७ 'विच्छिण्णा खुडलिआ' इत्येवमादि। 'छट्टे ठाणट्ठिओ होति' षष्ठे द्वारे स्थानस्थितो भवति । द्वारगाथेयम् । ચન્દ્ર. ઃ ૧૭૬મી નિર્યુક્તિ ગાથામાં છેલ્લે વાત કરી કે “ઉત્સર્ગનો વધુ પડતો રાગી એવો કોઈક જડ સાધુ અંધારામાં વિહાર કરવા તૈયાર ન થાય તો પછી એને સંકેત કરી દેવો...” તેમાં નિર્યુક્તિકારે માત્ર સંકેત કરવાની વાત જ કરી. પણ હવે તે જ નિર્યુક્તિકાર “તે સંકેત કઈ યતના વડે કરવો ? અને ક્યા સમયે કરવો ?” એ વાત કરે છે. खोघनियुक्ति - १७७ : टीअर्थ : (१) संगार - संकेत तेनी विधि हेवी (२) जीभ द्वारमां वसति हेवी मेटले પહેલા જોયેલી વસતિમાં રહેવું અથવા તો તે વસતિનો વ્યાઘાત થાય તો પછી નવી વસતિ ગ્રહણ કરવાની વિધિ કહેવી. (૩) ત્રીજા દ્વારમાં સંક્ષી એટલે કે શ્રાવક કહેવો. (૪) ચોથા દ્વારમાં સાધર્મિકો કહેવા. (૫) પાંચમાં દ્વારમાં વસતિ કહેવી. કે તે Di IT भ ग व ओ म हा at 11 €10 11 21 Page #628 -------------------------------------------------------------------------- ________________ श्रीमो नियुजित ॥११॥ (भा.-८१ मोटी, नाना... १३ सोय छे. (3) ७४८ द्वारमा भेडे साधु स्थानमा स्थि२ २४तो. थाय छे. આ ૧૭૭મી ગાથા એ દ્વારગાથા છે. वृत्ति : इदानीं नियुक्तिकृतोपन्यस्तं सङ्गारद्वारं भाष्यकृत् व्याख्यानयन्नाह - ओ.नि.भा. : आओसे संगारो अमुई वेलाए निग्गए ठाणं । अमुगत्थ वसहिभिक्खं बितिओ खग्गूडसंगारो ॥११॥ 'आओसे 'त्ति प्रदोषे 'संगारो 'त्ति सङ्केतः आचार्येण वक्तव्यः, कथम् ? 'अमुई वेलाए'त्ति अमुकया वेलया यास्यामः । पुनश्च 'निग्गए ठाणं अमुगत्थ' निर्गतानां सताममुकत्र स्थान-विश्रामस्थानं करिष्यामः । वसहि'त्ति अमुकत्र वसतिर्भविष्यति-वासको भविष्यतीत्यर्थः । 'भिक्ख'त्ति अमुकगामे भिक्षाटनं कर्त्तव्यम् । एकस्तावदयं 'सङ्गारः' सङ्केतः। 'बितिओ खग्गूडसंगारो 'त्ति द्वितीयः सङ्केतः खग्गूडस्य दीयते । ચન્દ્ર. ઃ હવે નિર્યુક્તિકાર વડે (૧૭૫-૧૭૬મી ગાથામાં) દર્શાવાયેલા બે સંકેતનું ભાણકાર વ્યાખ્યાન કરતા કહે છે કે ઓશનિયુક્તિ-ભાગ-૯૧: ગાથાર્થ : સાંજે સંકેત કરવો કે “અમુક સમયે નીકળશું. નીકળ્યા બાદ અમુક સ્થળે વસતિ, અમુક સ્થળે ભિક્ષા કરશું.” તથા બીજો સંકેત ખગૂડનો સંકેત છે. वा ॥११॥ Page #629 -------------------------------------------------------------------------- ________________ श्रीमाध-त्यु નિર્યુક્તિ ટીકાર્થ : નીકળવાના આગલા દિવસે સાંજે આચાર્યો સંકેત કરવો - બધાને જણાવવું કે “આપણે અમુક સમયે નીકળશું.” અને નીકળ્યા બાદ અમુક સ્થળે આરામ કરીશું. અમુક સ્થલે રહેવાસ થશે. અમુક ગામમાં ભિક્ષાટન કરીશું. આમ એક તો આ ઉપર બતાવેલો સંગાર છે. જયારે બીજો સંગાર = સંકેત ખગૂડને અપાય છે. ॥ १२॥ वृत्ति : स चैवमाह - ओ.नि.भा. : रतिं न चेव कप्पइ नीयदुवारे विराहणा दुविहा । मा.-८२ पण्णवण बहुतरगुणा अणिच्छ बितिओ व उवही वा ॥१२॥ 'रतिं न चेव कप्पति 'त्ति रात्रौ साधूनां गमनं न कल्पते, द्विविधविराधनासंभवात्, यत उक्तं दिवापि तावत्' 'नीयदुवारे विराहणा दुविहत्ति दिवाऽपि तावदयं दोषः, 'नीयदुवारं तमसं, कोट्ठगं परिवज्जए' (द.वै.अ.५.उ.१ गा. २०) (नीचद्वारं तामसं कोष्ठकं परिवर्जयेत्) इति वचनात्, नीचद्वारे द्विविधा विराधना सतमस्कत्वाद् आस्तां तावद्रात्रौ, एष च धर्मश्रद्धया नेच्छति 'पण्णवण बहुतरगुण'त्ति पुनश्च तस्य प्रज्ञापना-प्ररूपणा क्रियते, तत्र रात्रिगमने बहवो गुणा वी दृश्यन्ते बालवृद्धादयः सुखेन गच्छन्ति रात्रौ, न तृषा बाध्यन्ते इति, 'अणिच्छत्ति अथ तथाऽपि नेच्छति गमनम् वी॥१२॥ PR TO bra Page #630 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓ. નિર્યુક્તિ ૬૧૩ ભા.-૯૨ , 'बितिओ वत्ति द्वितीयस्तस्य दीयते-तदर्थं मुच्यते इति । 'उवही वत्ति उपधिस्तस्य दीयते जीर्णः, तदीयश्च शोभनो गृह्यत इति, मा भूत्तत्पार्श्वे स्थितमुपधि स्तेनका आच्छेत्स्यन्ति । ચન્દ્ર. : જો તે ખગૂડ (અપરિણામી) આ પ્રમાણે કહે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૦૨ : ગાથાર્થ: “રાત્રે સાધુને જવું ન કલ્પ. નીચા બારણામાં બે પ્રકારની વિરાધના બતાવી છે.” Sી ખગૂડને સમજાવવો કે “ઘણા વધુ લાભ છે.” છતાં આવવા ન ઈચ્છે, તો બીજો સાધુ આપવો અથવા સારી ઉપાધિ લઈ લેવી. પ્ત ટીકાર્થ : તે ખગૂડ કહે કે “રાત્રે તો સાધુઓને ચાલવું ન કલ્પે કેમકે તેમાં બે પ્રકારની વિરાધનાનો સંભવ છે. કેમકે તે દિવસે પણ નીચા બારણામાં બે પ્રકારની વિરાધના બતાવી છે. અર્થાતુ દિવસે પણ નીચા બારણાવાળા, એટલે જ અંધારા ઓરડામાં જવામાં આ વિરાધના રૂપી દોષ બતાવેલો છે. કેમકે દશવૈ. નું વચન છે કે નીચા બારણાવાળા, અંધારાવાળા ઓરડાને છોડી દેવો. આમ રાત્રિમાં વિહારની વાત તો દૂર રહો, પણ નીચા બારણાવાળા સ્થાનમાં પણ એ સ્થાન અંધારાવાળું હોવાથી સંયમવિરાધના અને આત્મવિરાધના એમ બેય પ્રકારની વિરાધના છે. (જીવો મરે એ સંયમવિરાધના અને અંધારામાં પડી જવાય તો આત્મવિરાધના) આ રીતે એ ખગૂડ ધર્મની શ્રદ્ધાના કારણે રાત્રે વિહાર ન કરે. ત્યારે તેને સારી રીતે સમજાવવો. તે આ પ્રમાણે - || ૧૩|| Page #631 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઇનિર્યુક્તિ || ૬૧૪| (અપવાદ માર્ગ) રાત્રે વિહાર કરવામાં ઘણા ગુણો દેખાય છે. (૧) બાલ, વૃદ્ધ, ગ્લાન વગેરે સાધુઓ રાત્રે સુખેથી ચાલી શકે. (૨) તરસથી પરેશાન ન થાય. હવે જો આમ સમજાવવા છતાં પણ તે રાત્રિમાં ગમન કરવા તૈયાર ન થાય. તો તેને માટે બીજો સાધુ મૂકી બાકી બધા | નીકળી જાય. (એ બે જણ અજવાળામાં પાછળથી ભેગા થાય.) અને તેને જૂની ઉપધિ-જીર્ણ ઉપધિ અપાય. અને તેની સારી આ ઉપાધિ લઈ લેવાય. કેમકે જો એની પાસે સારી ઉપાધિ રાખી મૂકીએ તો ચોરો તેની પાસે રહેલી ઉપધિને ચોરી લે. આવું ને / જ થાય તે માટે એની સારી ઉપાધિ ગચ્છ લઈ લે. (તે વખતે અને વર્તમાનમાં પણ નિર્દોષ ઉપધિ અત્યંત દુર્લભ છે અને ત્યારે તો સાધુઓ પ્રાયઃ નિર્દોષ ઉપધિ વાપરતા, એટલે એ જલ્દી ન મળતી હોવાથી જ એની રક્ષા માટે આટલી બધી કાળજી લેવાઈ ? ભા.-૯૩ वृत्ति : इदानीमसावेकाकी यदि स्वपिति ततो दोषः प्रमादजनितस्ततश्चोपधिरुपहन्यते, उपहतश्चाकल्प्यो भवति, एतदेवाह - ओ.नि.भा. : सुवणे वीसुवघातो पडिबज्झंतो व जो उन मिलिज्जा । जग्गण अप्पडिबज्झण जइवि चिरेणं न उवहम्मे ॥१३॥ स्वापे 'वीसुं' एकाकिनो निद्रावशे सति को दोष: ?-'उवघातो 'त्ति तस्यैकाकिनः सुप्तस्य उपधिरुपहन्यते, स ani ૬૧૪ | Page #632 -------------------------------------------------------------------------- ________________ ह्येकाकी स्वपन् प्रमादवान् भवति स्त्र्याधभियोगसंभवात्, ततश्च निद्रावशं प्राप्तस्य उपधिरुपहन्यते, अतोऽकल्पनीयो नियुजित भवति परिणापनीयवासौ । गच्छे त स्वपतोऽपि नोपहन्यते, किं कारणम् ?, यतस्तत्र केचित्सुत्रपौरुषीं कुर्वन्ति, अन्ये ण द्वितीयप्रहरेऽर्थानुचिन्तनं कुर्वन्ति, तृतीये तु प्रहरे आचार्य उत्तिष्ठति ध्यानाद्यर्थं, चतुर्थे तु प्रहरे सर्व एव भिक्षव उत्तिष्ठन्ति, ॥१५॥ स ततश्च रात्रौ नैकोऽपि प्रहरः शून्यः, अतो नोपहन्यते उपधिः, एकाकिनस्तु जागरणं नास्त्यत उपघातः । 'पडिबझंतो व म जो उन मिलिज्ज'त्ति प्रतिबध्यमानो वा व्रजादिषु क्षीरयाचनेच्छया प्रतिबध्यमानो यो न मिलेत् तस्याप्युपहन्यते उपधिः। म " किं कारणम् ?, एकाकिनः पर्यटनं नोक्तम्, एकाकी च पर्यटन् प्रमादभाग् भवति, अतो व्रजादिप्रतिबन्धे| प्युपधिरुपहन्यते । यस्तु पुनर्जागर्ति तस्मिन् दिवसेऽभुक्तो न च व्रजादिषु प्रतिबध्यते स एवंविधस्तस्मिन् दिवसेऽमिलन्नपि नोपधिमुपहन्ति । 'जइवि चिरेणं ति किं बहुना ?, जाग्रन्निशि गोकुलादिषु वाऽप्रतिबध्यमानो यद्यपि चिरेण मिलति बहुभिर्दिवसै-स्तथाऽप्युपधिस्तस्य नोपहन्यते, अप्रमादपरत्वात्तस्येति । (भा.-८७ SEथ 44S ચન્દ્ર. : હવે જો આ ખગૂડ એકાકી બની ગયા બાદ ઉપાશ્રયાદિમાં ઉંઘી જાય, તો પછી એને પ્રમાદજન્ય દોષ લાગે. અને તેથી તેની બધી ઉપાધિ હણાઈ જાય. અને હણાયેલી ઉપધિ અકલ્પનીય બની જાય, આ જ વાતને કહે છે. मोधनियुस्ति-माध्य-८३ : 2ीर्थ : मेसी साधु घाय, तो धी गयेसा मेसी साधुनी ७५षि us aय. १५॥ fo FE Page #633 -------------------------------------------------------------------------- ________________ E F F S S શ્રી ઓઘ- તે એકાકી ઊંઘતો સાધુ પ્રમાદવાળો થાય છે. કેમકે આવી દશામાં સ્ત્રી વગેરેનો ઉપદ્રવ થવાનો સંભવ છે અને એટલે જ નિર્યુક્તિ નિદ્રાને પરવશ થયેલા તેની ઉપધિ હણાઈ જાય છે. આથી તે ઉપધિ અકલ્પનીય બને છે, એ પરઠવી દેવાની હોય છે. જ્યારે ગચ્છની અંદર રહેલો સાધુ તો ઉંઘી જાય તો પણ એની ઉપધિ ન હણાય. કેમકે ગચ્છમાં તો કોઈક સૂત્રપોરિસી | ૬૧૬ો . ન કરતા હોય, બીજા વળી બીજા પ્રહરમાં અર્થનું ચિંતન કરતા હોય, ત્રીજા પ્રહરમાં આચાર્ય ધ્યાનાદિને માટે ઉઠતા હોય, ચોથા પ્રહરમાં બધા જ સાધુઓ ઉઠી જતા હોય. આમ રાત્રિનો એક પણ પ્રહર શૂન્ય નથી હોતો. કોઈક ને કોઈક સાધુ જાગતો હોય / vi છે. અને તેથી ઉપધિ ન હણાય. જયારે એકાકી સાધુ તો કંઈ આખી રાત જાગવાનો નથી. એટલે તે ઉંઘે કે તરત એની ઉપધિનો * ઉપઘાત ગણાય. ભા.-૯૩ T (ઉપધિ હણાઈ જવી એનો અર્થ એ ન કરવો કે ઉપધિ ગંદી થવી, ઉપધિ ખલાસ થઈ જવી....વગેરે. પણ શાસ્ત્રકારોએ NI એવી મર્યાદા બાંધી છે કે ગચ્છમાં કોઈપણ જાગતું હોય તો એ બધી ઉપાધિની રક્ષા કરી શકે, “ચોરો ઉપધિ ચોરી જાય, કુતરો || ઉપધિ પર વિષ્ટા કરી જાય, કે એને ખેંચીને લઈ જાય, સાપોલિયા એમાં ભરાઈ જાય, ઉંદરડાઓ એને કોતરી ખાય.” આમ ઘણી બધી રીતે ઉપધિનો વિનાશ થવાનો જે સંભવ છે, એ સાધુઓ જાગતા હોવાથી ન થાય, પણ જો એકપણ સાધુ જાગતો ન હોય તો આ બધું સંભવિત છે. એટલે જેમ ચાલતી વખતે પ્રમાદી બનનાર સાધુથી એકપણ કીડી ન મરે તો પણ ત્યાં કીડી દા મરવાનો સંભવ હોવાથી જ સાધુને પ્રાયશ્ચિત્ત આવે. અને આ પ્રાયશ્ચિત્ત આપવા દ્વારા શાસ્ત્રકારો સાધુને જાગ્રત કરે છે કે “જોઈને ચાલ, નહિ તો પ્રાયશ્ચિત્ત આવશે. ભલે એકેય જીવ ન મરે.” અને સાધુ જોઈને ચાલતો થાય. એમ અહીં પણ જો all ૬૧૬ || ન ક મ ક . • E Page #634 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ એકેય સાધુ જાગતો ન હોય તો બધી ઉપાધિ ચોરાઈ જવાની, બગડી જવાની, નાશ પામવાની શક્યતા હોવાથી આ નુકસાન નિર્યુક્તિ અટકાવવા શાસ્ત્રકારોએ આવું ફરમાન કર્યું કે “જો બધા ઉંઘી જાય, એકેય જાગતો ન હોય તો કશું નુકસાન ન થાય તો પણ બધી જ ઉપધિ રદ = અકલ્પનીય = પરિઝાપનીય બની જાય.” આ ફરમાન અનુસાર સાધુઓ અપ્રમત બને.) || ૬૧૭ તથા રસ્તામાં આવતા ગોકુળ વગેરેમાં દૂધની યાચના કરવાની ઈચ્છાથી અટકી જતો, ગચ્છથી છૂટો પડતો એવો જે સાધુ ગચ્છની સાથે ભેગો ન થાય, તેની પણ ઉપધિ હણાય. પ્રશ્ન : પણ આની ઉપાધિ શા માટે હણાય ? ઉત્તર : એકાકીને પરિભ્રમણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું નથી. એકાકી ફરનારો તો પ્રમાદી બને છે, એટલે જ ગોકુળાદિમાં ભા.-૯૩ એ પ્રતિબંધ કરે = અટકે = રાગી બને, તો પણ ઉપધિ હણાય. હા જે સાધુ તે દિવસે જાગે, તે દિવસે કશું ન વાપરે અને ગોકુળાદિમાં પ્રતિબંધવાળો ન બને, તે આવા પ્રકારનો | સાધુ તે દિવસે ગચ્છની સાથે ભેગો ન થાય તો પણ તેની ઉપધિ ન હણાય. (કારણવશાત કોઈક સાધુ પાછળ પડી જાય, તો આખી રાત જાગે, ગોચરી ન વાપરે, ગોકુળાદિમાં પ્રતિબંધવાળો ન બને તો જ એની ઉપધિ ગચ્છ સાથે ભેગો ન થવા છતાંય ન હણાય.). છે વધારે શું કહેવું ? રાત્રે જાગતો કે ગોકુલાદિમાં પ્રતિબંધ ન કરતો જોકે ઘણા બધા દિવસો બાદ લાંબા કાળે મળે તો પણ કે તેની ઉપધિ ન હણાય. કેમકે તે અપ્રમાદમાં તત્પર છે. (ગોકુળાદિમાં પ્રતિબદ્ધ બને તો રાત્રે ન ઉંઘે છતાં પણ ઉપધિ હણાય, all ૯૧૭. 3 t E Page #635 -------------------------------------------------------------------------- ________________ नि.-१७८ श्री मोध-त्यु કેમકે એકાકી પરિભ્રમણ કરવા વગેરે રૂપ પ્રમાદ સેવ્યો. અને ગોકુળાદિમાં પ્રતિબદ્ધ ન બને પણ એકલો રાત્રે ઉંઘે તો પણ નિર્યુક્તિ ઉપધિ હણાય. ગોકુળાદિમાં પ્રતિબદ્ધ ન બને અને રાત્રે ઉંઘે પણ નહિ તો એ ઉપધિ ન હણાય.). वृत्ति : इदानीं गच्छस्य गमनविधि प्रतिपादयन्नाह - ॥१८॥ । ओ.नि. : पुरओ मज्झे तह मग्गओ य ठायंति खित्तपडिलेहा । दाएंतुच्चाराई भावासण्णाइरक्खट्ठा ॥१७८॥ क्षेत्रप्रत्युपेक्षका एषु विभागेषु भवन्ति-केचन 'पुरतः' अग्रतो गच्छस्य, केचन मध्ये गच्छस्य । ते हि मार्गाभिज्ञाः | 'मार्गतश्च' पृष्ठतश्च गच्छस्य तिष्ठन्ति क्षेत्रप्रत्युपेक्षकाः । किमर्थं पुनरेत एवं तिष्ठन्ति ?, 'दाएंतुच्चाराई' उच्चारप्रश्रवणस्थानानि दर्शयन्ति गच्छस्य, 'भावासण्णादिरक्खट्टत्ति भावासण्णो-अणहियासओ, तद्रक्षणार्थम्, एतदुक्तं भवति-उच्चारादिना बाध्यमानस्य ते मार्गज्ञाः स्थण्डिलानि दर्शयन्ति । ચન્દ્ર. : હવે ગચ્છની ગમન કરવાની વિધિનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૭૮ : ગાથાર્થ : ક્ષેત્રપ્રત્યુપેક્ષકો આગળ, વચ્ચે અને પાછળ રહે. ભાવાસન્નતાદિના રક્ષણને માટે ઉચ્ચારાદિને દેખાડે. EिR वा ॥१८॥ Page #636 -------------------------------------------------------------------------- ________________ = "b # # E F શ્રી ઓઘ-ય ટીકાર્થ : જે સાધુઓ આ રસ્તેથી પહેલા ક્ષેત્ર જોવા ગયેલા હતા, તેઓ ત્રણ વિભાગમાં વહેંચાઈ જઈને ચાલે. તે આ છે નિર્યુક્તિ T પ્રમાણે - કેટલાક ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો ગચ્છની સૌથી આગળ ચાલે, કેટલાક ગચ્છની વચ્ચે ચાલે. અને માર્ગના જાણકાર તેઓ ગચ્છની પાછળ પણ ચાલે. પ્રશ્ન : શા માટે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો બધા જ સૌથી આગળ જ ન ચાલે ? માર્ગજ્ઞોએ તો આગળ જ ચાલવાનું હોય ને ? આ રીતે આગળ - વચ્ચે અને છેલ્લે એમ ત્રણ જગ્યાએ ચાલવાની શી જરૂર ? ઉત્તર : તેઓ ગચ્છને ચંડિલ-માત્રાના સ્થાનો દેખાડે. ગચ્છના જે સહન ન કરી શકનારા, એટલે કે ચંડિલાદિની * શંકાને લેશ પણ રોકી ન શકનારા સાધુઓ હોય, તેમના રક્ષણને માટે આ રીતે ચાલે. નિ.-૧૭૮ આશય એ છે કે ગચ્છના જે સાધુઓ ચંડિલ-માત્રાદિની શંકાથી પીડિત થાય તેમને માર્ગજ્ઞ તે સાધુઓ નિર્દોષ u | સ્પંડિલભૂમિ દેખાડે. (ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો જતી વખતે થંડિલભૂમિઓ પણ જોતા જોતા ગયા હતા. હવે ગચ્છના બીજા સાધુઓને ઉચ્ચારાદિની શંકા થાય અને એ તીવ્ર હોય તો ઉતાવળના કારણે એ ગમે ત્યાં બેસી જાય, એ વખતે નિર્દોષ ભૂમિ શોધવા જેટલી ધીરજ એનામાં ન હોય. પણ ત્યારે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો તરત જ એને એ નિર્દોષભૂમિ દેખાડે, એટલે એ સાધુઓ એ મુજબ ઉચ્ચારાદિ કરે. હવે જો બધા ક્ષેત્રમત્યુપ્રેક્ષકો આગળ જ ચાલતા હોય તો પાછળ રહેલા, ઉચ્ચારાદિની શંકાવાળાઓને | નિર્દોષભૂમિ કોણ દેખાડે ? એટલે તેઓ પછી ગમે ત્યાં બેસી જવા તત્પર બને. વળી આજે ય અનુભવાય છે કે જયારે શંકા થાય ત્યારે પણ જો પાકી ખબર હોય કે એકાદ મિનિટના રસ્તે વ્યવસ્થિત જગ્યા છે, તો એટલું ખેંચી શકાય. પણ જો જગ્યા - ૬૧૯ II || Page #637 -------------------------------------------------------------------------- ________________ उवा નિ.-૧૭૯ श्री मोध-त्यु અનિશ્ચિત હોય તો પછી અડધી મિનિટ પણ ખેંચવાની ભારે પડે...) नियुजित ओ.नि. : डहरे भिक्खग्गामे अंतरगामंमि ठावए तरुणे । ॥२०॥ उवगरणगहण असहू व ठावए जाणगं चेगं ॥१७९॥ 'डहरे भिक्खग्गामे 'त्ति यत्र गामे वासकोऽभिप्रेतः भिक्षा च अटितुमभिप्रेता तस्मिन् 'डहरे' क्षुल्लके ग्रामे सति किं ण कर्त्तव्यमत आह - 'अंतरगामंमि' अपान्तराल एव यो ग्रामस्तस्मिन् भिक्षार्थं तरुणान् स्थापयेत्, 'उवगरणगहणं' ति तदीयमुपकरणमन्ये भिक्षवो गृह्णन्ति, 'असहू व ठावए' त्ति अथ ते तत्स्थापिततरुणभिक्षुसत्कमुपकरणं गृहीतुं न शक्नुवन्ति ततोऽसहिष्णव एव तत्रान्तरालग्रामे भिक्षार्थं स्थाप्यन्ते 'जाणगं चेगं'ति ज्ञं चैकं-मार्गज्ञं चैकं तेषां मध्ये स्थापयेत् येन सुखेनैवाऽऽगच्छन्ति । ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૧૭૯ : ટીકાર્થ : જે ગામમાં રહેવાનું નક્કી કરેલ હોય અને ભિક્ષા માટે ફરવાનું નક્કી કરેલ હોય : તે ગામ જો નાનું હોય તો શું કરવું? એનો જવાબ આપે છે કે રસ્તામાં જે ગામ આવતું હોય તેમાં યુવાન સાધુઓને ( ભિક્ષા માટે મૂકી દે. એમના ઉપકરણોને બીજા સાધુઓ લઈ લે, (અને આગળ પહોંચી જાય, જેથી આ સાધુઓને ગોચરી વ લઈને આગળ પહોંચવામાં અનુકૂળતા રહે.) ॥२०॥ Page #638 -------------------------------------------------------------------------- ________________ = ક " શ્રી ઓઘ- નિર્યુક્તિ | ને ૬૨૧ IN E ! હવે જો એ બીજા સાધુઓ વચ્ચેના ગામમાં સ્થાપિત કરાતા સાધુઓ સંબંધી ઉપકરણોને ઉંચકીને આગળ લઈ જવા સમર્થ ન હોય તો પછી એ ગોચરી માટે સ્થાપિત કરાતા સાધુઓને ત્યાં સ્થાપિત કરવાના રદ કરીને ગચ્છના જે અસહિષ્ણુ સાધુઓ હોય એટલે કે જેઓ ગોચરી-પાણી વિના ઢીલા પડી જતા હોય, એક ગામથી ગોચરી લઈ છેક બીજે ગામ પહોંચવાની શક્તિ વિનાના હોય તેઓ જ તે વચ્ચે આવેલા ગામમાં ભિક્ષા માટે સ્થાપિત કરાય. (તેઓએ ગોચરી વહોરીને આગળ લઈ જવાની આ નથી, પણ તેઓ ત્યાં ગોચરી વાપરી પછી આગળ ભેગા થાય. આમ હોવાથી એમની ઉપાધિ બીજા સાધુઓએ આગળ ઉંચકી જ જવી ન પડે. જો ગોચરી આગળ લઈ જવાની હોય તો જ એ ગોચરી લઈ જનારાની ઉપધિ બીજાઓએ ઉંચકવી પડે.) Fી હવે આ અસહિષ્ણુ સાધુઓને વચ્ચેના ગામમાં મૂક્યા તો ખરા, પણ એ તો આગળનો માર્ગ જાણતા નથી. માર્ગના જાણકાર તો ક્ષેત્રપ્રત્યુપેક્ષક સાધુઓ જ છે. એટલે હવે આ અસહિષ્ણુ સાધુઓ સાથે એક માર્ગના જાણકાર સાધુને પણ ત્યાં ' જ મૂકી દે કે જેથી ગોચરી વાપર્યા બાદ બધા સાથે સુખેથી આવી શકે. = નિ.-૧૮૦. શો મો.નિ. : ટૂક્િમ ઠુકુલ નવ મડે ગાળી ય પંત પડિug I संघाडेगो धुवकम्मिओ व सुण्णे नवरि रिक्खा ॥१८०॥ अथवाऽसौ वासकभिक्षार्थमभिप्रेतो ग्रामो दूरे स्थितः स्याद् उत्थितो वा-उद्वसितः, क्षुल्लको वा, प्राक् संपूर्णो दृष्टः इदानीमर्द्धमुद्रसितमत: क्षुल्लकः, 'नव' प्राग् यस्मिन् स्थाने दृष्टस्ततः स्थानादन्यत्र प्रदेशे जातः, 'भड'त्ति भटाक्रान्तो CE E fk - ht ૬ર૧ | Page #639 -------------------------------------------------------------------------- ________________ ण ॥ ६२२ ॥ श्री सोध- त्थ નિર્યુક્તિ जात: । 'अगणि 'त्ति अग्निना वा इदानीं दग्धः, 'प्रान्तः ' प्राक् शोभनो दृष्ट इदानीं प्रान्तीभूतो विरूपो जात: । 'पडिणीए' त्ति प्रत्यनीकाक्रान्त इदानीं जातः, प्राक् प्रतिलेखनाकाले प्रत्यनीकस्तत्र नासीत् इदानीं तु आयातः, पूर्वप्रतिलेखिते ग्रामे एवंविधे जाते सति दूरस्थितादिदोषाभिभूते सति किं कर्त्तव्यं ? 'संघाड'त्ति तत्र सङ्घाटकः स्थाप्यते, पाश्चात्यप्रव्रजितमीलनार्थम् । 'एगो 'त्ति सङ्घाटकाभावे एकः स्थाप्यते साधुः । 'धुवकम्पिओ वत्ति ध्रुवकर्मिकोम लोहकारादिस्तस्य कथ्यते - यथा वयमन्यत्र ग्रामे यास्यामः, त्वया पाश्चात्यसाधुभ्यः कथनीयं - यथाऽनेन मार्गेणागन्तव्यमिति । एवं तावत् वसतिग्रामे एस विही । 'सुण्णे नवरि रिक्ख त्ति यदा त्वसौ शून्यो ग्रामस्तदा किं कर्त्तव्यं ? - 'नवरि रिक्ख 'त्ति वर्त्मनि अनभिप्रेते तिरश्चीनं रेखाद्वयं पात्यते येन तु वर्त्मना गतास्तत्र दीर्घा रेखां कुर्वन्ति । | यदा तु पुनरेभिरुक्तदोषैर्युक्तो न भवति स ग्रामस्तदा तत्रैव या वसतिस्तस्यां प्रविश्यते । ततश्च ये ते भिक्षार्थमन्तरालग्रामे भ स्थिता आसन् तेषां मध्ये यदि वसतिमार्गज्ञो भवति ततस्तस्यामेव वसतौ आगच्छन्ति, न कश्चित्प्रतिपालयति । UT स्स नि. १८० ग ण म्म ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૮૦ : ટીકાર્થ : અથવા એવું બને કે રહેવા માટે અને ભિક્ષા માટે ઈચ્છાયેલ ગામ દૂર હોય, અથવા તો ગમે તે કારણસર એ ગામના બધા લોકો ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોય, અથવા તો એ ગામ નાનકડું થઈ ગયું હોય. એટલે કે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો જ્યારે ક્ષેત્ર જોવા ગયેલા, ત્યારે તેમણે રસ્તામાં આવેલા એ ગામને સંપૂર્ણ, ભરેલું, મોટું જોયેલું પણ એ પછી ગમે તે કારણસર અડધું ગામ ખાલી થઈ ગયું હોય તો એ રીતે એ ગામ ક્ષુલ્લક બની ગયું હોય. ક્યારેક ם स a ओ म हा वा ॥ २२ ॥ 지 Page #640 -------------------------------------------------------------------------- ________________ = $ | નો E = * નિ.-૧૮૦ શ્રી ઓઘ-યુ એવું પણ બને કે પહેલા સાધુઓએ જે સ્થાને એ ગામ જોયેલ હોય તે સ્થાન કરતા હવે બીજા સ્થાને એ ગામનો વસવાટ થયો નિર્યુક્તિ હોય એટલે કે એ ગામ નવું વસેલું હોય. (ચાર-પાંચ દિવસમાં જ કોઈક પ્રસંગ બનવાના કારણે આ બધી શક્યતા છે.) અથવા તો એ ગામ સૈનિકોથી આક્રમણ કરાયેલું હોય. (કોઈક રાજાનું સૈન્ય ત્યાં આવી ચડ્યું હોય તો એ સંભવિત છે.) અથવા // ૬૨૩ . તો અત્યારે એ ગામ અગ્નિથી બળી ગયું હોય, અથવા તો પહેલા એ ગામ સુંદર લાગ્યું હોય, પણ અત્યારે એ ગામ ખરાબ પ થઈ ગયેલું હોય, સાધુ પ્રત્યે વિપરીતભાવવાળું બની ગયું હોય. અથવા તો અત્યારે તે ગામ શત્રુઓ વડે ચારેબાજુથી પરેશાન sી જ થઈ રહેલું હોય. પહેલા જ્યારે ક્ષેત્રની પ્રતિલેખના કરેલી, ત્યારે એ ગામમાં કોઈ શત્રુ ન હતો, પણ અત્યારે ત્યાં એ શત્રુ * આવી ગયેલો હોય. (આ શત્રુ એટલે ગામનો શત્રુ અથવા સાધુઓનો શત્રુ બેમાંથી કોઈ પણ હોઈ શકે.) આમ પૂર્વે પ્રતિલેખિત કરાયેલ એ ગામ ઉપર જણાવ્યા મુજબનું થઈ જાય, તો આ રીતે દૂર થવું-ઉસ્થિત થવું વગેરે 'ii દોષથી દુષ્ટ એ ગામ થયે છતેં શું કરવું? (જયાં માસકલ્પ કરવાનો છે, એ ગામ તો દૂર છે. પણ ત્યાં પહોંચવા માટે રસ્તામાં વ જે ગામમાં એકાદ દિ' ગોચરી-પાણી કરવાનું વિચારેલ , એ ગામમાં ઉપરના કારણોસર ગોચરી, પાણી, રહેઠાણ કરવું શક્ય ન હોય તો હવે શું કરવું ? એ અહીં પ્રશ્નનો આશય છે.) તેનું સમાધાન એ છે કે જો એ ગામ આવું થાય તો પછી તે જગ્યાએ બે સાધુ સ્થાપી દેવા. એ એટલા માટે કે પાછળ આવી રહેલા સાધુઓ ગચ્છ સાથે ભેગા થઈ શકે. (આશય એ છે કે પાછળના ગામમાં સાધુઓને ગોચરી લાવવા કે ગોચરી વાપરવા મૂક્યા બાદ બીજા સાધુઓ આગળના ગામમાં ગયા કે જયાં રહેવાનું હતું. પાછળના સાધુઓને પણ એ ખબર 'I ૬૨૩ | Page #641 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધી હોવાથી તેઓ પાછળથી ભેગા થવાના જ હતા. પણ અહીં આ ગામમાં રહેવું ઉપરના કારણોસર અશક્ય બનવાથી એ ગચ્છ નિર્યુક્તિ આગળ બીજા કોઈ ગામમાં જવા નીકળે જ. હવે પાછળના સાધુઓ તો અહીં આવ્યા બાદ ગચ્છ ન દેખાતા મૂંઝાય. તે બધા પછી ગચ્છને શી રીતે ભેગા થાય? એટલે પાછળ આવતા સાધુઓ માટે અહીં બે સાધુઓ મૂકી દેવાય. એમને કહેવાય / ૬૨૪T કે, “ગચ્છ અમુક ગામમાં જાય છે, એટલે પાછળના સાધુઓ આવે ત્યારે એમને સાથે લેતા આવજો.” વળી પાછળ સાધુઓ ન મૂક્યા હોય તો પણ પાછળ ધીમે ધીમે ચાલતા સાધુઓને જણાવવા માટે પણ આ વ્યવસ્થા ગોઠવવી જરૂરી બને.) જો બે સાધુ મૂકી શકાય એવી શક્યતા ન હોય તો પછી એક જ સાધુ ત્યાં સ્થાપી દેવો. (એ પણ શક્ય ન હોય તો) F, નિત્યકર્મવાળા એટલે કે સતત કામનારા લુહાર વગેરેને કહી દેવું કે “અમે બીજા ગામમાં જઈએ છીએ. તમારે પાછળ નિ.-૧૮૦ આવનારા સાધુઓને કહેવું કે “તેઓ આ માર્ગ વડે અમારી પાસે આવી જાય.” 1 આમ આ તો જ્યાં ઉતરવાનું હતું એ ગામ સંબંધી વિધિ બતાવી દીધી, (અથવા તો એ ગામમાં લોકોની વસતિ = ' ( રહેવાસ હતો એટલે ઉપર પ્રમાણે સૂચના કરવી વગેરે વિધિ બતાવી.) હવે જો એ ગામ આખું ખાલી જ થઈ ગયું હોય અને વળી ત્યાં કોઈ સાધુ ઉભો રાખવો શક્ય ન હોય તો શું કરવું? એ બતાવે છે કે બે-ચાર રસ્તામાંથી જે રસ્તા ઉપર ગચ્છ જવાનો ન હોય તે રસ્તા ઉપર આડી બે લીટી = કરી દેવી. અને ly જે માર્ગ ઉપર ગચ્છ જાય, ત્યાં લાંબી લીટી કરે ||. હવે જ્યારે ઉપર બતાવેલા દોષો વડે યુક્ત ગામ ન હોય એટલે કે નિર્દોષ હોય, પહેલા જેવું જોયું તેવું જ હોય તો u ૬૨૪ | Page #642 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु તો પછી તે જ ગામમાં જે ઉપાશ્રય જોયો હતો, ત્યાં પ્રવેશ કરે. ત્યારબાદ જે બીજા સાધુઓ ગોચરી માટે વચ્ચેના ગામમાં રોકાઈ ગયેલા હતા, તેઓની વચ્ચે જો આ ઉપાશ્રયના માર્ગને જાણનારો (પ્રત્યુપ્રેક્ષક સાધુ) હોય, તો પછી બધા જ સાધુઓ તે જ વસતિ = ઉપાશ્રયમાં પ્રવેશ કરી દે. કોઈએ પણ બહાર રાહ જોવાની જરૂર નથી. f . . ॥२५॥ वृत्ति : एतदेवाह - जाणंतदिए ता एउ वसहीए नत्थि कोड पडियरड । __ अण्णाएऽअजाणतेसु वावि संघाड धुवकम्मी ॥१८१॥ स्म नि.-१८१ ___ 'जाणंतट्ठिए' मार्गाभिज्ञे स्थिते तस्यां वसतावागच्छन्ति, 'नत्थि कोइ पडियरइ 'त्ति न कश्चित्तान् प्रतिपालयति भ बहिःस्थितः । 'अण्णाए'त्ति यदा तस्याः पूर्वप्रत्युपेक्षिताया वसतेाघातः संजात: किन्त्वन्या, तस्यामन्यस्यां वसतौ । जातायां 'अजाणतेसु वावि, अथवा ये ते भिक्षानिमित्तं स्थिताः पश्चादागमिष्यन्ति तेषु अजानत्सु सत्सु 'संघाडधुवकम्मित्ति वसतिपरिज्ञापनार्थं सङ्घाटको बहिः स्थाप्यते ध्रुवकर्मिको-लोहकारस्तस्य कथ्यते-ये पुनः साधव आगमिष्यन्ति तेषामियं वसतिदर्शनीया कथनीया वेति । यन्द्र. : मा ४ पात ४३छ वा॥२५॥ F_ne foE Page #643 -------------------------------------------------------------------------- ________________ E ' શ્રી ઓઘ-યુ ઓઘનિયુક્તિ-૧૮૧ : ગાથાર્થ : જાણકાર રહેલો હોય તો બધા વસતિમાં આવે. કોઈ રાહ ન જુએ. પણ અન્ય વસતિ નિર્યુક્તિ થાય કે પાછળના સાધુ અજાણકાર હોય તો સંઘાટક મૂકવો કે ધ્રુવકસિંકને કહેવું. ટીકાર્થ : જો પાછળ રહેલા સાધુઓ સાથે ઉપાશ્રયના રસ્તાનો જાણકાર હાજર હોય, તો બધા જ ગચ્છસાધુઓ ઉપાશ્રયમાં આવી જાય. કોઈપણ સાધુએ બહાર રહીને રાહ જોવાની જરૂર નથી. - (ખ્યાલ રાખવો કે અત્યારની જેમ ત્યારે ગામડે ગામડે સાધુઓ માટે બનાવેલા જૈન ઉપાશ્રયો ન હતા. ત્યારે તે સાધુઓ , જ ગૃહસ્થોના ઘરોમાં જ નિર્દોષ જગ્યા માંગીને રહેતા. એટલે આજે તો આપણે ગામમાં પ્રવેશીને “જૈન ઉપાશ્રય ક્યાં ?” એમ * પુછતાં પુછતાં પહોંચી જઈએ છીએ. પણ ત્યારે તો ગામવાળાઓને એ ખબર ન હોય કે “સાધુઓ કોના ઘરે ઉતર્યા છે ?” મન નિ.-૧૮૧ | એટલે તેઓ પાછળના સાધુઓને માર્ગ શી રીતે બતાવે ? એટલે જ વસતિના માર્ગના જાણકાર સાધુએ બહાર રાહ જોવી કે | ન જોવી... વગેરે વિચારણા ઉપસ્થિત થાય છે.). ' હવે જો પહેલા જોઈ રાખેલી વસતિનો વ્યાઘાત થાય એટલે કે પહેલા જે જગ્યાએ ઉતરવાનું નક્કી કરેલ હોય ત્યાં કોઈક કારણસર ઉતરવું શક્ય ન બને અને એટલે બીજી જ કોઈક વસતિ નક્કી કરવી પડે તો પછી આ રીતે નવી વસતિ થાય ત્યારે પાછળ રહેલા સાધુઓમાં માર્ગશ સાધુ હોય તો પણ એ આ નવી વસતિનો માર્ગ તો જાણતો જ નથી. એટલે આવા પ્રસંગે તો બહાર બે સાધુ ઉભા રાખવા પડે કે જેઓ પાછળ આવનાર સાધુઓને નવી વસતિમાં લઈ આવે. એમ એવું બને કે જે તે સાધુઓ પાછળ ભિક્ષા માટે રોકાયેલા પાછળથી આવવાના છે, તેમાં કોઈપણ સાધુ જૂની ૬૨૬ / ભગ 1 કડક + 1 Page #644 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ | ॥२७॥ કે નવી વસતિનો જાણકાર ન હોય તો જૂની નક્કી કરેલી વસતિમાં ગચ્છ ઉતરે તો પણ પાછળના અજાણ સાધુઓને વસતિમાં લાવવા માટે બહાર સંઘાટકની સ્થાપના કરવી પડે. (એ શક્ય ન હોય તો એક સાધુ સ્થાપવો કે છેવટે) લુહારને કહેવું કે સાધુઓ આવશે, તેમને આ વસતિ દેખાડવી કે वी. वृत्ति : इदानीं ये ते भिक्षार्थं पश्चाद्ग्रामे स्थापितास्तैः किं कर्त्तव्यमत आह - . ओ.नि. : जइ अब्भासे गमणं दूरे गंतुं दुगाउयं पेसे । तेवि असंथरमाणा एंती अहवा विसज्जंति ॥१८२॥ यदि 'अभ्यासे' आसन्ने गच्छस्ततस्ते 'गमणं 'ति गच्छसमीपमेव गच्छन्ति, 'दूरे त्ति अथ दूरे गच्छस्ततो 'गंतुं दुगाउयं' गत्वा द्विगव्यूतं क्रोशद्वयं, किं ?-'पेसे 'त्ति एकं श्रमणं गच्छसमीपं प्रेषयन्ति, 'तेवि असंथरमाणा एंति' तेऽपि गच्छगता: साधवः 'असंस्तरमाणाः' अतृप्ताः सन्त: किं कुर्वन्ति ? - 'एंति' आगच्छन्ति, क्व ? - यत्र ते साधवो भिक्षया गृहीतया तिष्ठन्ति, 'अहवा विसज्जंति'त्ति अथवा तृप्तास्ततस्तं साधुं विसर्जयन्ति, यदुत-पर्याप्तमस्माकं, यूयं भक्षयित्वाऽऽगच्छत । संगारेत्ति दारं व्याख्यातं, तत्प्रसङ्गायातं च व्याख्यातम्, નિ.-૧૮૨ वा ॥२७॥ Page #645 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. હવે જે તે ભિક્ષાને માટે પાછળના ગામમાં સાધુઓ સ્થાપેલા છે, તેઓએ ત્યાં શું કરવું? એ બતાવે છે કે નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૧૮૨ : ટીકાર્થ : જો ગચ્છ નજીકમાં જ હોય તો તો આ ગોચરી માટે રોકાયેલા સાધુઓ ગચ્છની પાસે જ (ગોચરી લઈ) જાય. હવે જો ગચ્છ દૂર હોય તો પછી બે કોશ જઈને એક સાધુને ગચ્છની પાસે મોકલે. (અને કહેવડાવે / ૬૨૮T કે અહીં વાપરવા આવી જાઓ. ) (બે કોશથી વધુ આગળ જાય તો ગોચરી ક્ષેત્રાતીત બની જાય, એટલે આગળ ન જાય.). - હવે જો તે ગચ્છમાં રહેલા સાધુઓ ત્યાં પૂરતી ગોચરી પામ્યા ન હોય અને એટલે અતૃપ્ત હોય તો પછી તેઓ બે કોશ , જ ચાલીને આ વચ્ચે રહેલા સાધુઓ પાસે આવે કે જયાં તે સાધુઓ ભિક્ષા લાવીને રહેલા છે. પણ હવે જો તે ગચ્છ સાધુઓ તૃપ્ત હોય, તો પછી આવેલા સાધુને પાછો મોકલે કે “અમારે અહીં પુરતું છે. તમે બધા ત્યાં વાપરીને આવો.” આ પ્રમાણે સંગાર નામનું દ્વાર કહેવાઈ ગયું તથા એ દ્વારના પ્રસંગથી આવેલ અન્ય બાબતો પણ કહેવાઈ ગઈ. वृत्ति : इदानी वसतिद्वारमुच्यते, तत्प्रतिपादनायेदमाह - ओ.नि. : पढमबितियाए गमणं गहणं पडिलेहणा पवेसो य । काले संघोडेगो वऽअसंथरंताण तह चेव ॥१८३॥ નિ.-૧૮૩ ક - F *rs ૨૮ || - ક Page #646 -------------------------------------------------------------------------- ________________ EE स .-1८3 श्री मोध-त्य 'पढम'त्ति तस्यां च वसतौ 'गमनं' प्राप्तिः कदाचित्प्रथमपौरुष्यां भवति कदाचिच्च बितियाए'त्ति द्वितीयापौरुष्यां નિર્યુક્તિ 'गमनं' प्राप्तिरित्यर्थः । 'गहणं 'त्ति दंडउंछयणदोरयचिलिमिलीणं कृत्वा ग्रहणं वृषभाः प्रविशन्ति । पुनश्च पडिलेहणा'तां | वसतिं प्रमार्जयन्ति । 'पवेसो'त्ति ततो गच्छः प्रविशति । 'काले 'त्ति कदाचिद्भिक्षाकाल एव प्राप्तास्ततश्च को विधिः? ।। ६२८॥ अत आहः-'संघाड'त्ति सङ्घाटक एको वसति प्रमार्जयति, अन्ये भिक्षार्थं व्रजन्ति । 'एगो वत्ति यदा सङ्घाटको न पर्याप्यते तदा एको गीतार्थो वसतिप्रत्युपेक्षणार्थं प्रेष्यते, यदा तु पुनरेकोऽपि न पर्याप्यते तदा किम् ? - 'असंथरताणं' | अणुघटुंताणं अतृप्यन्तः सर्व एवाटन्ति, या तु वसतिः पूर्वलब्धा तां कथमन्विषन्ति ? - 'तह चेव'त्ति यथा भिक्षामन्विषन्ति एवं वसतिमपि सर्वे प्रत्युपेक्षितामन्विषन्ति अन्विष्य च तत्रैव प्रविशन्ति । यदा तु पूर्वप्रत्युपेक्षिताया वसतेाघातो जातस्तदाऽपि 'तह चेव'त्ति यथा हि भिक्षा मार्गयन्ति तथा वसतिमपि, लब्धायां च तत्रैव परस्परं हिण्डन्तः कथयन्ति, 'एत्थ वसहीए निअट्टिअव्वं 'ति । यन्द्र. : वेला वसतिद्वार हेवाय छे. તેનું પ્રતિપાદન કરવા માટે આ ગાથા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૮૩ : ટીકાર્થ : તે ઉપાશ્રયમાં ક્યારેક પહેલી પોરિસીમાં પહોંચીએ, ક્યારેક બીજી પોરિસીમાં પહોંચીએ. ત્યાં દંડાસન = કાજો કાઢવાનું સાધન, દોરી અને પડદાને લઈને વૃષભ સાધુઓ વસતિમાં પ્રવેશે. (આખો ગચ્છ to / 0 वी॥२८॥ Page #647 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૬૩૦ || | VI मो બહાર જ રહે.) પછી તે વસતિને પ્રમાર્જિત કરે એટલે કે ઉપાશ્રયમાં કાજો કાઢે. ત્યારબાદ ગચ્છ પ્રવેશે. | ક્યારેક એવું બને કે ગચ્છ ગોચરીના સમયે જ ત્યાં પહોંચે તો પછી શું વિધિ છે ? એ હવે કહે છે કે બે સાધુઓ (= એક સંઘાટક) ઉપાશ્રયમાં કાજો કાઢે, અને બીજા બધા ગોચરી માટે જાય. જો એક સંઘાટક કાજો કાઢવા મૂકવો શક્ય ન હોય, ગોચરીમાં વધુ સાધુની જરૂર હોય તો પછી એક ગીતાર્થ સાધુ જ ઉપાશ્રયનું પ્રતિલેખન-પ્રમાર્જન કરવા માટે મોકલવામાં આવે. હવે જો એક સાધુ પણ ઉપાશ્રયમાં કાજો કાઢવા મોકલવો શક્ય ન હોય તો આ રીતે ઓછા સાધુઓથી ગોચરી । લાવવામાં પહોંચી ન શકાવાદિ કારણસર તૃપ્તિ નહિ પામતા (એટલે કે પહોંચી ન વળતા) તે બધા જ સાધુઓ ફરે. પ્રશ્ન : જો બધા ગોચરી માટે નીકળી જાય, તો પહેલા આવેલા સાધુઓ વડે જે વસતિ મેળવાયેલી હતી, એને બધા સાધુઓ કેવી રીતે શોધશે ? કેમકે બધા ગોચરી માટે છૂટા છવાયા નીકળી ગયા છે. | VI 27 ઉત્તર : જે રીતે તે સાધુઓ ગોચરીની તપાસ કરે, એમ બધા સાધુઓ પૂર્વે નક્કી કરાયેલ વસતિને પણ શોધી લે, અને ૐ શોધી લઈને તેમાં જ પ્રવેશે. (જાણકાર સાધુઓ બધાયને નક્કી કરેલી વસતિનું અમુક ચિહ્ન દર્શાવી દે, એ અનુસારે બધા શોધી લે.) भ हा DI જ્યારે પૂર્વે નક્કી કરાયેલ વસતિનો વ્યાઘાત થાય, ત્યારે પણ જે રીતે ભિક્ષાને માંગે, તે જ રીતે નવી વસતિની પણ યાચના કરે. અને એ રીતે નવી વસતિ મળી જાય એટલે ગોચરી માટે ફરતા તેઓ પરસ્પર જે જે મળે તે બધાયને કહી દે કે “અમુક સ્થાને નવી વસતિ મળી ગઈ છે. બધાએ ત્યાં આવવું.” स મ T स्स भ व ओ म નિ.-૧૮૩ વ ॥ ૬૩૦ ॥ |5| Page #648 -------------------------------------------------------------------------- ________________ श्रीमोधનિર્યુક્તિ ॥ 3 ॥ वृत्ति : इदानीं 'पढमबिइयाए 'त्ति इदं द्वारं भाष्यकृत् व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पढमबितियाए गमणं बाहिं ठाणं च चिलिमिणी दोरे । घित्तूण इंति वसहा वसहि पडिलेहिउं पुव्वि ॥१४॥ प्रथमपौरुष्यां 'गमनं' प्राप्तिर्भवति तत्र क्षेत्रे, कदाचिद्वितीयायां प्राप्तिस्ततः को विधिरित्यत आह - 'बाहिं ठाणं म "च' बहिरेव तावदवस्थानं कुर्वन्ति, स्थिताश्चोत्तरकालं ततः 'चिलिमिणी दोरे' -जवनिकां दवरकं च गृहीत्वा प्रविशन्ति । वसतौ वृषभाः, ग्रहणद्वारं व्याख्यातम् । किं कर्तुं ? -'वसतिं प्रत्युपेक्षितुं' वसतिप्रत्युपेक्षणार्थं प्राग् वृषभा गृहीतचिलिमिलिन्यायपकरणा आगच्छन्ति, 'पडिलेहण'त्ति द्वारं भणितं । दारं । भिL.-८४ ચન્દ્ર. : ૧૮૩મી ગાથામાં રહેલ પઢમવિદ્યા, એ દ્વારનું વર્ણન કરતા ભાષ્યકાર કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૯૪: ગાથાર્થ : પહેલી કે બીજી પોરિસીમાં પહોંચે, બહાર ઉભા રહે, વૃષભો પહેલા વસતિ પ્રતિલેખન કરવા માટે પડદો અને દોરો લઈને જાય. ટીકાર્થ : પહેલી પોરિસીમાં તે ક્ષેત્રમાં પહોંચે કે ક્યારેક બીજી પોરિસીમાં પહોંચે. તો પછી ત્યાં શું વિધિ છે? તે કહે છે કે બધા બહાર જ (ગામની બહાર અથવા વસતિની બહાર બે ય અર્થો ઘટી શકે છે “વસતિની બહાર' એ અર્થ વધુ સંગત २१॥ Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-હ્યુ નિર્યુક્તિ | ૬૩૨ ll જણાય છે.) અવસ્થાન કરે. કોઈ અંદર ન જાય. બહાર રહ્યા બાદ પછીના કાળમાં પડદો અને દોરીઓને લઈને વૃષભો વસતિમાં પ્રવેશ કરે. અહીં ૧૮૩મી ગાથાનું ગ્રહણ દ્વારા પણ પૂર્ણ થયું. પ્રશ્ન : શું કરવા તેઓ વસતિમાં પ્રવેશે ? ઉત્તર : વસતિનું પ્રત્યુપેક્ષણ કરવા એટલે કે વસતિ બરાબર છે ને ? એ જોવા માટે અને એને સ્વચ્છ કરવા માટે પહેલા તો વૃષભ સાધુઓ પડદા વગેરે ઉપકરણો લઈને આવે. અહીં ૧૮૩મી ગાથાનું પ્રતિલેખન દ્વાર પૂર્ણ થયું. वृत्ति : एवं तावत्पूर्वप्रत्युपेक्षितायां वसतौ विधिः, यदा तु पुनः पूर्वप्रत्युपेक्षिताया व्याघातस्तदा - ओ.नि.: वाघाए अण्णं मग्गिऊण चिलिमिणिपमज्जणा वसहे। पत्ताण भिक्खवेल संघाडेगो परिणओ वा ॥१८४॥ पूर्वप्रत्यपेक्षिताया वसतेाघाते सति अन्यां वसतिं मार्गयित्वा ततः किं ? 'चिलिमिणिपमज्जणा वसहे'त्ति ततो वषभाश्चिलिमिन्यादीनि गृहीत्वा प्रमार्जयन्ति । 'पत्ताण भिक्खवेलं' यदा तु पुनर्भिक्षावेलायामेव प्राप्तास्तदा किं નિ.-૧૮૪ वी॥ २॥ Page #650 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ ||૩|| भ נד વર્ણવ્યું? - कालेत्ति भणितं, ‘संघाडे त्ति सङ्घाटको वसतिप्रत्युपेक्षणार्थं प्रेष्यते, संघाडेति भणिअं, 'एगो व'त्ति સાટામાને જો વા પ્રેષ્યતે, િિવશિષ્ટ ? - ‘ષ્ણિત:' નીતાર્થ, ‘ો ત્તિ’. નિયં, ઓઘનિયુક્તિ-૧૮૪ : ટીકાર્થ : જો પૂર્વે જોયેલી વસતિનો વ્યાઘાત થાય તો પછી અન્ય વસતિને માંગીને ત્યારબાદ આ વૃષભો પડદા વગેરેને લઈને ત્યાં જઈ એનું પ્રમાર્જન કરે. પ્રશ્ન : જો ગોચરીના સમયે જ ત્યાં પહોંચ્યા હોય તો પછી શું કરવું ? (૧૮૩મી ગાથાનો હ્રાન્ત શબ્દ કહેવાયો.) ઉત્તર : એક સંઘાટક વસતિ પ્રત્યુપેક્ષણ માટે મોકલાય. (૧૮૩મી ગાથાનો સંધાડ શબ્દ કહેવાયો.) ध ચન્દ્ર. : આમ આ તો પૂર્વે નક્કી કરેલી - જોયેલી વસતિને વિશે વિધિ બતાવી. જ્યારે વળી પૂર્વે જોયેલી વસતિનો વ્યાઘાત થાય એટલે કે ગમે તે કારણસર એ વસતિમાં ઉતરવું શક્ય ન બને ત્યારે સંઘાટક મોકલવો શક્ય ન હોય તો એકજ સાધુને ત્યાં મોકલાય. પ્રશ્ન : તે કેવો હોય ? ઉત્તર : ગીતાર્થ હોય. (૧૮૩મી ગાથાનો પો શબ્દ કહેવાઈ ગયો.) वृत्ति : यदा तु पुनरेको नास्ति तदा किम् ? – स्थ ᄇ 27 T F નિ.-૧૮૪ भ व મ રા વ ॥ ૬૩૩ || म्य Page #651 -------------------------------------------------------------------------- ________________ 피 भां श्री जोध- त्थु નિર્યુક્તિ 11 €38 11 सव्वे वा हिंडता वसहिं मग्गंति जह उ समुयाणं । लद्धे संकलिअनिवेअणं तु तत्थेव उ नियट्टे ॥ १८५ ॥ सर्वे वा हिण्डयन्त एव वसतिं 'मार्गयन्ति' अन्विषन्ति कथं ?- 'जह उ समुदाणं' यथा 'समुदानं' भिक्षां 'प्रार्थयन्ति ' निरूपयन्ति एवं वसतिमपि अन्विषन्ति, 'तह चेव'त्ति अवयवो भणितः । 'लद्धे संकलिअनिवेअणं तु' ण भिक्षामटद्धिर्लब्धायां वसतौ संकलिकया निवेदनं यो यथा यं पश्यति स तथा तं वक्ति-यदुत इह वसतिर्लब्धा इह ण स्स निवर्त्तनीयं तस्यामेव च वसतौ निवर्त्तन्ते । स्स नि. १८५ ui ओ.नि. ચન્દ્ર. : પ્રશ્ન : જ્યારે એક સાધુ મોકલવો પણ શક્ય ન હોય ત્યારે શું કરવું ? ઓઘનિર્યુક્તિ-૧૮૫ : ગાથાર્થ : બધા જ પરિભ્રમણ કરતા સાધુઓ સમુદાન = ગોચરીની માફક વસતિને પણ યાચે. મળી જાય એટલે વારાફરતી નિવેદન કરે કે ત્યાં જ પાછા ફરવું. ટીકાર્થ : જો બધા જ ગોચરી વહોરવા નીકળે તો જેમ ગોચરીની તપાસ કરે એમ વસતિની પણ તપાસ કરે. (૧૮૩મી गाथानी तह चेव भाग हेवार्ड गयो.) ભિક્ષાને માટે ફરતા સાધુઓ જ્યારે ભેગા વસતિ પણ મળી જાય ત્યારે સંકલિકા વડે = સાંકળ પદ્ધતિ વડે પરસ્પર भ व ओ म at 1138 11 स्म Page #652 -------------------------------------------------------------------------- ________________ 피 શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ || ૬૩૫ ॥ T T નિવેદન કરે. એટલે કે જે સાધુ જે રીતે જેને જુએ તે સાધુ તે રીતે તેને કહી દે કે “આ અમુક જગ્યાએ વસતિ મળી છે. ગોચરી વહોરી લીધા બાદ અહીં પાછા ફરવું.' તેથી પછી દરેક સાધુ તે જ વસતિમાં પાછા ફરે. વૃત્તિ : તંત્ર = પ્રવેશે જો વિધિ: ? - ઓનિ. : एक्को घरेइ भाणं एक्को दोहवि पवेस उवहिं । गच्छो उवेइ वसहिं सबालवुड्डाउलो ताहे ॥१८६॥ T ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે વસતિમાં પ્રવેશ કરવામાં શું વિધિ છે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૮૬ : ગાથાર્થ : એક ભાજનને ધારે, બીજો બેયની ઉપધિને અંદર લઈ જાય. ત્યારે બાલવૃદ્ધથી વ્યાપ્ત ગચ્છ વસતિમાં આવે. ટીકાર્થ : સંઘાટકમાંથી એક સાધુ પાત્રાનો સંઘટ્ટો કરી રાખે, એટલે કે બધા પાત્રા ઉંચકી રાખે. અને બીજો તેની સાથેનો T સનિ.-૧૮૬ एको 'धारयति' संघट्टयति 'भाजनं' पात्रकम् 'एक:' अन्यस्तस्य द्वितीयः बहिर्व्यवस्थितगच्छात् सकाशात् भिक्षामटद्भ्यां मुक्तामुपधिं द्वयोरपीति आत्मनः संबन्धिनीं तस्य च पात्रकसंघट्टयितुः संबन्धिनीमुपधिं प्रवेशयति, तत भ उत्तरकालं गच्छ: ‘उपैति प्रविशति सबालवृद्धत्वादाकुलः 'तदा' तस्मिन् काले । दारं । '' व ओ म 랑 વ॥ ૬૩૫ ॥ TH Page #653 -------------------------------------------------------------------------- ________________ = 'E શ્રી ઓઘ-સાલું - સાધુ કે જે બહાર રહેલો છે તે સાધુ “ગચ્છમાંથી નીકળીને ગોચરી માટે ફરતા બેય જણે પોતાની જે ઉપધિ મુકી દીધેલી.” નિર્યુક્તિ એ બેયની ઉપધિને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવે. (આશય એ છે કે ગોચરી માટે જયારે બે જણ ગચ્છમાંથી નીકળ્યા, ત્યારે બેય |જણે પોતાની ઉપાધિ ગચ્છ પાસે મૂકી રાખેલી. ગચ્છ ગામની બહાર જ હતો. હવે ગોચરી આવી ગયા બાદ બેમાંથી એક સાધુ // ૬૩૬ . બેયના પાત્રા લઈ લે, અને બીજો સાધુ બેયની ઉપાધિ (કેટલાકો અત્રે બહાર રહેલ ગચ્છ = ઉપાશ્રયની બહાર રહેલ ગચ્છ આ એ પ્રમાણે અર્થ કરે છે. તત્ત્વગીતાર્થો જાણે.) લઈ લે અને એ રીતે બેય જણ ઉપાશ્રયમાં પ્રવેશે. જે બાલ, વૃદ્ધ, ગ્લાન, એ અસહિષ્ણુ વગેરે સાધુઓ હોય એ બધા ગોચરી ન ગયા હોય અને એ બધા જ બહાર બેઠા હોય એટલે એ ગચ્છ કહેવાય અને એને ઉપધિ ભળાવીને આ સાધુઓ ગોચરી લેવા ગયેલા) આ પછીના કાળમાં બાલવૃદ્ધવાળો હોવાને લીધે વિશાળ એવો / ગચ્છ ઉપાશ્રયમાં પ્રવેશ કરે. F = = = નિ.-૧૮૭ મો.નિ. : રોય પુછી તોલી મંતિવંયંમિ રોફ મામut | संजमआयविराहण वियालगहणे य जे दोसा ॥१८७॥ चोदकस्य पृच्छा चोदकपृच्छा-चोदक एवमाह-यदुत बाह्यत एव भुक्त्वा प्रवेशः क्रियते, किं कारणम् ?, हा उपधिमानयतः क्षुधार्तस्य तृषितस्य च ईर्यापथमशोधयतः संयमविराधना उपधिभाराक्रान्तस्य कण्टकादीननिरूपयत आत्मविराधना, ततश्च बहिरेव भुक्त्वा विकाले प्रविशन्तु, आचार्यस्त्वाह-बहिर्भुञ्जतां दोषाः, कथं ? - मण्डलिबन्धे सति alli ૬૩૬. Page #654 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૬૩૭ || आगमनं भवति सागारिकाणां तत्र च संयमात्मविराधना भवति 'वियालगहणे 'त्ति विकालवेलायां च वसतिग्रहणे ये दोषा भवन्ति ते वक्ष्यन्ते । द्वारगाथेयं । આચાર્ય કહે છે કે બહાર ગોચરી વાપરનારા સાધુઓને ઘણા દોષો લાગે. પ્રશ્ન : કેવી રીતે દોષો લાગે ? પો त्थ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૮૭ : ટીકાર્થ : પ્રશ્નકારનો પ્રશ્ન છે. એટલે કે પ્રશ્નકાર કહે છે કે ગામ બહાર વાપરીને પછી જ વસતિમાં પ્રવેશ કરવો જોઈએ. ‘એવું શા માટે ?' એમ જો પૂછો તો એનો ઉત્તર એ કે બહારથી બધી ઉપધિ અંદર લાવતા, ભૂખથી દુ:ખી થયેલા અને તરસ્યા થયેલા અને માટે જ ગમનના માર્ગને સ્પષ્ટ નહિ જોનારા (અર્થાત ઈર્યાસમિતિ ન = પાળનારા) સાધુને સંયમવિરાધના દોષ લાગે. અને ઉપધિના ભારથી પરેશાન થયેલા અને એટલે જ નીચે કાંટા વગેરેને ન TM નિ.-૧૮૭ જોઈ શકનારા સાધુની આત્મ વિરાધના પણ થાય. (કાંટાઓ વાગે, લોહી નીકળે.) એટલે બહાર જ ગોચરી વાપરીને પછી મેં સાંજે બધાએ ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. ઉત્તર : જો મોટી ગોચરીમાંડલી કરીને વાપરવા બેસે તો ત્યાં ગૃહસ્થોનું આગમન થાય. અને તેમાં સંયમ અને આત્માની વિરાધના થાય. વળી સાંજના સમયે વસતિ લેવામાં જે દોષો થાય તે પણ કહેવાશે. (ધ્યાન રાખવું કે પહેલી બીજી પોરિસીમાં જ પહોંચે અને ગોચરીકાળ ન થયો હોય તો તો વૃષભો વસતિ સાફ કરી રહે એટલે આખો ગચ્છ અંદર પહોંચી જાય. પણ dr व |! મા || £૩ || Page #655 -------------------------------------------------------------------------- ________________ ८ નિ.-૧૮૮ श्री मोध-त्यु ગોચરી કાળે પહોંચ્યા અને બાલાદિ સિવાય બધા જ ગોચરી નીકળી ગયા ત્યારે આખો ગચ્છ બહાર રહે અને ગોચરી આવ્યા નિર્યુક્તિ બાદ એ ગોચરીવાળા સાધુઓમાંથી એક એક સાધુ બે બેની ઉપધિ અને બીજો સાધુ બેયના પાત્રા લઈ વસતિમાં પ્રવેશે, તે " પછી ગચ્છ પ્રવેશે. એ જે વિધિ બતાવી તેની સામે આ પ્રશ્ન છે.) | E3८॥ આ ૧૮૭મી ગાથા દ્વારગાથા છે. वृत्ति : चोदकपृच्छेति व्याख्यानयन्नाह - ओ.नि. : अइभारेण व इरिअं न सोहए कंटगाइ आयाए । । भत्तट्टिअ वोसिरिआ अइंत एवं जढा दोसा ॥१८८॥ चोदक एवमाह-यदुत गच्छसमीपादुपधि प्रवेशयन् तदतिभारेण बुभुक्षया च पीडितः सन्नीर्यापथिकां न शोधयति । यतोऽतः संयमविराधना भवति, तथा कण्टकादीनि च न पश्यति बुभुक्षितत्वादेव यतोऽत आत्मविराधना भवति, तस्माद् 'भत्तट्ठिय'त्ति बहिरेव भुक्ताः सन्तः, तथा 'वोसिरिय'त्ति उच्चारप्रश्रवणं कृत्वा ततः 'अइंतु 'त्ति प्रविशन्तु, क्व?-वसतौ, "एवं जढा दोस'त्ति एवं क्रियमाणे दोषाः-आत्मविराधनादयः परित्यक्ता भवन्ति । ચન્દ્ર. ? હવે મોદકપૃચ્છા એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે કે – बी || 3८॥ Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬ ” 'P = = = = H = નિ.-૧૮૯ શ્રી ઓઘ ઓઘનિર્યુક્તિ-૧૮૮ : ગાથાર્થ : અતિભારથી ઈર્યાસમિતિ શુદ્ધ ન પાળે. કંટકાદિથી આત્મવિરાધના થાય. માટે નિયુક્તિ વાપરીને, ચંડિલાદિ જઈને અંદર પ્રવેશો. આ પ્રમાણે દોષો ત્યજાયેલા થાય છે. ટીકાર્થ : પ્રશ્નકાર આ પ્રમાણે કહે છે કે “ગચ્છની પાસેથી પોતાના બે જણની ઉપધિને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવડાવતો ૬૩ ll ૫ સાધુ ઉપધિના ભારથી અને ભૂખથી પીડા પામેલો છતાં ઈર્યાસમિતિને પાળી ન શકે અને માટે સંયમવિરાધના થાય. તથા ભૂખ્યો હોવાના લીધે જ કાંટા વગેરેને જોઈ ન શકે એટલે આત્મવિરાધના થાય. તેથી ગામ બહાર જ ગોચરી વાપરીને, સ્પંડિલમાત્રુ કરીને પછી જ વસતિમાં પ્રવેશ કરો. કેમકે આ પ્રમાણે કરાય તો આત્મ વિરાધના વગેરે બધા દોષો દૂર થઈ જાય.” वृत्ति : एवमुक्ते सत्याहाचार्यः - ओ.नि. : आयरिअवयण दोसा दुविहा नियमा उ संजमायाए । वच्चह न तुब्भे सामी असंखडं मंडलीए वा ॥१८९॥ आचार्यस्य वचनं आचार्यवचनं, किं तदित्यत आह-'दोसा' बाह्यतो भुञ्जतां दोषा भवन्ति द्विविधाः 'नियमाद्' वो अवश्यतया 'संजम 'त्ति संयमविराधनादोष: 'आयाए'त्ति आत्मविराधनादोषः । तत्र संयमविराधनादोष एवं भवति-तत्र = = = = = = = = = = 'e | ૬૩૯ો. Page #657 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધા રોગનાને સાII ર વદિવસ્તિકૃત્તિ તતસ્તે સાધવો ધિક્ષામટિવાઇડરાતા: સન્તો થવું મન્તિ-યત વદિનિર્યુક્તિ हे सागारिकाः ! गच्छतास्मात् स्थानात, ततश्चैवमुच्यमाने संयमविराधनादोषो भवति । आत्मविराधना चैवं भवति-यदि ण ते सागारिका उच्यमाना न गच्छन्ति, किन्त्वेवं भणन्ति-'न तुब्भे सामी' नास्य प्रदेशस्य भवन्तः स्वामिनः, ततश्च ૬૪૦ असंखडं भवति । 'मंडलीए वत्ति अथ मण्डल्या जातायां सत्याम् - ચન્દ્ર. આ પ્રમાણે કહેવાય છતાં આચાર્ય જવાબ આપે છે. ઘનિક્તિ -૧૮૯ : ટીકાર્થ : આચાર્યનું વચન આ પ્રમાણે છે કે બહાર ગોચરી વાપરનારા સાધુઓને અવશ્ય બે નિ.-૧૮૯ પ્રકારના દોષો થાય. (૧) સંયમવિરાધના દોષ (૨) આત્મ વિરાધના દોષ. મ તેમાં સંયમવિરાધનાદોષ આ પ્રમાણે થાય. જો બહાર જ્યાં ભોજન કરવાનું છે. ત્યાં જો ઘણા ગૃહસ્થો હોય તો પછી IT ( ભિક્ષા લઈને આવેલા સાધુઓ આ પ્રમાણે તેમને કહે કે “એ ગૃહસ્થો ! તમે આ સ્થાનમાંથી જતા રહો.” આ પ્રમાણે કહીએ એટલે સંયમ વિરાધના થાય. (સાધુના કહેવાથી તે ગૃહસ્થો ત્યાંથી ચાલવા માંડે તો એ ચાલવા વગેરેમાં જે કોઈપણ જીવવિરાધના થાય, એ બધી જ સંયમવિરાધના સાધુના માથે ચોંટે.) દ આત્મવિરાધના આ પ્રમાણે થાય કે જો તે ગૃહસ્થો સાધુઓ વડે કહેવાતા છતાંય ત્યાંથી દૂર ન જાય અને એમ બોલે વી કે “આ પ્રદેશના તમે માલિક નથી.” તો પછી પરસ્પર ઝઘડો થાય. આ તો બધા ત્યાં ગામ બહાર માંડલી બેસે એ પૂર્વેના વૌi ૬૪૦ || - a ‘ક E Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ // ૬૪૧ / - જ દે છે નિ-૧૯૦ દોષો બતાવ્યા. હવે જો માંડલી બેસી ગઈ તો પછી ક્યા દોષો સંભવે ? એ આગળ કહેશે, મો.નિ. : શોકત કામvi સંમેvi મø0THUTI ते चेव संखडाई वसहि य न देंति जं चऽन्नं ॥१९०॥ मण्डल्या जातायां कौतुकेन सागारिका आगमनं कुर्वन्ति, ततश्च 'संखोभेणं 'ति संक्षोभेण तेषां प्रव्रजितानां अकण्ठगमनादि-कण्ठेन भक्तकवलो नोपक्रामति, 'ते चेव संखडाइ'त्ति त एव वा संखडादयो दोषा भवन्ति 'वसहि य न देंति 'त्ति एवं च सागरिका रुष्टाः सन्तो वसतिं न प्रयच्छन्ति, तत्र ग्रामे 'जं चऽण्णं'त्ति ग्रहणाकर्षणादि कुर्वन्ति । ચન્દ્ર. : હવે ત્યાં ગોચરી માંડલી બેસે તો પછી નીચે મુજબ દોષો લાગે. ઓઘનિર્યુક્તિ-૧૯૦: ટીકાર્થ: ત્યાં સાધુઓ માંડલીના આકારે ગોચરી વાપરવા બેસે, એટલે ગૃહસ્થો ત્યાં કૌતુક વડે જોવા માટે આવે. તેમને જોઈને સાધુઓ ક્ષોભ પામે અને ક્ષોભના કારણે ગળામાંથી અંદર ભોજનનો કોળીયો જાય નહિ, એવું પણ બને. અથવા તો જોવા આવેલા ગૃહસ્થો અને સાધુઓ વચ્ચે એ જ ઝઘડો વગેરે દોષો ઉત્પન્ન થાય. અને આ પ્રમાણે ગુસ્સે થયેલા ગૃહસ્થો પછી સાધુઓને વસતિ આપવાની બંધ કરે તથા તે ગામમાં સાધુઓને પકડે, ખેંચીને રાજા વગેરે પાસે લઈ જાય વગેરે પણ બને. 2 = " = = 5 H ઃ ‘fe = રો] ahi ૬૪૧ | - RJ Page #659 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૬૪૨ | वृत्ति : इदानीं तस्माद्ग्रामादन्यत्र ग्रामे भोजनं गृहीत्वा गन्तव्यं, तत्र चैते दोषा: - ओ.नि. : भारेण वेयणाए न पेहए थाणुकंटआयाए । इरियाइ संजमंमि अ परिगलमाणे य छक्काया ॥१९॥ ७६उपधिभिक्षाभारेण या वेदना क्षद्वेदना वा तया न 'पेहए 'त्ति न पश्यति स्थाणकण्टकादीन, ततश्चात्मविराधना भवति । 'इरियाइ'त्ति संयमविषया विराधना ईर्यादि, तथा परिगलमाने च पानादौ षट्कायविराधना भवति । નિ.-૧૯૧ ચન્દ્ર, : હવે આ પરિસ્થિતિમાં એ ગામમાં રહેવું શક્ય ન બનવાથી તે ગામમાંથી અન્ય ગામમાં ભોજન લઈને જવું [ પડે. અને તેમાં આ બધા દોષો લાગે કે ઓઘનિર્યુક્તિ-૧૯૧ : ગાથાર્થ : ભાર અને વેદના વડે ઠુંઠા-કાંટા વગેરેને ન જુએ તે આત્મવિરાધના. ઈર્યાસમિતિ ન પાળે એ સંયમવિરાધના. પાત્રામાંથી વસ્તુ ગળ-ઢોળાય તો ષકાયની વિરાધના. . ટીકાર્થ : એક ગામથી બીજે ગામ બધી ઉપાધિ અને ગોચરી લઈ જવામાં એ બેયના ભાર વડે જે વેદના થાય તેને લીધે ર કે પછી ભુખની વેદનાને લીધે સાધુ નીચે ઠુંઠા, કાંટા વગેરેને જોઈ ન શકે અને એટલે આત્મવિરાધના થાય. ઈર્યાસમિતિ વગેરેનું પાલન ન થાય એ સંયમ સંબંધી વિરાધના ગણવી. તથા પાણી વગેરે વસ્તુ પાત્રોમાંથી નીચે ગળવા 'વા દ૪૨ || Page #660 -------------------------------------------------------------------------- ________________ स्म P.-१८२ શ્રી ઓઘ- ધ લાગે, તેમાં ષકાયની વિરાધના થાય. નિર્યુક્તિ वृत्ति : तथा चैते चान्यत्र ग्रामे गच्छतां दोषा भवन्ति - ॥ ४ ॥ ओ.नि. : सावयतेणा दुविहा विराहणा जा य उवहिणा उ विणा । तणअग्गिगहणसेवण वियालगमणे इमे दोसा ॥१९२॥ श्वापदभयं भवति, तथा तेणा दुविहा भवन्ति-शरीरापहारिण उपध्यपहारिणश्च, 'विराहणा जा य उवहिणा उ विणा' या च 'उपधिना' संस्तारकादिना विना विराधना भवति, का चासौ ?-'तणअग्गिगहणसेवण' यथा सङ्ख्यं तृणानां ग्रहणे आत्मविराधना अग्नेश्च सेवने संयमविराधनेति। द्वारम् । एवं तावद्वाह्यतो भुञ्जतामन्यग्रामे च गच्छतां दोषा | व्याख्याताः, इदानीं यदुक्तमासीच्चोदकेन यदुत विकाले प्रवेष्टुं युज्यते तन्निरस्यन्नाह - 'वियालगमणे इमे दोसा' ७७विकालगमने वसतौ 'एते' वक्ष्यमाणलक्षणा दोषा भवन्ति, ચન્દ્ર. : વળી અન્ય ગામમાં જનારાને આ બધા બીજા પણ દોષો લાગે છે. ઓઘનિર્યુક્તિ-૧૯૨ : ટીકાર્થ : જંગલી પશુઓનો ભય થાય તથા બે પ્રકારના ચોર હોય છે. શરીર ચોરનારા (એટલે કે આખાને આખા માણસને જ ઉંચકી જઈ એને વેચી નાંખનારા) અને ઉપધિ ચોરનારા. તથા સંથારા વગેરે ઉપધિ વિના. वा॥ ४ ॥ Page #661 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ જે વિરાધના થાય તે પણ સમજી લેવી. નિર્યુક્તિ પ્રશ્ન : તે કઈ વિરાધના છે ? ઉત્તર : તણખલા એટલે કે સંથારાદિ તરીકે ઘાસાદિનું ગ્રહણ કરવામાં આત્મ વિરાધના અને કામળી વગેરે ન હોવાથી ૬૪૪il અગ્નિનું સેવન કરવામાં સંયમવિરાધના લાગે. (ગાથામાં તળાદિસેવળ એમ લખેલ છે. એમાં તૂન અને નિ એ બે શબ્દો ક્રમશઃ ગ્રહણ અને સેવન શબ્દ સાથે જોડવાના છે.) આમ ગામની બહાર વાપરનારાઓને અને અન્યગામનાં જનારાઓને જે દોષ લાગે છે એ તો બતાવી દીધા. હવે પૂર્વપક્ષે જે કહેલું કે “(બહાર વાપર્યા બાદ) સાંજે ઉપાશ્રયમાં પ્રવેશ કરવો યોગ્ય છે.” એનું ખંડન કરતા કહે છે Iકે સાંજના સમયે ઉપાશ્રયમાં જવામાં આગળ કહેવાતા દોષો લાગે છે. = H નિ.-૧૯૩ = = = • વૃત્તિ : તે ગામી – ओ.नि. : पविसणमग्गणठाणे वेसित्थिदुगुंच्छिए य बोद्धव्वे । सज्झाएसंथारे उच्चारे चेव पासवणे ॥१९३॥ 'पविसण 'त्ति तत्र ग्रामे विकाले प्रविशतां ये दोषास्तान् वक्ष्यामः । 'मग्गण'त्ति वसतिमार्गणे-अन्वेषणे = દો * ah ૬૪૪ Page #662 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ચ વિશ્વત્રિવેત્તાય રે રોણાસ્તાન વસ્યામ: | ‘કાને વેરિસ્થિછિ ' રૂચેતદસ્યતીતિ વિનાત્મવેત્તાય “વોચ્ચે' ચા નિર્યુક્તિ विज्ञेयम्। 'सज्झाए'त्ति स्वाध्यायं अप्रत्युपेक्षितायां वसतौ अगृहीते काले कुर्वतो दोषः, अथ न करोति तथाऽपि दोषः " हानिलक्षणः । 'संथारे'त्ति अप्रत्युपेक्षितायां वसतौ संस्तारकभुवं गृह्णतः संयमात्मविराधनादोषः । 'उच्चारे'त्ति || ૬૪૫ Ill अप्रत्युपेक्षितायां वसतौ स्थण्डिलेष्वनिरूपितेषु व्युत्सृजतां दोषः, धरणेऽपि दोषः 'पासवणे'त्ति अप्रत्युपेक्षितेषु स्थण्डिलेषु व्युत्सृजतो दोषः, धारयतोऽपि दोष एव । इयं द्वारगाथा, | ચન્દ્ર. : તે આ બધા છે. - નિ.-૧૯૩ - ઓઘનિર્યુક્તિ-૧૯૩ઃ ટીકાર્થ: (૧) ગામમાં સાંજે પ્રવેશતા સાધુઓને જે દોષ લાગે, તે કહીશું. (૨) સાંજે વસતિની આ ' તપાસ કરવામાં જે દોષ લાગે તેને કહીશું. (૩) સ્થાનમાં વેશ્યા, સ્ત્રી, જુગુપ્સિત હોય... એ વાત આગળ કહીશું. સાંજના | ' સમયે ઉપાશ્રય લેવામાં આ બધા દોષો જાણવા. (૪) અપ્રત્યુપેક્ષિત વસતિમાં કાળ ગ્રહણ લીધા વિના સ્વાધ્યાય કરનારાને | દોષ લાગે. ન કરે તો સ્વાધ્યાય હાનિ (૫) અપ્રત્યુપેક્ષિત વસતિમાં સંથારાભૂમિ ગ્રહણ કરનારાને સંયમ અને આત્મા આ બેયની વિરાધનાનો દોષ લાગે. (૬) અપ્રત્યુપેક્ષિત વસતિમાં અંડિલસ્થાનો જોયા ન હોય એટલે એવા સ્થાનોમાં પરઠવનારાઓને દોષ અને જો વડીનીતિ રોકી રાખે તો પણ દોષ. (૭) અપ્રત્યુપેક્ષિત સ્થંડિલભૂમિમાં માત્ર પરઠવનારા અને માત્રુ અટકાવીએ તો પણ દોષ. ' ૬૪૫ . = છે ક ક = દ દિ he is * Page #663 -------------------------------------------------------------------------- ________________ श्री खोध નિર્યુક્તિ ॥ ६४६ ॥ णं 까 म આ દ્વારગાથા છે. वृत्ति : इदानीं प्रतिपदं व्याख्यायते ओ. नि. : . - सावयतेणा दुविहा विराहणा जा य उवहिणा उ विणा । म्हणाऽऽहणणा गोणाईचमढणा चेव ॥१९४॥ स्स नि. १९४ विकाले प्रविशतां ग्रामे श्वापदभयं भवति । स्तेना द्विप्रकाराः - शरीरस्तेना उपधिस्तेनाश्च तद्भयं भवति विकाले प्रविशताम्, विराधना या च उपधिना विना भवति- अग्नितृणयोर्ग्रहणसेवनादिका, सा च विकालप्रवेशे दोष: । 'गुम्मिय' भत्ति गुल्मं स्थानं तद्रक्षपालास्तैर्ग्रहणमाहननं च भवति विकाले प्रविशतामयं दोषः । 'गोणादिचमढणा' भ बलीवर्दादिपादप्रहारादिश्च, एवमयं विकालप्रवेशे दोष: । 'पविसणे 'त्ति गयं । भा ચન્દ્ર. ઃ હવે એના દરેકે દરેક પદનું વ્યાખ્યાન કરાય છે. नियुक्ति - १८४ : गाथार्थ : पशु अने में अहारना योरो, उपधि विना के विराधना थाय भेटवाण पटुडे-मारे. ગાય વગેરેનો ધક્કો લાગે. ટીકાર્થ : (૧) સાંજે ગામમાં પ્રવેશતા સાધુઓને ગામમાં કૂતરા વગેરેનો ભય રહે. કૂતરા વગેરે આ અજાણ્યાઓને OT म वा ॥ ९४६ ॥ Page #664 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ઓથા સંધ્યા સમયે આવતા જોઈ ચોર સમજીને પુષ્કળ પરેશાન કરે.' નિર્યુક્તિ - તથા ચોરો બે પ્રકારના હોય છે. શરીરના ચોર અને ઉપધિના ચોર. સાંજે પ્રવેશનારાઓને એ ચોરોનો ભય રહે. (પૂર્વે ગામડાઓમાં લાઈટ ન હતી, માત્ર દિવા હતા, એટલે અંધારુ ઘણું હતું.) ૬૪૭ll, તથા ઉપધિ વિના અગ્નિનું સેવન અને તણખલાનું ગ્રહણ કરવા વગેરે રૂપ જે વિરાધના છે, તે પણ સાંજે પ્રવેશ કરવામાં v લાગુ પડે છે. એ દોષરૂપ છે. " ગુલ્મ એટલે સ્થાન = સ્થળ તેનું રક્ષણ કરનારાઓ ગુલ્મિક કહેવાય. તેઓ વડે સાધુઓનું ગ્રહણ થાય, અને મારણ થાય. આમ સાંજે પ્રવેશનારાઓને આ દોષ લાગે. (એ રક્ષપાલો સાંજે સાધુઓને જોઈ એમને ચોર સમજી બેસે.) તથા બળદ વગેરેના પગનો પ્રહાર થવાદિ રૂપ દોષ પણ સાંજે પ્રવેશનારાઓને થાય. આમ (૧) પ્રવેશ નામનું પહેલું દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं 'मग्गणे 'त्ति व्याख्यायते - ओ.नि. : फिडिए अण्णोण्णारण तेण य राओ दिया य पंथंमि । साणाइ वेसकुत्थिअ तवोवणं मूसिआ चेव ॥१९५॥ નિ.-૧૯૫ || ૬૪૭ || Page #665 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-न्यु 'फिडिए 'त्ति विकालवेलायां वसतिमार्गणे-अन्वेषणे 'फिडितः' भ्रष्टो भवेत्, तत्र 'अण्णोण्णारण 'त्ति 'अन्योऽन्यं' । નિર્યુક્તિ, परस्परं 'आरणं' संशब्दनं तच्छ्रुत्वा स्तेनका रात्रौ मुषितुमभिलषन्ति, "दिया य पंथंमित्ति दिवा वा प्रभाते पथि गच्छतस्तान् श्रमणान् मुष्णन्ति, 'साणादि'त्ति रात्रौ वसतेरन्वेषणे श्वादिर्दशति । 'मग्गणे 'त्ति भणिअं । ॥ ४८॥ 'वेसित्थिदुगुंछिए 'त्ति व्याख्यायतेऽवयवः, तत्राह-'वेसकुत्थिअ तवोवणं मूसिगा चेव' रात्रौ वसतिलाभे न जानन्ति म किमेतत्स्थानं वेश्यापाटकासन्नमनासन्नं वा ?, ते चाजानानास्तस्यां वसतौ निवसन्ति, तत्र चायं दोषः-वेश्यासमीपे वसतां लोको भणति-अहो तपोवनमिति । कुत्सितछिपकादिस्थानासन्ने लोको ब्रवीति-स्वस्थाने मूषिका गताः, નિ.-૧૫ एतेऽप्येवंजातीया एव। 'वेसित्थिकुत्सिते (दुगुछिए)त्ति गतं, स्वाध्यायद्वारं व्याख्यातमेव दृष्टव्यम्, यन्द्र. : वे (२) भाग मे शनद्वारनुं व्याख्यान ४२।५. छे. ઓઘનિર્યુક્તિ-૧૯૫ : ટીકાર્ય : સાંજના સમયે ઉપાશ્રયની તપાસ કરવામાં સાધુ છૂટા પડી જાય, ખોવાઈ જાય. અને ત્યાં પરસ્પર એકબીજાને બોલાવવા બૂમો મારવી પડે. તે સાંભળીને ચોરો એવી ઈચ્છા કરે કે “આ સાધુઓ નવા આવેલા ક છે. રાત્રે એમને ચોરી લઈએ.” અથવા તો તેઓ દિવસે પ્રભાતના સમયે માર્ગમાં જતા સાધુઓને ચોરી લે. તથા રાત્રે વસતિ શોધવામાં કૂતરા વગેરે કરડે. માર્ગણ દ્વાર પૂર્ણ થયું. ४वे. (3) “वैश्यास्त्री गुप्सित" मे अवयवर्नु व्याण्यान राय छे. ते विषयमा ०४ थाम सथिम.... पेर वी।।६४८॥ REF ONE Page #666 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘી છે. આશય એ છે કે રાત્રે વસતિની પ્રાપ્તિ થાય, તો પણ તેમાં સાધુઓને એ ખબર ન પડે કે “આ અમારું સ્થાન વેશ્યાના આ 1 વાડાની નજીકમાં છે ? કે દૂર છે ?” અને અજાણ સાધુઓ તે વસતિમાં રહે. ત્યાં આ દોષ થાય કે વેશ્યાઓની નજીકમાં રહેનારા સાધુઓને જોઈ લોકો કહે કે અહો ! તપોવન. (કટાક્ષ કરે કે આ સાધુઓ તો તપોવનમાં રહેલા છે.) // ૬૪૯ ન - તથા નિંદનીય એવા ચંડાળાદિના સ્થાનની નજીકમાં જો સાધુઓની વસતિ થાય તો લોકો બોલે કે, “ઉંદરડાઓ પોતાના - સ્થાને ગયા. (એટલે કે આ સાધુઓ ય હલકા છે, અને તેઓ હલકાઓના સ્થાન પાસે જ રહ્યા છે.) આ સાધુઓ ય આ | નીચજાતિના જ છે.” | વેસિલ્થિ.... એ દ્વાર પૂર્ણ થયું. નિ-૧૯૬ (૪) સ્વાધ્યાય દ્વારા વ્યાખ્યાન થઈ ગયેલું જ જાણવું. (એમાં દ્વારગાથામાં જ કહી દીધું કે રાત્રે વસતિ શુદ્ધ કે અશુદ્ધ છે? | એ જોઈ ન શકાય. કાલગ્રહણની ભૂમિ પણ ન જોઈ હોવાથી કાલગ્રહણ ન લેવાય અને યોગ્ય સ્વાધ્યાય ન થાય કરે તો દોષ "| થાય.) वृत्ति : इदानीं 'संथारे'त्ति व्याख्यायते - ओ.नि. : अप्पडिलेहिअकंटाबिलंमि संथारगंमि आयाए । छक्कायसंजमंमी चिलीणे सेहऽन्नहाभावो ॥१९६॥ alli ૬૪૯ો Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ R" E E F = H નિ-૧૯૬ अप्रत्युपेक्षितायां वसतौ कण्टका भवन्ति बिलं वा, तत्र संस्तारके क्रियमाणे 'आयाए'त्ति आत्मविराधना भवति નિર્યુક્તિ “જીક્ષત્તિ પાયસ્થાપિ અપ્રત્યુfક્ષત વસતી સ્વપત: ‘સંગમિ'ત્તિ સંચવિષય વિરાથના મવતિ 'ચિત્નીને ત્તિ તથા चिलीनं-अशचिकं भवति, तस्मिश्च सेहस्य जुगप्सया अश्रुतार्थस्यान्यथाभावः उन्निष्क्रमणादिर्भवति । संथारेत्ति गयं, || ૬૫oil - ચન્દ્ર. : હવે (૫) સંથારો એ કાર વ્યાખ્યાન કરાય છે. ઓઘનિર્યુક્તિ-૧૯૬ : ટીકાર્થ : અપ્રત્યુપેક્ષિત વસતિમાં કાંટાઓ હોય અથવા દર હોય. હવે ત્યાં જો સંથારો કરાય તો આત્મવિરાધના થાય તથા સાંજે પહોંચવાના કારણે સ્પષ્ટ નહિ જોવાયેલી વસતિમાં ઉંઘનારા સાધુને ષકાયની પણ વિરાધના સંભવિત છે. આમ સંયમવિરાધના પણ થાય. (પાણી ઢોળાયેલું હોય, કે ઘઉં વગેરેના બીજ પડેલા હોય કે કીડી-મંકોડા - ચિક્કાર હોય કે નિગોદાદિ હોય... તો એ બધાની વિરાધના સંભવિત છે.) તથા આ અપ્રત્યુપેક્ષિત વસતિ ધૂળ વગેરેથી મેલી-ગંદી હોય અને આવી વસતિમાં નૂતનદીક્ષિતને કે જેણે વિશેષ કોઈ શાસ્ત્રાભ્યાસ કર્યો નથી અને માટે જ એવો વિશેષ પરિપક્વ બન્યો નથી, એને જુગુપ્સા થાય. અને એના દ્વારા ઊંધો ભાવ થાય. એટલે કે દીક્ષા છોડી દેવાદિ પ્રવૃત્તિ પણ કરી બેસે. પાંચમું સંથારદ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं 'उच्चारपासवणे'त्ति व्याख्यायते - = = ahi ૬૫૦. Page #668 -------------------------------------------------------------------------- ________________ A શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૬૫૧ || ओ.नि. : कंटगथाणुगवालाबिलंमि जइ वोसिरिज्ज आयाए । संजमओ छक्काया गमणे पत्ते अहंते य ॥१९७॥ अप्रत्युपेक्षितायां वसतौ कण्टकस्थाणुव्यालबिलसमाकुले प्रदेशे व्युत्सृजत आत्मविराधना भवति, 'संजमओ 'त्ति संयमतो विराधना षट्कायोपमर्दे सति रात्रौ भवति । 'गमणे 'त्ति कायिकाव्युत्सृजनार्थं गमने दोषः । 'पत्ते 'त्ति ण कायिकाभुवं प्राप्तस्य व्युत्सृजतः 'अहंते यत्ति पुनः कायिकां व्युत्सृज्य वसतिं प्रविशतो षट्कायोपमर्दो भवतीति । म T મ નિ.-૧૯૭ स्स ચન્દ્ર. : હવે (૬) ૩જ્વારપાસવળે એ શબ્દનું વ્યાખ્યાન કરે છે. | મ ઓઘનિર્યુક્તિ-૧૯૭ : ગાથાર્થ : કાંટા, ઠુંઠા, સાપથી વ્યાપ્ત સ્થાનમાં જો ઠલ્લે માત્ર પરઠવે તો આત્મવિરાધના થાય તથા માત્રાદિ પરઠવવાના સ્થાનમાં જતા, ત્યાં પહોંચ્યા બાદ અને ત્યાંથી પાછા આવતા ષટ્કાયની વિરાધના એ સંયમવિરાધના થાય. H ટીકાર્થ : સાંજે પહોંચ્યા એટલે અંધારાના કારણે વસિત જોઈ ન શકાઈ. એટલે હવે જો ત્યાં સ્થંડિલ કે માત્રાની ભૂમિ કાંટા-લાકડાના ઠુંઠા કે સાપ વગેરેથી વ્યાકુળ હોય તો એવા પ્રદેશમાં સ્થંડિલ માત્રુ જનારાને આત્મવિરાધના થાય જ. (કાંટાદિ વાગે, સાપાદિ કરડે) ण | મ म म्य || ૬૫૧ || Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૬૫૨ ॥ ]] 'મ स भ | 19 ᄑ મ રાત્રે ષટ્કાયની હિંસા થાય એટલે એ સંયમવિરાધના કહેવાય. એમાં માત્ર કરવા માટે જવામાં દોષો, માત્રાની ભૂમિએ પહોંચ્યા બાદ ત્યાં માત્રુ કરનારાને અને માત્રુ કર્યા બાદ ફરી પાછા ઉપાશ્રયમાં આવનારાને ષટ્કાયની હિંસારૂપ દોષ લાગે. वृत्ति : अथ तु पुनर्निरोधं करोति, ततश्चैते दोषा भवन्ति - ઓનિ : मुत्तनिरोहे चक्खू वच्चनिरोहे य जीवियं चयइ । उड्डनिरोहे कोट्टं गेलन्नं वा भवे तिसुवि ॥१९८॥ સુરમા | 'उच्चारपासवणे 'त्ति गयं । ચન્દ્ર : હવે જો આ બધા દોષથી બચવા માટે સ્થંડિલ-માત્રાનો નિરોધ કરે, અટકાવે તો પછી નીચે પ્રમાણે દોષો થાય. ઓઘનિર્યુક્તિ-૧૯૮ : મૂત્રના નિરોધમાં આંખને ત્યજે, સ્થંડિલના નિરોધ વડે જીવને ત્યજે. ઉલ્ટીના-ઓડકારાદિના નિરોધમાં કોઢ થાય. અથવા તો ત્રણેય બાબતમાં માંદગી તો થાય જ. ટીકાર્થ : સુગમ છે. (જો માત્રાની શંકા થવા છતાં રોકી રાખીએ તો ધીમે ધીમે આંખનું તેજ ઝાંખું પડવા માંડે. સ્થંડિલ રોકો તો મરણ આવે. મોઢામાંથી બહાર નીકળે એવી ઉલ્ટી, કફ, ઓડકાર વગેરે કોઈપણ વસ્તુને રોકો તો કોઢ થાય. આ U » TH 277 T व 317 म || નિ.-૧૯૮ ॥ ૬૫૨ ॥ Page #670 -------------------------------------------------------------------------- ________________ E F નિ-૧૯૯ શ્રી ઓધ- ચા ત્રણેયમાં નાની-મોટી બિમારીની શક્યતા તો છે જ.) નિયુકિત ૩ન્કારપાસવન એ દ્વાર પૂર્ણ થયું. આમ સાંજના સમયે ગામમાં પ્રવેશ કરવામાં આ બધા દોષો લાગતો હોવાથી ત્યારે પ્રવેશ ન કરતા ગોચરી આવ્યા બાદ | ૬૫૩ ll બધાએ ગામમાં-ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (જો ગોચરી સમયે જ પહોંચ્યા હોય તો... વગેરે વાત આગળ આવી જ ગઈ છે.) वृत्ति : इदानीमपवाद उच्यते - Fા મો.નિ. : નટ્ટ પુવિયાત્મપત્તા પણ પત્તા ૩વસથે ન નમે ! सुन्नघरदेउले वा उज्जाणे वा अपरिभोगे ॥१९९॥ यदि पुनर्विकाल एव प्राप्ताः, ततश्च तेषां विकालवेलायां वसतौ प्रविशतां प्रमादकृतो दोषो न भवति, 'पए व पत्त'त्ति प्रागेव प्रत्यूषस्येव वा प्राप्ताः किन्तु उपांश्रयं न लभन्ते, ततः क्व समुद्दिशन्तु ? - शून्यगृहे देवकुले वा उद्याने वा 'अपरिभोगे' लोकपरिभोगरहिते समुद्दिशन्तीति क्रियां वक्ष्यति । ચન્દ્ર. : હવે આમાં અપવાદ કહેવાય છે. ઓઘનિયુક્તિ-૧૯૯ઃ ગાથાર્થ : જો સાધુઓ સાંજે જ ગામ બહાર પહોંચ્યા હોય અથવા તો સવારે પહોંચ્યા છતાં G = = '# * he is Fi ૬૫૩ /. Page #671 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધ ઉપાશ્રય ન પામ્યા. તો પછી પરિભોગ વિનાના શુન્યગૃહ-દેવકુલ કે ઉધાનમાં (વાપરે). નિર્યુક્તિા ટીકાર્થ : જો સાંજે જ સાધુઓ ગામ બહાર પહોંચ્યા હોય તો તો પછી તેઓ સાંજના સમયે વસતિમાં પ્રવેશ કરે તો પણ પ્રમાદ વડે કરાયેલો દોષ ન થાય. (સાધુઓ વહેલા પહોંચે અને છતાં સાંજે પ્રવેશે તો તેઓએ પ્રમાદ કર્યો હોવાથી એ Iri | ૬૫૪ સંબંધી દોષ લાગે. પણ કારણસર સાંજે જ પહોંચ્યા તો પછી એમણે પ્રમાદ કરેલો ન કહેવાય અને માટે જ પ્રમાદને લગતો ... આ દોષ પણ ન લાગે. હા ! સાંજે પ્રવેશ કરવામાં ચોર-પશુનો ભય વગેરે દોષો સંભવિત છે. પણ સાધુઓ એ વખતે યતનાપૂર્વક જ એ દોષોનો પરિહાર કરશે.). | અથવા એવું બને કે સવારે જ પહોંચી તો ગયા, પણ ઉપાશ્રય ન પામ્યા, તો પછી હવે તે સાધુઓ ક્યાં ગોચરી વાપરે ? નિ.-૨00 એ બતાવે છે કે શૂન્યઘરમાં, દેવકુલિકા (મંદિર વગેરે) કે ઉદ્યાનમાં કે જે જગ્યાનો વપરાશ લોકો ન કરતા હોય, ત્યાં વાપરે... ગાથામાં વાપરે = સમુદ્રિતિ ક્રિયાપદ નથી. પણ એ ક્રિયાને આગળ ૨૦મી ગાથામાં દર્શાવશે. મો.નિ. : સીવાય વિનિમિત્ની અને વા નિશ્મણ સમુદલ 1 सभए पच्छन्नाऽसइ कमढय कुरुया य संतरिआ ॥२००॥ अथ शून्यगृहादौ सागारिकाणामापातो भवति तत आपाते सति चिलिमिली-जवनिका दीयते, 'रणे वत्ति अथ शून्यगृहादि सागारिकाक्रान्तं, ततः अरण्ये निर्भये समुद्दिशनं क्रियते, सभयेऽरण्ये प्रच्छन्नस्य वा 'असति' अभावे ततो 'all ૯૫૪ Page #672 -------------------------------------------------------------------------- ________________ * P * * = નિ.-૨૦૦ શ્રી ઓઘ-ચ वसिमसमीप एव कमढकेषु शुष्केन लेपेन सबाह्याभ्यन्तरेषु लिप्तेषु भुज्यते, 'कुरुकुआ य'त्ति कुरुकुचाનિર્યુક્તિ पादप्रक्षालनादिका क्रियते 'संतरित 'त्ति सान्तरा:-सावकाशा बृहदन्तराला उपविशन्ति । I ૬૫૫ || ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૦૦: ટીકાર્ય : હવે જો શૂન્યઘર વગેરેમાં ગૃહસ્થોનું આગમન થતું હોય તો પછી આ રીતે આગમન હોતે છતેં તેઓ જોઈ ન શકે એ માટે વચ્ચે પડદો કરવો. હવે જો શૂન્યગૃહાદિ સ્થાનો ગૃહસ્થો વડે આક્રાન્ત હોય એટલે કે એટલા બધા ગૃહસ્થો હોય કે પડદો કરીને એક બાજુ શi/ - વાપરવું શક્ય ન હોય તો પછી ભય વિનાના જંગલના સ્થાનમાં ભોજન કરાય. - હવે જો જંગલનું સ્થાન ભયવાળું હોય અથવા તો ભય વિનાનું હોવા છતાં એકદમ ખુલ્લુ હોય, ગુપ્ત-છૂપુ ન હોય તો LI ' પછી વસતિની પાસે જ, (જયાં ગામના લોકોનું રહેઠાણ છે ત્યાં જ) શુષ્ક લેપ વડે અંદર અને બહાર લેપાયેલા કમઢકોમાં | વાપરે. તથા પગ ધોવા-હાથ ધોવા વગેરે રૂપ ક્રિયાઓ કરે. તથા સાધુઓ નજીક નજીક ન બેસે, પણ પરસ્પર મોટું અંતર = રાખીને બેસે. લોકમાં એવું પ્રચલિત છે કે ઘણા લોકો જમનારા હોય તો બધા પંક્તિબદ્ધ બેસે, આપણી માંડલી જે રીતે બેસે ? છે, એ રીતે લોકમાં કોઈ બેસતા નથી. એટલે જો એ અજૈનાદિની સામે માંડલી આકારે વાપરવા બેસીએ તો એમને જુગુપ્સા થવાની શક્યતા રહે. એટલે હવે જયારે લોકોની હાજરીમાં કે સામે જ વાપરવાનો વખત આવ્યો ત્યારે સાધુઓ માંડલી નથી થી કરતા. બધા સાધુઓ છૂટા છૂટા બેસીને વાપરી લે છે. આમાં ગૃહસ્થોને વિશેષ ખબર ન પડવાથી દોષ ન લાગે, એમ સંભવે Eu ૬૫૫ II Page #673 -------------------------------------------------------------------------- ________________ નિ.-૨૦૧ શ્રી ઓઇ-રી છે.) નિર્યુક્તિ (યાદ રાખવું કે જો પહેલા-બીજા પ્રહરમાં પહોંચે તો તો ગીતાર્થો ઉપાશ્રય ચોખ્ખો કરે અને બધા જ તેમાં પ્રવેશે. પણ ગોચરીના સમયે જ પહોંચે અને બધા મુખ્ય સાધુઓ ગોચરી માટે ઝડપથી નીકળી જાય, કોઈ ઉપાશ્રયના પ્રતિલેખનાદિ માટે // ૬૫૬ II- બાકી ન રહે તો પછી બાલ-વૃદ્ધાદિ ગચ્છ બહાર જ રહે. ગોચરી આવે પછી દરેક સંઘાટકમાંનો એક બે ય ના પાત્રા ધારે, છે બીજો બે યની ઉપાધિ અંદર ઉપાશ્રયમાં પહોંચાડે. ઉપાશ્રય સ્વચ્છ થાય. પછી ગચ્છ આવે. પણ સાંજે જ પહોંચે કે દિવસે પહોંચવા છતાં ઉપાશ્રય ન મળે તો પછી બહાર વાપરવું પડે અને વાપર્યા બાદ સાંજે પ્રવેશી પાછી વસતિ શોધે.) वृत्ति : इदानीं भुक्त्वा बहिः पुनर्विकाले वसतिमन्विषन्ति, सा च कोष्ठकादिका भवति, तत्र लब्धायां वसतौ को विधिरित्यत आह - ૩ મો.નિ.: વોટ્ટા સમય પુધ્ધિ વાત વિચારારૂભૂમિપત્તેિ . पच्छा अइंति रत्तिं पत्ता वा ते भवे रत्तिं ॥२०१॥ कोष्ठकः-आवासविशेषः सभा-प्रतीता कोष्ठके सभायां वसतौ लब्धायां प्रागेव 'काले 'त्ति कालभूमि प्रत्युपेक्षन्ते यत्र कालो गृह्यते तथा 'वियारभूमिपडिलेहा' विचारभूमिः-सञ्ज्ञाकायिकाभूमिस्तस्याश्च प्रत्युपेक्षणा क्रियते । तत एवं all ૫૬ો. Page #674 -------------------------------------------------------------------------- ________________ - S प्रत्युपेक्षितायां विकाले वसतौ 'पच्छा अतिति रत्ति'ति पश्चाच्छेषाः साधवो राम्रो प्रविशन्ति । 'पत्ता वा ते भवे रतिंति - यदा पुनस्त आगच्छन्त एव कथमपि रात्रावेव प्राप्तास्तदा रात्रावपि प्रविशन्ति ॥ નિર્યુક્તિ P | = F = - / ૬૫૭ll| ચન્દ્ર. : આ હવે તે સાધુઓ બહાર ગોચરી વાપરીને સાંજે ઉપાશ્રયને શોધે. હવે તે વસતિ = ઉપાશ્રય કોઠાર, ઓરડા Fા વગેરે રૂપ હોઈ શકે છે. હવે આવા સ્થાને વસતિ મળે તો પછી ત્યાં શું વિધિ છે ? એ હવે દર્શાવે છે. - ઓઘનિર્યુક્તિ-૨૦૧ : ટીકાર્થ: કોઠાર એટલે એક વિશેષ પ્રકારનો આવાસ છે, સભા (સભાગૃહ) તો પ્રસિદ્ધ છે. આ GT # કોઠાર કે સભામાં વસતિ મળે એટલે સૌ પ્રથમ જ કાલભૂમિ = કાલગ્રહણ લેવાની ભૂમિનું પ્રતિલેખન કરે, કે જયાં કાળ ગ્રહણ x નિ ૨૦ કરી શકાય. તથા અંડિલ અને માત્રાની ભૂમિ પણ બરાબર જોઈ લે. ત્યારબાદ આ રીતે સાંજે વસતિની પ્રત્યુપેક્ષણા થઈ જાય " એટલે પછી બાકીના સાધુઓ રાત્રે ઉપાશ્રયમાં પ્રવેશે. (કાલભૂમિ જોવા વગેરે કાર્ય વિશિષ્ટ સાધુઓએ જ કર્યું છે, તેઓ જ મા ': વસતિની શુદ્ધિ વગેરે પણ કરી લે. એ પછી જ બધા સાધુઓ પ્રવેશે. જો બધા એકસાથે પહેલેથી પ્રવેશે તો વસતિ જોવી, ' 'ધ ઉપાશ્રય ચોખ્ખો કરવો.... વગેરે કામમાં મુશ્કેલી પડે. આવનારા સાધુઓ પણ પરેશાન થાય. એટલે પૂર્વે વિશિષ્ટ સાધુઓ વસતિને સારી રીતે તૈયાર કરી લે એ પછી જ બધા એ બરાબર તૈયાર થયેલી વસતિમાં પ્રવેશે.) હવે જો એવું બને કે તે સાધુઓ આવતા આવતા સાંજે નહિ, પણ છેક રાત્રે જ ગામમાં પહોંચ્યા તો પછી તેઓ રાત્રે પણ ગામમાં-ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ah ૬૫૭. Page #675 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री जोध- स्थ નિર્યુક્તિ ।। ६५८ ॥ वृत्ति : तत्र च प्रविशतां ओ.नि. : ui - गुम्मिअभेसण समणा निब्भय बहिठाणवसहिपडिलेहा । सुन्नघरपुव्वभणिअं कंचुग तह दारु दंडेणं ॥ २०२ ॥ UT गुल्मिका :- स्थानरक्षपाला: 'भेसणं 'ति यदि ते कथञ्चित्त्रासयन्ति ततश्चेदं वक्तव्यं यदुत श्रमणा वयं, न चौराः, | 'निब्भय'त्ति अथ तु स सन्निवेशो निर्भय एव भवेत्तदा 'बहिठाणं 'ति बहिरेव गच्छस्तावत्तिष्ठति, वृषभास्तु वसतिप्रत्युपेक्षणार्थं व्रजन्ति । किंविशिष्टाऽसौ वसतिरन्विष्यते ? - 'शून्यगृहादि' पूर्वोक्तं, 'कंचुग तह दारुदंडेणं ति दण्डकपुञ्छनं तद्धि कञ्चकं परिधाय सर्पपतनभयाद्दण्डकपुञ्छनकेन वसतिमुपरिष्टात्प्रस्फोटयन्ति, गच्छश्च प्रविशति, ચન્દ્ર. : ત્યાં પ્રવેશ કરતા તેઓ પૂર્વે બતાવેલા દોષો અટકાવવા નીચે પ્રમાણે કામ કરશે. ઓઘનિર્યુક્તિ-૨૦૨ : ટીકાર્થ : ગુલ્મિકો એટલે સ્થાનના રક્ષપાલો એટલે કે કોટવાળાદિ. હવે જો તેઓ રાત્રે પ્રવેશેલા સાધુઓને ચોરાદિ સમજીને ત્રાસ પમાડે, પરેશાન કરે તો પછી આ પ્રમાણે કહેવું કે “અમે તો સાધુઓ છીએ. અમે ચોર नथी. " હવે જો તે સન્નિવેશ, સ્થાન, ગામ નિર્ભય જ હોય તો તો પછી ગચ્છ તો બહાર જ ઉભો રહે અને વૃષભ સાધુઓ ט स्व Ui स म म नि. २०२ वा ।। ६५८ ॥ Page #676 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય વસતિનું પ્રત્યુપેક્ષણ કરવા માટે જાય. (ખ્યાલ રાખવો કે પ્રાચીન વિધિ આ હતી કે ઉપાશ્રયમાં બધા સાથે પ્રવેશ ન કરે. મુખ્ય નિયુક્તિT ગીતાર્થ સાધુઓ જ ઉપાશ્રય માટે પહેલા જાય, પૂર્વે નક્કી કરેલ ઉપાશ્રયની તપાસ કરી આવે, એ ધૂળવાળો હોય તો ચોખો કરી લે, “કશીંક મુશ્કેલી નથી ને ?” એ બધું જ જોઈ લે. અને બધું બરાબર લાગે તો જ પછી ગચ્છ પ્રવેશે. માટે જ તો જ્યારે // ૬૫૯/LI બપોરે ગોચરી સમયે જ પહોંચ્યા અને બધા વૃષભો ગોચરી માટે નીકળી ગયા, ત્યારે ગચ્છ બહાર જ બેસી રહ્યો. કેમકે | ઉપાશ્રયની પ્રત્યુપેક્ષણા વિના એમાં પ્રવેશ ન કરાય. ગચ્છ હેરાન થાય...). જ પ્રશ્ન : કેવા પ્રકારની વસતિની આ સાધુઓ તપાસ કરે ? Fા ઉત્તર : શુ ગૃહ, દેવકુલિકા વગેરે રૂ૫ વસતિને શોધે. (જો પૂર્વે ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કરવા આવેલા સાધુઓએ વસતિ નક્કી નિ.-૨૦૨ ન કરી હોય, અથવા એ વસતિ નક્કી કરી હોવા છતાં એ મેળવવી અત્યારે શક્ય ન હોય તો જ આ વાત સમજવી.) , એ શુન્યગૃહાદિ વસતિ મેળવી પછી કંચુક (આખું શરીર ઢંકાઈ જાય એવું એક વિશેષ પ્રકારનું વસ્ત્ર) પહેરીને દંડકપુછન (દંડાસન જેવું સાધન, પણ વર્તમાન દંડાસન કરતા મોટું હોવું સંભવિત છે.) વસતિની ઉપરના ભાગમાં અફાળે, ઠપકારે. (પ્રશ્ન : પણ કંચુક પહેરીને આવું કરવાની શી જરૂર ? ઉત્તર : એ વખતે આજના જેવી સીમેન્ટની દિવાલો ન હતી. પણ નળીયાઓ, છાણ, લાકડું વગેરેની બનેલી ઉપરની નહિ, all Rી દિવાલ રહેતી. વળી આ તો શૂન્ય ગૃહાદિ છે, એટલે ઉપરના ભાગોમાં સાપોલિયા હોવાની શક્યતા રહેતી. ‘એ છે કે નહિ?” ૫૯ Page #677 -------------------------------------------------------------------------- ________________ नि.-२०३ श्रीमोध-न्यु એ તપાસવા જ દંડાસનથી ઉપરની છતને અફાળે, જો સાપોલિયાદિ કંઈક હોય તો પછી એ નીચે પડી જાય. હવે જો એ વખતે નિર્યુક્તિ કંચુક પહેર્યું ન હોય તો એ સર્પાદિ ડંખ મારી દે, કંચૂક પહેરેલું હોય તો સર્પાદિ ડંખ મારે તોય એ કંચૂક ઉપર લાગે. સાધુને | शुं न थाय. ॥६१०॥ આ રીતે સર્પાદિની તપાસ કર્યા વિના જ જો બધા રહે અને રાત્રે સર્પ નીકળે તો ભારે નુકશાન થાય, માટે આ બધું કરવું જરૂરી બને છે.) આ બધું થઈ ગયા બાદ ગચ્છ પ્રવેશ કરે. ओ.नि. : ततः को विधिः स्वापे ? - संथारगभूमितिगं आयरियाणं त सेसगाणेगा। रुंदाए पुष्फइन्ना मंडलिआ आवली इयरे ॥२०३॥ संस्तारकभूमित्रयमाचार्याणां निरूप्यते, एका निवाता संस्तारकभूमिरन्या प्रवाता अन्या निवातप्रवाता, म 'सेसगाणेग'त्ति शेषाणां साधूनामेकैका संस्तारकभूमिर्दीयते, 'रुंदाए'त्ति यद्यसौ वसतिविस्तीर्णा भवेत् ततः पुष्पावकीर्णाः स्वपन्ति - पुष्पप्रकरवदयथायथं स्वपन्ति येन सागारिकावकाशो न भवति, 'मंडलिय'त्ति अथाऽसौ वसतिः क्षुल्लिका भवति ततो मध्ये पात्रकाणि कृत्वा मण्डल्याः पार्वे स्वपन्ति । स्थापना चेयम् 'आवलिय'त्ति al lleol Page #678 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- સ્વ પ્રમાળવુાયાં વસતો ‘આવન્ત્યા’ પત્યા સ્વપત્તિ, ‘ચરે `ત્તિ શુદ્ધિાપ્રમાળવુ થોર્નસત્યોરર્ય વિધિઃ નિર્યુક્તિ || ૬૬૧ | [ મ - ચન્દ્ર. : પ્રશ્ન ઃ રાત્રે પ્રવેશ્યા બાદ ઉંઘવા સંબંધમાં શું વિધિ છે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૦૩ : ગાથાર્થ : આચાર્યોની ત્રણ સંથારાભૂમિઓ અને બાકીનાઓની એક ભૂમિ હોય. વિસ્તીર્ણ વસતિમાં પુષ્પાવકીર્ણ રીતે ઉંધે ઈતર વસતિમાં મંડલિકા અને આવલી રૂપે ઉંધે. T ટીકાર્થ : વસતિમાં આચાર્યને માટે ત્રણ સંથારાભૂમિઓ જોઈ રાખવી. અનામત રાખવી. એમાં (૧) પવન ન આવતો મૈં હોય તેવી જગ્યા (૨) વધુ પવનવાળી જગ્યા (૩) મધ્યમ પવનવાળી જગ્યા (જેથી આચાર્યને જ્યારે જે યોગ્ય લાગે, ત્યારે તે સ્થાને સંથારાદિ કરી શકે.) બાકીના સાધુઓને એકેક સંથારાભૂમિ અપાય. જો આ વસતિ ઘણી વિશાળ હોય તો પછી સાધુઓ આખી વસતિમાં પુષ્પની જેમ છુટા છુટા વેરાઈ જઈને સુએ. એટલે આ કે વેરાયેલા પુષ્પના સમૂહની જેમ ગમે તેમ ઉંધે, કે જેથી આખી વસતિ ભરેલી લાગે. આમ કરવાથી પછી કોઈ ગૃહસ્થને એમાં જગ્યા ન મળે. (આ જગ્યા કંઈ સાધુઓની માલિકીની નથી. શૂન્યગૃહાદિ છે. હવે ભિખારીઓ, ચોરો, સંન્યાસીઓ આવી જગ્યામાં રાત્રે ઉંઘવા ઈચ્છે એ શક્ય છે. જો એમાં જગ્યા ખાલી દેખાય તો ઉંધે, સાધુઓ જો અટકાવે તો ઝઘડો થાય. કેમકે આ જગ્યા સાધુઓની માલિકીની તો નથી જ. પણ જો સાધુઓ છૂટા-છવાયા આખી વસતિમાં એવી રીતે ફેલાઈ જાય ण स्थ | 기 F म મૈં નિ.-૨૦૩ | T हा | ૐ ।। ૬૬૧ || Y Page #679 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી ઓઘ-, નિર્યુક્તિ કે કોઈ જગ્યા ખાલી ન દેખાય તો પછી આ અન્ય ગૃહસ્થો અંદર ઉંઘવા ન આવે. તેઓ ઘૂસણખોરી પણ ન કરી શકે, કેમકે માલિકી તો એમની પણ નથી..). || ૬૬૨ | અહીં પુષ્પાવકીર્ણ વસતિનું ચિત્ર આપેલ છે. - હવે જો એ વસતિ ગચ્છની સાધુસંખ્યાની અપેક્ષાએ નાની પડતી હોય તો પછી વસતિની વચ્ચો વચ્ચ બધા પાત્રો મૂકી IST દઈ પછી, એ પાત્રાની ચારેબાજુ ગોળાકારે બધા સાધુઓ ઉંઘી જાય. (એક એક સાધુને ત્રણ હાથની જગ્યા આપવાની વિધિ ગથિ /FE નિ.-૨૦૪ હિમણાં જ બતાવવાના છે. હવે ૨૦ સાધુ હોય તો ૬૦ હાથની જગ્યા જોઈએ, અને વસતિ જો ૪૦ હાથની જ હોય તો પછી માં | ત્યારે ઉપર મુજબ કરવું પડે.) જો પ્રમાણયુક્ત વસતિ હોય તો એમાં પંક્તિ વડે = ક્રમ વડે ઉંધે. ફુલ્લિકા = નાની અને પ્રમાણયુક્ત = માપસર વસતિમાં આ (હવે કહેવાશે તે) વિધિ છે. ओ.नि. : संथारग्गहणीए वेंटिअउक्खेवणं तु कायव्वं । संथारो घेत्तव्वो मायामयविप्पमुक्केणं ॥२०४॥ - ife - E | ૬૬ ૨ ||. Page #680 -------------------------------------------------------------------------- ________________ भो श्री जोध- त्थु નિર્યુક્તિ ॥ ६६३ ॥ मो णं ण 'संथारग्गहणीए' संस्तारकभूमिग्रहणकाले । एतदुक्तं भवति यदा स्थविरादिः संस्तारकभूमिविभजनं करोति तदा साधुभिः किं कर्त्तव्यमत आह- 'वेंटिअउक्खेवणं तु कायव्वं' वेंटिआ - उपधिवेण्टलिकास्तासां सर्वैरेव साधुभिरात्मीयात्मीयानामुत्क्षेपणं कर्त्तव्यं, येन सुखेनैव दृष्टायां भुवि विभक्तुं संस्तारकाः शक्यन्ते । स च संस्तारको यो यस्मै दीयते साधवे स कथं तेन ग्राह्य इत्याह- 'मायामदविप्रमुक्तेन तेन न माया कर्त्तव्या यदुताहं वातार्थी ममेह प्रयच्छ, मनापि मद:- अहङ्कारः कार्यो, यदुताहमस्यापि पूज्यो येन मम शोभनसंस्तारकभूर्दत्तेति । " जइ रतिं आगया ताहे कालं न गिण्हंति, निज्जुत्तीओ संगहणीओ य सणिअं गुणंति, मा वेसित्थिदुगंछिआदओ दोसा होहिंति, कायिकां मत्त सु छšति उच्चारंपि जयणाए । जइ पुण कालभूमी पडिलेहिआ ताहे कालं गिद्वंति, "यदि सुद्धो कालो करेंति सज्झायं, अह न सुद्धो न पडिलेहिआ वा वसही ताहे निज्जुत्तीओ गुणिति, पढमपोरिसिं काऊणं बहुपडिपुण्णाए पोरिसीए भ गुरुसगासं गंतूण भांति - इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए मत्थएण वंदामि, खमासमणा ! ओ बहिपडिपुण्णा पोरिसी, अणुजाणह राईसंथारयं, ताहे पढमं काइयाभूमिं वच्वंति, ताहे जत्थ संथारगभूमी तत्थ वच्चंति, ता उवर्हिम उवओगं करेंता पमज्जंता उवहीए दोरयं उच्छोडिंति, ताहे संथारगपट्टयं उत्तरपट्टयं च पडिलेहित्ता दोवि एत्थ लाएत्ता उरंमि ठवेंति, ताहे संथारगभूमिं पमज्जयंति, ताहे संथारयं अच्छुरंति सउत्तरपट्टं, तत्थ य लग्गा मुहपोत्तिआए उवरिल्लं कायं पमज्जंति, हेट्ठिलं रयहरणेणं, कप्पे य वामपासे ठवेंति, पुणो संथारए चडतो भाइ णं स म पण T ओ नि. २०४ म हा ar 113 11 Page #681 -------------------------------------------------------------------------- ________________ IT मो શ્રી ઓધ- અનિદ્રુષ્નાર્ફનું પુરતો ચિકુંતાનું-અનુનાગિન્નહ, પુળો સામાઅં તિ—િ વારે ડ્ડિાં સોવફ સ તાવ મો । નિર્યુક્તિ Di ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૦૪ : ગાથાર્થ : સંથારો ગ્રહણ કરવા માટે વીંટીયાનું ઉત્સેપણ કરવું. માયા અને મદથી | વિપ્રમુક્ત સાધુ વડે સંથારો ગ્રહણ કરવા યોગ્ય છે. || ૬૬૪ || UT ટીકાર્થ : સંથારો ગ્રહણ કરવા માટે એટલે કે સંથારાભૂમિનું ગ્રહણ કરવાના કાળમાં. આશય એ છે જ્યારે વડીલ સાધુ વગેરે સંથારાભૂમિની વહેંચણી કરતા હોય ત્યારે બાકીના સાધુઓએ શું કરવું ? એ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે તમામે મૈં તમામ સાધુઓએ પોતપોતાના ઉપધિના વીંટીયાઓને ઉંચકી લેવા. કે જેથી સહેલાઈથી જોવાયેલી ભૂમિ ઉપર સંથારાઓના સનિ.-૨૦૪ વિભાગ કરવા શક્ય બને. વ્યવસ્થાપક વડીલ ગીતાર્થ સાધુ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે તમામ સાધુઓને વસતિમાં જગ્યાની વહેંચણી કરી આપે. અને એ પ્રમાણે જે સાધુના ભાગે જે જગ્યા આવે, તેણે ત્યાં સંથારો કરવો.) પ્રશ્ન : તે સંથારાભૂમિ જે સાધુને અપાય છે, તે સાધુએ તે સંથારો કેવી રીતે ગ્રહણ કરવો ? તે ઉત્તર : સાધુએ માયા ન કરવી કે “હું પવનની ઈચ્છાવાળો છું, મને અહીં સંથારો આપો....” કે અહંકાર પણ ન કરવો કે “હું તો આને ય પૂજનીય છું કે જેના વડે મને આ સારી સંથારાની ભૂમિ અપાઈ.” (કોઈ આપણી સેવા કરે એટલે મનમાં અહં જાગે ને ? કે આને મારા પ્રત્યે કેવો સદ્ભાવ છે ? હું બધાને પ્રિય બનું છું... એ જ વાત અહીં છે.) (ઉપર દર્શાવી દેવાયેલી અને બીજી પણ કેટલીક નવી બાબતો હવે પ્રાકૃત ભાષામાં દેખાડે છે કે) જો સાધુઓ રાત્રે भ '' F F ओ મ વા ॥ ૬૬૪ ॥ THI Page #682 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘા આવેલા હોય તો કાલગ્રહણની વસતિ ન જોવાઈ હોવાથી કાલગ્રહણ ન લે, પણ નિર્યુક્તિઓ અને સંગ્રહણીઓનો ધીમે ધીમે થી નિર્યુક્તિ પાઠ કરે. જો મોટેથી પાઠ કરે તો વેશ્યાસ્ત્રી એ મધુર સ્વર વડે ખેંચાય તથા લોકોને ખબર પડે કે સાધુઓ અહીં છે અને ત્યાં જ આજુબાજુમાં નીચ લોકો વસતા હોય તો નિંદા કરે તે સાધુઓ આવી જગ્યાએ રહે છે. આ બધા વેશ્યાસ્ત્રી, જુગુપ્સિત ૬૬૫ - કુળ વગેરે સંબંધી દોષો ન થાય એ માટે ધીમે ધીમે પાઠ કરે. માત્રુ પણ પ્યાલામાં કરીને પરઠવે. (સીધા જ જાય, તો સર્પાદિનો આ ભય રહે. તથા જો ત્યાં કીડી હોય, તો એક જ જગ્યાએ બધું માત્ર પડવાથી વધુ વિરાધના થાય. પ્યાલા વડે છૂટું છૂટું નાંખે || on તો ઓછી વિરાધના થાય. હા ! સાંજે વસતિ જોઈ જ હોત તો તો પ્યાલાનો ઉપયોગ ન જ કરાય. સીધા જવામાં કશો જ vi/ * વાંધો નથી. ઉલ્ટ પ્યાલો વાપરવામાં વાંધો છે.... પ્યાલામાં માત્ર લઈને જવું એ નવા સાધુઓ, શૌચવાદી સાધુઓ માટે તો નિ.-૨૦૪ ભારે નિંદનીય કાર્ય બની રહે. આવું જોઈને એમના દીક્ષાના ભાવ પડી જાય ... વગેરે ઘણા નુકસાનો છે. એટલે ગાઢકારણ | I વિના શેષકાળમાં પ્યાલા વાપરવાનો નિષેધ છે. અલબત્ત આજે તો અનેક કારણોસર પ્યાલા વાપરવા આવશ્યક થઈ પડ્યા છે...) ' એ રીતે સ્પંડિલ પણ શક્ય એટલી જયણા સાચવીને કરે. જો સાંજે વહેલા આવ્યા હોય અને કાલભૂમિનું પ્રતિલેખન કર્યું હોય તો તો કાલગ્રહણ લે. જો શુદ્ધ કાળ આવે તો સ્વાધ્યાય કરે. પણ જો કાળ શુદ્ધ ન આવે કે વસતિ પ્રતિલેખિત કરાયેલી ન હોય તો પછી નિર્યુક્તિઓનો પાઠ કરે. આમ રાતની પ્રથમ પોરિસી - પહેલો પ્રહર સ્વાધ્યાય કરીને જ્યારે એ પ્રહર ઘણો ખરો પૂર્ણ થયો, ત્યારે ગુરુની પાસે વ ૬૬૫T Page #683 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-હ્યુ જઈને કહે કે “ઈચ્છામિ વંદામિ” હે પૂજયો ! પ્રથમ પ્રહર ઘણો ખરો પૂર્ણ થયો, આપ રાત્રિ સંથારો કરવાની રજા આપો...” નિર્યુક્તિ ત્યારબાદ સૌ પ્રથમ માત્ર કરવાની ભૂમિમાં જાય (અને માત્રુ કરી લે) એ પછી જ્યાં પોતાની સંથારો કરવાની ભૂમિ હોય, |vi ત્યાં જાય. પછી પોતાની ઉપધિમાં ઉપયોગ કરીને, ધ્યાન દઈને, પુંજીને બાંધેલી ઉપધિનો દોરો છોડે. પછી સંથારો અને // ૬૬૬ ઉત્તરપટ્ટો બેયનું પ્રતિલેખન કરીને રાત્રે તો કશું દેખાય નહિ, પણ સહેજ ખંખેરી લઈને) પછી બેય એક સ્થાને લાવીને એટલે કે બેયના બધા છેડા એકબીજા સાથે ભેગા કરીને પછી એને ઉસ = સાથળ = ખોળામાં સ્થાપી રાખે. પછી સંથારાભૂમિનું પ્રતિલેખન એટલે કે પ્રમાર્જન કરે. ત્યારબાદ ઉત્તરપટ્ટાવાળો સંથારો પાથરે. (પહેલા એકલો સંથારો પાથરવો અને પછી ઉપર / ઉત્તરપટ્ટો પાથરવો એ અવિધિ છે. સંથારો પાથર્યા બાદ ઉત્તરપટ્ટો પાથરવા જતા વચ્ચેના સમયમાં વચ્ચે મચ્છરાદિ જીવો / નિ.-૨૦૪ ફસાઈ જવાની શક્યતા છે.) એ પછી તે સંથારાની બાજુમાં રહીને મુહપત્તી વડે ઉપરના શરીરને પૂંજે, અને નીચેના ભાગને ઓઘા વડે પૂજે. (આ એક વિધિ છે. “ઓઘો ઉપરના ભાગને ન લગાડાય, કેમકે તે તો પગ વગેરેને પણ લાગતો હોવાથી 1 ' ઉપરની કાયાને મુહપત્તીથી પુજવાની વાત કરી છે. મુહપત્તી પ્રતિલેખન વખતે પણ છેલ્લે પગનો ભાગ ઓઘા વડે પુજીએ 'કાં છીએ અને એ પૂર્વે શરીરનો ઉપરનો ભાગ મુહપત્તી વડે પુજીએ છીએ. ઓઘો નીચેના ભાગોને પ્રમાર્જવા માટે વપરાય છે, અને સીધી વાત છે કે પગ વગેરે અંગો લુંછવાના કપડાથી, મોટું વગેરે અંગો ન લુંછાય. હા ! તો જો પાછળ પીઠના ભાગમાં ખંજવાળ આવે અને ત્યાં મુહપત્તી ન પહોંચે તો ઓઘાથી પંજવામાં ય કોઈ દોષ દેખાતો નથી. કપડાને ડાબી બાજુ પર મૂકે. પછી પાછો સંથારા ઉપર ચડતો એ સામે રહેલા વડીલ સાધુઓને કહે કે “આપ મને રજા આપો.” પછી ત્રણવાર કરેમિભંતે વીu ૬૬૬ II Page #684 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु બોલીને પછી ઊંઘી જાય. वान पर ' આ પ્રમાણે ક્રમ છે. (અત્યારે જે આખી સંથારાપોરિસી બોલાય છે, તે સંવિગ્નગીતાર્થ પરંપરા અનુસારે પાછળથી f मावेली वी.) ॥ ७॥ वृत्ति : इदानी गाथा व्याख्यायते - ओ.नि. : पोरिसिआपुच्छणया सामाइय उभयकायपडिलेहा । साहणिअ दुवे पट्टे पमज्ज पाए जओ भूमि ॥२०५॥ पौरुष्यां नियुक्तीर्गुणयित्वा 'आपुच्छण'त्ति आचार्यसमीपे मुखवस्त्रिका प्रतिलेखयित्वा भणति बहुपडिपुण्णा ग पोरिसी संदिशत संस्तारके तिष्ठामीति, 'सामाइयं 'ति सामायिकं वारात्रयमाकृष्य स्वपिति, 'उभयं 'ति सज्ञाकायिकोपयोगं कृत्वा कायपडिलेहत्ति सकलं कायं प्रमृज्य 'साहणिअ दुवे पट्टे त्ति साहणिय-एगत्थ लाएत्ता दुवे पट्टे-उत्तरपट्टो संथारपट्टो अ, तत ऊर्वोः, स्थापयति, 'पमज्ज पाए जओ भूमि ति पादौ यतस्तेन भूमि प्रमृज्य ततः सोत्तरपट्ट संस्तारकं मुञ्चति, अस्याश्च सामाचार्यनुक्रमेण गाथायां संबन्धो न कृतः, किन्तु स्वबुद्ध्या यथाक्रमेण व्याख्येया। RE स्म नि.-२०५ नलि - ||EE७॥ Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. : હવે ગાથા વ્યાખ્યાન કરાય છે. નિર્યુક્તિ ઘનિયુક્તિ-૨૦૫ : ટીકાર્થ: પહેલી પોરિસીમાં નિર્યુક્તિઓનો પાઠ કરીને પછી આચાર્ય પાસે મુહપત્તીનું પ્રતિલેખન કરીને બોલે કે “પોરિસી ઘણી સારી રીતે પૂર્ણ થઈ છે, આપ રજા આપો તો સંથારામાં રહું. પછી ત્રણવાર મિતે બોલીને ૬૬૮i ઉંઘે ઉભય એટલે અંડિલ માત્રાના ઉપયોગને કરીને. વયપત્વેિદ એટલે આખુંય શરીર પ્રમાજીને, સાઇઝ... એટલે ઉત્તરપટ્ટો અને સંથારો એક સ્થાને ભેગા કરીને ત્યાર બાદ ઉરુ ઉપર સ્થાપે. પન્ન મૂર્ષિ..... જે તરફ પગ હોય તે બાજુથી આ ભૂમિને પુંજીને પછી ઉત્તરપટ્ટા સાથે સંથારાને પાથરે. આ બધી ક્રિયાઓનો સામાચારીના ક્રમ પ્રમાણે ગાથામાં ઉલ્લેખ નથી. પણ આડો અવળો છે. તમારે પોતાની બુદ્ધિથી | નિ.-૨૦૬ ક્રમ પ્રમાણે આ ગાથાનું વ્યાખ્યાન કરવું. (આશય એ છે કે આ ગાથામાં ક્રમશઃ સામાચારી દર્શાવી નથી, માટે જ વૃત્તિકારે NI આગળની ગાથામાં આખોય સામાચારી ક્રમ બતાવી અને પછી આ ગાથાનો માત્ર અક્ષરાર્થ બતાવી દીધો. એટલે વિદ્યાર્થીએ ' તો ૨૦૪મી ગાથામાં બતાવેલા ક્રમ પ્રમાણે જ બધો અર્થ જોડવો.) वृत्ति : एवमसौ संस्तारकमारोहन् किं भणतीत्याह - મો.નિ. : અનાદિ સંથા વાવાળા વામપાસેvi | कुक्कुडिपायपसारण अतरंत पमज्जए भूमि ॥२०६॥ Fu ૬૬૮. Page #686 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ T' D || ૬૬૯ il * B अनुजानीध्वं संस्तारकं, पुनश्च बाहूपधानेन वामपार्श्वन स्वपिति, कुक्कुडिपायपसारण त्ति यथा कुक्कुट्टी पादावाकाशे व प्रथमं प्रसारयति एवं साधुनाप्याकाशे पादौ प्रथमं शक्नुवता प्रसारणीयौ, 'अतरंतो 'त्ति यदा आकाशव्यवस्थिताभ्यां पादाभ्यां न शक्नोति स्थातुं तदा ‘पमज्जए भूमिति भुवं प्रमृज्य पादौ स्थापयति । - ચન્દ્ર.: આ પ્રમાણે સંથારા ઉપર ચડતો આ સાધુ શું બોલે ? એ કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૦૬ : ગાથાર્થ : “સંથારાની રજા આપો.” એમ બોલે. પછી હાથના આધારે અને ડાબા પડખે ઉંધે. કુકડાની જેમ પગ પસારે. જો સમર્થ ન બને તો ભૂમિ પ્રમાર્જ (અને ત્યાં પગ મૂકે.) આ નિ.-૨૦૬ | ટીકાર્થ : સંથારા ઉપર ચડતો સાધુ વડીલોની રજા લેવા બોલે કે “સંથારાની રજા આપો.” એ પછી હાથને ઓશીકું બનાવી ડાબા પડખે ઉંધે. જેમ કુકડી બે પગોને આકાશમાં જ પહેલા પ્રસારી રાખે એમ સાધુ પણ જો સમર્થ હોય તો બેય | પગોને આકાશમાં જ પ્રસારી રાખે. એટલે કે પગના પંજાઓને નીચે જમીન પર એડવા ન દે, એને અદ્ધર રાખે અને ઉંધે. (અત્યંત અપ્રમત મુનિઓ જ આ કરી શકે. આપણને અભ્યાસ ન હોવાથી અને આવું કરનાર કોઈ ન દેખાવાથી આ વસ્તુ અશક્ય ભલે લાગે, પણ તેવા મુનિઓ માટે આ શક્ય જ હતું, છે.). હવે જો બે પગોને આકાશમાં અદ્ધર રાખવા માટે એ સમર્થ ન હોય તો પછી નીચે જમીન પંજીને પછી એના ઉપર પગને સ્થાપે. ali ૬૯ F F. Page #687 -------------------------------------------------------------------------- ________________ स नि.-२०७ श्रीमोध-त्यु ओ.नि. : संकोए संडासं उव्वत्तंते य कायपडिलेहा । નિર્યુક્તિ दव्वाईउवओगं णिस्सासनिरंभणालोयं ॥२०७॥ || 900 यदा तु पुनः सङ्कोचयति पादौ तदा 'संडासंति संदंसं-ऊरुसन्धि प्रमृज्य सङ्कोचयति 'उव्वत्तंते यति उद्धर्तयश्चासौ स. साधुः कार्य प्रमार्जयति, एवमस्य स्वपतो विधिरुक्तः । यदा पुनः कायिकार्थमुत्तिष्ठति स, तदा किं करोतीत्याहM'दव्वाईउवओगं' द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्चोपयोगं ददाति, तत्र द्रव्यतः कोऽहं प्रव्रजितो गृहस्थो वा ? क्षेत्रतः स्म किमपरितलेऽन्यत्र वा?, कालत: किमियं रात्रिदिवसो वा ?, भावत: कायिकादिना पीडितोऽहं न वेति, एवमुपयोगे दत्तेऽपि यदा निद्रयाऽभिभूयते तदा 'णिस्सासनिरंभण'त्ति 'नि:श्वासं निरुणद्धि' नासिकां दृढं गृह्णाति नि:श्वासनिरोधार्थ, गततोऽपगतायां निद्रायां 'आलोयं 'ति आलोकं पश्यति, द्वारम् । ( ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૨૦૭: ગાથાર્થ : પગના સંકોચમાં સંડાસાઓને પુંજે, પડખું બદલે ત્યારે શરીરની પ્રતિલેખના ४३. (२रात्र 68 त्या३) द्रव्याहिनी ७५योग भू. नि:श्वासने रोहे, प्रशने ओ. ટીકાર્થ : જયારે એ સાધુ લાંબા રહેલા પગને સંકોચે ત્યારે ઉરુના=સાંધાના ભાગને એટલે કે ઘૂંટણની પાછળના ભાગને આ પ્રમાર્જન કરીને પછી સંકોચે. (જો એમને એમ સંકોચે તો જો કદાચ ત્યાં મચ્છરાદિ રહેલ હોય તો એ ભાગમાં દબાઈ જવાથી ०... - FRR वी10॥ Page #688 -------------------------------------------------------------------------- ________________ Hો નિ-૨૦૭ શ્રી ઓધા મરી જાય.) તથા જયારે પડખું બદલે ત્યારે સાધુ પીઠ, માથું, પગ વગેરે રૂપ આખા શરીરને પ્રમાર્જીને પછી પડખું બદલે. નિર્યુક્તિ (જે સ્થાને એ શરીર સ્પર્શવાનું હોય તે સ્થાનોને પણ પુંજી લે.) ન આ પ્રમાણે રાત્રે ઉંઘતા સાધુને વિધિ બતાવી. (ખ્યાલ રાખવો કે અત્યારે આપણે જેમ આજે સંથારાપોરિસીમાં આ ૨૦૬ - અને ૨૦૭મી ગાથા બોલીએ છીએ. એમ તેઓ આ ગાથા બોલતા ન હતા. આ ગાથાઓ તો વિધિનું વર્ણન કરનાર છે. | તેઓ સાક્ષાત આ વિધિ આચરતા હતા. અત્યારે એ ગાથાઓ રાત્રે સંથારાપોરિસીમાં બોલવી એ ગીતાર્થ-સંવિગ્નોની પરંપરા i છે માટે બોલીએ છીએ.) F" જ્યારે એ સાધુ રાત્રે માત્ર કરવા ઉભો થાય ત્યારે શું કરે? એ બતાવે છે કે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી A ઉપયોગ મૂકે. તેમાં (૧) દ્રવ્યથી આ પ્રમાણે કે “હું કોણ છું ? સાધુ કે અસાધુ ?” (૨) ક્ષેત્રથી આ પ્રમાણે કે “હું ઉપરના માળે છું? કે પછી નીચે છું ?” (૩) કાલથી આ પ્રમાણે કે “હું આ રાત છે? કે દિન છે ?” (૪) ભાવથી આ પ્રમાણે કે 3 “હું માત્રા-ચૅડિલ વડે પીડિત થયેલો છું કે નથી શું ?” ન આ પ્રમાણે ઉપયોગ આપ્યા બાદ પણ જયારે ગાઢ નિંદ્રાના કારણે આંખો ઘેરાતી હોય ત્યારે ઉંઘ ઉડાડવા માટે જોરથી નાકને શ્વાસ અટકાવવા દબાવી દે. આ રીતે કરવાથી ઉંઘ ઉડી જાય એટલે પછી આલોકને એટલે કે બારણાને જુએ. અર્થાતુ કઈ બાજુ બારણું છે ?” એ બરાબર ઉપયોગ મૂકે. (દ્રવ્ય, ક્ષેત્રાદિનો ઉપયોગ મૂકવા પાછળ ઊંડ રહસ્ય છે. ઘેરી ઊંઘમાંથી ઉઠેલો માણસ જૂના સંસ્કારો પ્રમાણે પોતાને au ૬૭૧ |. Page #689 -------------------------------------------------------------------------- ________________ श्री सोध નિર્યુક્તિ ॥ ६७२ ॥ ण णं ण भ સંસારી જ સમજી એ પ્રમાણે પ્રવૃત્તિ કરી બેસે, એટલે “હું સાધુ છું.” એ વગેરે ઉપયોગ લાવવાની જરૂર પડે. એમ જો ક્ષેત્રોપયોગ ન મૂકે તો ક્યારેક પોતે ઉપરના માળે ઉતર્યો હોવા છતાં ભર ઊંઘમાં જાતને નીચે રહેલી સમજી ચાલવા માંડે जने उपरथी नीचे पड़े. खेम अण, भावाहियां पए। विचार . ) वृत्ति : यतः - ओ.नि. : दारं जा पडिले तेणभए दोण्णि सावए तिण्णि । जइ य चिरं तो दारे अण्णं ठाविंतु पडिअर ॥ २०८॥ זס स Ur नि.- २०८ ८४ तदाऽसौ द्वारं यावत् 'प्रत्युपेक्षयन्' प्रमार्जयन् व्रजति, एवमसौ निर्गच्छति तत्र च यदि स्तेनभयं भवति ततः भ 'दोणि 'त्ति द्वौ साधू निर्गच्छतः, तयोरेको द्वारे तिष्ठति अन्यः कायिकां व्युत्सृजति, 'सावए तिणि 'त्ति श्वापदभये सति ग त्रयः साधव उत्तिष्ठन्ति तत्र एको द्वारे तिष्ठति अन्यः कायिकां व्युत्सृजति अन्यस्तत्समीपे रक्षपालस्तिष्ठति । ' चिरं'ति यदि च चिरं तस्य व्युत्सृजतो जातं ततो योऽसौ द्वारे व्यवस्थितः साधुः सोऽन्यं साधुं द्वारे स्थापयित्वा पुनश्चासौ तं व्युत्सृजन्तं 'पडिअरति 'त्ति प्रतिजागर्ति । ओ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૦૮ : ગાથાર્થ : બારણા સુધી પ્રતિલેખન કરે. ચોરના ભયમાં બે અને પશુના ભયમાં ત્રણ at 11 €92 11 Page #690 -------------------------------------------------------------------------- ________________ ur मो શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ || ૬૭૩ || u જાય. જો વધુ વાર લાગે તો બારણા પાસે બીજાને મૂકીને કાળજી કરે. ટીકાર્થ : ત્યારે આ સાધુ બારણા સુધી પૂંજતો પૂંજતો જાય. આ પ્રમાણે આ સાધુ ઉપાશ્રયની બહાર નીકળે. હવે જો ત્યાં ચોરનો ભય હોય તો પછી બે સાધુ નીકળે, એમાંથી એક સાધુ બારણે રહે. બીજો માત્રુ કરવા બહાર જઈ માત્રુ કરે. (જેથી ચોર અંદર ન પ્રવેશે, બારણા પાસે સાધુ રક્ષક તરીકે ઉભો છે.) જો જંગલી પશુનો ભય હોય તો પછી ત્રણ સાધુ ઉભા થાય, એક સાધુ બારણા પાસે ઉભો રહે (જેથી જંગલી પશુ વગેરે " અંદર ન આવી જાય.) બીજો સાધુ માત્ર કરે અને ત્રીજો સાધુ એના રક્ષક તરીકે ઉભો રહે કે જેથી જંગલી પશુ માત્રુ કરનાર મ પર પાછળથી હુમલો ન કરી બેસે. (ઉપાશ્રયનું બારણું બંધ હતું ત્યાં સુધી વાંધો ન હતો, પણ માત્ર કરવા ઉપાશ્રયમાંથી બહાર નીકળી માત્રાના સ્થાન સુધી જવું હોય ત્યારે તો બારણું ખુલ્લુ રહેવાનું. જો એ સાધુ એકલો જ માત્રુ કરવા જાય, તો ચોર ખુલ્લા બારણામાંથી અંદર પ્રવેશી જાય... આ બધી શક્યતાઓ હોવાથી ચોર-પશુના ભયવાળા સ્થાનોમાં બેત્રણ સાધુ નીકળે.) હવે જો ચોરના ભયવાળા સ્થાનમાં બે ઉઠ્યા હોય, એક સાધુ બારણે હોય બીજો સાધુ માત્ર કરવા બહાર ગયો હોય અને તેને ઘણીવાર થવા છતાં એ પાછો ન આવે તો પછી જે બારણા ઉપર રહેલો સાધુ હોય તે બીજા સાધુને ઊઠાડી બારણા પાસે મૂકીને પછી માત્રુ કરનારાની ભાળ લેવા જાય કે એ કેમ નથી આવ્યો ? (માત્ર કરવાનું સ્થાન વસતિથી ૧૫-૨૦ ડગલા દૂર હોય, વસતિમાં ન હોય... એ સંભવિત છે.) Di મ UI H નિ.-૨૦૮ | || ૬૭૩॥ Page #691 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ ज ॥६७४॥ નિ.-૨૦૦૯ (इवे पा७भूगवात ५२ भावीमे.) ओ.नि. : आगंतु पडिक्कतो अणुपेहे जाव चोद्दसवि पुव्वे । परिहाणि जा तिगाहा निद्दपमाओ जढो एवं ॥२०९॥ सोऽपि साधुः कायिकां व्युत्सृज्य आगत्य वसतौ 'पडिक्वंतो'त्ति ईर्यापथिकां प्रतिक्रान्तः सन् 'अणुपेहे, अनुगुणनं म करोति, कियहूरं यावदत आह-'जाव चोद्दसवि पुव्वे' यावच्चतुर्दश पूर्वाणि समाप्तानि, यश्च साधुः सूक्ष्मानप्राणलब्धिसंपन्नः, अथैवं न शक्नोति ततः 'परिहाणि जा तिगाहा' परिहाण्या गुणयति स्तोकं स्तोकतरमिति यावद् गाथात्रयं जघन्येन, यद्वा तद्वा परिगुणयति सेहोऽपि, एवं च कृते विधौ निद्राप्रमादो 'जढो' परित्यक्तो भवति । भ ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૨૦૯ : ગાથાર્થ : આવીને, પ્રતિક્રમણ કરીને ચૌદ પૂર્વ સુધીની અનુપ્રેક્ષા કરે. છેવટે ઘટાડતા ઘટાડતા ત્રણ ગાથા સુધી કરે. આ પ્રમાણે નિદ્રાપ્રમાદ છોડાયેલો થાય. ટીકાર્થ : તે પણ સાધુ માત્ર કરી, પાછો વસતિમાં આવી, ઈરિયાવહિ કરી ત્યાર બાદ પુનરાવર્તન કરે. प्रश्न : या सुधी पुनरावर्तन ४३ ? 6त्त२ : संपूर्ण यौहपूर्व सुधीन पुनरावर्तन ४३. मा म तो ४ सूक्ष्म श्वासोश्वास सब्धिवाणो होय, ते २४ ४३. PRO HE ॥६७४ ।। Page #692 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ (મહાપ્રાણધ્યાન દ્વારા આવી લબ્ધિ પ્રગટે કે જેના દ્વારા માત્ર ૪૮ મિનિટમાં જ આખાય ચૌદપૂર્વનો પાઠ કરી શકે.) वे माली 416 ४२वा समर्थन होय, तो पछी १३, १२, ११ पूर्वो.... म घटाउता घटाउता छेटे थोडंड, થોડાથી પણ થોડુંક પણ પુનરાવર્તન કરે. છેવટે નૂતનદીક્ષિત પણ ગમે તે પણ ત્રણ ગાથા તો ઓછામાં ઓછી પુનરાવર્તન કરે. આ પ્રમાણે વિધિ કરે એટલે નિદ્રા પ્રમાદનો ત્યાગ થાય છે. ॥६७५॥ ओ.नि. : अतरंतो य निवज्जे असंथरंतो अ पाउणे एक्वं । गद्दभदिटुंतेणं दो तिण्णि बहू जहसमाही ॥२१०॥ स नि.-२१० । अथासौ गाथात्रयमपि गुणयितुं न शक्नोति ततः 'णिवज्जे 'त्ति ततः स्वपित्येवेति । 'असंथरंतो अत्ति भ उत्सर्गतस्तावत्प्रावरणरहितः स्वपिति, अथ न शक्नोति यापयितुमात्मानं ततोऽसंस्तरमाणः प्रावृणोति एकं कल्पं, एवं ग द्वौ त्रीन् वा, तथाऽपि यदि शीतेन बाध्यते तदा बाह्यतोऽप्रावृतः कायोत्सर्ग करोति, ततश्च शीतव्याप्तोऽभ्यन्तरं प्रविशति, तत्र च प्रविष्टो निवातमिति मन्यते, तत्रापि स्थातुमशक्नुवन् कल्पं गृह्णाति, एवं द्वौ त्रींस्तावद्यावत्समाधानं जातम् । अत्र च गर्दभदृष्टान्तः, जहा मिच्छगद्दभो अणुरूवभारेण आरूविएण सो वहिउं नेच्छइ, ताहे जोऽवि अण्णस्स भरो सोवि म चडाविज्जइ, अप्पणावि आरोहति, जाहे नातिदूरं गए ताहे अप्पणा उत्तरति, ताहे सो जाणति-उत्तरीतो मम भरोत्ति तुरियतरं पहाविओ, पच्छा अण्णो से अवणीओ, ताहे सो सिग्घयरं पहाविओ। एवं साहूवि णिवायतरं मण्णंतो सुहेण वी॥ ५॥ Page #693 -------------------------------------------------------------------------- ________________ કે છે શ્રી ઘન કચ્છતિ જ્ઞાતિ ઉત્ત, અસ વિદી, ઝવવા" ના વા સમાહી રોતિ તદા વાયવં ‘સંવિતિમવદિત્તિ વ્યવસ્થાતમ, નિર્યુક્તિ જ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૧૦ : ગાથાર્થ : સમર્થ ન હોય તો પછી ઉંઘી જાય. (ઠંડીમાં) સમર્થ ન હોય તો ગધેડાના || ૬૭૬ દૃષ્ટાન્ત વડે એક, બે, ત્રણ કપડા ઓઢે છેવટે જે રીતે સમાધિ રહે તે રીતે ઘણા વસ્ત્ર પણ ઓઢે. ટીકાર્ય : હવે જો આ સાધુ ત્રણ ગાથાનો પાઠ કરવા પણ સમર્થ ન હોય તો પછી તરત ઉંધી જ જાય. ઉત્સર્ગ માર્ગ એ છે કે કોઈપણ કપડો ઓઢ્યા વિના જ સાધુ ઉંધે. પણ જો એ રીતે જાતનો નિર્વાહ કરવા સમર્થ ન હોય, તો પછી કપડો ઓઢ્યા વિના ચલાવી ન શકતો સાધુ એક, બે કે ત્રણ કપડા ઓઢે, આમ કરવા છતાંય જો ઠંડીથી ખૂબજ નિ.-૨૧૦ | પરેશાન થાય, તો પછી બધા કપડા કાઢી નાંખી બહારના ખુલ્લા ભાગમાં કાયોત્સર્ગ કરે. એ પછી ઠંડીથી વ્યાપી ગયેલો સાધુ અંદર પ્રવેશે. ત્યાં પ્રવેશેલા સાધુને એમ લાગે કે “ઠંડી ઓછી થઈ છે.” આમ કરવા છતાંય જો એ આ પ્રમાણે રહેવા સમર્થ : ન હોય તો એક જ કપડાં પહેરે. એમાં એને સમાધિ થઈ જાય. છતાં સમાધિ ન રહે તો પછી બે, ત્રણ કપડા ઓઢે. ટૂંકમાં 'ને સમાધિ ટકે તેટલા વસ્ત્રો ઓઢે. આ વિષયમાં ગધેડાનું દષ્ટાન્ત છે. જેમ કોઈ આળસુ ગધેડો પોતાને યોગ્ય ભાર પોતાના ઉપર મૂકવામાં આવેલો હોય | તો પણ એ ઉપાડી વહન કરવા ન ઈચ્છે. “પોતાનાથી નથી ઉપાડાતો” એવો ડોળ કરે. ત્યારે કુંભાર બીજા ગધેડાનો જે ભાર વો હોય તે પણ આ ગધેડા ઉપર ચડાવે અને પોતે જાતે પણ ગધેડા પર બેસી એને ચલાવે. જ્યારે થોડાકજ દૂર પહોંચે ત્યારે alli ૬૭૬ | દે = ષ = . શ = '# . E , Page #694 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૬૭૭ ॥ णं भ Or H भ પછી કુંભાર જાતે ઉતરી જાય એટલે ગધેડો સમજે કે “મારો ભાર ઉતારાયો છે” એટલે એ વધું ઝડપથી ચાલે. એ પછી બીજા ગધેડાનો એના ઉપર મૂકાયેલો ભાર પણ દૂર કરાય ત્યારે તો એ ગધેડો અત્યંત ઝડપથી ચાલવા લાગે. એ રીતે સાધુ પણ નિર્વસ્ત્ર બની બહાર સખત ઠંડી વેઠી પછી અંદર આવી એક-બે-ત્રણ વસ્ત્ર પહેરીને અત્યંત ઠંડીનો અભાવ માનતો સુખેથી રહી શકે, કે જ્યાં સુધી રાત આખી પુરી થાય. આ વિધિ છે. અપવાદ માર્ગે તો પછી જે રીતે સમાધિ રહે તે પ્રમાણે કરવું. આ પ્રમાણે ૧૭૬મી ગાથામાં રહેલ ‘સંરવિતિઞવસહિ એ શબ્દનું વ્યાખ્યાન પૂર્ણ થયું. वृत्ति : इदानीं संज्ञिद्वारं व्याख्यायते - दारं । ओ. नि. : दुविहो उ विहरियाविहरिओ य भयणा उ विहरिए होइ । संदिट्ठो जो विहरितो अविहरिअविही इमो होइ ॥ २१९ ॥ एवं ते व्रजन्तः कञ्चिद्ग्रामं प्राप्ताः, स च ग्रामो द्विविधो विहृतोऽविहृतश्च विहृतः साधुभिर्यः क्षुण्ण:, आसेवित इत्यर्थः, अवितो यः साधुभिर्न क्षुण्णो = नासेवित इत्यर्थः । तुशब्दो विशेषणार्थः । किं विशिनष्टि ? - योऽसौ विहृतः स्थ णं भः 11 મ T સનિ.-૨૧૧ आ વ ॥ ૬૭૭ II Page #695 -------------------------------------------------------------------------- ________________ स .-२११ श्री मोघ- स सज्ञियुक्तः सञ्झिरहितो वा । 'भयणा उ विहरिए होति 'त्ति योऽसौ विहृतः सञ्झियुक्तस्तत्र भजना' विकल्पना, नियुति यद्यसौ सञी संविग्नभावितस्ततः प्रविशन्ति, अथ तु पार्श्वस्थादिभावितस्ततो न प्रविशन्ति । संदिट्ठो जो विहरितो 'त्ति संविग्नविहृते सजिगृहे 'संदिष्टः' उक्तः यथाऽऽचार्यप्रायोग्यं त्वया सज्ञिकुलादानयनीयमित्यतः प्रविशन्ति । अथवा ॥ ७८॥ अन्यथा व्याख्यायते-द्विविधः कतर: ?, सञिद्वारस्य प्रकान्तत्वाद् सङ्ग्येव, कतमेन द्वैविध्येन द्वैविध्यमत आहम विहृतोऽविहृतश्च, साधुभिः क्षुण्णोऽक्षुण्णश्च, तत्र भजना विहृते श्रावके भवति, यद्यसौ संविग्नविहृतः, प्रवेशः क्रियते, " अथ पार्श्वस्थादिविहृतस्ततो न प्रवेष्टव्यं, 'संदिट्ठो जो विहरितो' तत्र संविग्नैः साम्भोगिकैरसाम्भोगिकैश्च यो विहृतस्तत्राचार्यसंदिष्टः प्रविशति आचार्यप्रायोग्य-ग्रहणार्थं, 'अविहरिअविही इमो होति 'त्ति अविहृते ग्रामे संज्ञिनि वा अयं विधिः-वक्ष्यमाणलक्षण: सप्तमगाथायाम्, "अविहरिअमसंदिट्ठो चेतिअ पाहुडिअ" अस्यां गाथायामिति । ચન્દ્ર. : હવે એ ૧૭૬મી ગાથામાં દર્શાવેલ ત્રીજું સંજ્ઞીદ્વાર કહેવાય છે. ઓઘનિયુક્તિ-૨૧૧ : ટીકાર્થ: આ પ્રમાણે વિહાર કરતા તેઓ કોઈક ગામે પહોંચ્યા. તે ગામ બે પ્રકારનું હોય. (૧) આ વિદ્વત (૨) અવિહત. એમાં જે ગામ સાધુઓ વડે પહેલા સેવાયેલું હોય તે વિહત ગામ. અને જે ગામ સાધુઓ વડે પહેલા ન સેવાયેલું હોય તે અવિહતગામ. ગાથામાં રહેલો તુ શબ્દ વિશેષ અર્થવાળો છે. वा || ७८॥ Page #696 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ પ્રશ્ન : તે કયા વિશેષ અર્થને બતાવે છે ? નિર્યુક્તિ ઉત્તર : જે આ વિદ્વત ગામ છે. તે શ્રાવકવાળું કે શ્રાવક વિનાનું એમ બે પ્રકારે હોઈ શકે છે. તેમાં જે આ શ્રાવકવાળું | વિદ્વત ગામ છે, ત્યાં વિકલ્પ છે. તે આ છે કે જો આ સંજ્ઞી-શ્રાવક સંવિગ્નસાધુઓ વડે ભાવિત થયેલો હોય તો પછી સાધુઓ | NI ૬૭૯ - એ ગામમાં પ્રવેશ કરે, પણ જો તે શ્રાવક પાસત્થા વગેરે શિથિલો વડે ભાવિત થયેલો હોય તો પછી સાધુઓ એ ગામમાં પ્રવેશ આ ન કરે. એમાં સંવિગ્ન વડે વિહત એવા શ્રાવકગૃહમાં તો તે સાધુ પ્રવેશ કરે છે જે સાધુ એમ કહેવાયેલા હોય કે “તારે આચાર્યને , જ અનુકૂળ વસ્તુ શ્રાવકના ઘરમાંથી લાવવી.” આ પ્રમાણે કહેવાયેલો સાધુ એ સંવિગ્નવિહત એવા શ્રાવકગૃહમાં પ્રવેશે. (vi અથવા તો આ ગાથાનું બીજી રીતે પણ વ્યાખ્યાન કરાય છે. - નિ.-૨૧૧ આ ગાથામાં દુવિહો શબ્દ છે, એનો અર્થ થાય “બે પ્રકારનો” હવે પ્રશ્ન એ થાય કે આ બે પ્રકારનો કોણ છે ? તો એનું બાં wા સમાધાન એ કે અહીં ત્રીજું સંજ્ઞી દ્વાર જ ચાલુ થયું હોવાથી સંજ્ઞી માટે જ આ વાત સમજવી. એટલે શ્રાવક જ અહીં બે પ્રકારનો 11 સૂચવ્યો છે. (ગામ નહિ.) પાછો પ્રશ્ન થાય કે એ બે પ્રકારનો શી રીતે ? મ તો એના ઉત્તર રૂપે ગાથામાં શબ્દ છે. વરિયવિડિયો. વિહત અને અવિહત એમ બે પ્રકારનો સંક્ષી છે. એટલે - સાધુઓ વડે શુષ્ણ અને સાધુઓ વડે અક્ષણ, (સાધુઓ સાથે પરિચય વાળો બનેલો અને સાધુઓ સાથે પરિચય વિનાનો.). તેમાં જે વિહત શ્રાવક છે, તેમાં વિકલ્પ છે. તે એ કે જો એ શ્રાવક સંવિગ્નવિહત હોય, તો તેના ઘરમાં પ્રવેશ કરાય. ૭૯ો Page #697 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ | ૬ - E R નિ.-૨૧૧ Sા પણ જો એ પાસત્યાદિ શિથિલ સાધુઓથી ભાવિત હોય તો પછી તેના ઘરે પ્રવેશ ન કરાય. (ગોચરી દોષિત હોવાની શક્યતા હોવાથી...). (પહેલા અર્થમાં સુવિદો વગેરે વિશેષણો ગામને દર્શાવનારા લીધેલા, જયારે આ બીજા અર્થમાં સંજ્ઞી-શ્રાવકને | દર્શાવનારા લીધા છે.) હવે ગાથામાં રહેલા સંકિ નો વિરિતો શબ્દનો અર્થ જોઈએ. જો તે શ્રાવક સંવિગ્નસાંભોગિક સાધુઓ વડે કે સંવિગ્ન અસાંભોગિક સાધુઓ વડે વિહૃત-પરિચિત બનેલો હોય તો પછી | આચાર્ય દ્વારા આજ્ઞા કરાયેલો-આચાર્ય માટે ગોચરી લાવવા માટે સૂચિત કરાયેલો સાધુ એ ઘરમાં આચાર્યને અનુકૂળ ગોચરી લેવા માટે પ્રવેશ કરે.' જે અવિઠ્ઠત ગામ છે કે જે અવિહત શ્રાવક છે, ત્યાં આ વિધિ જાણવી કે જે હવે કહેવાનારી ભાષ્યગાથાઓમાંની ક્રમ | પ્રમાણેની સાતમી ગાથામાં કહેવાશે. (વિરબિમ.... એ ૧૦૧મી ગાથામાં આ અવિહૃત ગામની વિધિ બતાવાશે. હવે પછી તરત ભાષ્યગાથા ૯૫ આવશે. એટલે એ અપેક્ષાએ ૧૦૧મી ગાથા સાતમી કહેવાય.) (૨૧૧મી ગાથાનો સાર એ કે (૧) સાધુ ભાવિત (૨) સાધુ અભાવિત. બે પ્રકારના ગામ કે શ્રાવકો હોય, એમાં સાધુભાવિત બે પ્રકારના છે. (૧) સંવિગ્ન ભાવિત (૨) શિથિલભાવિત. એમાં શિથિલભાવિત ગામ કે શ્રાવકગૃહમાં ન જવું. a કેમકે ત્યાં દોષિત ગોચરીની સંભાવના છે. અને સંવિગ્ન ભાવિત ગામ કે શ્રાવક ગૃહમાં જઈ શકાય. એ સંવિગ્નો સાંભોગિક * * * * *FE ૬૮૦. : Page #698 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्य નિર્યુક્તિ હોય કે અસાંભોગિક હોય એમાં વાંધો નથી. હા, સંવિન્રભાવિત ગામમાં શ્રાવક હોવો જોઈએ. સાધુ-અભાવિત ગામની વિધિ આગળ કહેશે.) ॥१८१॥ ENSE वृत्ति : इदानीं भाष्यकार एनामेव गाथां व्याख्यानयन्नाह - ओ.नि.भा. : अविहरिअ विहरिओ वा सड्रो नत्थि नत्थि उ नियोगो। नाए जड़ ओसण्णा पविसंति तओ उ पण्णरस ॥१५॥ अविहृतो विहृतो वा ग्रामः, तत्र विहृते यदि श्रावको नास्ति ततो नास्ति नियोगः-न नियुज्यते साधुः मा.-८५ | आचार्यप्रायोग्यानयनार्थम् । 'णाए'त्ति अथ तु 'ज्ञाते' विज्ञाते एवं यदुतास्ति श्रावकः, तत्र च 'यदि ओसन्ना पविसंति'भ यद्यवसन्नाः प्रविशन्ति तथाऽपि नास्ति नियोगः, अथ तु प्रविशन्ति 'तओ उ पन्नरस'त्ति पञ्चदशोद्गमदोषा भवन्ति, ते । चामी-"आहाकम्मुद्देसिअ पूईकम्मे य मीसजाए अ । ठवणा पाहुडियाए पाओयरकीय पामिच्चे ॥१॥ परियट्टिए ओ अभिहडुब्भिन्ने मालोहडे इय । अच्छिज्जे अणिसटे अज्झोयरए अ सोलसमे ॥२॥' ननु चामी षोडश उच्यन्ते"अज्झोयरतो मीसजायं च दोहिंवि एक्को चेव भेदो । अथवेयमपि गाथा सञ्जिनमेवाङ्गीकृत्य व्याख्यायते-द्विविधः श्रावको-विहृतोऽविहृतो वा, यदि 'सड्डो नत्थि णत्थि उ नियोगो' तत्र विहृतो यदि श्राद्धो नास्ति ततो नास्ति नियोगः || ८१ ॥ Page #699 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૬૮૨ ण साधोः । 'णाए 'ति अथ ज्ञाते सति श्राद्धके यदुताऽस्ति ततश्च तत्र ज्ञाते सति 'यदि ओसण्णा पविसंति' यद्यवसन्नाः प्रविशन्ति तथाऽपि नास्ति नियोगः । अथैवंविधेऽपि प्रविशन्ति ततश्च पञ्चदश दोषा उद्गमादयो नियमाद्भवन्ति यद्यपि UI तत्रावसन्ना न गृह्णन्ति ॥ UT -- ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર આ જ ૨૧૧મી ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે – II ઓઘનિયુક્તિ-ભાષ્ય-૯૫ : અવિહૃત કે વિદ્ભુત ગામમાં જો શ્રાવક ન હોય તો તેમાં નિયોગ-સાધુનો પ્રવેશ નથી. શ્રાવક 7 જણાય તો પણ જો ત્યાં શિથિલો પ્રવેશતા હોય તો પંદર દોષ લાગે. ટીકાર્થ : બે પ્રકા૨ના ગામ હોય (૧) સાધુઓ વડે વિહાર કરાયેલ. (૨) સાધુ વડે વિહાર નહિ કરાયેલ. તેમાં સાધુ વડે વિહાર કરાયેલ ગામમાં પણ જો કોઈ શ્રાવક ન હોય તો પછી તે ગામમાં આચાર્યને પ્રાયોગ્ય લાવવા માટે સાધુને મોકલવો નહિ. પણ હવે એવી ખબર પડે કે ‘અહીં શ્રાવક છે.’ તો પણ જો ત્યાં ‘શિથિલ સાધુઓ પ્રવેશે છે.' એવી ખબર પડે તો પછી ત્યાં પણ આચાર્યની અનુકૂળ વસ્તુ લેવા સાધુ ન મોકલવો. જો મોકલે તો પંદર ઉદ્ગમદોષો લાગી શકે છે. તે પંદર દોષો આ છે. (૧) આધાકર્મી (૨) ઔદેશિક (૩) પૂતિકર્મ (૪) મિશ્રજાત (૫) સ્થાપના (૬) પ્રાકૃતિકા (૭) પ્રાદુષ્કરણ (૮) ક્રીત (૯) પ્રામિત્ય (૧૦) પરિવર્તિત (૧૧) અભ્યાદ્ભુત (૧૨) ઉદ્ભિન્ન (૧૩) માલાપહૃત (૧૪) આચ્છેદ્ય ז व म ભા.-૯૫ ૐ । ૯૮૨૫ T स्प Page #700 -------------------------------------------------------------------------- ________________ થી ઓથ. (૧૫) અનિસૃષ્ટ (૧૬) અધ્યવપૂરક (આનુ વિસ્તૃત સ્વરૂપ પિંડનિયુક્તિ વગેરેમાંથી જાણી લેવું.) નિર્યુક્તિ પ્રશ્ન : આ તો સોળ છે. અહીંની ગાથામાં પંદર કહ્યા છે. ઉત્તર : અધ્યવપૂરક અને મિશ્રજાત એ બેનો એક જ ભેદ ગણાય છે. માટે ૧૫ ભેદ થાય. I ૬૮૭ | આમ આ ભાષ્યગાથા અવિહરિત ગામ વગેરે પ્રમાણે વ્યાખ્યા કરાઈ. અથવા તો ૨૧૧મી ગાથાની જેમ આ ભાષ્યગાથા પણ અવિહરિત સંજ્ઞી પ્રમાણે હવે વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે – Eા ભા.-૯૫ બે પ્રકારનો શ્રાવક છે. (૧) વિહૃત (૨) અવિહત. જો વિદ્વતશ્રાવક ન હોય તો ત્યાં સાધુને આચાર્ય પ્રાયોગ્ય લાવવા ન મોકલવો. આશય એ છે કે સામાન્ય થી શ્રાદ્ધ " છે, પણ સાધુ વડે વિહત ન હોય તો ગોચરી વહોરાવવા સંબંધી વિશેષ કાળજી ન હોય અને એટલે ત્યાં આચાર્યપ્રાયોગ્ય | લાવવા સાધુને મોકલવાની જરૂર નથી. હવે ધારો કે ખબર પડે કે વિહત શ્રાવક છે, પણ એમાં જો એ પણ ખબર પડે કે એ શ્રાવક શિથિલ સાધુઓ વડે વિહત = પરિચિત = ભાવિત થયેલો છે, એટલે તેના ઘરે તો શિથિલો પ્રવેશે છે... તો પણ ત્યાં સાધુને પ્રાયોગ્ય લાવવા ન મોકલવો. જો આવા પ્રકારના શ્રાવકના ઘરેય સાધુ પ્રાયોગ્ય લાવવા મોકલાય, તો અવશ્ય ઉદ્દગમ વગેરે પંદર દોષો લાગે, ભલે હો, વી ૬૮૩. 1 ને ત્યાં શિથિલ સાધુઓ અત્યારે ગોચરી વહોરતા ન હોય તોય આ દોષો લાગે. (શિથિલો ત્યાં વહોરનારા હોય તો તો , Page #701 -------------------------------------------------------------------------- ________________ श्री सोध નિર્યુક્તિ ॥ ९८४ ॥ ण मो भ ण म શિથિલો માટે તે ગોચરી તૈયાર કરાયેલી હોવાથી એ દોષિત હોવાની જ, પણ શિથિલો વહોરનારા ન હોય તોય એ શ્રાવકો શિથિલ સાથે સંપર્ક પરિચયવાળા હોવાથી ગોચરી બાબતમાં નાની-મોટી ગરબડ કરનારા બનવાના જ. એટલે તેઓને ત્યાં શિથિલો ન વહોરતા હોય તોય ઉગમાદિ ૧૫ દોષો લાગે.) ओ.नि.भा. ण संविग्गमणुण्णाए अइंति अहवा कुले विरिचंति । अण्णाउंछं व सहू एमेव य संजईवग्गे ॥९६॥ स्स भा.-८६ अथ तु स सञ्ज्ञी संविग्नैर्विहृतः- अमनोज्ञैर्वसद्भिर्भावितः तत: 'अणुण्णाए अइंति 'त्ति तैरेवानुज्ञाते सति श्रावकगृहे भ प्रविशन्ति । अथवा श्रावककुलानि 'विरिंचन्ति' विभजन्ति, एते एवान्यसाम्भोगिकाः संविग्नाः 'अण्णाउंछं व सहू' भ अण्णाय उंछं व सहू जत्थ सावगा नत्थि तर्हि हिंडंति वत्थव्वा जइ सहू समत्था इयरे पाहुणगा जप्पसरीरा सावगकुलानि हिंडंति, अह वत्थव्वा जप्पसरीगा पाहुणगा य सहू ततो अण्णायउंछं हिंडंति । 'एमेव य संजईवग्गे' एवमेव संयतीवर्गे विधिः, यदुत ताभिरनुज्ञातेषु श्रावककुलेषु प्रवेष्टव्यम् । बहुषु च कुलेषु सत्सु ता एव विरिंचंति, " अण्णाउंछं व सहू" इति, अयं च विधिर्द्रष्टव्यः । यन्द्र. : सोधनियुक्ति-भाष्य-ए६ : टीअर्थ : हवे मे ते श्राव संविग्नो वडे विहृत-भावित थंयेसो होय, खेटले म म हा वा ।। ६८४ ।। T स्स Page #702 -------------------------------------------------------------------------- ________________ ભા.-૯૬ શ્રી ઓઘ-યુ ત્યાં રહેલા અસાંભોગિક સંવિગ્ન સાધુઓ વડે ભાવિત થયેલો હોય તો પછી પહેલા તે અસાંભોગિક સંવિગ્નોની રજા લઈ નિર્યુક્તિ 'T લેવી. તેઓ જો તે શ્રાવકને ત્યાં ગોચરી વહોરવા જવાની રજા આપે તો પછી તે શ્રાવકના ઘરમાં સાધુ આચાર્યપ્રાયોગ્ય લેવા પ્રવેશે. || ૬૮૫ IT અથવા તો આ અન્ય સાંભોગિક સંવિગ્નો જ શ્રાવકકુળોની વહેંચણી કરી દે કે “આટલા ઘરોમાં તમારે જવું અને આટલા ઘરોમાં અમારે જવાનું.” હવે મU|3છે 4 સદૂ શબ્દનો અર્થ જોઈએ. | જો એ ગામમાં રહેલા અન્યસાંભોગિક સાધુઓ સમર્થ હોય તો તેઓ જ્યાં શ્રાવકોના ઘરો ન હોય તેવા અજ્ઞાતસ્થાનમાં | ગોચરી માટે ફરે, અને વિહાર કરીને આવેલા, નિર્વાહ કરવા યોગ્ય શરીરવાળા (વિહારાદિને કારણે જેઓએ શરીરને ખોરાક | આપવા દ્વારા પોષણ આપવું જરૂરી છે, તેઓ) સાધુઓ શ્રાવકના ઘરોમાં ફરે. (જેથી એમને ગોચરી જલ્દી મળે, અનુકૂળ મળે અને એટલે એમનો નિર્વાહ થાય.) હવે જો વાસ્તવ્ય સાધુઓ યાપ્યશરીરવાળા હોય અને મહેમાન સાધુઓ સમર્થ હોય તો પછી મહેમાન સાધુઓ અજ્ઞાઘરોમાં - શ્રાવક કુલ વિનાના સ્થાનોમાં ગોચરી માટે ફરે. આ જ પ્રમાણે સાધ્વીવર્ગમાં પણ વિધિ સમજવી. એટલે કે જો ત્યાં સાધ્વીજીઓ હોય, તો તેઓની રજા લઈ પછી તેઓ આજે શ્રાવક ગૃહોમાં જવાની રજા આપે, તે શ્રાવકગૃહોમાં જ ગોચરી લેવા જવું. I ૬૮૫ ||. Page #703 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री जोध- त्थु નિર્યુક્તિ ॥ ६८६ ॥ म ओ.नि.भा. : एमेव अण्णसंभोइयाण संभोइयाण ते चेव । जाणित्ता निब्बंधं वत्थव्वेणं स उ पमाणं ॥ ९७ ॥ भ एवमन्यसाम्भोगिकानां सम्भवे उक्तलक्षणो विधिर्द्रष्टव्यः । 'संभोइयाण ते चेव त्ति अथ साम्भोगिकास्तत्र ग्रामे ग भवन्ति ततः 'ते चेव 'त्ति ते एव वास्तव्याः साधवो भैक्ष्यमानयन्ति, अथ तत्र साम्भोगिकसमीपे प्राप्तमात्राणां कश्चिच्छ्रावक आयातः, स च प्राघूर्णकवत्सल एवं भणति यदुत मदीयगृहे भिक्षार्थं साधुः प्रहेतव्यः, तत्रोच्यते वास्तव्या एवागमिष्यन्ति, अथैवमुक्तेऽपि 'निब्बंधं 'त्ति निर्बन्धं करोति आग्रहं करोत्यसौ श्रावकस्ततः 'वत्थव्वेणं' म वास्तव्येन सहैकेन गन्तव्यं, यतः स एव वास्तव्यः प्राघूर्णकानां प्रमाणमल्पाधिकवस्तुग्रहणे । ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૯૭ : ગાથાર્થ : આ પ્રમાણે અન્ય સાંભોગિકો હોય ત્યારનો વિધિ કહ્યો છે. જો ઘણા બધા કુલો -ઘરો હોય તો તેઓ આ પ્રમાણે વિભાગ કરે કે “પોતે જો સમર્થ હોય તો અજ્ઞાતકુલોમાં જાય, પ્રાર્ણકોને શ્રાવકકુળોમાં મોકલે.' પણ જો સાધ્વીજીઓ પોતે યાપ્ય શરીરવાળા હોય અને પ્રાઘુર્ણક સાધુઓ સમર્થ હોય તો પછી સાધ્વીજીઓ શ્રાવકકુળોમાં જાય, પ્રાથુર્ણકો અજ્ઞાતકુળોમાં જાય.... આમ ઉપર મુજબની વિધિ સમજવી. (અને આ હવે કહેવાશે એ વિધિ પણ જાણવો.) व स्थ स ם म ण स्स ग ओ म हा भा.-८७ वा ॥ ६८६ ॥ स्स Page #704 -------------------------------------------------------------------------- ________________ I ૬૮૭ ન E શ્રી ઓઘ-યુ સાંભોગિકો હોય તો તેઓ જ ગોચરી લાવે. શ્રાવકાદિનો આગ્રહ જાણીને એક વાસ્તવ્યની સાથે જવું. તે જ પ્રમાણ છે. નિર્યુક્તિ1 ટીકાર્થ : ઉપરની બધી જ વિધિ અન્ય સાંભોગિક એવા સંવિગ્નો હોય ત્યારની જાણવી. હવે જો સાંભોગિકો ત્યાં હોય " એટલે કે જેની સાથે બધી સામાચારી સરખી હોય તેવા સાધુઓ ત્યાં હોય, તો પછી તે વાસ્તવ્ય સાધુઓ જ ગોચરી લાવે, > મહેમાન સાધુઓ નહિ. " હવે ત્યાં સાંભોગિકોની પાસે આ સાધુઓ હજી તો પહોંચ્યા જ છે અને કોઈક શ્રાવક આવે, અને તે મહેમાન સાધુ ઉપર " અનુરાગવાળો હોય તો આ પ્રમાણે બોલે કે “મારા ઘરે સાધુને ભિક્ષા માટે મોકલો.” ત્યાં આ પ્રમાણે ઉત્તર આપવો કે “વાસ્તવ્ય સાધુઓ જ જશે.” ભા.-૯૭ ' પણ જો એમ કહેવા છતાંય પેલો આગ્રહ કરે, તો પછી એક વાસ્તવ્ય સાધુની સાથે મહેમાન સાધુ જાય. પણ એકલો | ન જાય. કેમકે તે વાસ્તવ્ય સાધુ જ શ્રાવકના ઘરથી ઓછી કે વધારે વસ્તુનું ગ્રહણ કરવા સંબંધમાં પ્રમાણભૂત છે. (મહેમાન " સાધુ નવો હોવાથી, એના કરતા વાસ્તવ્ય સાધુ જૂનો હોવાથી એને જૂનાને બધી ખબર હોય કે આ શ્રાવકને ત્યાં દોષિત છે ! કે નિર્દોષ ? નિર્દોષ પણ કેટલું વહોરીએ તો પછી પશ્ચાત્કર્માદિ દોષ ન લાગે... એટલે એને સાથે લઈ જવો અને એ જે જેટલું કહે, તેટલું જ મહેમાન સાધુ વહોરે. વધારે કે ઓછું નહિ.) वृत्ति : अथासौ साम्भोगिकवसतिः संकुला भवति ततः - વોu ૬૮૭. A = fb * * * * Page #705 -------------------------------------------------------------------------- ________________ श्री ओध-त्यु ओ.नि.भा. : असइ वसहीए वीसुं राइणिए वसहि भोयणागम्म । નિર્યુક્તિ , असहू अपरिणया वा ताहे वीसुं सहू वियरे ॥१८॥ ॥६८८॥ 'असति' ८७अभावे विस्तीर्णाया वसतेः 'वीसुं 'ति पृथग्-अन्यत्र वसतौ अवस्थानं कुर्वन्ति, तत्र च तेषां को । भोजनविधिरित्यत आह-'राइणिए वसहि भोयणागम्म' रत्नाधिकस्य वसतौ भोजनमागम्य कर्त्तव्यं, स च रत्नाधिकः 6 ण कदाचिद्वास्तव्यो भवति कदाचिदागन्तुक इति । अथ 'असहू'त्ति अथान्यतरो रत्नाधिकः 'असहू' भिक्षावेलां ण स प्रतिपालयितुमशक्तः तथाऽपरिणता वा साधवः सेहप्राया मा भूद् राटि करिष्यन्ति ततः 'वीसुं' पृथग् वसतिर्भवति स्म (भा.-८८ (मण्डली भवति) । तथा यदि च ते वास्तव्यसाधवः 'सहू' समर्थास्ततो 'वियरे'त्ति भिक्षामटित्वा प्राघूर्णकेभ्यो प्रयच्छन्ति ॥ ચન્દ્ર, : હવે જો આ વાસ્તવ્ય સાંભોગિક સાધુઓની વસતિ નાની હોય તો શું કરવું ? આવનારા સાધુઓ ક્યાં ઉતરે? એનો ઉત્તર આપે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૯૮ : ટીકાર્થ : જો વિશાળ વસતિ ન હોય તો પછી મહેમાન સાધુઓ અન્ય વસતિમાં અવસ્થાન FE 3. वा ॥१८८॥ પ્રકન : બરોબર, પણ બે વચ્ચે ગોચરી વ્યવહાર તો છે. તો બે સાથે ભોજન કરશે ? કે પોતપોતાની વસતિમાં જ જુદું Page #706 -------------------------------------------------------------------------- ________________ = ' F = શ્રી ઓઘ-ચ જુદું કરશે ? એમની ભોજનવિધિ શું છે ? નિર્યુક્તિ 1 ઉત્તર : બેમાંથી જે રત્નાધિક હોય-વડીલ હોય, તેની વસતિમાં આવીને બીજા ગ્રુપના સાધુઓ ભોજન કરે. હવે એ " રત્નાધિક તરીકે ક્યારેક વાસ્તવ્ય પણ હોય કે ક્યારેક આગંતુક પણ હોય. જો વાસ્તવ્ય રત્નાધિક હોય તો બધા મહેમાન / ૬૮૯ો સાધુઓ તેઓની વસતિમાં આવીને વાપરે અને જો મહેમાનનો વડીલ વાસ્તવ્યોના વડીલ કરતા રત્નાધિક = વડીલ હોય તો વાસ્તવ્ય સાધુઓ મહેમાન સાધુઓની વસતિમાં આવીને વાપરે. - હવે જો બેમાંથી કોઈપણ એક રત્નાધિક ભિક્ષા સમયની રાહ જોવા માટે અસમર્થ હોય, એટલે કે ધારો કે ૧૨ વાગે , ગોચરી આવતી હોય અને એ રત્નાધિકને ત્યાં સુધી ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તેને માટે જુદી માંડલી થાય. તથા જે અપરિણત સાધુઓ હોય કે, જે લગભગ નૂતન દીક્ષિતોની જેમ સહન કરવા ટેવાયેલા ન હોય તે બધા રાડારાડ કરી ન દે, / ': તે માટે આવા સાધુઓ માટે ભિન્ન વસતિમાં અલગ ગોચરી માંડલી થાય. બીજી વાત એ કે જો વાસ્તવ્ય સાધુઓ સમર્થ હોય તો તેઓ જ ભિક્ષા માટે ફરીને મહેમાનોને બધી ગોચરી લાવી આપે. એમને ગોચરી ન જવા દે. = = ભા.-૯૯ = મો.ન.મી.: તિર્દ પUT તમે મોગપ્પળો એવડું તું ! पच्छा इयरेण समं आगमण विरेगो सो चेव ॥१९॥ alit ૬૮૯ | E Page #707 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु अथ तत्र त्रय आचार्या भवन्ति, द्वावागन्तुको एको वास्तव्यः, तदा 'एक्केण समं'ति एकेनागन्तुकाचार्यप्रव्रजितेन नियुति सह वास्तव्यः पर्यटति तावद्यावद् 'भत्तट्ठो 'त्ति एकस्य प्राघूर्णकाचार्यस्य भक्तार्थो भवति-उदरपूरणमात्रमित्यर्थः अतः ण 'अप्पणो अवटुं तु'त्ति आत्माचार्यार्थं वाऽसौ वास्तव्यः 'अवटुं तु' अर्द्धध्रुवमानं श्रावककुलेभ्योऽन्यकुलेभ्यो वा ण ||६com "- गृह्णाति । 'पच्छा इयरेण समं ति पश्चादितरेण द्वितीयागन्तुकाचार्यप्रव्रजितेन समं पर्यटति, तत्रापि भक्तार्थों यावद्भवति म प्राघूर्णकस्य तावत्पर्यटति, आत्मनश्चार्द्धध्रुवमात्रं गृह्णाति, एवं पूर्णो ध्रुवो भवति वास्तव्याचार्यस्य, 'आगमण'त्ति एवं ते पर्यटित्वा आत्मीयात्मीयवसतौ आगमनं कुर्वन्ति । 'विरेगो सो चेव'त्ति स एव 'विरेगो' विभजनं श्रावककुलेषु, ." |स्स | योऽसौ भिक्षामटद्भिः कृतः, न तु पुनर्वसतिकायां आगतानां भवतीति । "असति वसहीए वीसुं राइणिए वसहि | भोयणागम्म । असहू अपरिणया वा ताहे वीसुं सहू वियरे ॥१॥"त्ति यो विधिरुक्तः, अयं च द्वितीयाद्याचार्येष्वप्यागतेषु द्रष्टव्य इति । मा.-८८ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૯૯ : ટીકાર્થ : હવે જો ત્યાં કુલ ત્રણ આચાર્યો હોય (પરસ્પર સાંભોગિક એવા ત્રણ આચાર્યોના ગ્રુપો એ ગામમાં ભેગા થયા હોય..) બે મહેમાન આચાર્ય અને એક વાસ્તવ્ય આચાર્ય! તો પછી એક વાસ્તવ્ય સાધુ એક મહેમાન આચાર્યના એક સાધુને સાથે લઈ ત્યાં સુધી ગોચરી ફરે કે જયાં સુધી એ એક મહેમાન આચાર્યનું પેટ ભરાય એટલી ગોચરી મળી રહે અને એ વખતે જ પોતાના આચાર્ય માટે આ વાસ્તવ્ય સાધુ શ્રાવકો કે બીજાના ઘરોમાંથી અડધી દાં ६८०॥ Page #708 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૬૯૧ || UI मो ण H ગોચરી ગ્રહણ કરી લે. | T એ પછી બીજા મહેમાન આચાર્યના એક સાધુની સાથે ફરે, ત્યાં પણ એ બીજા આચાર્યને પૂરતું થઈ રહે. ત્યાં સુધી ફરે અને એ વખતે પોતાના આચાર્ય માટેની બાકીની અડધી ગોચરી મેળવી લે. આમ પોતાના વાસ્તવ્ય આચાર્યની પણ ગોચરી સંપૂર્ણ થઈ રહે. આ રીતે તેઓ ગોચરી ફરીને પોતપોતાની વસતિમાં પાછા ફરે. વિષ્ણુ સો સેવ એમ જે શબ્દ છે, તેનો અર્થ એ છે કે ભિક્ષાને ફરતા સાધુઓએ શ્રાવક કુલોને વિશે જે વિભાગીકરણ કરેલું હોય કે અમુક જણે અમુક જગ્યાએ ગોચરી જવું...વગેરે. તે જ અહીં વિભાગ સમજવો, પણ વસતિમાં આવેલાઓ મેં વચ્ચે એ શ્રાવકકુલોનો વિભાગ નથી હોતો. (આશય એ છે કે ઉપાશ્રયમાં આવ્યાબાદ તો બધાની ગોચરી એકજ ગણાય. ત્યાં પછી આ વિભાગ ન હોય કે જે સાધુઓ જે શ્રાવકકુલોમાંથી ગોચરી લાવ્યા, એમણે એજ ગોચરી વાપરવી, બીજાની નહિ... ગોચરીમાં બધા પરસ્પર ભેગા ન થાય એ માટે શ્રાવકકુલોનો વિભાગ પાડેલો, ઉપાશ્રયમાં પછી એ વિભાગની કોઈ આવશ્યકતા નથી.) પરસ્પર બધા એકબીજાની ગોચરી વાપરી શકે. मा म તથા ૯૮મી ભાષ્યગાથામાં જે વિધિ બતાવેલી, એ જો કે એક મહેમાન આચાર્ય આવે, ત્યારની વિધિ હતી. પણ આ વિધિ બે વગેરે આચાર્ય ભગવંતો આવે ત્યારે પણ એ જ વિધિ સમજવી. A UT स्सा T M म રા T H ભા.-૯૯ ||| ૬૯૧ || Page #709 -------------------------------------------------------------------------- ________________ ण मो श्री जोध- त्थ નિર્યુક્તિ ॥ ६८२ ॥ ui म ण स्म भ वृत्ति: एवं तावद्विहृते क्षेत्रे यत्र साधुषु तिष्ठत्सु यो विधि: स उक्तः, इदानीमविहृते क्षेत्रे साधुरहिते च यो विधिस्तत्प्रतिपादनायाह - ओ.नि.भा. : चेइअवंदणनिमंतणगुरूहिं संदिट्ठ जो वऽसंदिट्ठो । निब्बंध जोगगहणं निवेय नयणं गुरुसगासे ॥१००॥ मो स्थ ण स म भ एवं विहरन्तः क्वचिद्ग्रामादौ प्राप्ताः, तत्र च यदि सञ्ज्ञी विद्यते ततश्चैत्यवन्दनार्थमाचार्यों व्रजति, ततश्च श्रावको ण गृहमागतमाचार्यं निमन्त्रयति, यथा- प्रायोग्यं गृह्णीत, ततश्च यो 'गुरूहिं संदिट्ठत्ति गुरुभिः यः संदिष्टः सङ्घाटकः स स्स गृह्णाति । 'जो व असंदिट्ठोत्ति यो वा 'असंदिष्टः' अनुक्तः स वा गृह्णाति श्रावकनिर्बन्धे सति एतदुक्तं भवतियोऽसावाचार्येण संदिष्टः स यावन्नागच्छत्येव तावत्तेन श्रावकेणान्यसङ्घाटको दृष्टः, स च निर्बन्धे ग्राहे (निर्बन्धग्रहणे ) ग कृते सति योग्यग्रहणं - प्रायोग्योपादानं करोति । पुनश्च 'निवेय'त्ति अन्येभ्यः सङ्घाटकेभ्यो निवेदयति, यथा यदुत मया श्रावकगृहे प्रायोग्यं गृहीतं न तत्र भवद्भिः प्रवेष्टव्यम् । ततश्च 'नयणं गुरुसगासे 'त्ति तत्प्रायोग्यं गृहीत्वा गुरुसमीपं नयति तत्क्षणादेव येनासावुपभुङ्क्ते इति । ओ ચન્દ્ર. : આમ આ તો વિરિતક્ષેત્રમાં જ્યાં સાધુઓ વિદ્યમાન હોતે છતેં જે વિધિ છે, તે કહી હવે અવિસરિતક્ષેત્રમાં HL-100 म हा वा ॥ ९८२ ॥ स्म Page #710 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-તા૩ વિનાના લ [ કે સાધુ વિનાના ક્ષેત્રમાં જે વિધિ છે. તેનું પ્રતિપાદન કરતા કહે છે કે – નિર્યુક્તિ 1 ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૦૦: ટીકાર્થ : આ રીતે વિહાર કરતા સાધુઓ કોઈક ગામમાં પહોંચ્યા, હવે ત્યાં જો શ્રાવક ન હોય તો આચાર્ય ચૈત્ય વંદન માટે એના ઘરે જાય, એટલે શ્રાવક ઘરે આવેલા આચાર્યને નિમંત્રણ આપે કે “આપને જે અનુકૂળ || || ૯૩ ll - હોય તે વહોરો.” એટલે પછી જે સંઘાટક ગુરુ વડે ગોચરી વહોરવા માટે કહેવાયેલો, તે સાધુ ગોચરી વહોરે. અથવા તો # જે સાધુ ગુરુ વડે ન કહેવાયેલો હોય તે પણ શ્રાવકનો આગ્રહ થયે છતે વહોરે. જ અહીં આશય એ છે કે જે સાધુને આચાર્યે પહેલેથી કહી રાખેલું હોય કે “તારે મારી ગોચરી લાવવી” તે સાધુ હજી ભા.-100 આવ્યો જ ન હોય અને ત્યાં જ તે શ્રાવકે બીજા કોઈ સંઘાટક સાધુને જોઈ લીધો અને શ્રાવકે એમને પકડી આગ્રહનું ગ્રહણ | કર્યું. અર્થાત્ ખૂબજ આગ્રહ કરવા લાગ્યો. એટલે પછી તે સંઘાટક સાધુ કે જેઓ આચાર્ય વડે પહેલા કહેવાયેલા નથી તેઓ :પણ આચાર્યને અનુકૂળ વસ્તુનું ગ્રહણ કરે. (આમાં આચાર્યને વાંધો પણ ન હોય, કાયમી વ્યવસ્થા રૂપે એક સંઘાટક ગોચરી લાવવા નીમી રાખ્યો હોય અને એ અત્યારે હાજર ન હોય તો પછી બીજા સંઘાટક પણ શ્રાવકના આગ્રહથી વહોરી શકે. એમાં એ વખતે આચાર્યની અનુમતિ પણ તેઓ લઈ લે. છતાં મૂળ ગુરુ સંદિષ્ટ સંઘાટક તેઓ નથી એટલે એ અપેક્ષાએ અહીં અદ્વિષ્ટ કહેવાય. ૨. આ રીતે તે સંઘાટક વહોરી લીધા બાદ બીજા પણ સંઘાટકોને જણાવી દે કે મેં આ શ્રાવકના ઘરે પ્રાયોગ્ય વહોર્યું છે. થી ૬૯૩ વ એટલે હવે તમારે તે ઘરમાં પ્રવેશ ન કરવો. . A . 1 * E F : Page #711 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-स्थ ત્યારબાદ ગુરપ્રાયોગ્ય વસ્તુ લઈને તે સંઘાટક ગુરની પાસે જાય, (ગર તો દર્શન કરીને નીકળી ગયા હોય, એ ત્યાં નિર્યુક્તિ રાહ ન જુએ.) કે જેથી ગુરુ તરત જ તે વસ્તુ વાપરી શકે. (ગુરની પુષ્કળ કાળજી રાખવા માટેની આ વિધિ છે.) वृत्ति : इदानीं यदुक्तं प्राक् 'अविहरिअविही इमो होति त्ति, तद्व्याख्यानयन्नाह - ॥ ४॥ ___ओ.नि.भा. : अविहरिअमसंदिट्ठो चेइय पाहुडिअमित्त गिण्हंति । पाउग्गपउरलंभे नऽम्हे किं वा न भुजंति ? ॥१०१॥ समा-१०१ अविहरिते ग्रामादौ असंदिष्टा एव सर्वे भिक्षार्थं प्रविष्टाः, तत्र च भिक्षामन्तः श्रावकगृहे प्रविष्टाः, तत्र च 'चेइए 'त्ति । भ चैत्यानि वन्दन्ते, तत्र च 'पाहुडिअमित्तं गिण्हन्ति' प्राभतिकामानं यदि तत्र लभ्यते ततो गृह्णन्त्येव । अथाचायप्रायोग्यं भ | लभ्यते प्रचरं वा लभ्यते ततः 'पाउग्गपउरलंभे' सति इदमच्यते 'णऽम्हे'त्ति न वयमाचार्यप्रायोग्यग्रहणे नियुक्ताः, किन्त्वन्ये, एवमुक्ते श्रावकोऽप्याह - 'किं वा न भुंजंति 'त्ति किं भवद्भिर्नीतं न भुञ्जते आचार्याः ?, एवं निर्बन्धे सति त एव गृह्णन्ति । ચન્દ્ર. : પહેલા જે કહેલું કે “અવિહરિતગામને વિશે વિધિ આ છે.” તેનું વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિયુક્તિ-ભાગ-૧૦૧ : ટીકાર્થ : અવિહરિત ગામાદિમાં તો ગુર વડે સંદિષ્ટ ન કરાયેલા છતાં જ બધા સાધુઓ व ६८४॥ Page #712 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૬૯૫ || ]] म f ભિક્ષા માટે પ્રવેશ્યા. ત્યાં ભિક્ષા માટે ફરતા તેઓ શ્રાવકના ઘરે પ્રવેશ્યા. (આમ તો આવા સ્થાને શ્રાવક ન રહે, પણ કોઈપણ કારણસર ત્યાં શ્રાવકનો રહેવાસ થયો હોય) ત્યાં ચૈત્ય = જિનપ્રતિમાને વંદે. હવે જો ત્યાં સામાન્ય ગોચરી મળે તો તો લે જ. હવે જો આચાર્યપ્રાયોગ્ય મળે કે વધારે પ્રમાણમાં મળે તો પછી આવી પરિસ્થિતિમાં સાધુઓ આ પ્રમાણે કહે કે “અમે આચાર્યપ્રાયોગ્યનું ગ્રહણ કરવામાં નિયુક્ત કરાયેલા નથી, પણ બીજા સાધુઓ એ કામમાં જોડાયેલા છે.” આ પ્રમાણે કહેતે છતેં શ્રાવક પણ કહે કે “શું તમે લાવેલું ભોજન આચાર્ય નથી વાપરતા ?’’ આ પ્રમાણે જો તે આગ્રહ કરે તો પછી આ સાધુઓ જ વહોરી લે. वृत्ति : कियत्पुनर्गृह्णन्तीत्यत आह - ઓનિ.ભા. : गच्छस्स परीमाणं नाउं घित्तूण तओ निवेयंति । गुरुसंघाडग इयरे मा वच्चह गिण्ह गुरुजोग्गं ॥ १०२ ॥ गुरुसंघाटका, गच्छस्य परिमाणं ज्ञात्वा गृह्णन्ति, गृहीत्वा च ततो निवेदयन्ति, कस्मै ?, अत आहयदुताचार्य प्रायोग्यमन्येषां च गुडघृतादि लब्धं प्रचुरम्, 'इयरे' इतरसङ्घाटकेभ्यः-शेषसङ्घाटकेभ्यो निवेदयति, 'मा वच्चहत्ति मा व्रजत गृह्णीत गुरुयोग्यं, ततश्च लब्धमात्रमेव गुरुसमीपं नेतव्यम् । मा त्थ ם स THI 317 ભા.-૧૦૨ म हा મૈં ॥ ૬૯૫ 지지 Page #713 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ચન્દ્ર, : પ્રશ્ન : કેટલું વહોરે ? નિર્યુક્તિ ઉત્તર : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૦૨ : ગાથાર્થ : ગચ્છના પરિમાણને જાણી, ગ્રહણ કરી ગુરુસંઘાટક કે ઈતરસંઘાટકોને ન જણાવી દે. અને એ લીધેલ વસ્તુ ગુરુ પાસે લઈ જવી. | ૬૯૬ | ટીકાર્થ : “ગચ્છ કેટલો મોટો છે ?” એ પ્રમાણે જાણી પછી ગ્રહણ કરે. (જો વસ્તુનું જ પ્રમાણ ઓછું હોય તો તો ઓછું મ જ લે. પરંતુ વસ્તુ વધારે હોય, ઘી જેવી વસ્તુ લેવાની હોય તો પછી ગચ્છનું પ્રમાણ ધારી એ પ્રમાણે વહોરે.) એ લીધા બાદ ગુરની ગોચરી લાવનાર સંઘાટકને જણાવી દે, કે “આચાર્ય પ્રાયોગ્ય અને બીજા પણ સાધુઓને પ્રાયોગ્ય ગોળ-ઘી વગેરે પુષ્કળ મળેલ છે.” અથવા તો એ સિવાયના બાકીના સંઘાટકોને જણાવે કે “તમે શ્રાવકના ઘરે ન જાઓ (ગુરુયોગ્ય આ વસ્તુ તમે ન લઈ ધ લો.) (ા શબ્દ વૃનત અને Jકીત એ બંને સાથે જોડાવો.) અને પછી પ્રાપ્ત થયેલ તે વસ્તુ તરત જ ગુરુ પાસે લઈ જવી. | ભા.-૧૦૩ વૃત્તિ : તથા વાદ – ओ.नि.भा. : एगागिसमुद्दिसगा भुत्ता उ पहेणएण दिटुंतो । __ हिंडणदव्वविणासो निद्धं महुरं च पुव्वं तु ॥१०३॥ 'एगागिसमुद्दिसगा' ये अमण्डल्युपजीविनः पृथग् भुञ्जन्ते व्याघ्याद्याक्रान्ताश्च तेषां भुक्तानां सतां पश्चादानीतं વA ૬૯૬ છે. Page #714 -------------------------------------------------------------------------- ________________ 5 FEB શ્રી ઓઘ- ચા નોપયુક્યતે, મત્ર ‘પદેખા' વિહેંતો ‘વા વિUાસ પાયસ મથકે ન તીર વાઉં તફ્લેવડથhપUામિથસ ચા નિર્યુક્તિ गिर्हतया नत्थि ॥१॥' तथाऽनानयनेऽयमपरो दोषः-येन द्रव्येण घृतादिना गृहीतेन हिण्डतां द्रव्यविनाशो भवति, कथञ्चित्प्रमादात्पात्रकविनाशे सति क्षीरादि च विनश्यत्येव, तथा 'निद्धमहुराई पुट्वि' यदुक्तमागमे तच्च कृतं न भवति । // ૬૯૭ ‘સfouT'ત્તિ વા ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૦૩ : ટીકાર્થ : “IfIifસમુદ્દિલ” એટલે કે જે માંડલીમાં વાપરનારા ન હોય, પણ or જદી ગોચરી વાપરનારા હોય, માંદગી વગેરેથી વ્યાપ્ત હોય. તેઓ તો વહેલું વાપરી લેતા હોય છે. એટલે જો એ વાપરી ભા.-૧૦૩ લે, પછી પાછળથી ગોચરી ત્યાં પહોંચે, તો એમને એ ઉપયોગી ન થાય. અહીં પ્રહણક વડે = ભોજન વડે દેષ્ટાન્ત છે. “યોગ્ય કાળે અપાયેલ ભોજનની કિંમત કરવી શક્ય નથી. અને એ જ જો અકાળે અપાય, તો એનું ગ્રહણ કરનારા પણ કોઈ હોતા નથી.” એટલે અહીં પણ તેઓ વાપરી લે, એ પૂર્વે જ આ રસ્તામાં આવેલા ગામમાં રહેલા શ્રાવકના ઘરમાંથી વહોરી લાવેલું છે જલ્દી ગુર્વાદિ પાસે લઈ જવું. જેથી ગ્લાનાદિનો લાભ મળે. વળી એ વસ્તુ જલ્દી ગુરુ પાસે ન લાવવામાં બીજો દોષ એ છે કે એ ઘી વગેરે દ્રવ્યો જો વહોરી લીધા બાદ ફર્યા કરીએ તો એ દ્રવ્યનો વિનાશ થાય. કોઈપણ રીતે પ્રમાદ દ્વારા જો પાત્ર તુટે, તો એમાં રહેલ દૂગ્ધાદિ તો નાશ પામે જ. (ઘી વગેરે વીઢોળાઈ જાય, અથવા તો વિઘરેલું ઘી ઉપયોગી બનતું હોય અને જો મોડા પહોંચીએ તો એ ઘી થીજી જાય. એટલે એનો સારી ૯૯૭ Page #715 -------------------------------------------------------------------------- ________________ // ૬૯૮T શ્રી ઓઘન રીતે ઉપયોગ ન કરી શકાય. આ રીતે પણ ઘી વગેરેનો વિનાશ સમજી શકાય. બાકી ઘી કંઈ બગડી જનારી વસ્તુ નથી.) નિર્યુક્તિ વળી શાસ્ત્રમાં કહ્યું છે કે “પહેલા સ્નિગ્ધ-મધુર દ્રવ્યો વાપરવા.” હવે જો આ ઘી-ગોળ વગેરે વસ્તુઓ જલ્દી ત્યાં ન " લઈ જવાય તો ગુરુ-ગ્લાનાદિ બીજું બધું વાપરી લે. અને પછી આ વસ્તુ આવે તો એમણે આ બધું પાછળથી વાપરવાનું રહે If અને તો પછી ઉપરની શાસ્ત્રાજ્ઞાનું પાલન કરાયેલું ન થાય. આ પ્રમાણે ત્રીજું સંજ્ઞી દ્વાર પૂર્ણ થયું. (યાદ રાખવું કે એક જગ્યાએથી હવે ગચ્છ બીજી જગ્યાએ માસકલ્પ કરવા જઈ ! ઇ રહ્યો છે ત્યારે રસ્તામાં અને તે સ્થાને પહોંચ્યા બાદ શું શું બને છે? એ વાત ચાલી રહી છે. એમાં આ ત્રીજું દ્વાર પૂર્ણ થયું. FI૧૭૭મી ગાથામાં આ ૬ તારો બતાવેલા. તે સ્થાનથી ક્રમશઃ બધા દ્વારોનું વર્ણન ચાલુ છે.) નિ.-૨૧૨ वृत्ति : इदानीं सार्मिकद्वार प्रतिपादयन्नाह - ओ.नि. : भत्तटिअ आवस्सग सोहेउं तो अइंति अवरहे। अब्भवाणं दंडाइयाण गहणेक्कवयणेणं ॥२१२॥ इदानीं ते साधर्मिकसमीपे प्रविशन्त: 'भत्तट्टित्ति भुक्त्वा तथा 'आवस्सग सोहेउं 'त्ति आवश्यकं च कायिकोच्चारादि 'शोधयित्वा' कृत्वेत्यर्थः, “अतोऽपराह्नसमये आगच्छन्ति, येन वास्तव्यानां भिक्षाटनाद्याकुलत्वं न alu ૬૯૮. भवति, "वास्तव्या अपि किं कुर्वन्ति ?, इत्यत आह-'अब्भट्ठाणं'ति तेषां प्रविशतामभ्युत्थानादि कुर्वन्ति 'दंडादिताण = = “ કે Page #716 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ गहणं'ति दण्डकादीनां ग्रहणं कुर्वन्ति, कथं ? - 'एक्कवयणेणं ति एकेनैव वचनेन उक्ताः सन्तः पात्रकादीन् समर्पयन्ति, वास्तव्येनोक्ते मञ्चस्वेति ततश्च मञ्चन्ति, अथ न मुञ्चत्येकवचनेन ततो न गृह्यन्ते, मा भूत प्रमाद इति ॥ કી તે e II ૬૯૯ # E = = ચન્દ્ર.: હવે ચોથું સાધર્મિક કાર બતાવતા કહે છે કે – ઓઘનિયુક્તિ-૨૧૨ ટીકાર્થ : જો ગામમાં સાધુઓ હોય અને એમની પાસે જવાનું હોય તો પછી આ સાધુઓ ગોચરી જ વાપરી, માત્રુ-સ્થડિલ કરી પછી સાંજના સમયે સાધુઓ પાસે આવે છે જેથી એ સ્થાયી સાધુઓને આ સાધુઓની ભિક્ષા લાવવા | Fા માટે પરિભ્રમણ કરવાદિ રૂપ આકૂળતા ન થાય. ક્ષ નિ.-૨૧૨ | જ્યારે આ મહેમાન સાધુઓ સાંજે ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યારે સ્થાયી સાધુઓ પણ તેઓને પ્રવેશતા જોઈને જ અભ્યસ્થાન = ઉભા થવું, સામે લેવા જવું વગેરે વિનય કરે. તેઓના હાથમાંથી દાંડા વગેરેનું ગ્રહણ કરે. મહેમાન સાધુઓ પણ “લાવો, પાત્રાદિ ઉપધિ અમને સોપો” એવું સ્થાયી સાધુઓ બોલે કે તરત જ એક જ વચનમાં પોતાના પાત્રાદિ એમને સોંપી દે. સ્થાયી સાધુ બોલે કે ઉપધિ છોડી દો (અમને આપી દો) તો તરત મૂકી દે. જો સ્થાયી સાધુના એકજ વચન માત્રથી પણ મહેમાન સાધુઓ ઉપધિ ન છોડે, ખેંચાખેંચ જેવું કરે તો પછી સ્થાયી સાધુઓએ પાત્રાદિ લેવાનો પ્રયત્ન જ છોડી દેવો. કેમકે ખેંચાખેંચમાં પ્રમાદથી પાત્રા પડી જાય, તુટી જાય એ શક્યતા રહે. || ૬૯૯ * = = '# F he fe ENTO E Page #717 -------------------------------------------------------------------------- ________________ श्री सोधનિર્યુક્તિ ॥ ७००॥ नि.-२१3 ओ.नि. : खुडूलविगिट्ठतेणा उण्हं अवरण्हि तेण उ पएवि । पक्खित्तं मोत्तूणं निक्खिवमुक्खित्तमोहेणं ॥२१३॥ यदा तु पुनस्तैः साधुभिरभिप्रेतो यो ग्रामः स क्षुल्लको, न तत्र भिक्षा भवति ततश्च प्रत्यूषस्येवागच्छन्ति, विगिट्ठ'त्ति विकृष्टमध्वानं यत्र सार्मिकास्तिष्ठन्ति ततः प्रत्यूषस्येवागच्छन्ति । तेण'त्ति अथ ततः अपराह्ने आगच्छतां स्तेनभयं भवेत्ततश्च प्रत्यूषस्येवागच्छन्तीति । उष्णं वा अपराण्हे आगच्छतां भवति यतोऽतः प्रत्यूषस्येवागच्छन्ति । एवं ते प्रत्यूषसि स्स तस्माद् ग्रामात्प्रवृत्ताः साधवो भोजनकाले तु प्राप्ताः सार्मिकसमीपं निषीधिकां (नषेधिकी) कृत्वा प्रविशन्ति । पुनश्च | तेषां प्रविशतां वास्तव्यसाधुभिः किं कर्त्तव्यमित्यत आह-'पक्खित्तं मोत्तूणं'त्ति प्रक्षिप्तं-आस्यगतं मुखे प्रक्षिप्तं कवलं मुक्त्वा 'निक्खिवमुक्खित्तं'ति यदुत्क्षिप्तं भाजनगतं तत् 'निक्षिप्तं' मुञ्चन्ति नैषेधिकीश्रवणानन्तरमेव, ततस्ते | प्राघूर्णकाः 'ओघेणं ति सक्षेपेण आलोचनां प्रयच्छन्ति । ततो भुञ्जते मण्डल्यां, यन्द्र. : ओधनियुजित-२१३ : दार्थ : (१) व महेमान साधुमागे २स्तामा ममा तरवान-गोयरी કરવાનું નક્કી કર્યું હોય એ ગામ નાનું હોય, ત્યાં ભિક્ષા સંભવિત ન હોય, તો પછી મહેમાન સાધુઓ (તે ગામમાં ગોચરી વાપરી સાંજે સાધુઓવાળા ગામમાં જવાને બદલે) સવારે જ સાધુઓવાળા ગામમાં આવી જાય. (૨) ક્યારેક એવું બને કે જ્યાં સાધર્મિકો છે ત્યાં સુધી પહોંચવામાં ઘણો લાંબો માર્ગ હોય અને એટલે સાંજે એટલો માર્ગ કાપી પહોંચવું શક્ય ન હોય RELESED वी॥ 900॥ Page #718 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ णं || ૭૦૧ || स भ κατ स्म તો પછી સવારે જ લાંબો વિહાર કરી સાધર્મિકોવાળા ગામમાં આવે. (૩) જો નક્કી કરેલા ગામથી સાધર્મિકવાળા ગામમાં સાંજે આવવામાં ચોરનો ભય રહેતો હોય, તો પછી સવારે જ સાધર્મિકોના ગામમાં આવી જાય. (૪) અથવા જો સાંજે વિહાર કરીને આવતા ગરમી લાગતી હોય, તો પછી સવારે જ આવે. (સવારે આવે, એટલે કે સવારે નીકળી બપો૨ે પહોંચે એમ અર્થ કરવો.) આમ આ બધા કારણોસર સવારના સમયે જ એ પોતાના ગામથી વિહાર કરવાનો શરુ કરે અને સાધુઓના ભોજન કરવાના સમયે સાધર્મિકોની પાસે પહોંચે અને નિસીહિ કરીને પ્રવેશે. स्म त्य મ I પ્રશ્ન : તે સાધુઓ પ્રવેશ કરે ત્યારે ગોચરી વાપરનારા વાસ્તવ્ય સાધુઓ શું કરે ? ઉત્તર : મોઢામાં નાંખેલો જે કોળીયો છે, એ સિવાય જે હાથમાં ઉંચકેલો કોળીયો અને પાત્રામાં રહેલું ભોજન છે તેને નિ.-૨૧૩ નિસીહિ સાંભળ્યા પછી તરત જ છોડી દે. (તથા મહેમાન સાધુઓનું ઔચિત્ય-આદર-સત્કાર કરે.) અર્થાત્ નિસીહિ સાંભળ્યા 7 બાદ મોઢામાં રહેલો કોળીયો જ અંદર ઉતારવાનો, બાકીનો હાથમાં રહેલો કોળીયો પણ હવે મોઢામાં ન નંખાય. ત્યારબાદ ૫ મહેમાન સાધુઓ સંક્ષેપમાં આલોચના આપે. (અમે ક્યાંથી આવ્યા ? ક્યાં જવાનાં ? વગેરે બાબતો ટુંકાણમાં કહી દે.) અને ત્યારબાદ માંડલીમાં વાપરે. (અત્યારે ભોજનનો સમય હોવાથી સંક્ષેપમાં આલોચના કહેવાની છે. બાકી જો સમય હોય તો પોતે નીકળ્યા, ત્યારથી માંડીને અહીં આવ્યા સુધીની બધી બાબતો જણાવવી પડે.) વૃત્તિ : સા ચેયમ્ - ס ur 디 김 | || ૭૦૧ || T - Page #719 -------------------------------------------------------------------------- ________________ मो શ્રી ઓઘ-સ્થુ નિર્યુક્તિ || ૭૦૨ ॥ ui ઓનિ. : મ अप्पा मूलगुणेसुं विराहणा अप्प उत्तरगुणेसुं । अप्पा पासत्थाइसु दाणग्गहसंपओगोहा ॥ २१४॥ अल्पा मूलगुणेषु, एतदुक्तं भवति मूलगुणविषया न काचिद्विराधना, अल्पा न काचिदुत्तरगुणविषया विराधना, अल्पा पार्श्वस्थादिषु दाने ग्रहणे वा विराधना 'संपओगो 'त्ति तैरेव पार्श्वस्थादिभिः सह संप्रयोगे-संपर्के, एतदुक्तं भवतिणन पार्श्वस्थादिभिः सह संप्रयोग आसीत् । 'ओघ 'त्ति इयं 'ओघतः' संक्षेपत आलोचना दीयते, दत्त्वा चालोचनां यदि स्सन भुक्तास्ततो भुञ्जते । ચન્દ્ર. : તે આલોચના આ છે. ઓધનિયુક્તિ-૨૧૪ : ગાથાર્થ : મૂલગુણોમાં અલ્પ વિરાધના છે. ઉત્તરગુણોમાં અલ્પ છે. પાર્થસ્થાદિ સાથે દાન-ગ્રહણ સંપ્રયોગમાં અલ્પ વિરાધના છે. આ ઓઘ આલોચના છે. ટીકાર્થ : મૂલગુણોમાં અલ્પ વિરાધના છે એનો અર્થ એ કે મૂલગુણ સંબંધી કોઈ વિરાધના નથી. એમ ઉત્તરગુણ સંબંધી અલ્પ વિરાધના છે. (કોઈ વિરાધના નથી.) પાસસ્થાદિ શિથિલોને વિશે ગોચરી વગેરેની આપ-લે સેવવા=કરવા રૂપ વિરાધના અલ્પ છે. (બિલકુલ નથી.) તે પાસસ્થાદિઓની સાથે સંપર્કમાં પણ અલ્પ વિરાધના છે. એટલે કે તેઓ સાથે કોઈપણ પ્રકારનો પરિચય થયો નથી. (આજે જેમ કોઈક ગ્રુપમાં નવા જોગીની ભુલ થવાથી આખી માંડલી દોષિત થઈ હોય ui म ण 지 નિ.-૨૧૪ भ व ओ ' हा મૈં ॥ ૭૦૨ II Page #720 -------------------------------------------------------------------------- ________________ . P = = E = R = શ્રી ઓઘ-ય તો એ માંડલીના સાધુઓ જ્યાં સુધી આંબિલ કરી શુદ્ધ ન થાય ત્યાં સુધી બીજા સાધુઓ સાથે ગોચરી-પાણી ન કરે. કેમકે નિર્યુક્તિ એમ કરે તો બીજાઓ પણ માંડલી બહાર થાય... આવી જ વ્યવસ્થા શૈથિલ્ય અંગે હતી. જે સાધુઓ મૂલગુણો ઉત્તરગુણોમાં શિથિલ બને, પાસત્કાદિ સાથે ગોચરી-પાણી આદિનો વ્યવહાર-વંદનાદિ કરે એની સાથે બાકીના સંવિગ્ન સાધુઓ કોઈ // ૭૦૩ / વ્યવહાર ન કરે. એ સાધુઓ પ્રાયશ્ચિત્તાદિ કરી શુદ્ધ થાય પછી જ પાછો એમની સાથે બીજા સંવિગ્નોનો વ્યવહાર શરુ થાય. એટલે જયારે પણ બીજા સાધુઓ ભેગા થાય ત્યારે તેઓ પહેલા તો આલોચના જ આપે. એમાં આ તો સંવિગ્ન સાધુઓ જ હોવાથી પોતાનું નિરતિચારજીવન દર્શાવી દે.) આ રીતે સંક્ષેપથી આલોચના આપે. આલોચના આપ્યા બાદ તેઓ જો વાપરવાનું બાકી હોય તો ગોચરી વાપરે. | નિ.-૨૧૫ वृत्ति : अथ भुक्तास्ते साधवस्तत इदं भणन्ति - 8 મો.ન.: મુંનદ મુત્તા કબ્દ નો વા રૂછે અમુત્ત સદ મોડ્યું ! सव्वं च तेसिं दाउं अन्नं गिण्हंति वत्थव्वा ॥२१५॥ __भुञ्जीध्वम् यूयं भुक्ता वयम्, 'यो वा इच्छे 'त्ति यो वा साधुर्भोक्तुमिच्छति ततः 'अभुत्त सह भोझं 'ति तेनाभुक्तेन । ही सह भोज्यं कुर्वन्ति । एवं यदि तेषामात्मनश्च पूर्वानीतं भक्तं पर्याप्यते ततः साध्वेव । अथ न पर्याप्यते ततः सर्वं 'तेभ्यः' વી ૭૦૩ II. | प्राघूर्णकेभ्यो दत्त्वा भक्तमन्यद्गृह्णन्ति-पर्यटन्ति वास्तव्यभिक्षवः ॥ = = = = ' = '# K L Page #721 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ ચન્દ્ર.: હવે જો એ સાધુઓ વાપરી ચૂક્યા હોય તો આમ કહે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૨૧૫ : ગાથાર્થ : “તમે વાપરો. અમે વાપરી લીધું છે.” અથવા જે વાપરવા ઈચ્છે, તે ભોજન નહિ ૭૦૪ .. કરી ચૂકેલાની સાથે વાસ્તવ્યો ભોજન કરે. વાસ્તવ્યો તેઓને બધું જ આપી દઈ બીજું ગ્રહણ કરે. (વહોરી લાવે.) ટીકાર્થ : “તમે વાપરી લો, અમે વાપરી લીધું છે.” એમ વાપરી ચૂકેલા મહેમાન સાધુઓ કહે. અથવા તો એમાંથી IT જે સાધુ વાપરવાની ઈચ્છા રાખે, તે ક્ષુધાતુર સાધુની સાથે વાસ્તવ્યો ભોજન કરે. આ રીતે જો મહેમાનોને અને વાસ્તવ્યોને એમ બે યને એ લાવેલું ભોજન પૂરતું થઈ રહે, તો તો સારું જ છે. પણ જો નિ.-૨૧૫ પૂરતું ન થાય ઓછું પડે તો પછી બધું જ ભોજન મહેમાનોને આપીને વાસ્તવ્ય સાધુઓ બીજા ભોજન માટે ભિક્ષાચર્યા કરે. T (ટૂંકમાં મહેમાનોને પહેલા બધું વપરાવી દે, પછી જેટલું ઘટે એટલું લઈ આવે.) (આમ તો બધા સાધુઓ એકાસણા જ કરતા પ હોય અને એટલે વચ્ચે ઊભા તો ન થવાય, તો પછી વાસ્તવ્યો નવી ગોચરી લાવશે શી રીતે ? અને વાપરશે શી રીતે ? | એકાસણું ભાંગી ન જાય ?... આ બધાય પ્રશ્નોનો ઉત્તર એમ જણાય છે કે જેમ પચ્ચ. ભાષ્યમાં ગુરુ આવે, ત્યારે ઊભા થવા છતાં ય પચ્ચખાણ ન ભાંગે એવી વાત દર્શાવી છે. તેમ અહીં પણ મહેમાન સાધુઓની ભક્તિ કરવા માટે બધું આપી a દેવું અને વાપરતા વાપરતા વચ્ચેથી ઉભા થઈ પાછી પોતાના માટે ગોચરી લાવી વાપરવી... એ બધામાં પણ પચ્ચખાણ વો ભંગ થતો નહિ હોય. અહીં એવો પણ અભિપ્રાય પ્રવર્તે છે કે - જો વાસ્તવ્ય સાધુ વાપરવા નહીં બેઠા હોય તો બધુ આપી ૭૦૪ || Page #722 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ દે અને ખુટતી ગોચરી વહોરવા જાય, પણ જો વાસ્તવ્ય સાધુ વાપરવા બેસી ગયા હોય તો પોતે વાપરી લે અને પછી પ્રાથૂર્ણક માટે વહોરવા જાય. એકાસણું કરતા કરતા ઊઠીને ભિક્ષાગ્રહણ કરવા ન જાય –આ અંગે ગીતાર્થોને પૂછવું.) || ૭૦૫ll वृत्ति : एवमानीय कति दिनानि भक्तं प्राघूर्णकेभ्यो दीयते इत्यत आह - મો.નિ. : તિUિT વિલે પાર્જ સવ્વહિં માફુ વાનqડ્રાઈt | जे तरुणा सग्गामे वत्थव्वा बाहि हिंडंति ॥२१६॥ ११त्रीणि दिनानि प्राघूर्णकं सर्वेषां असति बालवद्धानां कर्त्तव्यम् । ततश्च ये प्राघूर्णकास्तरुणास्ते स्वग्रामे एव । | भिक्षामटन्ति, वास्तव्यास्तु बहिर्गामे हिण्डन्ति । નિ.-૨૧૬ ચન્દ્ર. : પ્રશ્ન : આ રીતે ગોચરી લાવી લાવીને કેટલા દિવસ સુધી મહેમાનોને આપવાની એટલે કે કેટલા દિવસ સુધી મહેમાનોની ભક્તિ કરવાની ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૧૬ : ગાથાર્થ : ત્રણ દિવસ બધાની મહેમાનગીરી કરવી. શક્ય ન હોય તો છેવટે બાલવૃદ્ધોની કરવી. યુવાન સાધુઓ સ્વગામમાં અને વાસ્તવ્યો બહાર ફરે. ટીકાર્થ : ત્રણ દિવસ તો વાસ્તવ્ય સાધુઓએ તમામ મહેમાન સાધુઓની ભક્તિ કરવી. પણ જો પહોંચી વળાય એમ hu ૭૦૫ Page #723 -------------------------------------------------------------------------- ________________ T શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૭૦૬ || મ I[ મ 27 व ન હોય તો બાલ-વૃદ્ધ મહેમાનોની ભક્તિ તો કરવી જ. હવે એ વખતે યુવાન મહેમાનોએ ગોચરી જવું પડશે. પણ તેઓ સ્વગામમાં = જે ગામમાં રહ્યા છે, એ ગામમાં જ ભિક્ષા ફરે અને વાસ્તવ્ય સાધુઓ બીજા ગામમાં = ગામની બહાર ભિક્ષા ફરે. (આ રીતે પણ યુવાન મહેમાન સાધુઓની ભક્તિનો લાભ મળે. તેઓને સ્વગામમાં જલ્દી ગોચરી મળે.) वृत्ति : अथ ते प्राघूर्णकाः केवला हिण्डितुं न जानन्ति ततः किं कर्त्तव्यमित्यत आह - संघाडगसंजोगो आगंतुंगभद्दएयरे बाहिं । ઓનિ. : आगंतुगा व बाहिं वत्थव्वगभद्दए हिंडे ॥ २१७॥ सङ्घाटकसंयोगः क्रियते, एतदुक्तं भवति - एको वास्तव्यः एकश्च प्राघूर्णकः, ततश्चैवं सङ्घाटकसंयोगं कृत्वा भिक्षामटन्ति । 'आगंतुगभद्दएयरे 'त्ति अथासौ ग्राम आगन्तुकानामेव भद्रकस्ततः 'इयरे 'त्ति वास्तव्या 'बाहिं'ति बहिर्ग्राम हिण्डन्ति, आगन्तुका वा बहिर्ग्रामे हिण्डन्ति वास्तव्यभद्रके सति ग्रामे । उक्तं साधर्मिकद्वारम्, ચન્દ્ર. : પ્રશ્ન : જો તે મહેમાન સાધુઓ એકલા એ સ્વગામમાં ગોચરી ફરવાનું જાણતા ન હોય એટલે કે આ ગામમાં નવા હોવાથી ઘરો વગેરેનો ખ્યાલ ન હોવાને લીધે એકલા ગોચરી ન ફરી શકે તો પછી શું કરવું ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૧૭ : ટીકાર્થ : સંધાટકસંયોગ કરાય. એટલે કે એક વાસ્તવ્ય અને એક પ્રાપૂર્ણક...એમ બે મ સનિ.-૨૧૭ ओ ᅵᄑ If ॥ ૭૦૬ ॥ H Page #724 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધુબ જ બે જણ સ્વગામાદિમાં ગોચરી જાય એટલે પછી વાસ્તવ્યની સહાય હોવાથી પ્રાપૂર્ણકને મુશ્કેલી ન પડે. નિર્યુક્તિી1 હવે જો આ ગામ નવા આવેલા સાધુઓ પ્રત્યે જ સારા ભાવવાળું હોય તો પછી વાસ્તવ્ય સાધુઓ ગામ બહાર = બીજા ગામમાં ફરે. || ૭૦૭ll ને અથવા તો જો આ ગામ વાસ્તવ્ય સાધુઓ પ્રત્યે સભાવવાળું હોય તો પછી આગંતુકો ગામ બહાર = અન્ય ગામમાં * ગોચરી ફરે. (ગામને સાધુના પરિચય-સ્વજનાદિ કારણોસર આગંતુક કે વાસ્તવ્ય પ્રત્યે વિશેષ લાગણી વગેરે હોવા જ સંભવિત છે. બીજા પ્રત્યે તિરસ્કાર ન હોય પણ પોતાના મનગમતા સાધુઓ પ્રત્યે વિશેષ લાગણી હોય એ શક્ય છે. એ વખતે | એમના ભાવ વધે અને પ્રાયોગ્ય મળી રહે... એ બધા કારણોસર એમને અનુકુળ સાધુઓને જ તેમને ત્યાં ગોચરી મોકલવામાં ના નિ.-૨૧૮ લાભ છે. હા ! દોષિત ગોચરી આવવી ન જોઈએ.) આમ ચોથું સાધર્મિક દ્વાર પૂર્ણ થયું. मन वृत्ति : इदानीं वसतिद्वारं प्रतिपादयन्नाह - ओ.नि. : वित्थिण्णा खुड्डुलिआ पमाणजुत्ता य तिविह वसहीओ। पढमबिइयासु ठाणे तत्थ य दोसा इमे होंति ॥२१८॥ ९२विस्तीर्णा क्षल्लिका प्रमाणयुक्ता वा त्रिविधा वसतिः 'पढमबितियास ठाणे 'त्ति यदा प्रथमायां वसतौ स्थानं ah ૭૦૭ll. Page #725 -------------------------------------------------------------------------- ________________ श्रीमो नियुति f ॥७०८॥ भवति विस्तीर्णायामित्यर्थः, द्वितीया क्षुल्लिका तस्यां वा स्थानं यदा भवति तदा तत्र तयोर्वसत्योः ‘एते वक्ष्यमाणका' दोषा भवन्ति - खरकम्मियवाणियगा कप्पडिअसरक्खगा य वंठा य । संमीसावासेणं दोसा य हवंति णेगविहा ॥२१९॥ तत्र विस्तीर्णायां वसतौ 'खरकम्मिय'त्ति दण्डपाशिका रात्रिं भ्रान्त्वा स्वपन्ति, वाणिजकाश्च वालुञ्जकप्राया स्स आगत्य स्वपन्ति, तथा कार्पटिकाः स्वपन्ति, सरजस्काश्च-भौता: स्वपन्ति, वण्ठाश्च स्वपन्त्यागत्य 'अकयविवाहा सनि.-२१८ - भितिजीविणो य वंठ'त्ति । एभिः सह यदा संमिश्र आवासो भवति तदा तेन संमिश्रावासेन दोषा वक्ष्यमाणका अनेकविधा भवन्ति ॥ ચન્દ્ર. : હવે ઓઘનિર્યુક્તિ ગાથા ૧૭૭માં બતાવેલ પાંચમું વસતિદ્વાર બતાવતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૨૧૮: ગાથાર્થ : વિસ્તીર્ણ, ક્ષુલ્લક અને પ્રમાણયુક્તા એમ ત્રણ પ્રકારની વસતિઓ છે. પ્રથમ અને બીજી વસતિમાં રહીએ, તો ત્યાં આ દોષો લાગે. ટીકાર્થ : વિસ્તીર્ણ, યુલ્લિકા અને પ્રમાણયુક્તા એમ ત્રણ પ્રકારની વસતિ-ઉપાશ્રય હોય, જો પહેલા પ્રકારની વસતિમાં वी।। ७०८॥ 240+ Page #726 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- રહેવાનું થાય એટલે કે વિસ્તીર્ણમાં રહેવાનું થાય, અથવા તો જો બીજા પ્રકારની એટલે કે યુલ્લિકામાં રહેવાનું થાય તો તે નિર્યુક્તિ બે વસતિમાં હવે કહેવાશે તે દોષો થાય. " ઓઘનિર્યુક્તિ-૨૧૯ઃ ટીકાર્થઃ દંડપાસકો - પોલીસો-સૈનિકો-નગરરક્ષકો રાત્રે નગર-ગામાદિમાં ભમીને પછી આવી // ૭૦૯IT વિસ્તીર્ણ વસતિમાં રહેલી ખાલી જગ્યાઓમાં ઉંઘી જાય. એમ ફેરિયા જેવા વેપારીઓ પણ ત્યાં આવીને સુઈ જાય. તથા આ કાપડિયાઓ = દેશ-પરદેશ ફરનારાઓ પણ ત્યાં આવીને ઉંધે. એમ સરજસ્કો એટલે કે ભૌતો = સંન્યાસીઓ પણ ત્યાં ઉંધે. જ વંઠો પણ ત્યાં આવીને ઉંધે. પ્રશ્ન : વંઠ કોને કહેવાય ? નિ.-૨૧૯ ( ઉત્તર : જેઓએ વિવાહ ન કર્યા હોય અને ભયપૂર્વક જીવતા હોય તે વંઠ કહેવાય. (લગ્ન ન થયા હોવાથી “શી રીતે | | જીવન પસાર થશે ? રસોઈ પાણી શી રીતે પૂર્ણ થશે ?” વગેરે ભયવાળા હોય. અથવા તો સ્ત્રીલોકો આનાથી ગભરાય કેમકે "| લગ્ન ન થયા હોવાથી વિકારો પ્રજવલિત હોય, એટલે ક્યાંય પણ કંઈક કરી બેસે, એટલે સ્ત્રીઓ એનાથી ગભરાય. આમ બધાને ભય પમાડીને જીવનારા હોય... એમ અર્થ લાગે છે.) પ્રશ્ન : ભલે ને, તેઓ વસતિમાં આવીને ઉંધે, એમાં શું વાંધો ? ઉત્તર : જયારે આ બધા સાથે ભેગા રહેવાસ થાય, ત્યારે એ સંમિશ્ર-આવાસ વડે અનેક પ્રકારના કહેવાતા દોષો થાય. in ૭૯ો . ક = k "re - E Page #727 -------------------------------------------------------------------------- ________________ ॥७१०॥ श्री ओध-त्यु वृत्ति : ते चामी - નિર્યુક્તિ ओ.नि. : आवासगअहिगरणे तदुभय उच्चारकाइयनिरोहे । संजमआयविराहण संका तेणे नपुंसित्थी ॥२२०॥ आवश्यके-प्रतिक्रमणे क्रियमाणे सागारिकाणामग्रतस्त एव उद्धट्टकान् कुर्वन्ति, ततश्च केचिदसहना राटिं कुर्वन्ति, ततश्चाधिकरणदोषः । तदुभए 'त्ति सूत्रपौरुषीकरणे अर्थपौरुषीकरणे च दोष उद्घट्टकान् कुर्वन्ति । निरोधश्च उच्चारस्य ण कायिकायाश्च निरोधे दोषः । अथ करोति तथाऽपि दोषः संयमात्मविराधनाकृतोऽप्रत्युपेक्षितस्थण्डिले । 'संका तेणे'त्ति स्स नि.-२२० स्तेनशङ्कादोषश्च चौराशङ्का, नपुंसककृतो दोषः संभवति, तत्र स्त्रीदोषश्च भवतीति द्वारगाथेयम् । यन्द्र. ते घोषो मा छे. मोधनियुस्ति-२२० : थार्थ : 2ीर्थथी स्पष्ट थशे. ટીકાર્થ : (૧) વિસ્તીર્ણ વસતિમાં એ ગૃહસ્થોની સામે જ પ્રતિક્રમણ કરે ત્યારે તેઓ જ ચેનચાળા પડે. (વાંદણા 0. આપવાની, કાઉસ્સગ્નની સૂત્રો બોલવાની ક્રિયાઓ તેઓએ પહેલીવાર જોઈ હોય અને એટલે તેઓ પણ ચાળા કરવા માટે वी साधुनी भाई यामी ४२वी, सj, भोटेथा बोलj ३ ४३.) वी॥१०॥ (૨)હવે આવું થાય એટલે જે કોઈ અસહિષ્ણુ સાધુઓ હોય તેઓ રાડ પાડે. પેલાઓને ખખડાવે અને એટલે પછી સાધુ Page #728 -------------------------------------------------------------------------- ________________ = 'b E F E - શ્રી ઓઘ-ચા ગૃહસ્થ વચ્ચે ઝઘડો થાય. નિર્યુક્તિ (૩) એમ આવી વિસ્તીર્ણ વસતિમાં સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરવામાં પણ દોષ લાગે કે તે ગૃહસ્થો આ બધુ . | ન જોઈ ચાળા પાડે, હસે, મશ્કરી કરે. | ૭૧૧il (૪) ગૃહસ્થોની હાજરીને લીધે ક્યારેક સ્પંડિલ કે માત્રુ પણ રોકી રાખવું પડે અને એમાં રોગાદિ થવા રૂપ દોષ લાગે. (૫) હવે જો રોગાદિ ન થવા દેવા માટે તેઓની હાજરીમાં પણ સ્થડિલ-માત્રાદિ કરે, તો એ બધા જોઈ ન જાય માટે | દૂર-છપા સ્થાનમાં જવું પડે કે જયાં સાંજે વસતિ જોઈ ન હોય અને એ જગ્યાએ સ્પંડિલાદિ કરવામાં વનસ્પતિ વગેરેની IST | વિરાધના થાય તો સંયમવિરાધનાકૃત દોષ લાગે. - નિ.-૨૨૦ (૬) અને જો સર્પ-વીંછી વગેરે કરડે કે કાંટાદિ વાગે તો આત્મવિરાધનાકૃત દોષ લાગે. (સાંજે વિસ્તીર્ણ વસતિમાં || ઉતર્યા, ચંડિલ-માત્રાની વસતિ નજીકમાં જોઈ અને રાત્રે પેલા ગૃહસ્થો ત્યાં ઉંઘવા આવ્યા એટલે પછી નહિ જોયેલી, દૂર | રહેલી વસતિમાં જવું પડે, અને ત્યાં આ દોષ ઉત્પન્ન થાય.) (૭) ચોરની શંકા થવા રૂપ દોષ લાગે. (૮) નપુંસક વડે કરાયેલો દોષ સંભવે. (૯) અને સ્ત્રીદોષ પણ સંભવે. || ૭૧૧ | આમ આ તારગાથા બતાવી. Page #729 -------------------------------------------------------------------------- ________________ श्री मोघનિર્યુક્તિ ॥ ७१२॥ वृत्ति : इदानी प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि. : आवस्सयं करिते पवंचए झाणजोगवाघाओ । असहण अपरिणओ वा भायणभेओ य छक्काया ॥२२१॥ 'आवश्यकं' प्रतिक्रमणं कुर्वताम् 'पवंचए'त्ति ते सागारिका उद्घट्टकान् कुर्वन्ति, तथा ध्यानयोगव्याघातश्च भवति -चलतामापद्यते चेतो यतः । दारं । 'अहिगरणे 'त्ति भण्णइ-'असहण 'त्ति कश्चिद् 'असहनः' कोपनो भवति 'अपरिणतो वा' सेहप्रायः, एते राटिं सागारिकैः सह कुर्वन्ति, ततश्च भाजनानि पात्रकाणि तद्भेदो-विनाशो भवति, षट्कायाश्च विराध्यन्ते । दारं। स .-२२१ ચન્દ્ર. : હવે દરેક પદોનું વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-૨૨૧: ટીકર્થ: (૧) સાધુઓ પ્રતિક્રમણ કરે એ જોઈ ગૃહસ્થો ચેનચાળા કરે. તથા ધ્યાનયોગનો વ્યાઘાત थाय, म वित्त यंयमताने पामे. (२) 15 असा साधु औ५ ४२नारी बने, अथवा तो अपरिहात मे नूतनहीक्षित वो साधु गुस्सो ४३. हा ૧ આમ આ સાધુઓ ગૃહસ્થો સાથે બોલાચાલી કરે. અને પછી તો મારામારી થાય તો પાત્રા વગેરેનો પણ વિનાશ થાય અને ॥१२॥ POR Page #730 -------------------------------------------------------------------------- ________________ भा श्री जोध- त्थु નિર્યુક્તિ ॥ ७१३ ॥ स म H OR स्म वा આ મારામારીમાં ષટ્કાયની વિરાધના પણ થાય. वृत्ति : 'तदुभयं 'ति व्याख्यायते ओ.नि. - सुत्तत्थकरण नासो करणे उहुंचगाइ अहिगरणं । पासवणिअरनिरोहे गेलन्नङ्ग दिट्ठे उड्डाहो ॥२२२॥ 'सुत्तत्थअकरण 'त्ति सूत्रार्थपौरुष्यकरणे नाशः- तयोरेव विस्मरणम् । अथ सूत्रार्थपौरुष्यौ क्रियेते ततश्च 'उड्डुंचकादि' उद्धट्टकादि कुर्वन्ति । ततश्चासहना राटिं कुर्वन्ति, ततोऽधिकरणदोष इति । दारं । 'उच्चारकाइअनिरोहे 'त्ति व्याख्यायते-' पासवणे 'त्ति 'प्रश्रवणस्य' कायिकायाः 'इयर'त्ति पुरीषस्य च निरोधे 'गेलन्नं' ग्लानत्वं भवति । अथ व्युत्सृजन्ति ततश्च 'दिट्ठे उड्डाहो 'त्ति सागारिकैर्दृष्टे सति 'उड्डाह: ' उपघातः प्रवचनस्य भवति । दारं । यन्द्र. : २२०भी गाथाना तदुभयं शब्दनो अर्थ उरे छे. (खा त्रीभुं द्वार छे.) ઓઘનિર્યુક્તિ-૨૨૨ : ગાથાર્થ : સૂત્રાર્થ ન કરે તો તેનો નાશ, કરે તો ચાળા વગેરે પાડે, ઝઘડો થાય. માત્રુ કે સ્થંડિલને खटाववामां मांगी दुखे तो (परहवे तो) उड्डार थाय. ટીકાર્થ : (૩) જો ગૃહસ્થોની હાજરીના કારણે સાધુઓ સૂત્રપોરિસી અને અર્થપોરિસી ન કરે, તો સૂત્રાર્થનો સ્વાધ્યાય मा סד भ णं व ओ नि.-२२२ म हा at 11913 11 स्प Page #731 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ન થવાથી તે ભૂલાઈ જાય, નાશ પામે. હવે જો એને ટકાવવા એનો પાઠ કરે તો ગૃહસ્થો ચાળા પાડે, એટલે પછી અસહિષ્ણુ જા નિર્યુક્તિ સાધુઓ રાડો પાડે અને પછી ઝઘડો થવા રૂપ દોષ લાગે. (૪) ૨૨૦મી ગાથાનો સવાર... શબ્દ વ્યાખ્યાન કરાય છે. એમાં માત્રુ કે ઈતર=સ્થડિલને જો રોકી રાખે તો માંદગી | ૭૧૪l v થાય. અને જો એ વોસિરાવે અને ગૃહસ્થો જુએ તો પ્રવચનનો ઉપઘાત થાય. (આમ તો બધા માત્રુ-ચંડિલ જતા હોય, પણ અહીં સાધુઓએ સાંજે જે વસતિ જોઈ હોય, રારો ત્યાં જ જાય અને રાત્રે તો ગૃહસ્થો આવી ગયા હોવાથી પોતાની નજર | સામે સાધુઓને માત્રુ-સ્પંડિલાદિ કરતા જુએ એટલે નિંદા કરવાના જ. ગૃહસ્થો જાહેરમાં નહિ, પણ એકાંતમાં અંડિલાદિ નિ.-૨૨૩ કરતા હોય છે.) वृत्ति : 'संजमआयविराहण'त्ति व्याख्यायते - ओ.नि. : मा दच्छिहिति तो अप्पडिलेहिए (थंडिल्ले) दूर गंतु वोसिरति । संजमआयविराहणगहणं आरक्खितेणेहिं ॥२२३॥ अथ सागारिका मां मा द्राक्षुरितिकृत्वाऽस्थण्डिल एव दूरे गत्वा व्युत्सृजति ततः संयमात्मनोविराधना भवति, ग्रहणं वी चारक्षिकाः कुर्वन्ति । तेण'त्ति स्तेनका वा ग्रहणं कुर्वन्ति । दारं। ૭૧૪ Page #732 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૧૫ || માં મ भ ar ચન્દ્ર. ઃ સંગમ.... એ ૨૨૦મી ગાથાના શબ્દનું વ્યાખ્યાન કરે છે. ઓઘનિર્યુક્તિ-૨૨૩ : ગાથાર્થ : ગૃહસ્થો ન જુઓ “એ માટે દૂર જઈ, અપ્રતિલેખિતમાં વોસિરાવે, તો સંયમ આત્મવિરાધના થાય. કોટવાલ-ચોરો વડે ગ્રહણ થાય. UT ટીકાર્થ : (૫) “ગૃહસ્થો મને સ્થંડિલાદિ કરતો ન જુઓ” એ આશયથી દૂર જઈને અસ્થંડિલમાં = ઘાસવાળી કે સચિત્ત પૃથ્વીવાળી ભૂમિમાં જઈને સ્થંડિલાદિ વોસિરાવે તો પછી એ જીવોની હિંસા થવાથી સંયમ વિરાધના થાય. (૬) અને સાપમૈં વિંછી વગેરે હોય તો તેના દ્વારા આત્મવિરાધના પણ થાય. (ખ્યાલ રાખવો કે શાસ્ત્રમાં ‘વોસિરાવવું’ એ શબ્દ સીધા જ સ્થંડિલ મનિ.-૨૨૪ માત્રુ જવું એ અર્થમાં વપરાય છે. અને ‘પરઠવવું' એ શબ્દ પ્યાલામાં જઈને પછી પરઠવવું એ અર્થમાં વપરાય છે.) તથા કોટવાલ પણ રાત્રે સાધુને આમ બહાર ફરતો જોઈ પકડી લે, કે ચોરો પણ સાધુને પકડી લે. स्म वृत्ति : 'संका तेण 'त्ति व्याख्यायते - ઓનિ : 'મ ओणयपमज्जमाणं दद्धुं तेणोत्ति आहणइ कोइ । सागार संघट्टण अपुमित्थी गिण्ह साहइ वा ॥२२४॥ १४ स हि रात्रौ कायिकाद्यर्थमुत्थितः सन्नवनतः प्रमार्जयन्निर्गच्छति ततस्तमवनतकायं दृष्ट्वा स्तेन इति मत्वा T 'મ 기 व મ हा વ ॥ ૭૧૫ ॥ स्स Page #733 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ आहन्यात् कश्चित् । दारं । 'नपुंसित्थि 'त्ति व्याख्यायते-'सागारिअसंघट्टण'त्ति सागारिकसंस्पर्श सति, स हि रात्रौ हस्तेन परामृशन् गच्छति, यतस्ततः स्पर्शने सति कश्चित्सागारिको विबुद्ध एवं चिन्तयति-यदुतायं 'अपुमं'ति नपुंसकः, तेन कारणेन मां स्पृशति, ततः सागारिकस्तं साधुं नपुंसकबुद्ध्या गृह्णाति । अथ कदाचित्स्त्री स्पृष्टा ततः सा शङ्कते, यदुतायं मम समीपे आगच्छति, ततः सा 'साहति' कथयति निजभर्तः सौभाग्यं ख्यापयन्ती परमार्थेन वा ॥ | ૭૧૬ ચન્દ્ર. : ૨૨૦મી ગાથાનો ... શબ્દ વ્યાખ્યાન કરાય છે. F\ ઓઘનિર્યુક્તિ-૨૨૪: ગાથાર્થ : નમેલા, પ્રમાર્જન કરતા સાધુને જોઈ ‘આ ચોર છે' એમ સમજી કોઈ મારે. (શેષ / નિ.-૨૨૪ Aટીકાર્થથી સ્પષ્ટ થશે.) ટીકાર્થ : (૭) તે સાધુ રાત્રે માત્રુ વગેરે કરવા માટે ઉભો થયેલો છત નીચે નમીને ઓઘા વડે પૂંજતો પૂંજતો બહાર || નીકળે, હવે આ રીતે નમેલા શરીરવાળા એને એ વિસ્તીર્ણ વસતિમાં રહેલો કોઈ ગૃહસ્થ જુએ તો એને ચોર સમજીને મારે. (અંધારુ હોવાથી ‘આ સાધુ છે.’ એવો સ્પષ્ટ ખ્યાલ ન આવે.) હવે ૨૨૦મી ગાથાનો ન!સિસ્થિ શબ્દ વ્યાખ્યાન કરાય છે. (૮) તે સાધુ રાત્રે હાથ વડે સ્પર્શતો સ્પર્શતો જાય, (ક્યાંક અફળાઈ ન જાય તે માટે આગળ હાથ લંબાવીને એ અનુસાર allu ૭૧૬I. | ચાલે. અંધપુરુષો આવી રીતે ચાલતા હોય છે.) હવે આ રીતે ચાલે એટલે નીચે ઉધેલા કોઈક ગૃહસ્થને સ્પર્શ થઈ જાય અને ક = k “s - B Page #734 -------------------------------------------------------------------------- ________________ '# # 5 શ્રી ઓથ જાગેલો તે આ પ્રમાણે વિચારે કે “આ કોઈ નપુંસક લાગે છે, માટે જ વિકારબુદ્ધિથી મને સ્પર્શે છે.” અને એટલે તે ગૃહસ્થ ચા નિર્યુક્તિ તે સાધુને નપુંસક સમજી (ભોગસુખ સેવન માટે) પકડે. (તે વખતે બધા પાસે દંડાસન ન હોવાથી બહાર નીકળતી વખતે Tી નીચે ઓવાથી પૂંજતા પૂંજતા અને હાથ વડે આગળની જગ્યા તપાસતા તપાસતા સાધુઓ નીકળતા.) (૯) હવે જો વસતિમાં કોઈ સ્ત્રી આવીને ઉંઘી હોય અને એ પેલા સાધુ વડે ભૂલથી સ્પર્શાય, તો તે શંકા કરે કે “આ મે મારી પાસે આવે છે.” અને પછી તે પોતાના પતિના સૌભાગ્યને પ્રસિદ્ધ કરતી કહે કે પછી પરમાર્થથી કહે. (સાધુથી બચવા | જ માટે એ બોલે કે હું મારા પતિને ખૂબ જ પ્રિય છું. એટલે મારામાં મારા પતિનું સૌભાગ્ય-પ્રિયત્ન છે. મને કંઈપણ કરશો, , તો એ તમને નહિ છોડે.... આ વાત હકીકત ન હોય તો પણ સાધુથી બચવા માટે આવું બોલે કે પછી ખરેખર એ હકીકત / Fનિ નિ .-૨૨૪ ધ હોય અને એ બોલે, અથવા પોતાના પતિના સૌભાગ્યને ખ્યાપિત કરતી એટલે કે “હું પરિણીત સ્ત્રી છું. મારા પતિ જીવતા જ 1 છે, મારુ સૌભાગ્ય અખંડ છે. એટલે મને કંઈ ન કરશો.” એમ કહેતી... હવે આ વાત ખોટી પણ હોય. તે સ્ત્રી અપરિણીત | કે વિધવા પણ હોય છતાં સાધુથી બચવા કહે, કે પછી એ વાત હકીકત પણ હોય અને એ કહે, અથવા સાધુનો સ્પર્શ થતા ! જ બાજુમાં ઉઘેલા પોતાના પતિને આ વાત કરે કે “સાધુ મને સ્પર્શે છે.” અને આ વાત પોતાનું સૌભાગ્ય દર્શાવતી કે પરમાર્થથી કહે, એટલે કે આમ કુલટા જેવી હોય છતાં પતિને કહે કે “હું પતિવ્રતા છું, તમારા સિવાય કોઈનો વિચાર પણ નથી કર્યો. આ પરપુરુષ અને સ્પર્શે, એ કેમ ચાલે ?” એમ પતિને ઉશ્કેરે. હવે જો આ ખરેખર હકીકત જ હોય, તે સ્ત્રી પતિવ્રતા જ હોય તો તો એની આ વાત પરમાર્થ જ ગણાય.) લh ૭૧૭ ( - E Page #735 -------------------------------------------------------------------------- ________________ @ નિ.-૨૨૫ શ્રી ઓઘ મો.નિ. : ઓપનિસરર વા 0િ નjલા વનવિ જિતિ | નિર્યુક્તિ संबाहाए ठाणे निते आवडणपडणाइ ॥२२५॥ | ૭૧૮ स औदारिकशरीरं वा तं साधुं दृष्ट्वा दिवा ततो रात्रौ स्त्री नपुंसकं वा बलादपि गृह्णातीति, औदारिकं-चह्निकम् । म एते विस्तीर्णवसतिदोषा व्याख्याताः । इदानी क्षुल्लिकावसतिदोषान् प्रतिपादयन्नाह - 'संवाहाए 'त्ति संकटायां वसतौ स्थाने-अवस्थाने सति 'णिते आवडणपडणादि' त्ति साधौ निर्गच्छति प्रस्खलनपतनादयो दोषाः, ચન્દ્ર. (નપુંસક અને સ્ત્રી એ બે દ્વારનું બીજી રીતે પણ વર્ણન કરે છે.) ઓઘનિયુક્તિ-૨૨૫ : ગાથાર્થ : અથવા તો સુંદર શરીરવાળા સાધુને સ્ત્રી કે નપુંસક બળજબરીથી ગ્રહણ કરે. નાનકડી 3 વસતિમાં રહીએ તો નીકળતી વખતે આપતન-પતનાદિ થાય. ટીકાર્થ : અથવા એવું બને કે કોઈક સ્ત્રી કે નપુંસકે રૂપવાન શરીરવાળા સાધુને દિવસે જોયો હોય, અને એના પર આ રાગી બન્યા હોય તો પછી રાત્રે તે સ્ત્રી કે નપુંસક વિસ્તીર્ણવસતિમાં આવી બળ જબરીથી એ સાધુને વળગી પડે. (એ સ્ત્રીનપુંસક જાણી જોઈને રસ્તા વચ્ચે ઉંધે અને પેલો સાધુ જતો હોય એનો સ્પર્શ થાય એટલે વળગી પડે.) આમ મોટી વસતિના દોષો કહેવાઈ ગયા. all ૭૧૮. Page #736 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ય (એક ખ્યાલ રાખવો કે વસતિ મોટી છે કે નાની ? એ ગચ્છની વિશાળતા પ્રમાણે નક્કી થાય. ગચ્છના બધા સાધુઓને ત્રણ-ત્રણ હાથની જગ્યા આપી દીધા બાદ પણ જે વસતિમાં જગ્યા ખાલી પડી રહેતી હોય તે વસતિ વિસ્તીર્ણ કહેવાય. અને | | જે વસતિમાં બધા સાધુને ત્રણ-ત્રણ હાથ જગ્યા આપી ન શકાય, તે વસતિ સંકીર્ણ કહેવાય.) | ૭૧૯ો . હવે યુલ્લિકાવસતિના દોષોને જણાવતા કહે છે કે જો સાંકડી વસતિમાં રહેવાય તો નીકળતા સાધુને આપતન-પતનાદિ આ દોષો લાગે. (કંઈક પડવું-અલના પામવું એ આપતન અને જમીન ઉપર સંપૂર્ણ પડી જવું એ પતન, વસતિ નાની હોવાથી જ બહાર નીકળતી વખતે ઉંઘેલા સાધુ વગેરે સાથે અથડાઈ જવાય, પાત્રાદિ વચ્ચે આવે... એટલે પડવું વગેરે દોષો સંભવિત છે.) = નિ.-૨૨૬ વૃત્તિ : તથા – ओ.नि. : तेणोत्ति मण्णमाणो इमोवि तेणोत्ति आवडइ जुद्धं । संजमआयविराहणभायणभेयाइया दोषा ॥२२६॥ एवं साधोरुपरि प्रस्खलिते साधौ यस्योपरि प्रस्खलितः स तं स्तेनकमिति मन्यमानः, अयं च सुप्तोत्थितः अमुं प्रस्खलितं स्तेनकं मन्यमानः सन् 'आपतति युद्धं' युद्धं भवति ततश्च संयमात्मनोविराधना भाजनभेदादयश्च दोषाः, भाजनं पात्रकं भण्यते । उक्ता क्षुल्लिका वसतिः, E au ૭૧૯ | - E. Page #737 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ નિ.-૨૨૭ શ્રી ઓઘ-ચ ચન્દ્ર.: વળી ઓઘનિર્યુક્તિ-૨૨૬ : ગાથાર્થ : આ પણ “આ ચોર છે.' એમ માની ચોર પ્રમાણે યુદ્ધ કરે. એમાં સંયમવિરાધના, | આત્મવિરાધના, ભાજનનો ભેદ વગેરે દોષો લાગે. // ૭૨૦ | - 1 ટીકાર્ય : આ પ્રમાણે ૧ સાધુની ઉપર સાધુ સ્કૂલના પામે-પડે, ત્યારે જે નં.૧ સાધુની ઉપર નં.૨ સાધુ પડ્યો છે તે નં.૧ સાધુ તે નં.૨ સાધુને “ચોર’ એ પ્રમાણે માનવા લાગે. અને આ હમણા જ ઉંઘીને ઉઠેલો નં.૧ સાધુ પેલા પડેલા સાધુને vi ચોર માનતો છતાં એની સાથે મારામારી કરે. આમ યુદ્ધ થાય. અને એટલે સંયમ અને આત્માની વિરાધના થાય. ભાજન તૂટી જવા વગેરે દોષો લાગે. ભાજન એટલે પાત્રુ કહેવાય. | મુલ્લિકા વસતિ કહેવાઈ ગઈ. वृत्ति : यस्मात्क्षुल्लिकायामेते दोषास्तस्मात्प्रमाणयुक्ता वसतिया॑ह्या । एतदेवाह - ओ.नि. : तम्हा पमाणजुत्ता एक्किक्कस्स उ तिहत्थसंथारो । भायणसंथारंतर जह वीसं अंगुला होति ॥२२७॥ तस्मात्प्रमाणयुक्ता वसतिर्दाह्या, तत्र चैकैकस्य साधोर्बाहल्यतस्त्रिहस्तप्रमाण: संस्तारकः कर्त्तव्यः, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? - संस्तारकोऽत्र भूमिरूप इति, तत्र तेषु त्रिषु हस्तेषु ऊर्णामयः संस्तारको हस्तं चत्तारि Flu ૭૨૦ Page #738 -------------------------------------------------------------------------- ________________ m P F F E " નિ.-૨૨૭ શ્રી ઓધ- ચા એ મંજુનાડું ઠંડુ માથાફુ ય હ€ જંઘંતિ | ન સંતારમનનોર્યન્તરત્ન તત્વમાં પ્રતિપનાથાદનિર્યુક્તિા ‘પાયTHથાત?' માનનíતારાન્ત-મારાને યથા વિંશતિજ્ઞાન મવતિ તથા શર્તવ્યમ્ | gવે ત્રિદતપ્રમોfપ संस्तारकः पूरितः, | ૭૨૧ I] ચન્દ્ર,ઃ જે કારણથી શુલ્લિકામાં આ દોષો છે તે કારણથી પ્રમાણયુક્ત વસતિ લેવી. (બધા સાધુઓને ત્રણ ત્રણ હાથ જેટલી જગ્યા આપ્યા બાદ જે વસતિમાં વધારાની જગ્યા ન રહે કે જ્યાં આવીને કોઈક ઉંઘી જાય. ... એ વસતિ પ્રમાણયુક્તા વસતિ કહેવાય.) આજ વાત કરે છે કે, ઓઘનિર્યુક્તિ-૨૨૭ : ગાથાર્થ : તે કારણસર પ્રમાણયુક્તા લેવી. એકેકને ત્રણ હાથનો સંથારો આપવો. પાત્રા અને સંથારાનું અંતર જે રીતે ૨૦ અંગુલ થાય. (તેમ કરવું.) ટીકાર્ય : આ કારણસર પ્રમાણયુક્તા વસતિ લેવી. ત્યાં એકેક સાધુને પહોળાઈની અપેક્ષાએ ત્રણ હાથ પ્રમાણ સંથારો આપવો. ગાથામાં તુ શબ્દ વિશેષ અર્થવાળો છે. પ્રશ્ન : તુ શબ્દ ક્યા વિશેષ અર્થને જણાવે છે ? ઉત્તર : એ જણાવે છે કે અહીં સંથારો એટલે પાથરવાનો સંથારો ન સમજવો, પણ ભૂમિ-જગ્યા રૂપ સંથારો સમજવો. ટૂંકમાં દરેક દરેક સાધુને પહોળાઈમાં ત્રણ ત્રણ હાથ જેટલી જગ્યા આપવી. (લંબાઈમાં તો તે સાધુનો સંથારો જેટલો લાંબો F : | ૭૨૧ || Page #739 -------------------------------------------------------------------------- ________________ = K P * * * નિ.-૨૨૮ શ્રી ઓઘ-ય થાય એટલી અઢી હાથ જેટલી જગ્યા જ હોવાની.) નિર્યુક્તિ 1 અઢી હાથ હાથ | હાથ | હાથ | હાથ | હાથી હાથી હાથT | ૭૨૨ ચિત્ર : L ત્રણ હાથ (પહોળાઈ) હવે આ ત્રણ હાથ જેટલી જગ્યામાં ઉનનો સંથારો એક હાથ અને ચાર અંગુલ જેટલી જગ્યા રોકે. (સંથારાની પહોળાઈ | આટલી હોય) પાત્રાઓ એક હાથ રુંધે. ' હવે સંથારા અને પાત્રા વચ્ચેનો જે ખાલી ભાગ છે તેનું પ્રમાણ બતાવતા કહે છે કે ભાજન અને સંથારાની વચ્ચે જે - તે રીતે ૨૦ અંગુલ થાય, તેમ કરવું. આ રીતે ત્રણ હાથ પ્રમાણવાળો આખો સંથારો( = ભૂમિ) પૂરાઈ ગયો. (એક હાથ એટલે ' ૨૪ અંગુલ) वृत्ति : किं पुन: कारणमिह यहूरे भाजनानि न स्थाप्यन्ते ? उच्यते - ___ ओ.नि. : मज्जारमूसगाइ य वारए नवि अ जाणुघट्टणया । दो हत्थे य अबाहा नियमा साहुस्स साहूओ ॥२२८॥ Page #740 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु मार्जारमूषकादीन् पात्रकेषु लगतो वारयेत् । अथ कस्मादासन्नतराणि न क्रियन्ते ? उच्यते - 'नवि य नियुजित जाणुघट्टणय 'त्ति तावति प्रदेशे तिष्ठति पात्रके जानुकृता घट्टना-जानुकृतं चलनं न भवति । इदानी प्रव्रजितस्य प्रव्रजितस्य । चान्तरालं प्रतिपादयन्नाह-द्वौ हस्तौ अबाधा-अन्तरालं नियमात्साधोः साधोश्च भवति, साधुश्चात्र त्रिहस्तसंस्तारकप्रमाणो ।। ७२३॥ ग्राह्यः । स्थापना चेयम् - उण्णामओ संथारओ २८ अट्ठावीसंगुलप्पमाणो, संथारभायणाणं अंतरालं वीसंगुला २०, म भायणाणि अ हत्थप्पमाणे पाउंछणे ठविज्जंति २४। एवं तिहिं घरएहि सव्वेवि तिण्णि हत्था, साहुस्स य साहुस्स य अंतरं दो हत्था '२८ ।२०।२४-ह ३ । एवमेतद्गाथाद्वयं व्याख्यातम् । अत्र च द्विहस्तप्रमाणायामबाधायां महदन्तरालं साधोः स .-२२८ | साधोश्च भवति, ततश्च तदन्तरालं शून्यं महद् दृष्ट्वा सागारिको बलात्स्वपिति, तस्मादन्यथा व्याख्यायते-तम्हा |भ पमाणजुत्ता एक्केक्कस्स उ तिहत्थसंथारो । अत्र हस्तं साधू रुणद्धि, भाजनानि संस्तारकाद्विशत्यङ्गलानि भवन्ति । भ एतदेवाह-भायणसंथारंतर जह वीसं अंगुला होंति' । पात्रकमष्टाङ्गलानि रुणद्धि, पात्रकाद्विशत्यङ्गलानि मुक्त्वा - परतोऽन्यः साधुः स्वपिति । एतच्च कुतो निश्चीयते ? यदुत पात्रकात्परतो विंशत्यङ्गलान्यतीत्य अन्यः साधुः स्वपिति, ओ यत उक्तम्-'दो हत्थे य अबाहा नियमा साहुस्स साहूओ' । स्थापना चेयम्-साहू सरीरेणं हत्थं रुंधइ २४, साधुसरीरप्पमाणं, संथारयस्स पत्तयाणं च अंतरं वीसंगुला २०, अट्टर्हि अंगुलेहि पत्तयाइं ठंति ८, पत्तस्स बितियसाहुस्स वी य अंतरं वीसंगुलाई २०, एवं एते सव्वेऽपि तिणि हत्था, एसो बितिओ साहू ।२४।२०।८।२०। एवं सव्वत्थ । अत्र वा॥७२ ॥ Page #741 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ નિર્યુક્તિ 11928 11 भो चोर्णामयः संस्तारकः अष्टाविंशत्यङ्गुलप्रमाण एव बाहल्येन द्रष्टव्यः, किन्तु साधुना शरीरेण चतुर्विंशत्यङ्गुलानि रुद्धानि, अन्यानि ऊर्णामयसंस्तारकसंबंन्धीनि यानि चत्वार्यङ्गुलानि तैः सह शेषाणि यानि विंशत्यङ्गुलानि, तत्परत: पात्राणि भवन्ति । अत्र हस्तद्वयमबाधा साधुशरीराद्यावदन्यसाधुशरीरं तावद्रष्टव्यम् । 'मज्जाय' इत्येतद्व्याख्यातमेव । મ ચન્દ્ર. : પ્રશ્ન : એવું શું કારણ છે ? કે જેથી પાત્રા વધુ દૂર નથી મૂકાતા. માત્ર ૨૦ અંશુલ જ દૂર મૂકાય છે. ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૨૮ : ગાથાર્થ : બિલાડી-કૂતરાને અટકાવે. તથા ઘૂંટણ સાથે અથડાય નહિ. એક સાધુને બીજા મૈં સાધુથી અવશ્ય બે હાથ અબાધા-અંતર હોય. U भ પ્રશ્ન : પાત્રા ૨૦ અંગુલ દૂર જ હોય, એટલે જો બિલાડી કે ઉંદર પાત્રાને ખેંચવા-ખાવા જાય તો સાધુ સંથારા ઉપર રહીને જ એમને અટકાવી શકે. માટે પાત્રા નજીક રાખવાના છે. પ્રશ્ન : પણ તો પછી ૨૦ અંગુલ પણ દૂર શા માટે ? એકદમ નજીક જ રાખોને ? ઉત્તર : જો ખૂબ નજીક રાખે તો પાત્રાને ઘુંટણ સ્પર્શે, પગ સ્પર્શે. એ રીતે પાત્રાને ધક્કો લાગતા તે અસ્થિર બને. આવું ન થાય માટે ૨૦ અંગુલ દૂર રાખ્યા. હવે સાધુ સાધુ વચ્ચેનું અંતર બતાવતા કહે છે કે સાધુ સાધુ વચ્ચે અવશ્ય બે હાથની અબાધા-અંતર હોય. અહીં સાધુ શબ્દનો અર્થ સાધુ ન સમજવો. પણ સાધુ એટલે זע स्थ || ण ओ म નિ.-૨૨૮ at 11928 11 지 Page #742 -------------------------------------------------------------------------- ________________ - $ નિર્યુક્તિ E ૭૨૫ ll શ્રી ઓધ ત્રણ હાથની જગ્યા જેટલો સાધુ એટલે કે ત્રણ હાથની સાધુને અપાયેલી જગ્યા સમજવી. ચિત્રની સ્થાપના આ પ્રમાણે છે કે ઉનનો સંથારો ૨૮ અંગુલ, સંથારા અને પાત્રા વચ્ચેનું અંતર ૨૦ અંગુલ, પાત્રા એક હાથ પ્રમાણ પાત્રાસ્થાપનક ઉપર મૂકાય. એટલે એ ૨૪ અંગુલ રોકે. આમ ત્રણ ઘરો વડે = ત્રણ ભાગ વડે બધા મળી ત્રણ હાથ થાય. એ પછી સાધુ અને સાધુનું અંતર બે હાથ. (એટલે કે પાત્રસ્થાપન પછી પાછા બે હાથ ખાલી જગ્યા. અને પછી બીજા સાધુનો સંથારો.) આમ આ ૨૨૬-૨૨૭ એ બે ગાથાની વ્યાખ્યા થઈ ગઈ. આ વ્યાખ્યા પ્રમાણે નીચે પ્રમાણે ચિત્ર બનશે. ૩ હાથ ૩ હાથ ૩ હાથ F G E F નિ.-૨૨૮ = = ૨૮ | ૨૦ | ૨૪ અંગુલ | અંગુલ | અંગુલ ૨૮ | ૨૦ | ૨૪ | અંગુલી અંગુલ | અંગુલ | ૨ uથ ૨૮ | ૨૦ | ૨૪ અંગુલ| અંગુલ | અંગુલ' ખાલી | સંથારો] ખાલી | પાત્રો સંથારો | ખાલી જગ્યા પાત્રા ખાલી | સંથારો] પાત્રા ખાલી જગ્યા જગ્યા | જગ્યા | જગ્યા જગ્યા વીu ૭૨૫ Page #743 -------------------------------------------------------------------------- ________________ E F G શ્રી ઓઘ-યુ અહીં જે બે હાથ પ્રમાણની ખાલી જગ્યા રાખી છે, એમાં તો બે સાધુ વચ્ચે મોટું અંતર પડી જાય છે. અને તો પછી નિર્યુક્તિ આ મોટું અંતર જોઈને કોઈક ગૃહસ્થ ત્યાં બળજબરી સૂઈ પણ જાય. T એટલે હવે આ ૨૨૭-૨૨૮મી ગાથાનું બીજી રીતે વ્યાખ્યાન કરાય છે. ૨૨૭મી ગાથામાં કહ્યું કે “એક એક સાધુને || ૭૨૬ | ત્રણ હાથ પ્રમાણ સંથારો-ભૂમિ આપવી” તેનો અર્થ એ કરવો કે સાધુનું શરીર તો એક હાથ જેટલી જ જગ્યા રોકે, કેમકે એની પહોળાઈ તો એટલી જ હોય. અને પાત્રા સંથારાથી ૨૦ અંગુલ હોય. એ જ વાત ૨૨૬માં કરી છે કે “જે રીતે પાત્રા અને સંથારાનું અંતર વીસ અંગુલ થાય તેમ કરવું.” આ નિ.-૨૨૮ હવે પાત્રા ૮ અંગુલ જગ્યા રોકે. અને પાત્રાથી પછી ૨૦ અંગુલ છોડીને બીજી બાજુ બીજો સાધુ ઉંધે. પ્રશ્ન : ૨૨૮મી ગાથામાં બે સાધુ વચ્ચે બે બે હાથનું અંતર રાખવાનું કહ્યું છે. પહેલા વ્યાખ્યાનમાં આપણે પાત્રા બાદ | બે હાથ છોડીને બીજો સાધુ ઉધે... એ વાત કહી છે. હવે તમે આ નવી વાત કરી કે ૮ અંગુલ બાદ સાધુ ઉંધે, તો આ પદાર્થ શી રીતે નિશ્ચિત થાય ? શી રીતે આ સમજવું ? બે હાથ અંતર રાખવાની વાત શી રીતે ઘટશે ? ઉત્તર : જુઓ, અહીં આ પ્રમાણે ચિત્રસ્થાપના બનશે. સાધુ પોતાના શરીર વડે ૧ હાથ = ૨૪ અંગુલ જગ્યા રોકે. - સાધુના શરીરનું આ પ્રમાણ છે. હવે સંથારા અને પાત્રો વચ્ચે ૨૦ અંગુલ જગ્યા છે, પાત્રા ૮ અંગુલ જગ્યામાં સ્થાપિત કરાયા છે. પાત્રો અને બીજા સાધુનું અંતર ૨૦ અંગુલ છે. આમ આ બધા જ પ્રમાણો ભેગાં કરો તો ત્રણ હાથ થાય. શળ ૭૨૬ | G Page #744 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- ધુ નિર્યુક્તિ || ૭૨૭॥ હવે આ બીજો સાધુ છે. તેમાં પણ ૨૪ અંગુલ સાધુનું શરી૨ + ૨૦ અંકુલ અંતર+ ૮ અંગુલ પાત્રા+ ૨૦ અંગુલ અંતર = એમ ૩ હાથ થાય. એમ બધે જ સમજવું. (૨૪+૨૦+૮+૨૦=૭૨ અંગુલ થાય. એટલે કે કુલ ત્રણ હાથ થાય.) | pr (પ્રશ્ન : સાધુનું શરી૨ ૨૪ અંગુલનું ખરું. પણ સંથારો તો તે ૨૮ અંગુલનો છે. એ પછી ૨૦ અંગુલ ખાલી જગ્યા છે. એટલે સંથારાના ૪ અંગુલ તો અહીં ગણવાના રહી ગયા છે. એટલે એ રીતે તો કુલ ૨૪+૪=૨૮+૨૦+૮+૨૦=૭૬ અંગુલ થાય છે.) UT ઉત્તર ઃ અહીં ઉનનો સંથારો પહોળાઈની અપેક્ષાએ ૨૮ અંગુલ પ્રમાણ જ લેવો. પરંતુ તેમાંથી ૨૪ અંગુલ સાધુના TM નિ.-૨૨૮ શરી૨ વડે રુંધાય અને બાકીના ઉનના સંથારા સંબંધી જે ચાર અંગુલ છે. તેની સાથે જે ૨૦ અંગુલ થાય તે પછી પાત્રા હોય. આમ સંથારાના ૪ અંગુલ એ આંતરાના ૨૦ અંગુલની અંદર જ ગણાઈ ગયા હોવાથી એ જુદા ગણવાના નથી. માટે ૭૨ અંગુલ = ૩ હાથ જ થશે. આ બીજું જે વ્યાખ્યાન કર્યું એમાં બે હાથની આબાધા એ સાધુના શરીરથી માંડીને બીજા સાધુના શરીરની શરુઆત સુધીની ગણવી. (પહેલા વ્યાખ્યાનમાં તો છેક પાત્રાના અંતથી માંડીને બીજા સાધુના પ્રારંભ સુધીમાં વચ્ચે બે હાથ અંતર લીધેલું એટલે એ તો ઘણી મોટી ખાલી જગ્યા પડી જતી. અહીં તો બે સાધુ શરીરો વચ્ચેનું જ અંતર બે હાથ લીધું છે અને એમાં વચ્ચે પાત્રા પડેલા છે. એટલે જગ્યા ખાલી ન પડે. એટલે કોઈ ગૃહસ્થ ઉંઘી ન શકે.) म व म हा at 1192911 T મ Page #745 -------------------------------------------------------------------------- ________________ કુલ ૭ર અંગુલ =૩ હાથ શ્રી ઓઘનિર્યુક્તિ કુલ ૭૨ અંગુલ = ૩ હાથ ૨૪ 0 30 ૨૪ || ૭૨૮ || નિ.-૨૨૯ ૨૪ ૨o. અંગુલ અંગુલ | અંગુલ અંગુલ | અંગુલ અંગુલ અંગુલ | અંગુલ | અંગુલ એમાં જ ૪ એમાં જ ૪ અંગુલ સંથારો અંગુલ સંથારો શરીર અંતર | પાત્રા | અંતર | શરીર અંતર | પાત્રા | અંતર | શરીર કુલ ૪૮ અંગુલ = બે હાથ કુલ ૪૮ અંગુલ = બે હાથ બે સાધુ વચ્ચેનું અંતર બે સાધુ વચ્ચેનું અંતર મન્નાય....એનું તો વ્યાખ્યાન કરી જ ચૂક્યા છીએ. ओ.नि. : भुत्ताभुत्तसमुत्था भंडणदोसा य वज्जिआ होति । सीसंतेण व कुटुं तु हत्थं मोत्तूण ठायंति ॥२२९॥ द्विहस्तान्तरलेन मुच्यमानेन भुत्ताभुत्तसमुत्था' इति 'भुक्त' इति यो भुक्तभोग: 'अभुक्त' इति यः कुमार एव प्रवजितः । तत्र भुक्तभोगस्य आसन्नस्य स्वपतोऽन्यसाधुसंस्पर्शात्पूर्वक्रीडितानुस्मरणं भवति, यदुतास्मद्योषितो = i fes 'I ૭૨૮ + B Page #746 -------------------------------------------------------------------------- ________________ स नि.-२२५ ऽप्येवंविधः एव स्पर्श इति । अभुक्तभोगस्याप्यन्यसाधुसंस्पर्शेन सुकुमारेण कौतुकं स्त्रियं प्रति भवति, अयमभिप्रायःનિર્યુક્તિ तस्याः सकमारतरः स्पर्श इति । ततश्च द्विहस्ताबाधायां स्वपतामेते दोषाः परिहृता भवन्ति । तथा भंडणं-कलहः परस्परहस्तस्पर्शजनित आसन्नशयने, ते च दोषा एवं वर्जिता भवन्ति, 'सीसंतेण व कुटुं तु हत्थं मोत्तूण ठायंति' त्ति ॥ ७२४॥ शिरो यतो यत्र कुड्यं तत्र हस्तमात्रं मुक्त्वा 'ठायंति 'त्ति स्वपन्ति, पादान्तेऽनुगमनमार्ग विमुच्य हस्तमात्रं स्वपन्ति । म अथवाऽन्यथा पाठः-'सीसंतेण व कुटुं तिहत्थं मुत्तूण ठायंति' तत्र प्रदीर्घायां वसतौ स्वापविधिरुक्तः, यदि पुनश्चतुरस्त्रा ण भवति तदा 'सीसंतेण व कुटुं' ति शिरो यतः कुड्यं तस्मात्कुड्यात् हस्तत्रयं मुक्त्वा स्वपन्ति, तत्र कुड्यं हस्तमात्रेण प्रोज्झय ततो भाजनानि स्थाप्यन्ते, तानि च हस्तमात्रे पादप्रोञ्छने क्रियन्ते ततो हस्तमात्रं व्याप्नुवन्ति, भाजनसाध्वो|श्चान्तरालं हस्तमात्रमेव मुच्यते, ततः साधुः स्वपिति । एवमनया भङ्ग्या स्वपतां तिर्यक् साधोः साधोश्चान्तरालं हस्तद्वयं द्रष्टव्यम् । ચન્દ્ર, ઓઘનિર્યુકિત-૨૨૯: ગાથાર્થ : આ પ્રમાણે ભુક્ત-અભક્તથી ઉત્પન્ન થયેલા દોષો અને ઝઘડો થવા રૂપ દોષો T દૂર કરાયેલા થાય છે. મસ્તકના અંત ભાગ વડે એક હાથ ભીંત છોડીને સાધુઓ રહે. ટીકાર્થ : બે સાધુઓ વચ્ચે બે હાથ જેટલું અંતર રાખવાથી ઘણા દોષો દૂર થાય છે. તે આ પ્રમાણે-જે સંસારમાં ભોગો ભોગવીને આવેલો હોય તે ભક્ત કહેવાય. અને જે લગ્ન કર્યા વિના કુંવારો છતાં જ દીક્ષિત થયો હોય એટલે કે ભોગ ભોગવ્યા ન હોય તે અભક્ત કહેવાય. એમાં ભુક્ત ભોગી જો નજીકમાં જ ઉંઘેલો હોય અને એને જો બીજા સાધુના હાથ-પગાદિનો રહા Page #747 -------------------------------------------------------------------------- ________________ 5 E શ્રી ઓઘ-ય સંસ્પર્શ થાય, તો એને પૂર્વક્રીડિત સ્મરણ=પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ થાય કે “મારી સ્ત્રીનો પણ આવો સ્પર્શ હતો.” નિર્યુક્તિ 1 અભુક્તભોગીને પણ અન્ય સાધુના કોમળ સ્પર્શ વડે સ્ત્રી પ્રત્યે કુતુહલ થાય. એટલે કે આવો વિચાર આવે કે “આનો | આવો સ્પર્શ છે, તો સ્ત્રીનો વધારે કોમળ સ્પર્શ હશે..” // ૭૩oો ન આથી જો બે સાધુ વચ્ચે બે હાથનું અંતર હોય અને એ રીતે સાધુઓ ઉંધે તો પરસ્પર એકબીજાનો સ્પર્શ ન થવાથી આ બધા દોષો દૂર થઈ જાય. જ વળી નજીક ઉંઘીએ તો પરસ્પર એકબીજાના સ્પર્શથી ઉત્પન્ન થયેલો ઝઘડો પણ થાય. (એક સાધુનો હાથ બીજાને લાગે, એનાથી એની ઉંઘ ઉડે તો ગુસ્સે થઈ એ હાથને દૂર ધકેલે.. અને ઝઘડો થાય.) નિ.-૨૨૯ | સીસંતે...નો અર્થ કરે છે કે જે દિશા તરફ મસ્તક હોય કે જયાં ભીંત હોય ત્યાં એક હાથ જેટલી જગ્યા છોડીને ઉંધે. બ આશય એ છે કે ભીંત તરફ પગ રાખે અને ભીંત પાસેથી એક હાથ જેટલી જગ્યા છોડીને સંથારો કરે, કે જેથી રાત્રે કોઈપણ સાધુએ માગુ કરવાદિ માટે બહાર જવું હોય તો એ ભીંતના ટેકે ટેકે સીધો એ ખાલી છોડેલા રસ્તેથી બહાર નીકળી જાય. (ભીંત તરફ માથું હોવાનો અર્થ એ છે કે સાધુ ઉંઘીને જેવો બેઠો થાય કે તેનું મોટું ભીંતની તરફ આવે. દા.ત. પશ્ચિમ બાજુ ભીંત હોય તો સાધુ પૂર્વદિશા તરફ મસ્તક રાખીને ઉંધે અને એટલે ઉઠતાની સાથે એની સામે પશ્ચિમદિશાની ભીંત જ આવે.) અથવા તો આ ગાથામાં તુ હ€ ને બદલે તિહë એવો બીજો પાઠ પણ મળે છે. તો એનો અર્થ એ છે કે જયારે વસતિ વળ ૭૩૦I. Tલાંબી = લંબચોરસ | આવા આકારની હોય, ત્યારે આ ઉંઘવાની વિધિ બતાવી. = = '# F હ Page #748 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ . કિ R પણ જો વસતિ સમચોરસ | હોય, તો પછી જે બાજુ મસ્તક હોય કે જે ભીંત છે તે ભીંતથી ત્રણ હાથ છોડીને ઉંધે. ત્યાં ભીંતથી એક હાથ છોડીને પછી પાત્રા મૂકાય. પ્રવેશ દ્વાર ન્યુ E // ૭૩૧ - પાત્રા ૩ હાથ [ ૩હાથ [ ૩ હાથ = ફ = સંથારાનું માપ નિ.-૨૨૯ પાત્રા FD] ૨ હાથ ]] ૨ હાથ | હાથ સંથારો / ૧ હાથ 1-૪ અંગુલ = = '# પાત્રા FB ૨ હાથ ] ૨ હાથ ]] ૨ હાય # હા ‘rt | £ ૧ હાથ ! ૧ હાથ ! ૧ હાથ | | ૭૩૧ || Page #749 -------------------------------------------------------------------------- ________________ E E નિ.-૨૩૦ શ્રી ઓઘ- 4 આમ સમચોરસ વસતિમાં આ પદ્ધતિ વડે ઉંઘતા સાધુઓને તીઠું અંતર સાધુ સાધુ વચ્ચે બે હાથનું જાણવું. નિર્યુક્તિ ओ.नि. : पुव्वुद्दिट्ठो उ विही इहवि वसंताण होइ सो चेव । / ૭૩૨ IT आसज्ज तिन्नि वारे निसन्नो आउंटए सेसा ॥२३०॥ ___अत्र स्वापकाले पूर्वोद्दिष्ट एव विधिद्रष्टव्यः, कश्चासौ ?, "पोरिसिआपुच्छणया सामाइयउभय-कायपडिलेहा ।। साहणिय दुवे पट्टे पमज्ज पाए जओ भूमि ॥१॥ अणुजाणह संथारं" इत्येवमादिकः । इहापि वसतां स्वपतां भवति स एव विधिः, किन्त्वयं विशेष:-'आसज्ज तिन्नि वारे निसन्नो 'त्ति आसज्जं त्रयो वाराः करोति 'निसन्नो 'त्ति तत्रैव संस्तारके उपविष्टः सन्, शेषाश्च साधवः किं कुर्वन्तीत्याह - 'आउंटए सेसा' शेषाः साधवः पादान् आकुञ्चयन्तीति । ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ- ૨૩૦: ગાથાર્થ : અહીં પણ રહેનારા સાધુઓને પૂર્વે દર્શાવેલો તે જ વિધિ સમજવો. (વિશેષ એ કે ) બેઠેલો તે ત્રણવાર આસજજ બોલે, બીજા સાધુઓ આકુંચન કરે. ટીકાર્થ : અહીં ઉંઘવાના સમયે કરવાનો વિધિ જે પૂર્વે બતાવેલો, તે જ સમજવો. પ્રશ્ન : તે કઈ વિધિ છે ? ઉત્તર : સૂત્રપોરિસી કરે, ગુરુને આપૃચ્છા કરે, ત્રણવાર કરેમિ ભંતે બોલે, મુહપત્તીથી ઉપરની અને ઓઘાથી નીચેની ક = = = '# : F - , P's ૭૩૨ ll A E Page #750 -------------------------------------------------------------------------- ________________ નિ.-૨૩૧ શ્રી ઘ- કાયાને પ્રમાર્જે... વગેરે વિધિ આગળ કહી ગયા હતા તે જ જાણવો. નિયુક્તિ અહીં રહેનારા સાધુઓને અહીં પણ એ જ વિધિ છે. માત્ર આટલી વિશેષતા છે કે સાધુ (જયારે માત્રુ જવાનો હોય ત્યારે) સંથારામાં બેઠો બેઠો જ ત્રણવાર આસજ્જ બોલે આ અને તે વખતે બાકીના સાધુઓ પોતાના પગ સંકોચી લે. (આમ તો ભીંત તરફની જગ્યા એકાદ હાથ છોડી જ છે. એટલે એ સાધુ ત્યાંથી પસાર થઈ શકે. છતાં સાધુને જવામાં લેશ પણ મુશ્કેલી ન પડે, અથડાઈ ન જવાય એ માટે બીજા સાધુઓ " ભીંત તરફ રહેલા પગને સંકોચી લે, એટલે પેલો સાધુ જરાક આડો અવળો ચાલે તો પણ વાંધો ન આવે. જો કે આખી રાત | બધા સાધુ જાગતા ન હોય એટલે ઉંધેલાઓને તો પેલા શબ્દો ન સંભળાય. છતાં જેને જેને એ સંભળાય તેઓ તેઓ આ રીતે પગ સંકોચવાનું કામ કરે.) वृत्ति : पुनश्चासौ कायिका) व्रजन् किं करोतीत्यत आह - ओ.नि. : आवस्सिअमासज्जं नीइ पमज्जंतु जाव उच्छन्नं । सागारिय तेणुब्भामए य संका तउ परेणं ॥२३१॥ आवश्यिकी आसज्जं च पुनः पुनः कुर्वन् प्रमार्जयन्निर्गच्छति, कियहूरं यावदित्यत आह-'जाव उ च्छन्नं, । यावद्वसतेरभ्यन्तरमित्यर्थः, बाह्यतश्च नैवं प्रमार्जनादि कर्त्तव्यं, यतः 'सागारिय तेणुब्भामए य संका तदु परेणं' ૭૩૩ Page #751 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૭૩૪ || ण મો ui भ सागारिकाणां स्तेनशङ्कोपजायते, यदुत किमयं चौरः ? 'उब्भामओ' पारदारिकस्ततस्तदाशङ्कोपजायते, अतस्तत्परेणसंछन्नाद् बाह्यतो नेदं प्रमार्जनादि कर्त्तव्यमिति । एवं प्रमाणयुक्तायां वसतौ वसतां विधिरुक्तः । | TU T ચન્દ્ર. : પ્રશ્ન : આ રીતે સંથારામાં બેસીને ત્રણવાર ઞસગ્ગ બોલ્યા બાદ તે સાધુ જ્યારે ઉભો થઈ માત્રુ કરવા જાય ત્યારે શું બોલે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૩૧ : ગાથાર્થ : જયાં સુધી ઢંકાયેલો ભાગ હોય ત્યાં સુધી આવહિ અને આસજ્જ કરતો મ કરતો અને પ્રમાર્જન કરતો જાય. ત્યાર પછી ગૃહસ્થોને ચોર-ઉદ્ઘામકની શંકા થાય. ટીકાર્થ : માત્રુ કરવા જતો સાધુ આવહિ અને આસજ્જને વારંવાર કરતો અને પૂંજતો પૂંજતો જાય. (સાધુ બહાર જાય છે એટલે આવહિ બોલે અને આસપ્ન = ઞસાદ્ય = નજીકમાં પામીને એટલે કે જે જે સાધુની ૫ મૈં નજીકમાં પહોંચે તે તે બધાની પાસે આ શબ્દ બોલે. એટલે સાધુઓ વચ્ચે હોય તો હટી જાય, પગ સંકોચી લે. રાત્રે અંધારામાં દેખાતું ન હોવાના કારણે આ બધું કરવું પડે.) પ્રશ્ન : આ પ્રમાર્જન ક્યાં સુધી કરવું ? ઉત્તર : જ્યાં સુધી ઢંકાયેલું હોય, વસતિનો અંદરનો ભાગ હોય ત્યાં સુધી જ પૂંજવું. વસતિની બહાર નીકળ્યા બાદ આ પ્રમાણે પ્રમાર્જન-આવસહિ વગેરે ન કરવા. કેમકે ત્યાં જો આ રીતે નીચે નમીને પૂંજી ગૂંજીને જવામાં આવે તો સાગરિક Di મ નિ.-૨૩૧ - हा at 11938 11 Page #752 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु નિર્યુક્તિ ॥934॥ स .-२३२ = શય્યાતરને ચોરની શંકા થાય કે “આ શું કોઈ ચોર આવ્યો છે? અથવા તો શું પરસ્ત્રીગમન કરનારો છે?” એમ શંકા થાય. એટલે ઢંકાયેલા ભાગની બહાર પ્રમાર્જનાદિ ને કરવા. આ રીતે પ્રમાણયુક્ત વસતિમાં રહેતા સાધુઓની વિધિ બતાવી. वृत्ति : यदा तु पुनः - ____ओ.नि. : नत्थि उ पमाणजुत्ता खुड्डलियाए वसंति जयणाए । पुरहत्थ पच्छ पाए पमज्ज जयणाए निग्गमणं ॥२३२॥ यदा तु प्रमाणयुक्ता वसतिर्नास्ति तदा क्षुल्लिकायामेव वसतौ वसन्ति यतनया, का चासौ यतना? - 'पुरहत्थ पच्छ ओ पाए' 'पुरतः' अग्रतो हस्तेन परामृशति पश्चात्पादौ प्रमृज्य न्यस्यति, ततश्चैवं यतनया बाह्यतो निर्गच्छति । एवं तावत्कायिकाद्यर्थं गमनागमने विधिरुक्तः, यन्द्र. : यारे ઓઘનિર્યુક્તિ-૨૩૨ : ગાથાર્થ : પ્રમાણયુક્તા વસતિ ન હોય ત્યારે નાની વસતિમાં યતનાથી રહે. આગળ હાથ, ल ॥34॥ - E Page #753 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु પાછળ પગ પ્રમાર્જીને યતના પૂર્વક નીકળે. નિર્યુક્તિ ટીકાર્થ : જયારે પ્રમાણયુક્ત વસતિ ન હોય, ત્યારે નાની જ વસતિમાં યતનાપૂર્વક રહે. પ્રશ્ન : તે યતના શું છે ? પહેલા આગળ હાથ વડે સ્પર્શે. (તપાસે અને પછી માણસ-થાંભલો વગેરે કંઈ ન અડે તો) ॥ ७३६॥ પછી આગળ પુંજીને પગ મૂકે. આમ આ પ્રમાણે યતનાપૂર્વક બહાર નીકળે. આમ આ તો માત્રુ કરવાદિ માટે ગમનાગમન म २वामा विपि xnवी. . ओ.नि. : इदानीं स्वपनविधि प्रतिपादयन्नाह - उस्सीसभायणाई मज्झे विसमे अहाकडा उवरि । ओवग्गहिओ दोरो तेण य वेहासिलंबणया ॥२३३॥ उपशीर्षकाणां मध्ये भाजनानि-पात्रकाणि क्रियन्ते । स्थापना चेयम् । 'विसमे 'त्ति विषमा भूः गर्तोपेता भवति, ततश्च तस्यां गर्तायां पात्रकाणि पुञ्जीक्रियन्ते । अहागडा उवरिति प्रासुकानि-अल्पपरिकर्माणि च यानि तान्यन्येषां पात्रकाणामुपरि क्रियन्ते, माङ्गलिकत्वात्तेषाम् । अथातिसङ्कटत्वाद् वसतेभूमौ नास्ति स्थानं पात्रकाणां ततश्च 'ओवग्गहितो दोरो' औपग्रहिको यो दवरको यवनिकार्थं गृहीतः ओवग्गहितो-गच्छसाहारणो तेन 'विहायसि' आकाशे नि.-२33 FER to the REGFee वी।। 9380 FRE Page #754 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ 'लंबणय'त्ति तेन दवरकेन लम्ब्यन्ते-कीलिकादौ क्रियन्ते । નિર્યુક્તિ ચન્દ્ર, : હવે એ નાની વસતિમાં ઉંઘવાની વિધિને કહે છે. ૭૩૭il ઓઘનિર્યુક્તિ-૨૩૩ઃ ટીકાર્ય માથાઓની મધ્યમાં પાત્રાઓ કરાય. એટલે કે વચ્ચે બધા પાત્રાઓનો ઢગલો થાય અને એની ચારે બાજુ પાત્રા તરફ માથું રાખીને બધા સાધુઓ સંથારો કરે. તથા જો જમીન સીધી ન હોય, વિષમ હોય તે ખાડાવાળી હોય. અને એવું હોય તો એ ખાડામાં બધા પાત્રાઓનો ઢગલો કરી દેવાય. એ વખતે જે પ્રાસુક (પરિકર્મ વિનાના) અને અલ્પપરિકર્મવાળા પાત્રાઓ હોય, તે આ બીજા પાત્રાઓની ઉપર નિ.-૨૩૩ રાખવા, ઢગલા કરવા. કેમકે આવા પાત્રાઓ માંગલિક છે. (જે પાત્રો મળ્યા એને વાપરવા યોગ્ય કરવા ઘણી બધી મહેનત 'કાપકૂપ કરવી પડી હોય. તે બહુપરિકર્મ. જે પાત્રા મળ્યા બાદ ખૂબજ ઓછી મહેનત કરવી પડી હોય તે અલ્પપરિકર્મ, અને ITI જે પાત્રા મળ્યા બાદ કશુંય કરવું ન પડ્યું હોય સીધો એનો વપરાશ જ થઈ શકે તેવા તે હોય તો એ અપરિકર્મ. એમાં a અપરિકર્મપાત્રો ઓછા મળે. પાત્રા મળ્યા બાદ એમાં લેપ કરવાદિ રૂપ અલ્પપરિકર્મ મોટા ભાગે કરવું જ પડે. પણ જેમાં ઘણું બધું પરિકર્મ કરવું પડે તેના કરતા આ અપરિકર્મ અને અલ્પપરિકર્મ પાત્રોમાં સમયનો બગાડ ઓછો થયો હોવાદિ કારણસર એ માંગલિક ગણાય છે. સંયમોપયોગી સાધન જો નિર્દોષ હોય તો માંગલિક ગણાય છે. માટે અપરિકર્મિત સાધન પ્રથમ ગણાય. એ પછી અલ્પપરિકર્મિત અને બહુપરિકર્મિતનો વારો આવે.) all ૭૩૭ ૨ A FE‘rs E Page #755 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ હવે જો વસતિ ઘણી જ નાની હોવાથી નીચે જમીન ઉપર પાત્રાઓ મૂકવાનું સ્થાન ન હોય તો પછી પડદો બાંધવા માટે ચા નિર્યુક્તિ 1 ઔપગ્રહિક ઉપધિ તરીકે વધારાની આવશ્યક ઉપધિ તરીકે દોરો લીધો હોય, કે જે આખાય ગચ્છનો સાધારણ હોય (પડદો | iા બધા માટે થવાનો, એટલે એ માટેનો દોરો પણ ભલે એકાદ સાધુ ઉંચકે પણ એ ગણાય તો આખાય ગચ્છનો જ.) તેના વડે of || ૭૩૮i પાત્રાઓ ખીલી વગેરેમાં બંધાય. (બે-ચાર ખીલીમાં દોરી બાંધી પછી એ દોરી ઉપર પાત્રાઓ બાંધી શકાય. અથવા તો સીધા પાત્રા ખીલી પર બાંધવા ન ફાવે એટલે પાત્રા સાથે દોરી બાંધી એ દોરી ખીલી ઉપર બંધાય. એટલે એ રીતે પાત્રા બંધાઈ જાય. એમ પણ બને કે એક જ ભીંતની બેય બાજુના છેડે રહેલ બે ખીલીઓમાં દોરી બાંધી પછી એના ઉપર ઝોળીઓ બાંધી દેવાય. આ બધી ઝોળી ભીંતને અડેલી હોય, સામસામેની દિવાલ ઉપરની ખીલીઓ ઉપર દોરી બાંધી એના ઉપર પાત્રાઓ /ણ નિ.-૨૩૪ બાંધવાની વિધિ એ યોગ્ય નથી લાગતી. કેમકે એ તો આવતા જતા માથામાં ભટકાઈ જાય.) ( મો.ન. : ઘુનિયા મસ વિચ્છિન્ના ૩ માના મૂખી ! बिलधम्मो चारभडा साहरणेगंतकडपोत्ती ॥२३४॥ क्षुल्लिकाया वसतेरभावे 'विच्छिन्नाए उत्ति विस्तीर्याणां वसतौ स्थातव्यं, तत्र च को विधिरित्यत आह - 'मालणा हा भूमी' विस्तीर्णवसते मिर्माल्यते-व्याप्यते पुष्पप्रकरसदृशैः स्वपद्भिः, 'बिलघम्मो चारभडत्ति अवलगकादय आगत्य हा पाइदं भणन्ति-यदुत बिलधर्मोऽयं बिले यावतामवस्थानं भवति तावन्त एव प्रविशन्ति, ततः साधवः किं कुर्वन्ति ?, ૭૩૮ | Page #756 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-થા સત્ય 'साहरणे त्ति संहृत्य उपकरणजातं विरलत्वं च ‘एगंत 'त्ति एकान्ते तिष्ठति । कडपोत्ती 'त्ति यदि कटोऽस्ति ततस्तमन्तराले નિયુક્તિા તિ, મથ સ નાસ્તિ તત ‘પત્તિ' વિનિમિન રતિ . / ૭૩૯ ચન્દ્ર.: ઓઘનિયુક્તિ-૨૩૪ : ટીકાર્થ : ક્ષુલ્લિકા વસતિ ન હોય તો પછી વિસ્તીર્ણ વસતિમાં ઉતરે. પ્રશ્ન : ત્યાં શું વિધિ છે ? ઉત્તર ઃ વિસ્તીર્ણવસતિની ભૂમિ પુષ્પોના ઢગલાની જેમ છૂટા-છવાયા ઉંઘતા સાધુઓ વડે આખી ભરાઈ જવી જોઈએ. પ્રશ્ન : પણ હવે જો અવલગક-સેવાચાકરી કરનાર ભટકું માણસો આવીને કહે કે “આ તો બિલધર્મ છે. દરનો ધર્મ | નિ.-૨૩૪ છે કે જે ઘરમાં જેટલાઓનું અવસ્થાન શક્ય હોય તે બધા જ પ્રવેશી શકે છે. એમ આ જગ્યા પણ અતિ વિશાળ છે. તમે બધા છૂટા છૂટા ઊંધ્યા છો. એટલે ભરેલું લાગે છે. એ ન ચાલે. = તો પછી સાધુઓ શું કરે ? આ ઉત્તર ઃ આવું બને તો બધા ઉપકરણો ભેગા કરી લઈ અને છૂટા છવાયાપણું છોડી એકબાજુ બધા જ સાધુઓ ભેગા બ આ થઈ રહે. અને એમને ઉચિત જગ્યા ખાલી કરી આપે. ર હવે એ ગૃહસ્થો ત્યાં રહેવાના છે, એટલે જો પાસે કટ સાદડી જેવું હોય તો પછી વચ્ચે એ રાખી દે એ ન હોય તો | પછી કપડાનો પડદો નાંખી દે (કે જેથી પડદાની અંદર પ્રતિકર્મણાદિ ક્રિયા કરી શકાય, અને પેલાઓની નજર ન પડે) વા ૭૩૯ II છે,ત્ર - ૨ ૨૫ નું Page #757 -------------------------------------------------------------------------- ________________ નિ.-૨૩૫ શ્રી ઓધ ओ.नि. : असई य चिलिमिणीए भए व पच्छन्न भूइए लक्खे । નિર્યુક્તિ आहारा नीहारो निग्गमणपवेस वज्जेह ॥२३५॥ I ૭૪o | 'असति' अभावे चिलिमिलिन्या: 'भए वत्ति चिलिमिनीहरणभए वा न ददति । किं कुर्वन्यत आह-'पच्छण्णे 'त्ति म ततः प्रच्छन्नतरे प्रदेशे तिष्ठन्ति । 'भूइए लक्खे 'त्ति स च प्रदेशो भूत्या 'लक्ष्यते' चिह्नयते अबोटोऽयं प्रदेश इति कथ्यते। | इदं च तेऽभिधीयन्ते - आहारानीहारो भवत्यवश्यमतो निर्गमप्रवेशौ वर्जनीयाविति । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૨૩૫ : ટીકાર્થ : પ્રશ્ન : હવે જો પડદો પણ ન હોય અથવા તો પડદો ચોરાઈ જવાનો ભય ' હોય તો પછી શું કરે ? ઉત્તર : તો પછી એ વસતિમાં જે ભાગ સૌથી વધારે ગુપ્ત હોય ત્યાં રહે. (ઓરડો હોય કે દિવાલની આડશ આવી જાય એવા કોઈક ભાગ હોય તો ત્યાં રહે.) એ પ્રદેશની ચારે બાજુ રાખથી સીમારેખા દોરીને પેલા ગુહસ્થોને કહે કે “આ પ્રદેશ અબોટ(શુદ્ધ) છે આ પ્રદેશમાં કોઈએ પ્રવેશ ન કરવો.” વળી તેઓને કહેવું કે “આહાર કરવાથી અવશ્ય : નીહારચંડિલમાત્રાદિ થાય. એટલે તમે બધા જવા આવવાનું સ્થાન છોડી દે છે. એટલે કે એટલી જગ્યામાં બેસતા-ઊંઘતા નહિ. वृत्ति : इदं च कर्तव्यं साधुभि: all ૭૪oો Page #758 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ओ.नि. : पिंडेण सुत्तकरणं आसज्ज निसीहियं च न करिति । નિર્યુક્તિ कासण न पमज्जणया न य हत्थो जयण वेरत्ती ॥२३६॥ | ૭૪૧ _ 'पिण्डेन' समुदायेन 'सूत्रकारणं' सूत्रपौरुषीकरणं कर्त्तव्यं, मा भूत् कश्चित्पदं वाक्यं वा कण्णाहिडिस्सितित्ति । । स तथा आसज्जं निसीहियं च तत्र न कुर्वन्ति । किं वा कर्त्तव्यमित्यत आह - 'कासणं ति काशनं-खाटकरणं करोति, ण न च प्रमार्जनं करोति 'ण य हत्थो 'त्ति न च हस्तेन पुरस्तात्परामृश्य निर्गच्छति, यतनया च वेरत्तिअं कुर्वन्ति । वेरत्तिओ कालो धिप्पड़ दोण्हं पहराणं उवरिं, ततो सज्झाओ कीरति, यदि वा ताए वेलाए सज्झाओ । નિ.-૨૩૬ ચન્દ્ર. અને સાધુઓએ આ વસતિમાં આ પણ કરવું કે – ઓઘનિર્યુક્તિ-૨૩૬ : ગાથાર્થ : ભેગા મળીને સૂત્રપાઠ કરે, આસન્ન અને નસીદ ન કરે. કાસણ કરે, પણ પ્રમાર્જન ( ન કરે. હાથ ન કરે. યતનાથી વેરત્તિક કરે. ટીકાર્થ : સાધુઓ ભેગા મળીને સૂત્રપોરિસી કરે. જો જુદી જુદી કરે તો કોઈક ગૃહસ્થ પદ કે વાક્યને બરાબર સાંભળી ધારી લે. એવું ન થાય તે માટે આમ કરે. (આશય એ છે કે તે બધા સૂત્રો મંત્રસ્વરૂપ હતા. જો એ બધું પેલાઓને સ્પષ્ટ સંભળાઈ જાય તો ક્યારેક એના દ્વારા અનર્થ થવાની સંભાવના છે. વળી જો એ સ્પષ્ટ સાંભળે, તો પાછળથી એ શબ્દોને પૌu ૭૪૧૫ Page #759 -------------------------------------------------------------------------- ________________ 8 vi E F G H 5. શ્રી ઓઘ-યુ બોલી બોલીને ચાળા પણ પડે. આ બધું ન થાય તે માટે પરસ્પર ભેગા મળીને એ રીતે સ્વાધ્યાય કરે કે જેથી એક સાથે ગોખતા નિર્યુક્તિ હોય તેવું થાય, જેથી સ્પષ્ટ શબ્દો ન સંભળાય. જેમ મોટી પાઠશાળામાં વિદ્યાર્થીઓ એકસાથે ગોખતા હોય તો માત્ર પ્રઘોષ સંભળાય, સ્પષ્ટ શબ્દો ન સંભળાય.) ૭૪૨ | તથા જતી આવતી વખતે માસન, નિશીહિ (આવરૂહિ પણ) ન કરે. v પ્રશ્ન : તો પછી શું કરવું ? ઉત્તર : ખાટ કાર કરે ? (એટલે કે કાં તો કશુંક ખખડાવીને અવાજ કરે કે ખાંસી ખાવા જેવું કરે જો પેલા શબ્દો નિ.-૨૩૬ | બોલવામાં આવે તો ગૃહસ્થોને નકામી શંકા જાય કે આ સાધુઓ કંઈક ગુપ્ત સાંકેતિક ભાષા બોલી રહ્યા છે.) મ ત્યાં પંજતા પંજતા ન જાય. તથા આગળ હાથ વડે સ્પર્શતા સ્પર્શતા પણ ન જાય. (ગુહસ્થ-સ્ત્રી વગેરેને સ્પર્શ થાય " ' તો પૂર્વે બતાવ્યા પ્રમાણે ઢગલાબંધ દોષો સંભવે. રે ! જતાં જતાં કદાચ પડે તો તો એના ઉપર કોઈ શંકા ન કરે. દયા કરે...) || વેરત્તિક કાલ બે પ્રહર બાદ ગ્રહણ કરે. અને ત્યારબાદ સ્વાધ્યાય કરે. અથવા તો એમ પણ વેઈત્ત શબ્દનો અર્થ થાય કે તે વખતે - બે પ્રહરની ઉપરના કાળમાં સ્વાધ્યાય કરે. (કાલગ્રહણ લે, એમ નહિ.) वृत्ति : उक्तं वसतिद्वारम्, इदानीं स्थानस्थितद्वारमुच्यते, तत्राह - allu ૭૪૨ | = = '# E LE Page #760 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु નિર્યુક્તિ ॥ ७४३॥ A.-२७ ओ.नि. : पत्ताण खित्त जयणा काऊणावस्सयं ततो ठवणा । पडिणीयपंतमामग भद्दगसद्धेय अचियत्ते ॥२३७॥ एवं तेषां विहरतां प्राप्तानामभिमतक्षेत्रे 'जयण'त्ति यथा यतना कर्त्तव्या तथा वक्ष्यति, 'काऊणावस्सयं' कृत्वा चावश्यकं-प्रतिक्रमणं 'ततो ठवण'त्ति ततः स्थापना क्रियते केषाञ्चित्कुलानां, कानि च तानीत्यत आह - 'प्रत्यनीकः' शासनादेः, 'प्रान्तः' अदानशीलः, स मामगो य एवं वक्ति-मा मम समणा घरमइंतु, भद्रकश्राद्धको प्रसिद्धौ 'अचियत्ते 'त्ति यः साधुभिरागच्छद्भिर्दुःखेनास्ते, शोभनं भवति यद्येते नायान्ति गृहे । एतेषां कुलानां यो विभागः क्रियते प्रतिषेधाप्रतिषेधरूपः स स्थापनेत्युच्यते । - यन्द्र. : २ मा १७५ भी ॥थामा सूयवायेल वसति द्वार पू थयु. - હવે એ જ ગાથામાં દર્શાવેલ છઠું છેલ્લું સ્થાનસ્થિર દ્વાર કહેવાય છે. ઓઘનિર્યુક્તિ-૨૩૭ : ટીકાર્ય : આ રીતે વિહાર કરતા કરતાં તેઓ જયાં માસકલ્પ કરવાનો છે, તે અભિમતક્ષેત્રમાં પહોંચે અને ત્યાં એમણે જે યતના કરવાની છે, તે હવે કહેશે. તથા પ્રતિક્રમણ કર્યા બાદ કેટલાક કુલોની - ઘરોની સ્થાપના કરવી. प्रश्न: ते दुखोस्या छ ? POTOHE वा। ७४३॥ Page #761 -------------------------------------------------------------------------- ________________ થી ઓઇ. નિયંતિ ઉત્તર : શાસન, સાધુ વગેરેનો કોઈ શત્રુ હોય, દાન ન આપવાના સ્વભાવવાળો હોય, મામક કે જે એમ બોલે “મારે ઘરે શ્રમણો ન આવો.” ભદ્રક અને શ્રાદ્ધ આ બે તો પ્રસિદ્ધ છે. જે સાધુઓ આવે એટલે દુઃખી થાય તે અચિયત્ત કહેવાય. તે એમજ વિચારે કે “જો આ સાધુઓ મારા ઘરે ન આવે તો સારું.” આમ આ પ્રત્યનીક-પ્રાન્ત, મામક-ભદ્રક-શ્રાદ્ધ-અચિયત્ત વગેરે કુલોની સ્થાપના કરવી. સ્થાપનાનો અર્થ એ છે કે આ પ્રત્યનીકાદિના ઘરોમાં ગોચરી જવાનો પ્રતિષેધ કરવો અને ભદ્રક-શ્રાદ્ધના ઘરમાં ગોચરી જવાનું વિધાન કરવું. ॥ ७४४॥ ભા.-૧૦૪ वृत्ति : इदानीं भाष्यकार एनां गाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : बाहिरगामे वुच्छा उज्जाणे ठाण वसहिपडिलेहा । इहरा उ गहिअभंडा वसही वाधाय उड्डाहो ॥१०४॥ एवं ते बाह्यग्रामे आसन्नग्रामे पर्युषिताः सन्तोऽभिमतं क्षेत्रं प्राप्य तावदवतिष्ठन्ते । 'उज्जाणे ठाणं'ति उद्याने तावत्स्थानमास्थां कुर्वन्ति । वसहिपडिलेह'त्ति पुनर्वसतिप्रत्युपेक्षकाः प्रेष्यन्ते । 'इहरा उत्ति यदि प्रत्युपेक्षका वसते प्रेष्यन्ते ततः 'गृहीतभाण्डाः' गृहीतोपकरणा: वसतेाघाते सति निवर्त्तन्ते ततश्च उड्डाहो भवति-उपघात इत्यर्थः । ચન્દ્ર. : હવે ભાણકાર આ ગાથાને પ્રત્યેક પદોના વ્યાખ્યાનપૂર્વક વર્ણવતા કહે છે કે – BEFO BF वा।। ७४४॥ Page #762 -------------------------------------------------------------------------- ________________ સ્થા નિયુક્તિ શ્રી ઓધ- વ્યા 1 ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૦૪ : ટીકાર્ય : આ રીતે પૂર્વે કહ્યા પ્રમાણે બાહ્ય ગામમાં એટલે કે નજીકના ગામમાં રહેલા | (અથવા તો ગોચરી વાપરી ચૂકેલા) છતાં માસકલ્પયોગ્ય ક્ષેત્ર પાસે આવીને રહે. અને પ્રથમ તો ઉદ્યાનમાં સ્થાન, સ્થિરતા કરે. ત્યારબાદ વસતિના પ્રત્યુપ્રેક્ષકો ગામમાં મોકલાય. જો વસતિના પ્રત્યુપ્રેક્ષકો પહેલા તપાસ કરવા ન મોકલાય અને આખો. ૭૪૫TI ગચ્છ ઉપકરણાદિ સાથે વસતિસ્થાને પહોંચે અને ગમે તે કારણસર જો વસતિનો વ્યાઘાત થાય, તો બધા સાધુઓએ ઉપધિ સહિત પાછા ફરવું પડે. અને આ રીતે સાધુઓને પાછા ફરતા, નિરાધાર જોઈ લોકોમાં જિનશાસનની અપભ્રાજના થાય. (૨૩મી નિર્યુક્તિગાથાના પત્તાબ ઘર નય શબ્દનો અર્થ ભાષ્યકાર બતાવી રહ્યા છે.) F F E = ભા.૧૦૫-૧૦૬ = = = = = • वृत्ति : तत्र च प्रविशतां शुकनापशुकननिरूपणायाह - ओ.नि.भा. : मइलकुचेले अब्भंगिएल्लए साण खुज्ज वडभे या । एए उ अप्पसत्था हवंति खित्तं अइंतस्स ॥१०५॥ नारी पीवरगब्भा वड्दकुमारीय कट्ठभारो य । कासायवत्थ कुच्चंधरा य कज्जं न साहिति ॥१०६॥ = = કે દ || ૭૪૫ | Page #763 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય નિર્યુક્તિ ॥ ७४६॥ (भा. चक्कयरंमि भमाडो भुक्खा मारो य पंडुरंगमि । तच्चन्निरुहिरपडणं बोडियमसिए धुवं मरणं ॥१०७॥ जंबूअ चास मउरे भारदाए तहेव नउले अ । दंसणमेव पसत्थं पयाहिणे सव्वसंपत्ती ॥१०८॥ नंदीतूरं पुण्णस्स दंसणं संखपडहसदो य । भिंगारछत्तचामर धयप्पडागा पसत्थाई ॥१०९॥ समणं संजयं दंतं सुमणं मोयगा दहिं । मीणं घंटं पडागं च सिद्धमत्थं विआगरे ॥११०॥ एता निगदसिद्धाः ॥ तम्हा पडिलेहिअ दीवियंमि पुव्वगय असइ सारविए । फड्डयफड्डपवेसो कहणा न य उट्ठ इयरेसि ॥१११॥ ૧૦૭-૧૧૧ PRER ॥ ७४६॥ Page #764 -------------------------------------------------------------------------- ________________ ક ' E શ્રી ઓઘ- यस्मात्पूर्वप्रत्यपेक्षितायां वसतौ उड्डाहो भवति तस्मात्प्रत्युपेक्ष्य प्रवेष्टव्यम् । 'दीवियंमि'त्ति दीपिते-कथिते નિર્યુક્તિ शय्यातराय, यदुताचार्या आगताः, 'पुव्वगय'त्ति पूर्वगतक्षेत्रप्रत्युपेक्षकैः प्रमार्जिता (वसतिः) ततः साध्वेव, 'असति 'त्ति ण पूर्वगतक्षेत्रप्रत्युपेक्षकाभावे, ततः क्षेत्रप्रत्युपेक्षकैः प्रविश्य 'सारविते' प्रमार्जितायां वसतौ, कथं प्रवेष्टव्यमित्यत आह| ૭૪૭. ! फडकफडकैः प्रवेशः कर्त्तव्यः । 'कहण'त्ति यो धर्मकथालब्धिसंपन्नः स पूर्वमेव गत्वा शय्यातराय वसतेर्बहिर्धर्मकथां करोति । 'न य उत्ति न चासौ धर्मकथां कुर्वन् 'उत्तिष्ठति' अभ्युत्थानं करोति 'इयरेसिं'ति ज्येष्ठार्याणाम्. E = = = ભા.૧૦૭-૧૧૧ = = ચન્દ્ર, : હવે એ ગામમાં પ્રવેશતા સાધુઓને શકુન અને અપશકુનનું નિરૂપણ કરવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૦૫-૧૧૦ : ગાથાર્થ : (પૂર્વે કહેવાઈ ગયો છે.) ટીકાર્થ : (પૂર્વે કહેવાઈ ગયો છે.) ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૧ : ટીકાર્થ : જે કારણથી પહેલા પ્રત્યુપેક્ષિત નહિ કરાયેલી વસતિ હોય તો ઉડ્ડાહ થાય, તે કારણથી વસતિનું પ્રત્યુપેક્ષણ કરીને પ્રવેશ કરવો. (પૂર્વે તો સાધુઓ વસતિ જોઈને જ ગયેલા, પણ ત્યારબાદ પાછા ગચ્છ પાસે ગયા. ગચ્છને લઈને પાછા આવ્યા. આટલા સમયમાં ગમે તે કારણસર એ વસતિ સાધુઓને રહેવા માટે ન મળી શકે એવી શક્યતા જો ઉભી થયેલી હોય તો.એટલે ગચ્છને અહીં લાવ્યા બાદ પણ સૌપ્રથમ તો તે પૂર્વે જોઈ ગયેલા સાધુઓ એકલા જ અંદર ગામમાં જઈ તપાસ કરી પછી ગચ્છને લઈ જાય.) au ૭૪૭ Page #765 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ શયાતરને કહેવું કે “આચાર્ય આવી ગયા છે.” અને પછી આખા ગચ્છ વસતિમાં ગ્રુપરૂપે (છૂટાછવાયા નહિ) પ્રવેશ નિર્યુક્તિ કરવો. એ પૂર્વે આટલી બાબત જાણવી કે જે પ્રથમવાર ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આવેલા, તેમાંથી જ જો બે-ત્રણ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને ત્યાં જ વસતિમાં મૂકીને જ બાકીના ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો ગચ્છને લેવા ગયા હોય તો તો અત્યારે એ જૂના રહેલા ક્ષેત્રપ્રત્યુપેક્ષકોએ આખી || ૭૪૮. IT વસતિ ચોખ્ખી કરી જ રાખી હોય. નવા ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો તો માત્ર એકવાર આવી જોઈ લઈ, આખા ગચ્છને લઈ આવે અને આ બધા પ્રવેશે. પણ હવે જો જૂના બધા જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો ગચ્છને લાવવા નીકળી ગયેલા હોય તો તો અત્યારે તે વસતિમાં કોઈ સાધુ * ન હોય એટલે આ વખતે તો પ્રથમ ગચ્છ ગામ બહાર રહે, જૂના ક્ષેત્રપ્રત્યુપેક્ષકો અંદર જાય, વસતિ તપાસી લે, કાજો કાઢી ભા.ચોખી કરી લે અને પછી બધા સાધુઓ ગ્રુપ પ્રમાણે અંદર પ્રવેશે. ૧૦૭-૧૧૧ [ આ બધાય સાધુઓમાં જે ધર્મકથાની લબ્ધિવાળો હોય તે તો પહેલા જ આવી જઈ વસતિની બહાર બેસી શય્યાતરને ' ધર્મકથા કરે. એ ધર્મકથા કરતો હોય ત્યારે બીજી બાજુ બધા સાધુઓ વારાફરતી આવતા જાય અને અંદર પ્રવેશતા જાય. હવે એમાં તો આ ધર્મકથી સાધુ કરતા વડીલ સાધુઓ પણ હોય. છતાં એ બધા આવે ત્યારે આ ધર્મકથી ઉભો ન થાય, ધર્મકથા ચાલુ રાખે. હh ૭૪૮ છે. वृत्ति : आह-किमाचार्यागमने धर्मकथी अभ्युत्थानं करोति उत नेति ? आचार्य आह-अवश्यमेवाभ्युत्थान Page #766 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु माचार्याय करोति, यतोऽकरणे एते दोषाः - નિર્યુક્તિ ओ.नि.भा. : आयरियअणुट्ठाणे ओहावण बाहिरा यऽदक्खिण्णा । ॥ ७४८॥ साहणयवंदणिज्जा अणालवंतेऽवि आलावो ॥११२॥ आचार्यागमने सत्यनुत्थाने 'ओहावण'त्ति म्लानता भवति, 'बाहिर'त्ति लोकाचारस्य बाह्या एत इति, पञ्चानामप्यङ्गलीनामेका महत्तरा भवति, 'अदक्खिण्ण'त्ति दाक्षिण्यमप्येषामाचार्य प्रति (आचार्याणां) नास्तीत्येवं स्म शय्यातरश्चिन्तयति । 'साहणय'त्ति तेन धर्मकथिनाऽऽचार्याय कथनीयं यदुतायमस्मद्वसतिदाता । 'वंदणिज्ज'त्ति समा.-११२ शय्यातरोऽपि धर्मकथिनेदं वक्तव्यो-वन्दनीया आचार्याः, एवमुक्ते यदि असौ वन्दनं करोति ततः साध्वेव, अथ न करोति ततः 'अणालवंतेऽवि' तस्मिन् शय्यातरेऽनालपत्यपि आचार्येणालापकः कर्त्तव्यः, यदुत कीदृशा यूयम् ?। यन्द्र. : प्रश्न : ५९यारे माया मावे त्यारे थी. मी थाय नह? આ પ્રશ્નનો આચાર્ય પ્રત્યુત્તર આપે છે કે આચાર્ય આવે ત્યારે તો ધર્મકથી અવશ્ય ઉભો થાય. કેમકે જો એ વખતે પણ ઉભો ન થાય તો હવે કહેવાશે એ બધા દોષો લાગે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૨ : ટીકાર્થ : આચાર્ય આવે છતાં પણ જો ધર્મકથી ઉભો ન થાય તો પ્લાનતા - અપભ્રાજના, वी॥ ७४८॥ SEEoo Page #767 -------------------------------------------------------------------------- ________________ ભા.-૧૧૩ શ્રી ઓઘ-ચ નિંદા થાય કે “આ સાધુઓ તો લોકાચારથી પણ બહાર રહેલા છે. સૌથી મોટા વડીલ આવે ત્યારે, ઉભા થવું એ લોકાચાર નિર્યુક્તિ છે... રે ! પાંચેય આંગળીઓમાં એક તો મોટી હોય જ બધી સરખી ન હોય. આ તો બધા પરસ્પર સરખે સરખા હોય એમ છ વર્તે છે. કોઈ વડીલનો વિનય સચવાતો જ નથી. આ આચાર્ય પ્રત્યે દાક્ષિણ્ય પણ નથી. સાધુઓ આચાર્યશ્રી પ્રત્યે દાક્ષિણ્ય, | ૭૫૦ અનુકૂલવર્તન દાખવતા નથી. સ્વછંદી બનીને વર્તે છે....આ લેવું. તે ધર્મકથીએ આચાર્ય આવે ત્યારે ઉભા થઈ આચાર્યને કહેવું કે “આ વ્યક્તિ આપણને વસતિ આપનાર છે.” તથા ધર્મકથીએ શય્યાતરને પણ આ પ્રમાણે કહેવું કે “આચાર્યશ્રીને વંદન કરવા જોઈએ.” આમ કહેવાય એટલે પછી v - જો એ વંદન કરે તો તો સારું જ છે. પણ જો એ વંદન ન કરે, અને કશું ન બોલે તો તે શય્યાતર કશું ય ન બોલે છતાંય / આચાર્ય એની સાથે વાત કરવી કે “તમે કેમ છો ?” ओ.नि. : अथाचार्य आलपनं न करोति तत एते दोषा: - મો.નિ.મા. : થMા નિરોવથા મHUTAનોન વો | तम्हा खलु आलवणं सयमेव उ तत्थ धम्मकहा ॥११३॥ स्तब्धा हि एते आचार्यास्तथा निरुपकारा-उपकारमपि न बहु मन्यन्ते, 'अग्गहणं ति अनादरोऽस्याचार्यस्य मां प्रति, 'अलोगजत्त'त्ति लोकयात्राबाह्याः, 'वोच्छेओ'त्ति व्यवच्छेदो वसतेरन्यद्रव्यस्य वा, तस्मात्खल्वालपना कर्त्तव्या, स्वयमेव lu ૭૫૦ Page #768 -------------------------------------------------------------------------- ________________ ભાં.-૧૧૪ શ્રી ઓઘ-યા તત્ર થર્મથા રૂંવ્યાપાર્વેતિ નિયુક્તિ મો.નિ.. : વહિપન્ન થમાં દારૂની ૩ સીન વાવરે | ૭૫૧ | _ पच्छा अइंति वसहि तत्थ य भुज्जो इमा जयणा ॥११४॥ धर्मकथां कुर्वन् वसतेः फलं कथयति, 'कहणअलद्धी उत्ति यदा तु पुनराचार्यस्य धर्मकथालब्धिर्न भवति तदा ण 'सीस वावारे'त्ति शिष्यं 'व्यापारयति' नियुङ्क्ते धर्मकथाकथने, शिष्यं च धर्मकथायां व्यापार्य पश्चादाचार्याः प्रविशन्ति ण वसति, तत्र च वसतौ 'भूयः' पुनः 'इयं यतना' वक्ष्यमाणलक्षणा कर्त्तव्या ॥ | ચન્દ્ર, : જો આચાર્ય વાતચીત ન કરે તો પછી આ દોષો લાગે કે – ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૩ : ટીકાર્થ : “આ આચાર્ય તો નિરુપકારી છે. મેં એમના ઉપર વસતિ આપી ઉપકાર કર્યો, છતાં એ ઉપકારને પણ. બહુ માનતા નથી. આ આચાર્યનો મારા પ્રત્યે અનાદર છે. તથા આ લોકમાત્રા બાહ્ય છે (એટલે કે આ આચાર્ય શિષ્ટાચારનું પણ પાલન કરતા નથી.)” આવા વિચારો શય્યાતરને આવે. અને તો પછી એ કાયમ માટે વસતિ કે તે સિવાયની વસ્તુઓ સાધુને આપવાની બંધ કરી દે. આ કારણસર આચાર્યે શય્યાતર સાથે વાતચીત કરવી. તથા ત્યાં આચાર્યે સ્વયં તેને ધર્મકથા કરવી. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૪ : ટીકાર્થ : ધર્મકથા કરતા આચાર્ય શયાતરને વસતિદાનનું ફળ બતાવે. પણ હવે જો | ક - "[N | ૭૫૧ ||. - E Page #769 -------------------------------------------------------------------------- ________________ 5# S FE REPRE भा श्रीमोध-त्यु આચાર્યની ધર્મકથા કરવાની લબ્ધિ ન હોય, તો પછી શિષ્યને ધર્મકથા કથનને વિશે જોડી દે. આમ શિષ્યને ધર્મકથામાં જોડીને નિર્યુક્તિ પછી આચાર્ય વસતિમાં પ્રવેશે. ત્યાં વસતિમાં ફરી આગળ કહેવાતી યતના કરવી. ॥ ७५२ ओ.नि.भा.: पडिलेहण संथारग आयरिए तिण्णि सेसग कमेण । विटिअउक्खेवणया पविसइ ताहे य धम्मकही ॥११५॥ तत्र च वसतौ प्रविष्टाः सन्तः पात्रकादिप्रत्युपेक्षणां कुर्वन्ति, संस्तारकग्रहणं च क्रियते, ततः आचार्यस्य त्रयः संस्तारका निरूप्यन्ते, शेषाणां साधूनां क्रमेण यथारत्नाधिकतया, ते च साधव आत्मीयात्मीयोपधिवेण्टलिकानामुत्क्षेपणं । ५-११६ ग कुर्वन्ति येन भूमिभागो ज्ञायते, अस्मिन्नवसरे बाह्यतो धर्मकथी संस्तारकग्रहणार्थं प्रविशति ॥ ओ.नि.भा. : उच्चारे पासवणे लाउय निल्लेवणे य अच्छणए । पव्वद्रिय तेसि कहेऽकहिए आयरण वोच्छेओ ॥११६॥ ते हि क्षेत्रप्रत्युपेक्षका उच्चारभुवं दर्शयन्ति ग्लानाद्यर्थं, 'पासवणे 'त्ति कायिकाभूमि दर्शयन्ति, 'लाउए 'त्ति | तुम्बकत्रेपणभुवं दर्शयन्ति, निर्लेपस्थानं च दर्शयन्ति, 'अच्छणए त्ति यत्र स्वाध्यायं कुर्वद्भिरास्यते 'पूर्वस्थिताः' वी॥ ७५२ ॥ Page #770 -------------------------------------------------------------------------- ________________ # ભા. શ્રી ઓથ ચા ક્ષેત્રપ્રત્યુપેક્ષા: પd ‘તેષ' માતુવાનાં થથતિ ‘અદિત્તિ થઈ ન થતિ તત: ‘માયUT વોર છે ત્તિ નિર્યુક્તિ अस्थाने कायिकादेराचरणे सति व्यवच्छेदस्तद्रव्यान्यद्रव्ययोः, वसतेर्निाटयतीति ॥ // ૭૫૩ / __ ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૧૫ : ટીકાર્થ : વસતિમાં પ્રવેશેલા છતાં સાધુઓ પાત્રાદિનું પ્રતિલેખન કરે, સંથારાનું ગ્રહણ કરે. ત્યારબાદ આચાર્યના ત્રણ સંથારા જોઈ રખાય. એ સિવાયના સાધુઓને તો રત્નાધિકના ક્રમ પ્રમાણે વસતિ અપાય. તે સાધુઓ પોતપોતાની ઉપધિના વીંટીયાને ઉંચકી લે કે જેથી ભૂમિભાગ=જગ્યા કેટલી છે? એ સ્પષ્ટ જણાય. હવે જયારે જગ્યાની વહેંચણી થાય તે વખતે ધર્મકથી સંથારાની જગ્યા લેવા માટે બહારથી અંદર પ્રવેશે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૬ : ટીકાર્થ: તે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો “ગ્લાનાદિએ ક્યાં ચંડિલ પરઠવું” એ માટેની જગ્યા દર્શાવે, તથા માત્રુ પરઠવવાની ભૂમિ દર્શાવે. તુંબડા વગેરેને ધોવાની ભૂમિ પણ દેખાડે. નિર્લેપન કરવાનું (પાત્રા ધોવાનું) સ્થાન દેખાડે. જયાં સ્વાધ્યાય કરવા બેસાય તે સ્થાન પણ દેખાડે. પૂર્વે ક્ષેત્ર જોઈ ગયેલા સાધુઓ આગંતુક તમામ સાધુઓને પણ બધું દર્શાવે. જો આ બધુ ન કહે તો આગંતુક સાધુઓ ગમે તે ખોટા સ્થાને માત્ર વગેરે પરઠવી દે, અને જો એમ થાય તો પછી તે વસતિ અને તે સિવાયની બાકીની વસ્તુઓનો પણ વ્યછેદ થાય. એટલે કે શયાર પછી આ બધુ આપવાનું બંધ કરી દે, આ ગચ્છને વસતિમાંથી કાઢી મૂકે.. ૧૧૫-૧૧૬ = 3 F || ૭૫૩ | Page #771 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु ओ.नि.भा. : भत्तट्टिआ व खमगा अमंगलं चोयए जिणाहरणं । નિર્યુક્તિ जइ खमगा वंदंता दाएंतियरे विहिं वोच्छं ॥११७॥ ॥७५४॥ ते हि श्रमणा: क्षेत्रं प्रविशन्तः कदाचिद्भक्तार्थिनः कदाचित्क्षपका उपवासिका इत्यर्थः, तत्रोपवासिकानां प्रविशतां म 'अमंगलं चोयए'त्ति चोदक इदं वक्ति, यदुत क्षेत्रे प्रविशतां अमङ्गलमिदं यदुपवासः क्रियते, तत्र 'जिनाहरण' मिति ण जिनोदाहरणं, यथा हि जिना निष्क्रमणकाले उपवासं कुर्वन्ति न च तत्तेषां अमङ्गलं, किन्तु प्रत्युत मङ्गलं | तत्तेषामेवमिदमपीति । इदानीं यदि क्षपकास्तस्मिन्दिवसे साधव उपवासिकास्तत्र च सन्निवेशे यदि श्रावकाः सन्ति मा.-११७ ततस्तद्गृहेष चैत्यानि वन्दन्तो दर्शयन्ति, कानि ? - स्थापनादीनि कलानि आगन्तुकेभ्यः, 'इयरे'त्ति भक्तार्थिष यो म विधिस्तं वक्ष्ये । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૭ : ટીકાર્થ : તે સાધુઓ ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે ક્યારેક એવું બને કે તેઓ વાપરનારા હોય, ક્યારેક તેઓ ઉપવાસી હોય. તેમાં જો ઉપવાસી સાધુઓ પ્રવેશે, તો આમાં પ્રશ્નકાર આમ કહે કે “ક્ષેત્રમાં પ્રવેશનારા સાધુઓને એ અમંગલ છે એ દિવસે ઉપવાસ કરવો.” પણ એમની સામે પરમાત્માનું દષ્ટાંત આપવું. જેમ જિનેશ્વરો દીક્ષા કાળે ઉપવાસ કરે છે અને તેઓને તે અમંગલ નથી. वी।। ७५४॥ SEER TOD Page #772 -------------------------------------------------------------------------- ________________ FESE श्री मोध-त्यु ઉછું તેઓને તે મંગલ છે. તેમ આ ઉપવાસી સાધુઓને પણ ઉપવાસ મંગલ છે. નિર્યુક્તિ હવે જો તે દિવસે સાધુઓ ઉપવાસી હોય, અને તે સ્થાનમાં જો શ્રાવકો હોય તો પછી શ્રાવકોના ઘરોમાં ચૈત્યોને વંદન " કરવા બધા નીકળે અને ત્યારે જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આગંતુક સાધુઓને સ્થાપના વગેરે કુલો દેખાડે. ॥७५५॥ वृत्ति : कश्चासौ विधिरित्यत आह - ____ओ.नि.भा. : सव्वे दर्दू उग्गाहिएहिं ओयरिअ भयं समुप्पज्जे । ___ तम्हा ति दु एगो वा उग्गाहिअ चेइए वंदे ॥११८॥ म मा.-११८ ते हि भक्तार्थिनः श्रावककुलेषु चैत्यवन्दनार्थं व्रजन्तः यदि सर्व एव पात्रकाण्युद्ग्राह्य प्रविशन्ति ततः को दोष ग इत्यत आह-'ट्ठमुग्गाहिएहिं ओदरिअत्ति दृष्ट्वा तान् साधून् पात्रकैरुद्ग्राहितैः औदरिका एत इति - भट्टपुत्रा इति, एवं ग श्रावकश्चिन्तयति । 'भयं समुप्पज्जे 'त्ति भयं च श्रावकस्योत्पद्यते, यदुत कस्याहमत्र ददामि ? कस्य वा न ददामीति?, कथं वा एतावतां दास्यामीति, यस्मादेवं तस्मात् ‘ति दु एगो वा' त्रय उद्ग्राहितेन प्रविशन्ति आचार्येण सह द्वौ वा एको वा उद्ग्राहितेन प्रविशति चैत्यवन्दनार्थमिति ॥ ચન્દ્ર, : હવે જો સાધુઓ તે દિવસે વાપરનારા હોય તો પછી તેમાં જે વિધિ છે તેને હું કહીશ. वा।।७५५॥ P Page #773 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓ - પ્રશ્ન : આ કઈ વિધિ છે ? નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૮: ઉત્તર : ટીકાર્થ : વાપરનારા સાધુઓ શ્રાવકના ઘરોમાં ચૈત્યવંદન કરવા માટે જાય ત્યારે It જો બધા જ સાધુઓ ગોચરી લાવવા માટેના પાત્રાઓ ભેગા લઈ જઈને તેના ઘરમાં પ્રવેશ કરે તો શું દોષ લાગે ? એ આ એ ક. , | ૭૫૬ / ગાથામાં બતાવે છે કે ઉંચકેલા પાત્રાઓવાળા તે સાધુઓને જોઈને શ્રાવક વિચારે કે “આ બધા તો ખાઉધરા પટ ભરનારી જ લાગે છે. બ્રાહ્મણના દીકરાઓ લાગે છે...” આમ શ્રાવકને અશુભ વિચાર પ્રગટે. (બધા સાધુઓ કંઈ એના એકના ઘરેથી જ વહોરવાના નથી. પણ એ તો બધા સાધુઓને પાત્રાઓ સાથે આવેલા જોઈ આવા વિચારો કરે એ શક્ય જ છે.) | વળી શ્રાવકને ભય ઉત્પન્ન થાય કે “હું આ બધામાંથી કોને ગોચરી આપું ? અને કોને ન આપું ?” અથવા તો આટલા જ બધાઓને કેવી રીતે આપીશ ?...” la જે કારણથી આ બધા દોષો શક્ય છે, તે કારણથી આચાર્યની સાથે ત્રણ સાધુ પાત્રો સાથે કે બે સાધુ પાત્રો સાથે કે એક | સાધુ પાત્રા સાથે પ્રવેશે. (જયાં જે ઉચિત લાગે, તેમ કરે. બાકીના સાધુઓ સાથે ભલે જાય પણ પાત્રો લઈને ન જાય.). ભા.-૧૧૯ P ओ.नि. : सद्धाभंगोऽणुग्गाहियंमि ठवणाइया भवे दोसा । घरचेइअ आयरिए कड़वयगमणं च गहणं च ॥११९॥ ९९अथानुद्ग्राहितपात्रका एव प्रविशन्ति, दातव्ये च मतिर्जाता श्राद्धस्य, ततश्च पात्रकाभावेऽग्रहणमग्रहणाच्च 'gિ | ૭૫૬. E F - E1 E Page #774 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૫૭ || | શ્રદ્ધામકૂો મતિ । અથવં મળત્તિ-પાત્ર ગૃહીત્વાઽગચ્છામિ તતÆ સ્થાપનવિજા રોષો મત્તિ, आदिशब्दात्कदाचित्किञ्चित्संस्कारमपि कुर्वन्ति, तस्माद्-गृहचैत्यवन्दनार्थं आचार्येण कतिपयैः साधुभिः सह गमनं ાર્ય, પ્રહાં ધૃતાને: તંવ્યમિતિ । સ્થાપનાદિમાં જે આવિ શબ્દ લખ્યો છે. તેનાથી સમજી લેવું કે કદાચ એ વસ્તુઓમાં કંઈક સંસ્કાર = ફેરફાર પણ કરી વા દે. (મસાલો ભભરાવવો, ગરમ કરવું.... વગેરે.) T Y ul મ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૯ : ગાથાર્થ : પાત્રા ન લઈ જવામાં શ્રદ્ધાભંગ થાય. સ્થાપનાદિ દોષો લાગે. તેથી - ગૃહચૈત્યમાં આચાર્ય સાથે કેટલાક સાધુઓ જાય અને વહોરે. स्म ટીકાર્થ : જો બધા જ સાધુઓ પાત્રા લીધા વિના જ એના ઘરે પ્રવેશે અને શ્રાવકને વહોરાવવા માટેની મતિ ઉત્પન્ન થાય, ભા.-૧૧૯ ભાવના થાય, તો પછી સાધુઓ પાસે પાત્રા ન હોવાથી વહોરી ન શકાય અને વહોરી ન શકાવાથી શ્રાવકની શ્રદ્ધાનો ભંગ થાય. અર્થાત્ એની ભાવના પૂર્ણ ન બને. હવે જો એ વખતે સાધુઓ એમ કહે કે “હમણાં પાત્રા નથી, અમે પાત્રા લઈને આવીએ છીએ.’” તો પછી શ્રાવક એ બધી વસ્તુઓ સાધુ માટે રાખી મૂકે, એટલે કે એ જ સમયથી સ્થાપના વગેરે દોષો લાગુ પડવા માંડે. (ક્યારેક આધાકર્માદિ પણ બનાવી દે.) IT व '' દા | || ૭૫૭ ॥ H Page #775 -------------------------------------------------------------------------- ________________ = P * * E F ભા.-૧૨૦ શ્રી ઓઘ-હ્યુ તેથી ગૃહચૈત્યના વંદન માટે આચાર્ય સાથે કેટલાક સાધુઓએ (પાત્રો સાથે) જવું. અને ઘી વગેરેનું ગ્રહણ કરવું. નિર્યુક્તિ वृत्ति : 'पत्ताण खित्तजयण त्ति व्याख्यातं इदानीं 'काऊणावस्सयं ततो ठवण'त्ति व्याख्यायते - || ૭૫૮ | ओ.नि.भा. : खित्तंमि अपुव्वंमी तिद्वाणत्था कहिति दाणाई। असई अ चेइयाणं हिंडंता चेव दाएंति ॥१२०॥ यदि तत्क्षेत्रमपूर्वकं न तत्र मासकल्पः कृत आसीत् ततः 'तिट्ठाणस्थ'त्ति त्रिषु स्थानेषु श्रावकगृहचैत्यवन्दनवेलायां भिक्षामटन्तः प्रतिक्रमणावसाने वा कथयन्ति दानादीनि कुलानि । 'असई अ चेइआणं' यदा पुनस्तत्र श्रावककुलेषु भ चैत्यानि न सन्ति ततोऽसति चैत्यानां भिक्षामेव हिण्डन्तः कथयन्ति । T' ચન્દ્ર. : ૨૩૬મી ગાથામાં જે પત્તા વેત્તનયTI શબ્દ છે, તેનું વ્યાખ્યાન થઈ ગયું. હવે “TTEવયે...એ શબ્દોનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૦ : ગાથાર્થ : અપૂર્વ ક્ષેત્રમાં ત્રણ સ્થાનોમાં દાનાદિગૃહોને કહે. ચૈત્યોનો અભાવ હોય તો રામ ગોચરી માટે ફરતા ફરતા દેખાડે. વી ટીકાર્થ : જો તે ક્ષેત્ર તદન નવું હોય, ત્યાં પહેલા માસકલ્પ કરેલો ન હોય તો પછી બધા સાધુઓ સ્થાપનાકુલાદિ જાણતા ન હોય એટલે ત્રણ સ્થાનોમાં એમને દાનશ્રાદ્ધકાદિ ઘરો દર્શાવી દે, (૧) શ્રાવકના ઘરે ચૈત્યવંદન કરવા જાય તે અવસરે એ G | R. | ૭૫૮ .. Page #776 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૫૯ ॥ ' मो ण भ મ ઘરો દેખાડે કે (૨) ગોચરીચર્યા કરતી વખતે કે (૩) પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ તે ઘરો દેખાડે. હવે જો ત્યાં શ્રાવક ગૃહોમાં ચૈત્યો, દેરાસરો ન હોય તો પછી ચૈત્યોના અભાવમાં તો ગોચરીચર્યા કરતી વખતે જ દાનાદિકુળો બતાવી દે. | ni वृत्ति : कानि पुनस्तानि कथयन्तीत्यत आह - ओ.नि.भा. : दाणे अभिगमसद्धे संमत्ते खलु तहेव मिच्छत्ते । मामाए अचियत्ते कुलाई दायंति गीयत्था ॥१२१॥ मो ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે ક્યા કયા ઘરો સાધુઓને બતાવે ? ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૧ : ગાથાર્થ : ઉત્તર : ગીતાર્થો (૧) દાનશ્રાદ્ધક (૨) અભિગમશ્રાદ્ધ (૩) નૂતન સમ્યક્વી (૪) મિથ્યાત્વી (૫) મામાક (૬) અચિયત્ત એ કુલો દેખાડે. ટીકાર્થ : સાધુઓને વહોરાવવામાં શ્રદ્ધા-ભક્તિવાળા ઘરો, નવા નવા દેશિવરતિ સ્વીકારનારા ઘરો, નવા સમ્યક્ત્વીના त्थ 'મ IT DI 17 दानश्राद्धकः अभिगमश्राद्धः अभिनवः सम्यक्त्वश्राद्धः तथा मिथ्यादृष्टिकुलानि एतानि कथयन्ति । शेषं सुगमम् । भ ग इदानीं यदि तत्र चैत्यानि न सन्ति उपवासिकैभिक्षा न पर्यटिता तत आवश्यकान्ते क्षेत्रप्रत्युपेक्षकाः कथयन्त्याचार्याय, ग ओ ભા.-૧૨૧ म हा વૈં ॥ ૭૫૯ ॥ H Page #777 -------------------------------------------------------------------------- ________________ તો श्री मोरो , मिथ्यात्वीना घरोने हेमाडे. माजी अधुं सुगम छे. (मानी व्याप्या पूर्व मावी गई छे.) નિર્યુક્તિ, 1 હવે જો ત્યાં ચૈત્યો ન હોય, અને સાધુઓ ઉપવાસી હોવાથી તેઓએ ભિક્ષાટન કર્યું ન હોય. તો આ બેય સ્થાનોએ ઘરો બતાવવાના રદ થતા છેવટે પ્રતિક્રમણ બાદ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આચાર્યને કહે. (સ્થાપનાદિ કુલો દર્શાવે. સાર એ કે શક્ય ॥ ७१०॥ હોય તો સૌપ્રથમ ચૈત્યોના વંદન વખતે જ દેખાડી દે, તે શક્ય ન બને તો ભિક્ષાટન વખતે દેખાડે અને તેય શક્ય ન બને આ તો છેલ્લે પ્રતિક્રમણ બાદ સ્થાપનાકુળો દેખાડી દે.) वृत्ति : एतदेवाह - ओ.नि.भा. : काउस्सग्गामंतण पुच्छणया अकहिएगयरदोसा । ठवणकुलाण य ठवणा पविसइ गीयत्थसंघाडो ॥१२२॥ आवश्यककायोत्सर्गस्यान्ते 'आमंतण'त्ति आचार्य आमन्त्र्य तान् क्षेत्रप्रत्युपेक्षकान् ‘पुच्छणय'त्ति पृच्छति, यदुत कान्यत्र स्थापनाकुलानि ? कानि चेतराणि ?, पुनश्च ते पृष्टाः कथयन्ति, 'अकहिएगतरदोस'त्ति तैः क्षेत्रप्रत्युपेक्षकैरकथितेषु कुलेषु सत्सु एकतर:-अन्यतमो दोषः-संयमात्मविराधनाजनितः, कथिते च सति स्थापनादिकुलानां स्थापना क्रियते । पुनश्च स्थापनाकुलेषु गीतार्थसङ्घाटकः प्रविशति । ભા.-૧૨૨ वा॥ 980॥ Page #778 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય નિર્યુક્તિ ચન્દ્ર. : આ જ વાતને કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૨ : ટીકાર્ય : આવશ્યકના કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ આચાર્ય તે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકોને બોલાવીને પૃચ્છા કરે કે “અહીં ક્યા સ્થાપના કુળો છે? બીજા કયા કુળો છે?” આ રીતે પુછાયેલા તેઓ સ્થાપનાદિકુલો કહી દે, જો ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો એ કુલો ન કહે તો સંયમવિરાધના કે આત્મવિરાધના એ બેમાંથી કોઈપણ એકાદ દોષ તો લાગે જ. s હવે એ સાધુઓ સ્થાપનાદિ કુલો કહે એટલે પછી એ સ્થાપનાદિકુલોની સ્થાપના કરાય. (જે ઘરોમાં ગુરુ, ગ્લાન, | તપસ્વી વગેરેને યોગ્ય વસ્તુઓ મળી રહેતી હોય એવા વિશિષ્ટ ઘરો સ્થાપના કુળો કહેવાય. એનું વર્ણન આગળ કરશે જ. માત્ર ક્ષેત્રમત્યુપેક્ષકોએ પોતાના મનથી અમુક અમુક ઘરો સ્થાપનાકુળ તરીકે રાખવાના વિચારેલા હોય, પણ ગુરુની સંમતિ | પર ગની સંમતિ મા ભા.-૧૨૩ વિના એ નક્કી ન થાય. એટલે તેઓ ગુરુના પૂછવાથી ગુરુને સ્થાપનાકુળ કરવા યોગ્ય ઘરો દર્શાવે અને પછી ગુરુ ઉચિત લાગે એ પ્રમાણે એ ઘરોને સ્થાપના કુળ તરીકે જાહેર કરે. આ જાહેરાત એજ સ્થાપનાકુળોની સ્થાપના કહેવાય.) આ સ્થાપનાકુળોમાં ગીતાર્થ સંઘાટક, (બે ગીતાર્થ) સાધુઓ જ પ્રવેશ કરે. (બીજા નહિ.) ओ.नि.भा. : गच्छंमि एस कप्पो वासावासे तहेव उउबद्धे । गामागरनिगमेसुं अइसेसी ठावए सड्डी ॥१२३॥ ah ૭૬૧ || છેષ વન્ય:' વિરત્વર્થઃ, યત: સ્થાપનાનાનાં સ્થાપના ચિત્તે, શ્રી ? – “વાસવારે દેવ ૩૩વ' Page #779 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ वर्षाकाले शीतोष्णकालयोश्च । केषु पुनरयं नियमः क्रियते ? इत्यत आह - 'गामागरनिगमेसुं' ग्रामः-प्रसिद्धः आकर:સુવઇત્પત્તિસ્થાને નિરામો-વાળનવપ્રાયઃ સન્નિવેશ:, પપુ સ્થાપનાવૃત્તાન સ્થાપયેત્ ! ર્વિવિશિષ્ટાનત્યત માદ'अतिसेसित्ति स्फीतानीत्यर्थः 'सड्डित्ति श्रद्धावन्ति कुलानि स्थापयेदिति ॥ | ૭૬૨ / ભા.-૧૨૩ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૨૩: ગાથાર્થ : ગચ્છમાં આ આચાર છે કે ચોમાસામાં અને શેષકાળમાં ગામ, આકર, નિગમોને વિશે અતિશયવાળા શ્રાવકોને સ્થાપવા. જ ટીકાર્થ : સ્થાપનાકુળોની સ્થાપના કરવી એ ગચ્છની વિધિ છે. પ્રશ્ન : ક્યારે કરવાની ? ઉત્તર : ચોમાસામાં અને શિયાળા-ઉનાળામાં.... બધા જ કાલમાં આ વિધિ કરવાની છે. પ્રશ્ન : ક્યા સ્થાનોમાં આ સ્થાપનાકુળ સ્થાપવાનો નિયમ કરાયેલો છે ? ઉત્તર : ગામ, આકર, નિગમ... બધે જ સ્થાપનાકુલોને સ્થાપવા જોઈએ. એમાં ગામ તો પ્રસિદ્ધ જ છે. આકર એટલે » સોના-ચાંદી વગેરેની ઉત્પત્તિનું સ્થાન (અર્થાત્ એ વિસ્તાર. કેમકે કઈ ખાણમાં બધા રહેવા નથી જવાના. પણ એ ખાણ જે પ્રદેશમાં હોય તે પ્રદેશ આકર કહેવાય.) નિગમ એટલે લગભગ વેપારીઓથી ભરેલો વિસ્તારવિશેષ. : ] E FE'S F E1 | ૭૬ ૨ || Page #780 -------------------------------------------------------------------------- ________________ = '# # # 5 5 શ્રી ઓઘ પ્રશ્ન : કેવા પ્રકારના સ્થાપનાકુળો સ્થાપવા ? નિર્યુક્તિ ઉત્તર : વિશાળ (કે સંપન્ન) શ્રદ્ધાવાળા ઘરો સ્થાપનાકુળ તરીકે સ્થાપવા. (શ્રદ્ધાવાળા હોય પણ એ ઘરો વિસ્તારી ન ન હોય તો પ્રાયોગ્ય નિર્દોષ વસ્તુ પુરતા પ્રમાણમાં ન મળે. એટલે એ ઘરો ભક્તિવાળા ઉપરાંત ઘણાસભ્યોવાળા હોય તેવા || ૭૬૩ ll જરૂરી છે. તોજ ત્યાં સહજ રીતે પ્રાયોગ્ય વસ્તુઓ મોટા પ્રમાણમાં મળી રહે, નિર્દોષ મળી રહે.). ओ.नि. : किं कारणं चमढणा दव्वक्खओ उग्गमोऽवि अ न सुज्झे । गच्छे य निययकज्जं आयरियगिलाणपाहुणए ॥२३८॥ નિ.-૨૩૮ किं कारणं तानि कुलानि स्थाप्यन्ते ?, यतः 'चमढण 'त्ति अन्यैरन्यैश्च साधुभिः प्रविशद्भिश्चमढ्यन्ते - कदर्थ्यन्त इत्यर्थः । ततः को दोष इत्यत आह-'दव्वक्खओ' आचार्यादियोग्यानां द्रव्याणां क्षयो भवति । 'उग्गमोऽवि अन सुज्झे' ग उद्गमस्तत्र गृहे न शुद्ध्यति। 'गच्छे यत्ति गच्छे च नियतं कार्यं योग्येन, केषामित्यत आह-'आयरिअगिलाणपाहुणए' आचार्यग्लानप्राघूर्ण-कानामर्थाय नित्यमेव कार्यं भवति इति नियुक्तिगाथेयम्, ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૨૩૮: ટીકાર્થ : પ્રશ્ન : આ સ્થાપનાકુલો સ્થાપવાની જરૂર શી છે? ઉત્તર : (૧) જો આ કુળોને સ્થાપીએ તો વારાફરતી બધા સાધુઓ તે ઘરોમાં જાય અને એ રીતે તે ઘરો કદર્થના પામે. Eu ૭૬૩ ll 5 Page #781 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ (આ ઘરો વસ્તારી શ્રીમંત, ભક્તિવાળા હોય એટલે બધા સાધુઓને તે ઘરોમાં જવાની ઈચ્છા થાય અને જો એ રીતે બધા નિર્યુક્તિ જ જાય, તો છેવટે એ બધા શ્રાવકો પરેશાન થવાના જ. પણ એને સ્થાપનાકુળ તરીકે સ્થાપીએ તો માત્ર એક ગીતાર્થ સંઘાટક વિના એ ઘરોમાં કોઈ જ ન જાય. અને એટલે પછી કશો વાંધો ન આવે.) / ૭૬૪il પ્રશ્ન : અન્ય અન્ય સાધુઓ ત્યાં જાય તોય શું વાંધો ? પેલા ભક્તિવાળા હોય તો કોઈ વાંધો ન આવે. ઉત્તર : બધા જ જો ત્યાં જતા થાય તો આચાર્ય, ગ્લાન વગેરે યોગ્ય (એમના ઘરે પડેલા) દ્રવ્યોનો ક્ષય થાય. (દા.ત. ન આચાર્યાદિને મુરબ્બો આવશ્યક છે. અને બધા સાધુઓ થોડો થોડો વહોરવા માંડે, તો મહીનો ચાલે એટલો મુરબ્બો ૮-૧૦ દિવસમાં જ પુરો થઈ જાય. ખ્યાલ રાખવો કે તે વખતે બધા જ સાધુઓ સંઘાટક રૂપે ગોચરી જતાં. માત્ર ગુરુ, ગ્લાન, વૃદ્ધ, બાલાદિ જ ન જતા.) વળી ત્યાં ઉદ્ગમદોષો પણ શુદ્ધ ન રહે, અર્થાત્ એ દોષો લાગે. તથા આચાર્ય, ગ્લાન, માધૂર્ણકોને માટે ગચ્છમાં અમુક વસ્તુઓની કાયમ જરૂર પડતી જ હોય છે. જો સ્થાપના કુલો * ન સ્થાપીએ તો ઉપરની બાબતોમાં વાંધા ઉભા થાય. આ નિર્યુક્તિગાથા છે. નિ.-૨૩૮ = वृत्ति : इदानीं भाष्यकारो व्याख्यानयति, तत्र 'चमढण'त्ति व्याख्यानयन्नाह - दारगाहा - કn ૭૬૪/ - - Page #782 -------------------------------------------------------------------------- ________________ श्री भोध-त्यु ओ.नि.भा. : पुट्विपि वीरसुणिआ छिक्का छिक्का पहावए तुरिअं । નિર્યુક્તિ सा चमढणाए सिग्गा संतं पि न इच्छए घित्तुं ॥१२४॥ ॥ ७॥५॥ जहा काचित् वीरसुणिआ केणइ आहेडइल्लेणं तित्तिरमयूराईणं गहणे छिक्कारिआ छिक्कारिआ तित्तिराईणि गिण्हइ, स एवं पुणो तित्तिराईहिं विणावि सो छिछिक्कारेइ, सा य पहाविआ जया न किंचि पिच्छड़ तया विआरिआ संती कज्जेवि न धावति, एवं सड्ढयकुलाई अण्मण्णेहिं चमढिज्जंताई पाहुणाइकारणे समुप्पण्णेऽवि संतंपि न देंति । किं कारणं ?, स जतो अकारणा एव निव्वेइयाणि तेण कारणे समुप्पण्णेवि न देंतित्ति । इदानीं गाथाऽक्षरार्थ उच्यते-पूर्वमपि वीरशुनी स्म भा.-१२४ छीत्कृता छीत्कृता प्रधावती त्वरितं, पुनश्चासौ अलीकचमढणतया 'सिग्ग'त्ति श्रान्ता सदपि मयूरादि नेच्छति ग्रहीतुम् ।। यन्द्र. : वे माध्य२ मा २3८भी नि.याने वि छ. એમાં પ્રથમ તો વમળ શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૪: ટીકાર્થ : કોઈક શિકારી તેતર-મોરલા વગેરેને પકડવા માટે જંગલી કુતરીને ઊં-છું કરીને મોકલતો, અને એ કુતરી એ પ્રમાણે છૂછૂ કાર થાય એટલે દોડીને તેતરાદિને પકડતી. હવે થોડા દિવસો બાદ એ શિકારી વો તેતરાદિ ન હોય તો પણ “છૂ-છૂ કાર કરવા લાગ્યો. પેલી કુતરી દોડતી પણ જયારે કંઈ ન જોતી ત્યારે પછી કંટાળેલી તે वा॥ ५॥ હવે ખરેખર કાર્ય હોયતેતરાદિ હોય તો પણ દોડતી નથી. HERE Page #783 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિયુક્તિ / ૭૬૬il એમ શ્રાવકના ઘરો પણ એક પછી એક સાધુઓ વડે પરેશાન કરાતા જાય, તો પછી કંટાળેલા શ્રાવકો જ્યારે ખરેખર હ્યા ગચ્છમાં તે તે વસ્તુની અત્યંત આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુ ઘરે હોવા છતાં, સાધુઓ તરફથી મંગાવા છતાંય ન આપે. | કેમકે પહેલા વગર કારણે સાધુઓએ એ ઘરોમાંથી તે વસ્તુઓ વહોરી, વારંવાર વહોરી તે ઘરો નીચોવી લીધેલા. અને એટલે હવે કારણ ઉત્પન્ન થવા છતાં પણ તેઓ ન આપે. આ ભાવાર્થ બતાવ્યો. હવે આ ૧૨૪મી ભાષ્યગાથાનો અક્ષરાર્થ કહેવાય છે. વારંવાર તે જંગલી કુતરી છુકાર કરાયેલી છતી ઝડપી દોડે છે, પણ પછી ખોટી રીતે છૂત્કાર કરવાના કારણે દોડી દોડીને થાકેલી તે કુતરી વિદ્યમાન એવા પણ મોરલાદિને પકડવા દોડતી નથી. ભા.-૧૨૫ ओ.नि.भा. : एवं सड्ढकुलाइं चमढिज्जंताई अण्णमण्णेहिं । नेञ्छंति किंचि दाउं संतं पि तर्हि गिलाणस्स ॥१२५॥ સુગમાં || ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૨૫ : ગાથાર્થ : આ પ્રમાણે અન્ય સાધુઓ વડે ચમઢણ કરાતા (વારંવાર જવાતા) તે ' ૭૬૬ Page #784 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ ચ શ્રાવક કુલો પછી વિદ્યમાન એવી પણ ગ્લાનાદિ પ્રાયોગ્ય વસ્તુ ગ્લાનને આપવા માટે ઈચ્છતા નથી. નિર્યુક્તિ टीअर्थ : या सुगम छे. वृत्ति : 'चमढण'त्ति गयं, 'दव्वक्खय'त्ति व्याख्यायते - ओ.नि.भा. : दव्वक्खएण पंतो इत्थि धाएज्ज कीस ते दिण्णं ?। भद्दो हट्ठपहट्ठो करिज्ज अन्नंपि साहूणं ॥१२६॥ बहूनां साधूनां घृतादिद्रव्ये दीयमाने तद्र्व्यक्षयः संजातस्ततस्तेन द्रव्यक्षयेण यदि प्रान्तो गृहपतिस्ततः स्त्रियं ।। घातयेत्, एतच्च भणति-किमिति तेभ्यः प्रव्रजितेभ्यः दत्तम् ? । 'दव्वक्खय'त्ति गयं, 'उग्गमोऽवि अ न सुज्झे 'त्ति | | व्याख्यायते, तत्राह-'भद्दो हट्ठपहट्ठो करिज्ज अन्नपि साहूणं' भद्रो यदि गृहपतिस्ततो दत्तमपि मोदकादि पुनरपि कारयेत् ।। 'उग्गमोऽवि य न सुज्झे 'त्ति गयं । मा.-१२६ यन्द्र. : चमढण नो अर्थ बतावी पी. वे २३८भी थानो दव्वक्खओ श०६ पविछे. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૬: ગાથાર્થ ઃ હલકો પતિ દ્રવ્યય વડે સ્ત્રીને મારે “તે કેમ આપી દીધું?” ભદ્રકપતિ ખુશ અતિ ખુશ થઈ સાધુ માટે બીજું પણ બનાવડાવે. वा॥७६७॥ Page #785 -------------------------------------------------------------------------- ________________ ચા શ્રી ઓઘ ટીકાર્થ : ઘણાં બધા સાધુઓને ઘી વગેરે દ્રવ્ય અપાય, એટલે દ્રવ્યનો ક્ષય થાય, અને તે દ્રવ્યય થવાને લીધે જો તે નિર્યુક્તિગૃહપતિ મા 1 ગૃહપતિ પ્રાન્ત, હલકી કોટિના સ્વભાવવાળો હોય તો પોતાની પત્નીને મારે. અને કહે કે “ શા માટે તે બહુ ઘી સાધુઓને આપી દીધું ?” | ૭૬૮| વ્યgો શબ્દનો અર્થ થઈ ગયો. - હવે સામો વિ.... એ શબ્દ (૨૩૮મી ગાથાનાં) વ્યાખ્યાન કરાય છે. તે વિષયમાં કહે છે કે મદ્દો હ...જો ગૃહપતિ સારા પરિણામવાળો હોય તો લાડવા વગેરે અપાઈ ગયા હોય તો બીજા નવા કરાવડાવે. આમ એ લાડવા સાધુ નિમિત્તે બનવાથી આધાકર્માદિ દોષવાળા બની જાય. ૩૪નો..... સુષે એનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : 'गच्छे य निययकज्जं आयरिय'त्ति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : १००आयरियअणकंपाए गच्छो अणकंपिओ महाभागो । गच्छाणकंपयाए अव्वोच्छित्ती कया तित्थे ॥१२७॥ સુરામાં છે ભા.-૧૨૭ = = '# E : , “s | ૭૬૮. - E ! Page #786 -------------------------------------------------------------------------- ________________ માં શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૭૬૯ || મ ण भ स्म ચન્દ્ર. : ૨૩૮મી નિર્યુક્તિ ગાથાના ‘TŌમિ..." શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૭ : ગાથાર્થ : આચાર્યની અનુકંપા, ભક્તિ કરવા દ્વારા પરમાર્થથી તો મહાભાગ્યવાન ગચ્છ અનુકંપિત થાય છે. (અર્થાત્ આખાય ગચ્છની ભક્તિનો લાભ મળે છે.) અને ગચ્છની અનુકંપા કરવા દ્વારા તીર્થમાં અવ્યવચ્છિત્તિ કરાયેલી થાય છે. (અર્થાત્ ગચ્છમાં ઘણા સાધુઓ તૈયાર થવાથી જિનશાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલે છે.) ટીકાર્થ : સ્પષ્ટ ગાથા છે. वृत्ति : इदानीं 'गिलाण 'त्ति व्याख्यायते ઓનિ.મા. : — परिहीणं तं दव्वं चमढिज्जंतं तु अण्णमन्नेहिं । परिहीणंमि य दव्वे नत्थि गिलाणस्स पाउग्गं ॥ १२८ ॥ સુરામાં ।। ચન્દ્ર. : હવે ૨૩૮મી ગાથાના શિાળ શબ્દનું વ્યાખ્યાન કરાય છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૮ : ગાથાર્થ : એક પછી એક સાધુઓ વડે ચમઢણ કરાતું તે દ્રવ્ય, વારંવાર વહોરાતું તે દ્રવ્ય ખલાસ થાય. અને દ્રવ્ય ખતમ થાય તો પછી ગ્લાનને જે યોગ્ય છે, તે દ્રવ્ય ન રહે. (એટલે એને પીડા થાય. જો સ્પેશ્યલ કરાવીએ તો સંયમવિરાધના થાય.) | If U મ व आ ભા. ૧૨૮ 김 af ॥ ૭૬૯ ।। H Page #787 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- નિર્યુક્તિ | ૭૭oll ટીકાર્થ : ગાથા સુગમ છે. वृत्ति : तथा चात्रायं दृष्टान्तो द्रष्यव्यः - ओ.नि.भा. : चत्ता होंति गिलाणा आयरिया खमगा पाहुणगावि य मज्जायमइक्कमंतेणं ॥१२९॥ सारक्खिया गिलाणा आयरिया बालवुड्डसेहा य । खमगा पाहुणगावि य मज्जायं ठावयंतेणं ॥१३०॥ સુમાને છે ભા. ૧૨૯-૧૩૦ ચન્દ્ર. : આ વિષયમાં આ દષ્ટાન્ત જોવું છે. (એજ બતાવે છે.) * ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૯ઃ ગાથાર્થ : મર્યાદાને ઓળંગનારા સાધુ વડે ગ્લાન, આચાર્ય, બાલ, વૃદ્ધ, શૈક્ષ, તપસ્વી, મહેમાન પણ પરિત્યાગ કરાયેલા થાય છે, ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૩૦: ગાથાર્થ : મર્યાદાને સ્થાપિત કરનારા વડે ગ્લાન..... મહેમાન પણ સંરક્ષિત કરાયેલા, [; સાચવણી કરાયેલા થાય છે. થી ૩૭oો. Page #788 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु ટીકાર્થ : બેય ગાથા સુગમ છે. (સાર એ કે સ્થાપનાકુલો સ્થપાય, એની મર્યાદા જળવાય તો ગ્લાનાદિની સાચવણી ચા નિર્યુક્તિ થાય, અન્યથા બધા પરેશાન થાય.) ॥ ७७१॥ ओ.नि. : जड्डे महिसे चारी आसे गोणे अ तेसि जावसिआ । एएसिं पडिवक्खे चत्तारि य संजया होति ॥२३९॥ जहा एक्कं महाबीयं परिसूअं, तत्थ य चारीओ नाणाविहाओ अस्थि, तंजहा-जडुस्स-हत्थिस्स जा होउ सा होउ सा | तत्थ अस्थि, महिसस्स सुकुमारा जोग्गा सावि तत्थ अस्थि, आसस्स महुरा जोग्गा सावि तत्थ अत्थि, गोणस्स सुयंधा सनि.-२३८ जोग्गा सावि तत्थ अस्थि, तं च रायपुरिसेहिं रक्खिज्जइ ताणं चेव जड्डाईणं, जइ परं कारणे घासिआ आणिति, अह भ पुण तं मोक्कलयं मुच्चइ ताहे पट्टणगोणेहिं गामगोणेहिं च चमढिज्जइ, चमढिज्जंते अ तस्सि महापरिसूए ताणं रायकेराणं - | जड्डाईणं अणुरूवा चारी न लब्धइ, विध्वंसितत्वात् गोधनस्तस्य, एवं सड्डयकुलाणिवि जइ न रक्खिजंति ततो अन्नमन्नेहि चमढिअंति, तेसु य चमढिएसु जं जड्डाइसब्भावाणं पाहुणयाणं पाउग्गं तं न देंति । इदानीमक्षरार्थ उच्यतेजाड्यो-हस्ती महिषः प्रसिद्धस्तयोरनुरूपां चारी यावसिका-घासवाहिका ददति, तथा अश्वस्य गोणो-बलीवर्दस्तस्य च | चारीमानयन्ति यावसिकाः । एतेषां' जाड्यादीनां प्रतिरूपः-अनुरूप: पक्षः-प्रतिपक्षः तुल्यपक्ष इत्यर्थः तस्मिन् चत्वारः वा॥99१॥ संयताः प्राघूर्णका भवन्ति । Page #789 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ || ૭૭૨ ચન્દ્ર. ઃ ઓઘનિર્યુક્તિ-૨૩૯ : ટીકાર્થ : એક ઘણા બીયાવાળો બગીચો છે, તેમાં અનેક પ્રકારના ઘાસચારાઓ હતા. તે આ પ્રમાણે-હાથીને જે હોય તે ચાલે, તે ચારી ત્યાં છે. ભેંસને સુકોમળ ચારી યોગ્ય ગણાય તે પણ ત્યાં છે. ઘોડાને મધુર ચારી યોગ્ય છે, તે પણ ત્યાં છે. ગાય-બળદને સુંગધી ચારી યોગ્ય છે તે પણ ત્યાં છે. j આ સ્થાન રાજપુરુષો વડે રક્ષાય છે, અને તે પણ એ હાથી વગેરેને માટે જ રક્ષાય છે. માત્ર જ્યારે કારણ આવી પડે ત્યારે ઘાસ વહન કરનારાઓ લાવી આપે. म ण તા મ પણ જો એ સ્થાન આખું ખુલ્લુ જ મૂકી દેવામાં આવે તો નગરના ગાય-બળદો અને ગામના ગાય-બળદો પણ ત્યાં ઘુસીને ખાવા લાગે. અને એ રીતે તે મોટું ઘાસક્ષેત્ર બધા વડે ખવાવા લાગે, તો રાજા સંબંધી હાથી વગેરેને અનુરૂપ ચારી પછી ન મળે. (બધી ખાલી થઈ હોવાથી) કેમકે એ તો ગ્રામ નગરાદિના ગોધન વડે ખતમ કરાયેલી છે. એ પ્રમાણે શ્રાવકકુળોની પણ જો રક્ષા કરવામાં ન આવે તો તે એકબીજા સાધુઓ વડે પરેશાન કરાય. અને તે કુલો ચમઢણ કરાય એટલે હાથી વગેરેની ઉપમાવાળા પ્રાધુર્ણકોને જે યોગ્ય વસ્તુ હોય તે વસ્તુ પણ ન આપે. હવે આ ૨૩૮મી ગાથાનો અક્ષરાર્થ કહેવાય છે. જડુ એટલે હાથી. મહિષ તે પ્રસિદ્ધ છે,. તે બેયને અનુકૂળ જે ચારી હોય તે ઘાસવહન કરનારાઓ આપે. તથા અશ્વ અને ગોણ એટલે બળદની ચારી ઘાસ વહન કરનારાઓ લાવે. T स्थ મ IT f ग 지 व ओ મ નિ.-૨૩૯ | || ૭૭૨ ॥ ' 24 Page #790 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ ॥ ७७॥ આ જફાદિને અનુરૂપ પક્ષ વિચારીએ તો કુલ ચાર મહેમાન સાધુઓ છે. वृत्ति : इदानीमेतेषामेव जाड्यादीनां यथासङ्ख्येन भोजनं प्रतिपादयन्नाह - ओ.नि.भा. : जड्डो जं वा तं वा सुकुमारं महिसओ महुरमासो । गोणो सुयंधदव्वं इच्छइ एमेव साहूवि ॥१३१॥ सुगमा ॥ नवरं साधुरप्येवमेव द्रष्टव्यः-तत्थ पढमो पाहुणसाहू भणइ-मम जं दोसीणं उण्हगं वा कंजिअं वा जं लब्भइ तं चेव आणेह, तेण एवं भणिते किं दोसीणं चेव आणेअव्वं ?, न, विसेसेणं सोहणं तस्स आणेअव्वं । बितिओ पाहुणसाहू भणइ-परं मे णेहरहियावि पूयलिआ सुकुमाला होउ। ततिओ भणति-महुरं नवरि मे होउ अंबं मा होउ । भ चउत्थो भणति-निप्पडिगंधं अन्नं वा पाणं वा होउ। एवं ताणं भयंताणं जं जोग्गं तं सवयकुलेहितो विसेसियं आणिज्जई। ભા.-૧૩૧ ચન્દ્ર. : હવે આ જવું વગેરે ચારેયનું ભોજન શું હોય છે ? એ ક્રમશઃ બતાવતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૧: ગાથાર્થ : હાથીઓ ગમે તે ઈચ્છે, પાડો સુકુમાર ઈચ્છે, અશ્વ મધુર ઈચ્છે, બળદ સુગંધી દ્રવ્યને ઈચ્છે એ જ પ્રમાણે સાધુઓ પણ જાણવા. ॥ 993॥ Page #791 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ || ૭૭૪ | # ભા.-૧૩૨ * ટીકાર્થ : ગાથા સુગમ છે. માત્ર વિશેષ એ કે સાધુ પણ આજ પ્રમાણે ચાર પ્રકારના જાણવા. તેમાં પહેલો પહેલા મહેમાન સાધુ કહે કે મારા માટે જે કંઈ ગરમ કે કાંજી મળે, તે જ લાવવું. પ્રશ્ન : તે આવું કહે તો શું તેના માટે દોસીણ = સૂકું જ લાવવું ? ઉત્તર : ના, તેના માટે વિશેષથી સારુ લાવવું. પ્રશ્ન : બીજો મહેમાન સાધુ કહે કે “મને સ્નેહ વિનાની = વિગઇ વિનાની પણ રોટલી વગેરે ચાલશે પણ એ કોમળ / હોય તો સારું.” ત્રીજો કહે કે “માત્ર અને મીઠું મળે તો સારું. ખાટું નહિ.” ચોથો કહે કે “મારે અન્ન કે પાન પ્રતિબંધ, દુર્ગધ | વિનાના હોય તો સારું.” આ પ્રમાણે તે મહેમાન સાધુઓ બોલે, એટલે પછી જેને જે યોગ્ય હોય તેજ વિશેષતઃ, સારી રીતે, ભક્તિભાવ પૂર્વક ભ| શ્રાવકના ઘરોમાંથી લાવવું. वृत्ति : एवमुक्ते सत्याह पर:-यस्मादेवं तस्मान्न कदाचित्केनचित्प्रवेष्टव्यं प्राघूर्णकागमनमन्तरेण श्रावककुलेषु, यदैव प्राघूर्णका आगमिष्यन्ति तदैव तेषु प्रवेशो युक्तः, एवमुक्ते सत्याहाचार्यः - મો.નિ.મા. : પર્વ ૨ પુને કવિ મMવિસંતે વોસા ah ૭૭૪ . वीसरण संजयाणं विसुक्खंगोणीव आरामो ॥१३२॥ Page #792 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध-त्यु एवं च पुनः 'ठविते' स्थापिते स्थापनाकुले यदि सर्वथा न प्रवेशः क्रियते तदैते दोषा:-अप्रविशत्सु एते दोषाःनियुजित 'वीसरण संजयाणं' विस्मरणं संयतविषयं तेषां श्रावकाणां भवति । अत्र च विशुष्कगोण्या-गवा आरामेण च दृष्टान्तः, जहा एगस्स माहणस्स गोणी, सा कुडवदोहणी, ताहे सो चिंतेत्ति-एसा गावी बहुअं खीरं देइ, मज्झ य मासेण पगरणं ॥७७५॥ से होहि ति, तो अच्छउ तहिं चेव एक्कवारिआए दुज्जिहिति, एवं सो न दुहति, ताहे सा तेण कालेण विसुक्का तद्दिवसं बिंदुपि म न देइ। एवं संजया अणल्लिअंता तेसिं सड्डाणं पम्हट्ठा ण चेव जाणंति किं संजया अस्थि न वा ?, तेवि संजया जंमि ण दिवसे कज्जं जायं तद्दिवसे गया जाव नत्थि ताणि दव्वाणि, तम्हा तत्थ दोण्हं वा तिण्हं वा दिवसाणं अवस्स गंतव्वं । अथवा आरामदिटुंतो, एगो मालिओ चिंतेइ-अच्छंतु एयाणि पुष्फाणि अहं कोमुईए एक्कवारिआए उच्चिणेहामि जेण बहूणि होंति, ताहे सो आरामो उप्फुल्लो कोमुईए न एक्कंपि फुल्लं जायं । एवं सावगकुलेसु एए चेव दोसा एक्वारिआए | पविसणे तम्हा पविसिअव्वं कहिचि कर्हिचि दिवसेत्ति । ભા.-૧૩૨ BREER ચન્દ્ર. : આ પ્રમાણે કહેવાયેલ છતેં કોઈ પ્રશ્ન કરે છે કે “જો આ રીતે સ્થાપનાકુલોમાં બીજા સાધુઓના પ્રવેશાદિથી ચમઢણ થતું હોય, દ્રવ્યક્ષય થતો હોય.... વગેરે નુકશાન થતા હોય તો પછી ક્યારેય કોઈએ પણ મહેમાન સાધુઓના આગમન સિવાય શ્રાવકોના ઘરોમાં પ્રવેશ જ ન કરવો જોઈએ. જ્યારે મહેમાન સાધુઓ આવે ત્યારે જ તેમને માટે તે ઘરોમાં પ્રવેશવું યોગ્ય ગણાય.” वा।। ७७५॥ Page #793 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય આમ પૂર્વપક્ષ વડે કહેવાયું એટલે હવે આચાર્ય કહે છે કે નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૨ : ટીકાર્થ : આ રીતે સ્થાપનાકુલ સ્થાપી દીધા બાદ જો તેમાં બિલકુલ પ્રવેશ ન કરાય, ' મહેમાનોના વિના ક્યારેય એમાં ન જઈએ તો વળી પાછા આ દોષો લાગે. | ૭૭૬ / - તે દોષો આ પ્રમાણે છે. (૧) જો સાધુઓ સ્થાપનાકુલોમાં બિલકુલ ન જાય, તો એ શ્રાવકોને સાધુઓનું વિસ્મરણ જ થઈ જાય. “અહીં સાધુઓ છે...” એ ઉપયોગ જ મનમાંથી નીકળી જાય. અને એમ થાય તો એમાં સુકાઈ ગયેલી ગાય અને બગીચા આ બેનું દષ્ટાન્ત છે. ભા.-૧૩૨ | ગાયનું દૃષ્ટાંત : એક બ્રાહ્મણની પાસે એક ગાય હતી. તે કુંડદોહની હતી એટલે કે કુંડ પ્રમાણ દૂધ આપનારી હતી. ભ| એટલે તે બ્રાહ્મણ વિચારે છે કે આ ગાય ઘણું દૂધ આપે છે અને મારે એક મહિના બાદ મોટો પ્રસંગ થવાનો છે. તો અત્યારે " આ દૂધ લેવાનું બંધ રાખું. મહિના પછી એક સાથે ત્રીસ દિવસનું ભેગું કરેલું દૂધ લઈ લઉં. એ માટે ઉપયોગી થશે.” આમ વિચારી તેણે દોહવાનું બંધ કર્યું. હવે તે ગાયનું પોતાનું દૂધ ન દોહાવાથી તેના આંચળો સુકાઈ ગયા, અને જે દિવસે એને જમણવાર માટે પુષ્કળ દૂધ જોઈતું હતું એ દિવસે એ એક ટીપું પણ દૂધ આપતી નથી, એમ સાધુઓ પણ જો સ્થાપનાકુળોમાં ન જાય તો તે શ્રાવકોને સાધુઓનું વિસ્મરણ જ થઈ જાય અને એટલે તેઓ એ | ૭૭૬ પણ ન જાણે કે “શું અહીં સાધુઓ છે કે નહિ ?” (અત્યારની જેમ તે વખતે શ્રાવકોને સાધુઓ સાથે ગાઢ પરિચય ન રહેતો. Page #794 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-ચ અને સ્થાપનાકુલોવાળા બધા શ્રાવકો રોજ ઉપાશ્રયાદિમાં આવે જ એવુંય નહિ. રોજ વ્યાખ્યાનો ચાલે એવુંય નહિ. ઘણા નિર્યુક્તિ શ્રાવકો એવા આજેય જોવા મળે છે કે ઘરે સાધુઓ પધારે તો ખૂબજ ભક્તિભાવથી વહોરાવનાર હોય પણ બાકી સાધુઓ પાસે વંદનાદિ માટે પણ ન જતા હોય...) હવે જે દિવસે સાધુઓને મહેમાનો આવવાદિ કારણસર સ્થાપનાકુલોની વિશિષ્ટ // ૭૭૭ - વસ્તુઓની જરૂર પડી, તે દિવસે સાધુઓ વહોરવા ગયા પણ તે દ્રવ્યો જ નથી. (પ્રશ્ન એ થાય કે “સાધુઓ જતા ન હતા, આ માટે અત્યારે દ્રવ્ય નથી. અને જો જતા હોત તો એ દ્રવ્ય હોત” . આવું અહીં કહેવાયું છે. તો એનો અર્થ તો એ થયો કે pi એ દ્રવ્યમાં સાધુઓનો આશય છે. અને તો પછી તો દોષિત જ થઈ જાય ને ? તો શી રીતે ચાલે ? એનું સમાધાન એમ or લાગે છે કે (ક) એ વસ્તુ તો હોય પણ વહોરાવવાના સંસ્કાર ન પડેલા હોવાના કારણે તેઓ વિનંતિ જ ન કરે. એ તરફ લક્ષ્ય આ ભા.-૧૩૨ 1. પાછળ જ ન જાય. જો વચ્ચે વચ્ચે સાધુઓ જતા હોત તો એ વસ્તુ વહોરાવવાનું ચાલુ રહેવાથી હવે પાછી પણ વિનંતિ થાય. (ખ) એ વસ્તુ પોતાના વપરાશમાં હોય, સાધુઓ થોડી થોડી વહોરતા હોય અને ખાલી થાય તો પછી પોતાને માટે : પાછી એ વસ્તુ લાવે, એમાં કંઈ સાધુને દોષ નથી. પણ હવે જો સાધુઓ ન જાય અને એની મેળે માત્ર પોતાના વપરાશમાં એ ખાલી થાય તો પછી એ વસ્તુ લાવવામાં ક્યારેક વિલંબ પણ થાય, તેની હવે વધુ જરૂર ન હોય તો ન પણ લાવે કે શાંતિથી લાવે. જો સાધુઓ પણ વહોરતા હોય તો એ લાવવામાં વિલંબ ન કરે. આમાં સૂક્ષ્મ રીતે થોડો દોષ લાગતો હોય તો પણ ગ્લાનાદિ માટે એ દોષ ક્ષન્તવ્ય બની રહેતો હોય...વળી વહોરાવવાના સંસ્કાર ન રહેવી ઉલ્લાસપૂર્વક ન વહોરાવે. પ્રમાણ ઓછું વહોરાવે. વિશિષ્ટ દ્રવ્યો ન વહોરાવે. તથા વહોરાવવાના સંસ્કાર ન રહેવાના કારણે પ્રહરૈષણાના દોષ લાગી શકે. allu ૭૭૭IL Page #795 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- થી આ અંગે સમ્યફ નિર્ણય ગીતાર્થો જ આપી શકે.) નિર્યુક્તિ T બગીચાનું દષ્ટાન્ત : એક માળી વિચારે છે, “અત્યારે આ ઝાડ પર ઉગેલા પુષ્પો ભલે એમને એમ રહો. હું કૌમુદી મહોત્સવના દિવસે એકજ વારમાં બધા ચૂંટી કાઢીશ. જેથી ત્યારે એક સાથે ઘણા મળે .” આમ એ ઉગેલા પુષ્પો ન ચૂંટાવાથી || ૭૭૮ ન તે પુષ્પો તો કરમાઈ ગયા, તે સ્થાને બીજા પુષ્પો ઉગ્યા નહિ. એટલે તે બગીચો પુષ્પો વિનાનો થઈ ગયો. કૌમુદી દિવસે - એક પુષ્પ પણ ન થયું. (જૂના પુષ્પો ચૂંટાય, તો એની જગ્યાએ પાછા નવા પુષ્પો ઉગે. પણ જૂના પુષ્પો કરમાઈને પણ એ " સ્થાનથી પડી ન ગયા હોય તો પછી નવા પુષ્પો શી રીતે ઉગે ?) આમ શ્રાવકકુલોમાં બિલકુલ પ્રવેશ ન કરવામાં દોષો છે. એ જ રીતે શ્રાવક કુલોમાં માત્ર એકાદવાર પ્રવેશ કરવામાં પણ આ જ દોષો છે. અને એટલે અમુક દિવસોના આંતરે શ્રાવક કુલોમાં પ્રવેશ કરવો જોઈએ. वृत्ति : इदानीं योऽसौ आचार्यादीनां वैयावृत्त्यकरः श्राद्धकुलेषु प्रविशति स एभिर्दोषैविरहितो नियोक्तव्यःओ.नि.भा. : अलसं घसिरं सुविरं खमगं कोहमाणमायलोहिल्लं । कोहलपडिबद्धं वेयावच्चं न कारिज्जा ॥१३३॥ ભા.-૧૩૩ ન એ થા lu ૭૭૮. Page #796 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ (भा.-१33 श्रीमोध- त्यु ___ अलसो आलसितो सो वेयावच्चं न कारेयव्वो, जदि कारवेइ असमाचारी, सो आलस्सेण ताव अच्छड़ जाव फिडिओ देसकालो, ताहे पच्छा सड्ढयाणि जं किंचि देंति तेण आयरिआईणं विराहणा, अहवा सो अइप्पए वच्चइ कम्म निस्सारितं होउत्ति, ताहे तत्थ अकाले वच्चंतस्स तस्स ते चेव दोसा, अथवा ताणि धम्मसड्डियआणि उस्सक्कणदोसे अवसक्कणदोसे वा करिज्जा ठवियगदोसा वा, अहवा आयरियनिमित्तं पए वा उस्सूरे वा उवक्खडिज्जा, एते एवमाइया अलसे दोसा । घसिरो बहुभक्खणो, सोवि न पट्टवेयव्वो, सो पढमं चेव अप्पणो अट्ठाए हिंडइ पज्जत्तं, जाव सो अप्पणो पज्जत्तं हिंडइ ताव फिडिआ वेला, अहवा तत्थेव पढमं वच्चइ पच्छा तत्थ य ण चेव वेला होइ, ते चेवोस्सक्कणादिआ दोसा, भ अहवा तत्थ सडकुले पभूयं गिण्हइ ताहे उग्गमदोसा न सुझंति । सुविरो ताव सुवइ जाव फिडिआ भिक्खावेला, अहवा पढमं तत्थ गंतुं अवेलाए पच्छा सुयइ ते चेव दोसा । खमओ जाव अप्पणो हिंडइ ताहे आयरिआ परितावणादि पावंति, अह खमओ पढमओ आयरिआणं गिण्हइ ततो अप्पणो परितावणादि पावइ । कोहिल्लो पुव्वलाभाओ फिडितो कसातिओ संतो भणइ-अम्हे अण्णतो लभामः, तंपि तुज्झपच्चएण न गिण्हामो, अहवा थेवं लब्भइ तत्थ भंडइ, अहवा ऊणं पाणेण वा जेमणेण वा तत्थवि रूसति, वा॥ ७७८॥ Page #797 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથનિર્યુક્તિ e | ૭૮o | f = . १०माणिओ जइ न अब्भट्ठिज्जति तो पुणो न अतीति, को विसेसो सावगाणं ति ?। माइल्लो भद्दगं भद्दगं अप्पसागारिअं भोच्चा पंतं आणेत्ति । लोभिल्लो जत्तिअं लभति तं सव्वं गिण्हति, एसणं वा लोभेणं पेल्लिज्जा, कोऊहलिलो जत्थ नडादि पेच्छइ तत्थ पेच्छंतो अच्छड् । पडिबद्धो जो सुत्तत्थेसु अभिउत्तो सो ताव अच्छड़ जाव कालवेला जाया एए दोसा जम्हा तम्हा एरिसं साई वेयावच्चं न कारिज्जा। ભા.-૧૩૩ | ચન્દ્ર. : હવે એ દર્શાવે છે કે જે આ આચાર્યાદિનો વૈયાવચ્ચી સંઘાટક સ્થાપનાકુલોમાં પ્રવેશે છે, તે કહેવાતા દોષો ' વિનાનો હોય તો જ ત્યાં મોકલવો, વૈયાવચ્ચમાં જોડવો... ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૩ઃ ગાથાર્થ : (૧) આળસુ (૨) ઘણું ખાનાર (૩) ઘણું ઉંઘનાર (૪) તપસ્વી (૫) ક્રોધી (૬) E માની (૭) માયાવી (૮) લોભી (૯) કુતુહલી (૧૦) પ્રતિબદ્ધ સાધુ પાસે ગુર્નાદિની વૈયાવચ્ચ કરાવવી નહિ. ટીકાર્થ : (૧) આળસુ પાસે વૈયાવચ્ચ ન કરાવાય. જો કરાવે તો અસામાચારી=સામાચારી ભંગનો દોષ લાગે. તે || આળસુ તો આળસના લીધે ત્યાં સુધી ઉપાશ્રયમાં જ બેસી રહે કે જયાં સુધીમાં ભિક્ષાના દેશકાળ પૂર્ણ થઈ જાય. અને એ દેશકાળ પત્યા પછી ગોચરી જાય એટલે શ્રાવકો જે કંઈ વધઘટ હોય તે આપે, અને તેવી અપ્રાયોગ્ય વસ્તુઓ વડે આચાર્યની p. ૮૦|| Page #798 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- વિરાધના થાય. નિયુક્તિ, 1 અથવા તો આળસુ આળસના કારણે એમ વિચારે કે “આ ગોચરીનું કામ પતાવી દઉં, પછી શાંતિ” અને એટલે એ ગોચરીના સમય પૂર્વે પહેલો જતો રહે. અને આમ અકાળે જનારા તેને તે જ દોષો લાગે કે શ્રાવકો કશું ન વહોરાવે... ગમે // ૭૮૧il | તે વહોરાવે. (વસ્તુ જ ન હોય તો શું કરે ?) અથવા એવું બને કે આળસું જો વહેલો જતો હોય તો પછી શ્રાવકો વહેલી રસોઈ આ બનાવવા માંડે આમ ઉસ્વપ્નણ દોષ લાગે. અને સાધુ જો મોડો જતો હોય તો તેઓ મોડી રસોઈ બનાવવા માંડે એટલે vi અવqષ્કણ દોષ લાગે. (આ બાદર ઉસ્વપ્નણાદિ જાણવા) અથવા તો સાધુ મોડો આવતો હોય તો એને માટે બધી વસ્તુઓ -FI રાખી મૂકે... આમ સ્થાપનાદિ દોષો લાગે. અથવા તો આચાર્યને માટે વહેલી સવારે કે સૂર્યોદય પૂર્વે જ વસ્તુ બનાવી દે. ભા.-૧૩૩ | (આળસુ વહેલો જતો હોય તો આવું બને.) આમ આળસુ સાધુમાં આ બધા દોષો લાગે. | (૨) સર એટલે ઘણું ખાનાર. તેને પણ આચાર્યાદિની ગોચરી લાવવા માટે ન મોકલાય. કેમકે એ સૌપ્રથમ તો " 8 પોતાની પુરતી ગોચરી માટે જ ફરે. હવે જ્યાં સુધીમાં એ પોતાનું પુરતું મેળવી લે, ત્યાં સુધીમાં તો આચાર્ય માટે સ્થાપનાકુલોમાંથી પ્રાયોગ્ય વસ્તુ લાવવાનો સમય પસાર થઈ જાય. (એ ઘણું ખાનારો હોવાથી એના પુરતી ગોચરી પૂર્ણ કરવામાં લાંબો કાળ લાગે, એટલે આ ગરબડ થાય) અથવા તો તે એવું કરે કે પહેલા આચાર્ય પ્રાયોગ્ય લેવા માટે સ્થાપનાકુલોમાં જાય અને પછી પોતાના માટે બધું | લાવવાનું નક્કી કરે. હવે પોતાના માટે ઘણું લાવવાનું હોય એટલે પોતાની ગોચરી જે સમયમાં ઘરોમાં મળતી હોય, એના ah ૭૮૧ | Page #799 -------------------------------------------------------------------------- ________________ સT શ્રી ઓઘ-ય કરતાં વહેલા જ એણે આચાર્યની ગોચરી લેવા જવું પડે. તો જ એ ઉચિત સમયે પોતાની ગોચરી પણ મેળવી શકે. હવે એ નિર્યુક્તિ રીતે એ આચાર્યની ગોચરી માટે વહેલો જાય ત્યારે સ્થાપનાકુળોમાં રસોઈ તૈયાર જ ન હોય.... અને એટલે પછી સાધુને vi વહેલો મોડો આવતો જોઈ શ્રાવકો ઉધ્વષ્કણાદિદોષો ઉભા કરવા માંડે. ૭૮૨ હવે જો આ બધું ન થાય એ માટે સ્થાપનાકુળોમાંથી જ પોતાના માટે પણ વધુ પ્રમાણમાં વહોરવા લાગે. (કે જેથી બીજા ઘરોમાં ફરવું ન પડે અને એટલે યોગ્ય સમયે જ સ્થાપનાકુલોમાં જઈ શકાય અને વધુ વહોરી સમયસર આચાર્ય પાસે આવી ન શકાય) તો પછી આધાકર્માદિ ઉગમદોષોની શુદ્ધિ ન રહે. પછી એ દોષો લાગવા જ માંડે, (પેલો વધારે વહોરે એટલે શ્રાવકો vi Fવધારે બનાવવાનું શરું કરી જ દે.) - (૩) ઉંઘવાના સ્વભાવવાળો સાધુ ત્યાં સુધી ઉંધ્યા જ કરે, જ્યાં સુધીમાં ભિક્ષા વેળા પસાર થઈ જાય. અથવા તો , પાછળથી શાંતિથી ઉંઘવા મળે એ માટે પહેલા વહેલો અકાળે ગોચરી વહોરવા જતો રહી પછી ઉંધે... તો એમાં ય ઉકણાદિ | દોષો લાગે. (૪) તપસ્વી જો પોતાની ગોચરી માટે ફરે તો આચાર્ય ગોચરી મોડી આવવાદિ કારણોસર પરિતાપાદિને પામે. હવે જો તપસ્વી પોતાની ગોચરી લાવવાના બદલે આચાર્યાદિની ગોચરી પહેલા લાવે તો એને પોતાને પરિતાપાદિ થાય. (પોતાના પારણાના દિવસોમાં આવું બને.) (૫) ક્રોધી સાધુ જે ઘરોમાં પૂર્વે જે વસ્તુઓ મળતી હોય તે ઘરોમાં જો તે વસ્તુ મળતી બંધ થાય તો તરત ગુસ્સે થઈને ભા.-૧૩૩ | ૭૮૨ || Page #800 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ, || ૭૮૩ | બોલે કે “તમારે ત્યાં ન મળે તો શું થયું? અમે બીજેથી મેળવી લેશું અને એ પણ કંઈ તારા કારણસર નથી મેળવવાના. પણ અમારી લબ્ધિથી મેળવીશું.” (અથવા તો “અરે ! આ વસ્તુઓ અમને બીજે મળતી હતી, પણ તોય તે વસ્તુ તારા ઘરે મળે છે, એમ તારા પ્રત્યેના વિશ્વાસથી અમે લીધી નહિ. અને હવે તારા ઘરેય નથી મળતી... આમ ક્રોધ કરે.) અથવા એવું બને કે એ ઘરોમાં વસ્તુ ઓછા પ્રમાણમાં મળે તો આ સાધુ ઝઘડો કરે. અથવા કોઈક વસ્તુ પાણી વડે કે વઘારાદિ વડે ઓછી હોય (વઘારાદિનું પ્રમાણ ઓછું હોય તો) તો ત્યાં પણ ક્રોધ કરે. " (૬) અભિમાની સાધુ જો તે શ્રાવકો પોતાને જોઈને ઉભા ન થતા હોય તો પોતાનું અપમાન સમજી તેમના ઘરે વહોરવા ફરી ન જાય.” આ કંઈ શ્રાવકો છે? જો તેઓ સાધુ આવે, ત્યારે ઉભા પણ ન થાય તો મિથ્યાત્વીઓ કરતા આ શ્રાવકોની ભા.-૧૩૩ વિશેષતા શું ?” (૭) માયાવી સાધુ સારી સારી વસ્તુ એકાંતમાં વાપરી હલકી વસ્તુઓ લાવે. (૮) લોભી સાધુ જેટલું મળે એ બધું જ લઈ લે. (સામેવાળાના ભાવ ન જુએ. “એમને ઘટી પડશે તો?” એવું પણ ન વિચારે....) અથવા તો વસ્તુના લોભને કારણે એષણાને પ્રેરે એટલે કે આસક્તિના કારણે વસ્તુ દોષિત હોય તો પણ " વહોરી લે. (૯) કુતુહલી સાધુ જ્યાં નટ વગેરે દેખાય ત્યાં જોવા ઉભો રહી જાય. ahu ૭૮૩ .. (૧૦) પ્રતિબદ્ધ એટલે જે સાધુ સૂત્ર-અર્થમાં અત્યંત લીન હોય. આવો સાધુ સૂત્રાર્થની આસક્તિના કારણે ત્યાં સુધી Page #801 -------------------------------------------------------------------------- ________________ ભા.-૧૩૪ શ્રી ઓઘ-ય બેસી રહે જ્યાં સુધીમાં કાળવેળા થઈ જાય. જે કારણથી આ બધા દોષો લાગે છે, તે કારણથી આવા પ્રકારનાં સાધુ પાસે નિર્યુક્તિ વૈયાવચ્ચ ન કરાવવી. | ૭૮૪ | वृत्ति : कीदृशं पुनः कारयेद्वैयावृत्त्यम् ? इत्यत आह - મો.નિ.મા. : વિëá oડનોff નાથસીનમાયા. गरुभत्तिमं विणीयं वेयावच्चं त कारिज्जा ॥१३४॥ ' एभिरुक्तदोषैविमुक्त, किंविशिष्टं ? इत्यत आह-'कडजोगिं'ति कृतो योगो-घटना ज्ञानदर्शनचारित्रैः सह येन स | भ कृतयोगी गीतार्थ इत्यर्थः तं, पुनरप्यसावेव विशेष्यते-ज्ञातं शीलमाचारश्च यस्य तं वैयावृत्त्यं कारयेत् । गुरौ भक्तिः- भ| भावप्रतिबन्धः विनीतो-बाह्योपचारेण ॥ ચન્દ્ર. પ્રશ્ન : તો પછી કેવા સાધુ પાસે વૈયાવચ્ચ કરાવવી ? ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૩૪ : ઉત્તર : ગાથાર્થ : આ દોષથી વિયુક્ત, કૃતયોગી, જણાયેલા શીલક આચારવાળા, ગુરુભક્તિવાળા વિનીત સાધુ પાસે વૈયાવચ્ચ કરાવવી. ટીકાર્થ : ઉપર બતાવેલા દોષોથી વિમુક્ત, જ્ઞાનદર્શનચારિત્રની સાથે યોગવાળો એટલે કે ગીતાર્થ, તથા જણાયેલા છે " ૭૮૪ll Page #802 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ શીલ અને આચાર જેના તેવા તેની પાસે વૈયાવચ્ચ કરાવડાવવી. વળી જેને ગુરુ વિશે ભક્તિ - ભાવપ્રતિબંધ - અનુરાગભાવ નિર્યુક્તિ છે અને જે બાહ્ય સેવા વડે પણ વિનીત છે, તેની પાસે વૈયાવચ્ચ કરાવવો (પુનરાવેવ વિશM નો અર્થ એટલો જ કે ફરી | આ યોગ્ય સાધુ જ વિશેષિત કરાય છે. એટલે કે તેના માટેનું વિશેષણ વપરાય છે.) | ૭૮૫ || ओ.नि.भा. : साहति अ पिअधम्मा एसणदोसे अभिग्गहविसेसे । एवं तु विहिग्गहणे दव्वं वइंति गीयत्था ॥१३५॥ ते चेव वैयावृत्त्यकराः श्राद्धकुलेषु प्रविष्टाः सन्तः कथयन्ति 'एषणादोषान्' शङ्कितादीन् अभिग्रहविशेषांश्च | ભા.-૧૩૫ भ साधुसंबन्धिनः, कीदृशास्ते वैयावृत्त्यकरा: ? प्रियः-इष्टो धर्मो येषां ते प्रियधर्माणः ‘एवं' उक्तेन प्रकारेण विधिग्रहणे - द्रव्यं घृतादि वृद्धिं नयन्ति अव्यवच्छित्तिलाभेन, के? - गीतार्थाः । ચન્દ્ર, : ઓઘનિર્યુકિત-ભાષ્ય-૧૩૫ : ગાથાર્થ : પ્રિયધર્મી સાધુઓ એષણાદોષોને અને અભિગ્રહ વિશેષોને જણાવે=કહે. આ પ્રમાણે વિધિપૂર્વક ગ્રહણ કરવામાં ગીતાર્થો દ્રવ્યને વધારે છે. ઈ ટીકાર્થ : તે વૈયાવચ્ચી સાધુઓ શ્રાવકકુલોમાં પ્રવેશે, ત્યારે શંક્તિ વગેરે ગોચરીદોષો એમને સમજાવે. અને સાધુઓને કેવા કેવા પ્રકારના અભિગ્રહો હોઈ શકે છે ?” એ બધું સમજાવે. (અભિગ્રહવિશેષનો અર્થ સાધુના વિશિષ્ટ આચારો-આવું વિI ૭૮૫ છે. Page #803 -------------------------------------------------------------------------- ________________ श्रीमोध- पो३.... ५९ री य.) નિર્યુક્તિ પ્રશ્ન : આ વૈયાવચ્ચીઓ કેવા હોય ? ઉત્તર : જેઓને ધર્મ અત્યંત ઈષ્ટ છે, તેવા આ વૈયાવચ્ચી હોય. ॥७८६॥ આ ઉપર બતાવ્યા પ્રમાણે સ્થાપનાકુલોમાંથી વિધિપૂર્વક વસ્તુઓ લેવામાં તો ગીતાર્થો એ ઘી વગેરેના સતત લાભ વડે I એ ઘી વગેરેની વૃદ્ધિ કરનારા બને છે. (આશય એ કે ગીતાર્થો વિધિપૂર્વક વહોરે એટલે શ્રાવકોના ભાવ ન તુટે. તેઓ ખૂબ ४ माथी वोरावे.) स्म भा.-१38 वृत्ति : तैश्च गीताईंभिक्षां गृह्णद्भिः श्राद्धकुलेषु इदं ज्ञातव्यम् - ओ.नि.भा. : दव्वपमाणं गणणा खारिअफोडिअ तहेव अद्धा य । संविग्ग एगठाणे अणेगसाहस पन्नरस ॥१३६॥ द्रव्यं-गोधूमादि तद्विज्ञेयं कियत्सूपकारशालायां प्रविशति दिने दिने, ततश्च तदनुरूपं गृह्णाति, 'गणण'त्ति एतावन्मात्राणि घृतपलादीनि प्रविशन्त्यस्मिन् इत्येतावन्मानं च ग्राह्यम् । 'खारित्ति सलवणानि कानि? - व्यञ्जनानिसलवणकरीरादीनि कियन्ति सन्ति ? इति, ततश्च ज्ञात्वा यथाऽनुरूपाणि गृह्णाति । 'फोडिअत्ति वाइंगणाणि हा ॥ ७८६॥ | मत्थाफोडिआणि कित्तिआणि घरे सज्जिज्जंति नाऊण जहाणुरूवाणि घेप्पंति । तथा 'अद्धा यत्ति काल उच्यते, किमत्र ne TRE Page #804 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ प्रहरे वेला आहोस्वित्प्रहद्धये एतद्विज्ञातव्यं, 'संविग्ग एगठाणे 'त्ति संविग्नो-मोक्षाभिलाषी 'एगट्ठाणे त्ति एकः सङ्घाटक: प्रविशति, 'अणेगसाहूसुत्ति अनेकेषु साधुषु प्रविशत्सु 'पण्णरस 'त्ति पञ्चदश दोषा नियमाद्भवन्ति 'आहाकम्मुद्देसिअ' इत्येवमादयः । अज्झोयरओ मीसजायं च एक्को भेओ, | ૭૮૭l ભા.-૧૩૬ ચન્દ્ર. : શ્રાવકકુલોમાં શિક્ષા લેતા ગીતાર્થ સાધુઓએ આ વસ્તુ જાણી લેવી કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૬ : ટીકાર્થ : (૧) રસોડામાં રોજે રોજ કેટલા ઘઉં વગેરે પ્રવેશે છે ? એટલે કે રોજ કેટલા or પ્રમાણમાં ઘઉં રાંધવામાં આવે છે? એ જાણી લેવું અને પછી એ અનુસારે દોષિત ન બને એમ વહોરવું. (૨) “રસોડામાં ક્ષા | આટલા પ્રમાણમાં ઘી-ગોળ વગેરે પ્રવેશે છે. (વપરાય છે, એટલે એ પ્રમાણે આટલી માત્રામાં લેવું.” એ જાણી લેવું. (૩) | બલવણ-હીંગ વગેરે વાળા શાકો કેટલા છે ? એ જાણી લઈ પછી તેને અનુસાર ગ્રહણ કરે (૪) વાઈગણો (= મન્થાફોડિઆણિ | (દૂધી વગેરે. તેના શાકો. જેમાં ઉપરથી માથાને તોડીને (દૂધીનું ડીંટુ) શાક બનાવવામાં આવે) કેટલા પ્રમાણમાં આ ઘરમાં રંધાય છે. એ જાણીને એને અનુસાર ગ્રહણ કરે. (૫) શું અહીં એક પ્રહરમાં ગોચરીનો કાળ છે ? કે પછી બે પ્રહરમાં ગોચરીનો કાળ છે ? એ જાણી લેવું. મોક્ષાભિલાષી એક સંઘાટક આ સ્થાપનાકુલોમાં પ્રવેશે. જો અનેક સાધુઓ પ્રવેશે તો પછી આધાકર્મ વગેરે પંદર દોષો અવશ્ય લાગે. અહીં આમ તો ૧૬ ભેદ છે. પણ અધ્યવપૂરક અને મિશ્ર એ બંને એક જ દોષ ગણવાથી ૧૫ ભેદ થાય. | ૭૮૭ll Page #805 -------------------------------------------------------------------------- ________________ श्री सोध-त्यु નિર્યુક્તિ " ॥ ७८८॥ (भा.-१७ वृत्ति : यस्मादनेकेषु साधुषु दोषास्तस्मात् - ओ.नि.भा. : संघोडेगो ठवणाकुलेसु सेसेसु बालवुड्डाई । तरुणा बाहिरगामे पुच्छा दिटुंतऽगारीए ॥१३७॥ सङ्घाटकः एकः स्थापनाकुलेषु प्रविशति, शेषेषु कुलेषु बालवृद्धाश्च प्रविशन्ति, आदिशब्दात्क्षपकाश्च । तरुणा:शक्तिमन्तो बहिर्गामे हिण्डन्ति । 'पुच्छत्ति अत्र चोदकः पृच्छति-पूर्वमेव क्षेत्रं प्रत्युपेक्षितं यत्र सबालवृद्धस्य गच्छस्य | भक्तपानं पर्याप्त्या भवति तत्रैव स्थीयते तत्कस्मात्तरुणा बहिर्गामे हिण्डन्ति ?, आचार्य आह-'दिटुंतऽगारीए' अगार्या | दृष्टान्तो ज्ञातव्यः, तं च तृतीयगाथायां भाष्यकारो वक्ष्यति । यन्द्र. : मामले १२९थी भने साधुमो स्थापनासोमाय तो होषो छ, ते २९थी..... ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૩૭ : ગાથાર્થઃ સ્થાપનાકુલોમાં એક સંઘાટક જાય. બાકીના કુલોમાં બાલવૃદ્ધાદિ જાય. યુવાનો બહાર ગામમાં જાય. (શેષ ટીકાર્થથી સ્પષ્ટ થશે.) ટીકાર્થ : એક સંઘાટક સ્થાપનાકુલોમાં પ્રવેશે અને એજ ગામના બાકીના કુલોમાં બાલો અને વૃદ્ધો ગોચરી લેવા માટે आदि शथी तपस्वामी ५९ शेषदुलोमा य म सम से.४ युवान साधुमो. होय तेभो बहा२म गोयरी 4 POR ht वा॥ ७८८॥ Page #806 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ જાય. નિર્યુક્તિ પ્રશ્ન : આ ક્ષેત્ર પહેલા જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો વડે જોવાયેલું જ છે. એમાં બધાયની ગોચરી મળતી હોય તો જ એ ક્ષેત્ર | vi પસંદ કરાયું હોય. કેમકે જ્યાં બાલ, વૃદ્ધયુક્ત આખા ય ગચ્છને પુરતા પ્રમાણમાં અન્નપાન મળે ત્યાં જ રહેવાય છે. તો પછી // ૭૮૯ // - યુવાનોએ બીજા ગામમાં જવાની જરૂર જ શી છે ? અહીં જ કેમ ન જાય ? - ઉત્તર : આ વિષયમાં એક સ્ત્રીનું દષ્ટાન્ત કહેવા જેવું છે. જાણકાર તે દષ્ટાન્તને ત્રીજીગાથામાં (૧૩૭, ૧૩૮, ૧૩૯ જ એમ ત્રીજી ગાથા એટલે ૧૩૯મી ભાષ્યગાથામાં) કહેશે. (અથવા તો આ ગાથા પછી તરતની જે ત્રીજી ગાથા આવે તે સમજવી. વચ્ચે નિર્યુક્તિગાથા આવે તો પણ એ આમાં ગણાઈ જાય. અને એમ ગણીએ તો આ ૧૩૭મી પહેલી પછી . નિ.-૨૪૦ ૨૩૯મી નિયુક્તિ ગાથા આવશે, તે બીજી અને પછી તરત ૧૩૮મી ભાષ્ય ગાથા આવશે તે ત્રીજી. આમ સંમતિ થાય. એ , દૃષ્ટાન્તનો પ્રારંભ ૧૩૮મી ગાથાથી થયો છે. અને ૧૩૯માં પણ એનો ઉલ્લેખ છે. એટલે બેય અર્થ લેવામાં વાંધો નથી.). (આ ૧૩૭મી ભાષ્ય ગાથા એ દ્વાર ગાથા છે, એનું વિસ્તારથી વર્ણન ભાષ્યકાર કરશે.) वृत्ति : तथा इयमपरा द्वारगाथा - ओ.नि. : पुच्छागिहिणो चिंता दितो तत्थ खुज्जबोरीए । आपुच्छिऊण गमणं दोसा य इमे अणापुच्छे ॥२४०॥ all ૭૮૯ છે. Page #807 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु 'पुच्छत्ति चोदकः पृच्छति, ननु च तस्या अगार्या घृतादिसङ्ग्रहः कर्तुं युक्तो भर्तृप्रदत्ततवणिमध्यात् येन નિર્યુક્તિ । प्राघूर्णकादेः सुखेनैव तेनोपचारः क्रियते, साधूनां च पुनः स्थापनाकुलसंरक्षणे न किञ्चित्प्रयोजनं, यतस्तत्र यावन्मात्रस्याहारस्य पाकः क्रियते स सर्वः प्रतिदिवसमुपयुज्यते, न तु तानि कुलानि संचयित्वा साधुप्राधूर्णकागमने ॥ ७८०॥ सर्वमेकमुखेनैव प्रयच्छन्ति, एवं चोदकेनोक्ते आचार्य आह - 'गिहिणो चिंता' गृहिणश्चिन्ता भवति, यदुत एते साधवः प्राघूर्णकाद्यागमने आगच्छन्ति ततश्च एतेभ्यो यत्नेन देयमिति, एवंविधामादरपूर्विकां चिन्तां करोति । यच्चोक्तं तरुणाम बहिर्गामे किमिति हिण्डन्ति ?, 'दिटुंतो तत्थ खुज्जबोरीए' स च दृष्टान्तो वक्ष्यमाणः । 'आपुच्छिऊण गमणंति तत्र च . बहिर्गामादौ आचार्यमापृच्छय गन्तव्यं, यतः 'दोसा य इमे अणापुच्छे 'त्ति दोषा अनापृच्छायामेते च वक्ष्यमाणलक्षणा | सन.-२४० दोषाः । इदानी भाष्यकार: प्रतिपदमेतानि द्वाराणि व्याख्यानयति, तत्र च यदुक्तं दृष्टान्तोऽगार्याः, स उच्यते-एगो वाणिओ भ परिमिअं भत्तं अप्पणो महिलाए देइ, सा य ततो नेहाइ दिणे दिणे थोवं थोवं अवणेइ, किं निमित्तं?, जदा एयस्स | अवेलाए मित्तो वा सही वा एस्सइ तदा किं सक्का आवणाउ आणेउं ?, एवं सव्वतो संगहं करोति, अण्णया तस्स अवेलाए पाहुणगो आगतो, ताहे सो भणइ-किं कीरउ ? रयणी वट्टइ णीसंचाराओ रत्थाओ, ताहे ताए भणि-मा आतुरो होहि, ताहे तस्स पाहुणगस्स उवक्खडिअं, भुंजिउं च गतो तग्गुणसहस्सेहिं वटुंतो, भत्तारोऽवि से परितुट्ठो । एवं , आयरिआवि ठवणकुलाणि ठविति, जेण अवेलागयस्स पाहुणयस्स तेहितो आणेउं दिज्जइ, तेण तरुणा संतेसु वि co| Page #808 -------------------------------------------------------------------------- ________________ E F E E : E R શ્રી ઓધ-ચા , વહારે હિંતિત્તા ન ચેવ વિવરી મા, મા પUITS સારી પરિ૩િ રે, સ ચ તમો થી નિયુક્તિ મજ્જામ થવં શોવં ન ફ, તો પાશુપ મા IU વિમુરત્તિ, | ૭૯૧ ll ચન્દ્ર.: વળી આ બીજી દ્વાર ગાથા છે કે – ઓઘનિર્યુક્તિ-૨૪૦ઃ ટીકાર્થ : પ્રશ્નકાર પૂછે છે કે પતિ વડે અપાયેલા માપની અંદરથી થોડુંક થોડુંક ઘી ભેગું કરવું, બચાવી લેવું તે તે સ્ત્રીને યોગ્ય છે કે જેથી અચાનક મહેમાનો ઘરે આવી ચડે તો તે સ્ત્રી સુખેથી એમની આગતાસ્વાગતા કરી શકે. (પતિ વાપરવા માટે જે ઘી આપે, તેમાંથી થોડુંક થોડુંક ઘી બચાવતી રહે, પતિને ન કહે અને અચાનક મહેમાનો | નિ.-૨૪૦ આવે તો તે વખતે એ બચાવેલા ઘીનો સમ્ય ઉપયોગ થાય.) પણ સાધુઓને તો સ્થાપનાકુલોનું સંરક્ષણ કરવામાં કોઈ જ પ્રયોજન નથી, એટલે કે રોજેરોજ ન જવું, અમુક દિવસે જવું... એ બધો વિવેક કરવાની જરૂર શી છે? કેમકે ત્યાં તો રોજ જેટલા પ્રમાણમાં આહારનો પાક થતો હોય, તે બધું જ 'જો તે દિવસે રોજેરોજ વપરાઈ જ જાય છે. એ કુલો કંઈ થોડું થોડું ભેગું કરીને સાધુના મહેમાનોનું આગમન થાય ત્યારે બધું આ એક સાથે નથી આપતા. તો પછી સાધુઓએ સ્થાપનાકુલોનું રક્ષણ કરવાની જરૂર શી ? ઉત્તર : આ રીતે આંતરે આંતરે જવામાં લાભ (રોજ ન જવામાં) એ થાય કે તે ગૃહસ્થો સાધુની ચિંતા કરતા થાય. વ તેઓ વિચારે કે “આ સાધુઓ મહેમાન સાધુ વગેરે આવે ત્યારે જ આવે છે, એમને એમ નથી આવતા. તેથી હવે તેઓ જ્યારે Lપણ આવે ત્યારે પ્રયત્નપૂર્વક આપવું.” આવા પ્રકારની આદરપૂર્વકની ચિંતા કરે. (“એકઠું કરેલું ઘી ઘરે આવેલા મહેમાનોને = 4 = 5 = = = =* Rી ૭૯૧ . Page #809 -------------------------------------------------------------------------- ________________ v સા શ્રી ઓધ માટે ઉપયોગમાં આવે, પણ રોજેરોજની ગોચરી થોડી થોડી ભેગી કરીને પછી મહેમાન સાધુ માટે વહોરવા આવેલા સાધુઓને નિયુક્તિ બધી એકસાથે વહોરાવાતી નથી જ. એટલે ઘરના મહેમાનો માટે એ શ્રાવિકા રોજ થોડુંક થોડુંક બચાવે એ જરૂરી છે. પણ સાધુઓએ દિવસો પછી આવનારા મહેમાન સાધુઓ માટે તે ઘરોમાં થોડુંક થોડુંક બચાવી રાખવાની ઓછું વહોરવાની, નહિ | ૭૯૨ IT વહોરવાની જરૂર નથી.” આ પ્રશ્રકારનો આશય છે, ઉતર સ્પષ્ટ જ છે કે જરૂરિયાતના વખતે શ્રાવકોનો આદર વધે એ માટે આ પદ્ધતિ જરૂરી છે.). જ વળી તમે જે પુછેલું કે “યુવાનોએ બીજા ગામમાં વહોરવા જવાની શી જરૂર છે ?” તેનું સમાધાન એ છે કે “આ vi F" વિષયમાં કુન્જ બોરડીનું દષ્ટાંત આગળ આવશે.” નિ.-૨૪૦ - તથા બહારગામાદિ સ્થાને આચાર્યશ્રીને પૂછીને જવું કેમકે જો પૂછ્યા વિના જઈએ તો આગળ કહેવાશે તે બધા દોષો લાગશે. હવે ભાષ્યકાર દરેકે દરેક પદને લઈને આ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં પૂર્વે ૧૩૭મી ભાષ્ય ગાથામાં જે કહેલું કે “સ્ત્રીનું દૃષ્ટાન્ત છે.” તે દૃષ્ટાન્ત કહેવાય છે. એક વણિક રોજેરોજ પોતાની પત્નીને ભોજન બનાવવા માટે પરિમિત ભોજન આપે છે. પત્ની તેમાંથી ઘી વગેરે વસ્તુ દિવસે દિવસે થોડી થોડી કાઢીને બચાવી લે છે. એવું એટલા માટે કરે છે કે જયારે રા પતિનો મિત્ર કે વજન અકાળે અચાનક આવી જશે, ત્યારે શું દુકાનમાં જઈને ત્યાંથી લાવવું શક્ય બનવાનું છે ?” એટલે એ બધામાંથી થોડું થોડું બચાવી લે છે. એકવાર પતિનો મહેમાન અકાળે આવ્યો. પતિ પત્નીને કહે કે “શું કરશું? હમણાં વીu ૭૯૨ | Page #810 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ I ૭૯૩ _| = = તો રાત છે. બધી શેરી-ગલીઓ લોકોના સંચાર વિનાની સૂમસામ બની ગઈ છે” ત્યારે પત્નીને કહ્યું કે “તમે દુઃખી ન જ થાઓ.” અને પછી તે બચાવેલી વસ્તુઓમાંથી મહેમાન માટે બનાવ્યું. મહેમાન તો વાપરીને, તે ભોજનના હજારો ગુણ વડે વૃદ્ધિ પામતો છતાં જતો રહ્યો. (અર્થાત્ એ પત્ની અને ભોજનની પુષ્કળ પ્રશંસા કરતો કરતો જતો રહ્યો. પતિ પણ ખુશ થયો. આ રીતે આચાર્ય પણ સ્થાપનાકુલોને સ્થાપી દે, કે જેથી અકાળે આવેલા મહેમાન સાધુઓને તે સ્થાપના કુલોમાંથી લાવીને આપી શકાય. આજ કારણસર યુવાન સાધુઓ ગામમાં ઘરો પુરતો હોવા છતાં બીજા ગામમાં જાય (કે જેથી જરૂરિયાતના સમયે આ ગામમાંથી પુરતી ગોચરી મળી રહે.) ભા.-૧૩૮ હવે આ બધાથી વિપરીત દેષ્ટાન્ત કહેવાય છે. બીજો કોઈક પતિ બીજી કોઈક સ્ત્રીને (એની પત્નીને) પરિચિત, માપસર વસ્તુઓ આપે છે, તેણી તો તેની અંદરથી ' થોડું થોડું બચાવતી નથી. ત્યારબાદ મહેમાન આવે ત્યારે દુઃખી થાય છે. वृत्ति : अमुमेवार्थं गाथाद्वयेनोपसंहरन्नाह - ओ.नि.भा. : परिमिअभत्तपदाणे नेहादवहरइ थोवं थोवू तु । | ૭૯૩ ll पाहुण वियाल आगम विसन्न आसासणादाणं ॥१३८॥ * * / * ** 1 મિ. *fe Page #811 -------------------------------------------------------------------------- ________________ मो श्री खोध परिमितभक्तप्रदाने सति साऽगारी स्नेहादेः घृतादेरपहरति स्तोकं स्तोकमिति । पुनश्च प्राघूर्णकस्य विकाल નિર્યુક્તિ आगमने विषण्णोऽगारः, पुनश्च स्त्रिया आश्वासितः 'दाणं 'ति तया स्त्रिया भक्तपानं दत्तं प्राघूर्णकायेति ॥ 11968 11 ui 지 - ચન્દ્ર. : આ જ અર્થનો બે ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૮ : ગાથાર્થ : પરિમિતભક્તનું દાન થયે છતેં સ્ત્રી ઘી વગેરે થોડું થોડું બચાવે છે. મહેમાનનું म સાંજે આગમન થાય છે, પતિ દુ:ખી થાય છે. પત્ની આશ્વાસન આપે છે અને દાન કરે છે. ण ટીકાર્થ : પતિ તરફથી પરિમિતભક્તનું પ્રદાન થતું હોતે છતેં તે સ્ત્રી ઘી વગેરે થોડું થોડું બચાવે છે. પછી મહેમાનનું ભા.-૧૩૯ સાંજે આગમન થતાં દુઃખી થયેલો પતિ સ્ત્રી વડે આશ્વાસન અપાયો. એ પછી તે સ્ત્રીએ મહેમાનને ભોજનપાન આપ્યું. भ ओ.नि.भा. : एवं पीइविवड्डी विवरीयण्णेण होइ दिट्टंतो । श्र लोउत्तरे विसेसो असंचया जेण समणा उ ॥ १३९ ॥ एवं तयोर्दम्पत्योः प्रीतिवृद्धिः संजाता, विपरीतश्चान्येन प्रकारेण भवति दृष्टान्तः । एवं यदि तावद्गृहस्था अपि सञ्चयपरा भवन्ति - अनागतमेव चिन्तयन्ति, साधुना पुनः कुक्षिशम्बलेन सुतरामनागतमेव चिन्तनीयं, यदि परं लोकोत्तरेऽयं विशेष:, यदुत निःसञ्चयाः सुतरां चिन्तामाचार्या वहन्तीति । स UT व | ओ ᄑ हा स्स ।। ७८४ ॥ Page #812 -------------------------------------------------------------------------- ________________ ભા.-૧૪) શ્રી ઓધ ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૩૯ : ગાથાર્થ : આ પ્રમાણે પ્રીતિની વૃદ્ધિ થઈ. એનાથી વિપરીત બીજા પતિ વડે નિર્યુક્તિ - દષ્ટાન્ત છે. લોકોત્તરમાં આ વિશેષ છે, કેમકે શ્રમણો સંચય નહિ કરનારા છે. ટીકાર્થ આ પ્રમાણે તે પતિ-પત્ની વચ્ચે પ્રીતિની વૃદ્ધિ થઈ, વિપરીત દ્રષ્ટાન્ત બીજા પ્રકાર વડે થાય છે. (જે સ્પષ્ટ છે.) / ૭૯૫ 5 આમ જો ગૃહસ્થો પણ સંચય તત્પર, ભેગું કરવામાં તત્પર હોય, ભવિષ્યનો વિચાર કરતા હોય, તો પછી માત્ર પેટ ભરાય એટલું જ ભાથું રાખનારા એટલે કે રોજેરોજનું લાવી રોજેરોજ ખાનારા, એક દાણાનો પણ સંગ્રહ ન કરનારા સાધુએ તો અવશ્ય ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. હા લોકોત્તરશાસનમાં આટલી વિશેષતા છે કે સંચય, પરિગ્રહ વિનાના આચાર્ય અવશ્ય ભાવિની ચિંતાને વહન કરે. (એકઠું કરવાપૂર્વક ચિંતા ન કરે, પણ એકઠું કર્યા વિના જ બધી ચિંતા કરે.) वृत्ति : "पुच्छा दिटुंतऽगारीए"त्ति भणिअं, इदानीं 'पुच्छा गिहिणो चिंत 'त्ति गाथायाः प्रथमावयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : जणलावो परगामे हिंडन्ताऽऽणेति वसहि इह गामे । दिज्जह बालाईणं कारणजाए य सुलभं तु ॥१४०॥ | ૭૯૫). Page #813 -------------------------------------------------------------------------- ________________ T * શ્રી ઓધ- T નિર્યુક્તિ ण || ૭૯૬ ll | T रस म यच्चोदकेन पृष्टमासीत्तत्रेदमुत्तरं जनानामालापो जनालापो - लोक एवं ब्रवीति, यदुत 'परगामे हिंडन्तार्णेति' परग्रामे हिण्डयित्वाऽऽनयन्ति - अत्र भुञ्जते । 'वसहि इह गामेत्ति वसतिः केवलमस्मिन् ग्रामे एतेषां साधूनां ततश्च दिज्जहत्ति बालादीनां ददध्वम्, आदिशब्दात्प्राघूर्णकादयो गृह्यन्ते, एवंविधां चिन्तां गृहस्थः करोति । ततश्च 'कारणजाते य सुलभं तुति एवंविधायां चिन्तायां प्राघूर्णकादिकारणे उत्पन्ने घृतादि सुलभं भवतीति । ચન્દ્ર. : “પુ∞ા વિનંત - એ ૧૩૭મી ભાષ્ય ગાથાનો છેલ્લો અવયવ પૂર્ણ થયો. હવે પુચ્છા નિદિો.... એ ૨૪૦મી નિ.ગાથામાં ગાથાના પહેલા અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૪૦ : ગાથાર્થ : લોકમાં વાત થાય કે “૫૨ગામમાં ભમીને ગોચરી લાવે છે, આ ગામમાં માત્ર રહે છે. તો એમના બાલાદિને આપો.” અને કારણ આવી પડે તો સુલભ થાય. T ટીકાર્થ : પ્રશ્નકારે પૂર્વે જે પુછેલ કે “યુવાનો પરગામમાં કેમ ફરે ?’’ તેનો ઉત્તર એ કે આમ કરવાથી લોકોમાં વાતચીત . થાય. લોકો એમ બોલે કે “આ સાધુઓ પરગામમાં ફરીને લાવે છે, આ ગામમાં વાપરે છે. અહીં તો માત્ર આ સાધુઓની વસતિ જ છે. તેથી આ જે બાલ-વૃદ્ધ વહોરવા આવે છે, તેમને આપો.” અહીં બાલાદિમાં રહેલા આવિ શબ્દથી પ્રાપૂર્ણકાદિ લેવાના. આવા પ્રકારની ચિંતા ગૃહસ્થ કરે. અને એટલે પછી જ્યારે મહેમાનાદિનું આગમન થવા વગેરે રૂપ કારણ આવી પડે | स - મ ભા.-૧૪૦ म રા a ॥ ૭૯૬ ॥ Page #814 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય આ નિર્યુક્તિ ।। ७८७॥ ભા.-૧૪૧ તો તો એ સ્વગામમાં પણ ઘી વગેરે સુલભ થાય. वृत्ति : आह-किं पुनः कारणं प्राघूर्णकानां दीयते ?, तथा चायमपरो गुण:ओ.नि.भा. : पाहुणविसेसदाणे निज्जर कित्ती अ इहर विवरीयं । पुट्वि चमढणसिग्गा न देंति संतंपि कज्जेसु ॥१४१॥ प्राघूर्णकाय विशेषदाने सति निर्जरा कर्मक्षयो भवति । इहलोके कीर्तिश्च भवति । 'इहर विवरीयंति यदि प्राघूर्णकविशेषदानं न क्रियते ततश्च निर्जराकीर्ती न भवतः, एवं च प्राघूर्णकविशेषदानं न भवति, यस्मात् 'पुट्वि चमढणसिग्गा' ततश्च न देंति संतंपि कज्जेसु गिहिणो। चिंत 'त्ति वक्खाणिअं, ચન્દ્ર.: પ્રશ્ન : પ્રાધૂર્ણકોને દાન આપવાનું કારણ શું? અર્થાત્ શા માટે સાધુઓએ પ્રાપૂર્ણક સાધુઓ માટેની ગોચરી લાવી એમને વપરાવવી ? બધા પોતપોતાની લાવીને વાપરે તો ન ચાલે ? ઉત્તર : યુવાન સાધુઓ પરગામમાં ગોચરી જાય તો વળી આ બીજો ગુણ પ્રાપ્ત થાય કે ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૪૧ : ગાથાર્થ : પ્રાથૂર્ણકોને વિશેષથી દાન આપવામાં નિર્જરા અને કીર્તિ મળે. અન્યથા PRESE वी।। ७८७॥ Page #815 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધ ટીકાર્થ : મહેમાનોને વિશેષથી દાન આપવામાં નિર્જરાઃકર્મક્ષય થાય અને આ લોકમાં કીર્તિ પ્રાપ્ત થાય. જો પ્રાથૂર્ણકને આ નિર્યુક્તિ વિશેષતઃ દાન ન અપાય તો નિર્જરા અને કીર્તિ ન થાય. " હવે જો યુવાનો પરગામમાં જવાને બદલે આ ગામમાં જ જાય તો પછી પ્રાથૂર્ણકોને વિશેષદાન આપવું શક્ય ન બને. Dr. | ૭૯૮ કેમકે પહેલા ચમઢણથી હેરાન થયેલા શ્રાવકો પછી પ્રાપૂર્ણકાદિ કાર્ય આવી પડે ત્યારે પણ વસ્તુ વિદ્યમાન હોવા છતાંય ન આ આપે. માટે યુવાન સાધુઓએ પરગામમાં ગોચરી જવું. fધ" નું વ્યાખ્યાન થઈ ગયું. ભા.-૧૪૨ वृत्ति : इदानीं कुब्जबदरीदृष्टान्तं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : गामब्भासे बयरी नीसंदकडुप्फला य खुज्जा य । पक्कामालसडिंभा खायंतितरे गया दूरं ॥१४२॥ एगो गामो तत्थ खुज्जबोरी सा य णिज्जासेण कडुया तत्थ चेडरूवाणि भणंति वच्चामो बोराणि खामो, तत्थ खुज्जबोरीविलग्गाई ताणि डिभरूवाणि तूवरतुवराणि खायंति, न य पज्जत्तीए होइ, अण्णाणि भणंति, किं एएहिं, all ૭૯૮. ++ E Page #816 -------------------------------------------------------------------------- ________________ ताहे अडविं गता तत्थ बोराणि धरणिए खाइऊण सूरं बहूणि पोट्टलगाई बंधिऊण आगया सिग्घतरं जाव इमे झाडेंता નિર્યુક્તિ चेव अच्छंति, न तित्ती जाया, ताहे ते तेसिं अन्नेसिं च दिति । एवं चेव इमं खेत्तं चमढिअं, एत्थ अंबिलकूरो, तं घेत्तूण | चेव आगच्छन्ति दिवसं च हिंडियव्वं, एवं किलेसो अप्पगं च भत्तं होति, जहा ते अणलसचेडा तहा आयपरहिआवहा ॥ ७८em. तरुणा ते बाहिरगामे भिक्खायरिअं जंति ताहे अचमढिअगामाओ खीरं दहिमाइआई धित्तूण लहुं आगया उग्गमदोसाई म य जढा होंति, बालवुड्डा य अणुकंपिया होंति, वीरियायारो य अणुचिन्नो होइ, तम्हा गंतव्वं बाहिरगामे हिंडएहि तरुणएहि। ચન્દ્ર,ઃ હવે કુજ, વાંકી વળેલી બોરડીના દૃષ્ટાન્તનું (૨૪૦મી નિ.ગાથામાં દર્શાવાયેલનું) વ્યાખ્યાન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૪૨ : ટીકાર્થ : એક ગામ છે, તેમાં વાંકી વળેલી બોરડી છે. તે રસ વડે કડવી છે. એટલે કે || તેના બોર કડવા છે. ત્યાં ગામમાં બાળકો બોલે છે કે “ચાલો, બોર ખાઈએ.” હવે ત્યાં મુજ બોરડી પર ચડેલા તે બાળકો | તુરા-કડવા બોરો ખાય છે. વળી એ કડવા બોર પણ પુરતા પ્રમાણમાં તો થતા જ નથી. બીજા બાળકો બોલે છે કે “આ બોરો વડે શું વળે ?” એટલે તેઓ જંગલમાં ગયા. ત્યાં ધરતી પર પડેલા ઘણા બોરો ખાઈને, પછી વધારાના બોરોના પોટલા બાંધીને ઝડપથી પાછા ફર્યા. આ બાજુ હજી આ કુન્જ બોરડી ઉપર તો છોકરાઓ બોર પાડવામાં જ પડેલા હતા. અને છતાંય તેમને તૃપ્તિ તો થઈ જ ન હતી. ત્યારે તે આવેલા છોકરાઓ મુજબોરડી પર ભા.-૧૪૨ કક P E = *e he's ૭૯૯ * h * Page #817 -------------------------------------------------------------------------- ________________ s* P P H E F ભા. શ્રી ઓઘ-ચી લાગેલા બાળકોને અને બીજાઓને પણ આપે છે. નિર્યુક્તિ પ્રસ્તુતમાં પણ આ ક્ષેત્ર, સ્વગામ ચમઢિત થયેલું હોય. ત્યાં સાધુ તો ખાટા ભાત વગેરે લઈને જ પાછા આવે. વળી ' આખો દિવસ ફરવું પડે. આ પ્રમાણે ઘણું કષ્ટ થાય. અને ભોજન પણ અલ્પ જ મળે. પણ જે પેલા આળસ વિનાના છોકરાઓ | ૮૦૦ - હતા, તેવા જે યુવાન સાધુઓ સ્વપરહિતનું વહન કરનારા હોય, તેઓ બહારગામ ભિક્ષાચર્યા માટે જાય. અને તેઓ આ અચમઢિત ગામમાંથી દૂધ-દહીં વગેરે લાવીને ઝડપથી પાછા ફરે અને ઉદ્ગમાદિ દોષો પણ ત્યજાયેલા થાય. તથા ગચ્છના બાલવૃદ્ધો ઉપર અનુકંપા કરાયેલી થાય, તથા વીર્યાચારનું પાલન કરાયેલું થાય. આ કારણોસર યુવાનોએ અન્ય ગામમાં ગોચરી ફરવા જવું જોઈએ. ..૧૪૩-૧૪૫ वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - મો.નિ.મા. : પદમાણે વય નીસં% ડુના ૨ giા ય पक्कामालसडिंभा खायंतियरे गया दूरं ॥१४३॥ सिग्घयरं आगमणं तेसिण्णेसिं च देंति सयमेव । खायंती एमेव उ आयपरहिआवहा तरुणा ॥१४४॥ || ૮00 = Page #818 -------------------------------------------------------------------------- ________________ (HL. श्रीमोध-त्यु खीरदहिमाइयाणं लंभो सिग्घतरगं च आगमणं । નિર્યુક્તિ पइरिक्क उग्गमाई विजढा अणुकंपिआ इयरे ॥१४५॥ ॥ ८०१॥ गामब्भासे बदरी सा च आमनिस्यन्दकटुकफला कुब्जा च, सा च फलिता, तत्र च फलानि 'पक्काम'त्ति पक्वानि सच आमानि च पक्वामानि - अर्द्धपक्वानीत्यर्थः, येऽलसप्रायास्ते भक्षयन्ति। 'इयरे'त्ति अनलसाः-उत्साहवन्तो ण डिम्भरूपास्ते दूरंगताः । तेषां च शीघ्रतरमागमनं संजातं, ततश्च बाह्यत आगत्य 'तेसिं अण्णेसिं च देंति' स्म तेषामलसशिशूनामन्येषां च ददति स्वयमेव च भक्षयन्ति, एवमेव तरुणा अपि आत्मपरयोहितमावहन्तीति आत्मपरहितावहास्तरुणाः, एवं तरुणानां क्षीरदध्यादीनां लम्भः शीघ्रतरं चागमनं 'पइरिक्क'त्ति प्रचुरं लभन्ते, उद्मादयश्च ... १४३-१४५ दोषाः परित्यक्ता भवन्ति, तथाऽनुकम्पिताश्चेतरे-बालादयो भवन्तीति । उक्तः कुब्जबदरीदृष्टान्तः, - ચન્દ્ર, : હવે આજ અર્થનો ત્રણ ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૪૩-૧૪૪-૧૪૫ : ટીકાર્થ : ગામની નજીકમાં બોરડી છે, તે કાચા અને રસથી કડવા એવા | ફળવાળી તથા કુબ્ધ છે. તે ફલવાળી થઈ. તે બધા ફલો અર્ધ પાકેલા હતા, જે આળસુ બાળકો હતા તેઓ તે ખાય છે. જે ઉત્સાહવાળા બાળકો હતા, તે દૂર ગયા. वा।।८०१॥ Page #819 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ તેઓનું ઝડપથી પાછું આવવું થયું. અને પછી બહારથી આવીને તે આળસું બાળકોને અને બીજાઓને પણ આપે છે. નિર્યુક્તિ 1 અને જાતે પણ ખાય છે. એ જ રીતે પોતાના અને પરના હિતને કરનારા યુવાનોને દૂધ-દહીં વગેરેનો લાભ (પરગામમાં) गं थाय. ॥८०२॥ - તેઓનું વધુ ઝડપી પાછું આવવું થાય. તેઓ પુષ્કળ ગોચરી પામે. ઉગમાદિ દોષો પણ ન લાગે. અને બાલાદિ ઉપર - અનુકંપા, ભક્તિ કરાયેલી થાય. ९००४ पोरीन दृष्टान्त पाई गयु. स्स वृत्ति : इदानीं 'आपुच्छिऊण गमणं'ति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : आपुच्छिअ उग्गाहिअ अण्णं गामं वयं तु वच्चामो । अण्णं च अपज्जते होंति अपुच्छे इमे दोसा ॥१४६॥ आपृच्छ्य गुरुमुद्ग्राहितपात्रका एवं भणन्ति, यदुत अन्यं ग्रामं वयं व्रजामः, 'अण्णं च अपज्जत्ते 'त्ति यदि तस्मिन् ग्रामे पर्याप्त्या न भविष्यति ततस्तस्मादपि ग्रामादन्यं ग्रामं गमिष्यामः । आपुच्छिऊण गमणं ति भणियं, इदानीं 'दोसा य इमे अणापुच्छे त्ति व्याख्यानयन्नाह, दोषा एतेऽनापृच्छ्य गतानां भवन्ति, मा.-१४६ ॥८०२॥ Page #820 -------------------------------------------------------------------------- ________________ श्रीमोधનિર્યુક્તિ ॥८०3॥ (मा.-१४७ HP विधO यन्द्र. वे ४०भी निथाना आपुच्छिउणं नुं व्याख्यान २ता छे. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૪૬ : ટીકાર્થ : પાત્રો ધારણ કરીને, ઉંચકીને સાધુઓ ગુરુને આ પ્રમાણે પૂછે કે “અમે અન્ય ગામ જઈએ છીએ. જો તે ગામમાં પુરતું નહિ મળે, તો તે ગામથી પણ અન્ય ગામમાં જશું.” आपुच्छिउण... नो मर्थ री हीपी. वे दोसा य.... मेनु व्याख्यान २ता छ ? पूछया विना नामाने । होषी वागे. वृत्ति : के च दोषाः ? तान् व्याख्यानयन्नाह - | ओ.नि.भा. : तेणाएसगिलाणे सावय इत्थी नपुंसमुच्छा य । - आयरिअबालवुड्डा सेहा खमगा य परिचत्ता ॥१४७॥ कदाचिदन्यग्रामान्तराले व्रजतां स्तेना भवन्ति, ततश्च तत्रगमने (तद्ग्रहणे) उपधिशरीरापहरणं भवति, आचार्योऽप्यकथिते न जानाति कया दिशा गता इति, ततश्च दुःखेनान्वेषणं करोति । अथवा आएसो-प्राघूर्णक आयातः, ते चानापृच्छ्य गताः, ते य आयरिया एवं भणंता जहा पाहुणयस्स वट्टावेह, अहवा गिलाणपाओग्गं गिण्हह, अहवा अंतराले सावयाणि अस्थि तेहिं भक्खिया होंति, अहवा तत्थ गामे इत्थिदोषा नपुंसगदोसा वा, अहवा मुच्छाए पडेज्जा वी॥20 ॥ Page #821 -------------------------------------------------------------------------- ________________ E ‘ શ્રી ઓધ- નિર્યુક્તિ ૮૦૪ ll તાદે નન, મધુચ્છ યર રિસાઈ સાત્તિ ન નન્નતિ | તતનાપૃચ છતાં માર્યવાહ્નવૃદ્ધદક્ષપવા: परित्यक्ता भवन्ति, यत आचार्यादीनां प्रायोग्यमन्नं नानयन्ति अनुक्तत्वात् न च प्रच्छनं कृतं येनोच्यन्ते, ચન્દ્ર. : પ્રશ્ન : તે કયા દોષો લાગે ? ઉત્તર : એનું જ વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૪૭: ટીકાર્થ : (૧) ક્યારેક એવું બને કે અન્ય ગામમાં જતા હોઈએ ત્યારે વચ્ચે ચોરો હોય , પ્ત અને તેથી ત્યાં ગમન કરવામાં (ચોરો પકડી લે તેમાં) તો ઉપધિ અને શરીરનું અપહરણ થાય. હવે આચાર્ય પણ આ સાધુઓ H. ભા.-૧૪૭ વડે કહેવાયેલા ન હોય કે “અમે અહીં જઈએ છીએ” એટલે આચાર્ય પણ ન જાણે કે “સાધુઓ કઈ દિશામાં ગયા ?” અને એટલે આચાર્ય પણ મહામુશ્કેલીએ તપાસ કરી શકે. 8 (૨) ક્યારેક એવું બને કે “મહેમાન સાધુ આવેલા હોય.” હવે આ સાધુઓ તો ગુરુને પૂછ્યા વિના જ જતા રહેવાથી મહેમાન ' સાધુઓની ભક્તિ કરવાની ન મળે. જો પૂછીને જાત તો તે આચાર્ય એમ કહેત કે “મહેમાનની કાળજી કરજો, ભક્તિ કરજો .” (૩) અથવા જો પૂછીને જાય તો આચાર્ય કહેત કે “ગ્લાનને પ્રાયોગ્ય લેજો.” (૪) એવું ય બને કે રસ્તામાં જ શ્રાવકો હોય અને તેમને ત્યાં ભોજન હોય. (જો આચાર્યને પૃચ્છા કરી હોય તો જાણકાર | આચાર્ય તે શ્રાવકોની વાત કરે. અથવા તો રસ્તામાં સાવયાનિ = હિંસક પશુઓ હોય. આ સાધુઓ તેમનાથી ભક્ષિત બને. || ૮૦૪ | ક = k “ . Page #822 -------------------------------------------------------------------------- ________________ નિ.-૨૪૧ શ્રી ઓધ-યુ જો આચાર્યને પૂછીને જાય, તો જાણકાર આચાર્ય જતા અટકાવે.) નિયુક્તિ , 1 (૫) અથવા એવું બને કે આ સાધુઓ જે ગામમાં જવાના હોય ત્યાં સ્ત્રીદોષો કે નપુંસકદોષો હોય. (પૂછીને જાય તો | vી જાણકાર આચાર્ય અટકાવે) | | ૮૦૫ | ન (૬) અથવા ક્યારેક રસ્તામાં સાધુ મૂચ્છ પામીને પડી જાય. હવે જો પૂછ્યા વિના ગયા હોય તો ગચ્છને શી ખબર v પડે કે સાધુઓ ક્યાં ગયા છે ? તો તપાસ શી રીતે કરે ? . એટલે જ પુછ્યા વિના જનારાઓએ તો આચાર્ય, બાલ, વૃદ્ધ, નૂતનદીક્ષિતો, તપસ્વીઓ બધા જ ત્યજી દેવાયેલા બની IFરહે. કેમકે આચાર્યાદિ માટે લાવવાની વસ્તુઓ એ સાધુઓને કહેવાયેલી ન હોવાથી તેઓ આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ લાવે જ નહિ. અને પૃચ્છા કરી નથી કે જેથી તે સમયે કહી શકાય કે “આ લાવજો.” वृत्ति : यत एते दोषाः परित्यागजनितास्तस्मादेतद्दोषभयात् - - મો.નિ.: મારિ બાપુચ્છ તÍદ્દેિ વ તંબ ૩ મહંતે चेइयगिलाणकज्जाइएसु गुरुणो उ निग्गमणं ॥२४१॥ तस्मादाचार्यमापृच्छ्य गन्तव्यम् । अथाचार्यः कथञ्चिन्न भवति ततः 'तस्संदिढे वत्ति तेनाचार्येण यः संदिष्टः | यथाऽमुमापृच्छय गन्तव्यं ततस्तमापृच्छ्य व्रजन्ति । तस्मिन्नसति-आचार्येऽविद्यमाने क्वचिन्निर्गते, केन पुनः I ૦૫ Page #823 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધનિર્યુક્તિ ચ vi // ૮૦૬ જ નિ.-૨૪૨ कारणेनाचार्यों निर्गच्छति ? अत आह-'चेइय' चैत्यवन्दनार्थं ग्लानादिकार्येषु गुरोर्निर्गमनं भवति । ચન્દ્ર. આમ આ બધા આચાર્યાદિના પરિત્યાગજન્ય દોષો થાય છે. તેથી આ બધા દોષોના ભયને લીધેજ (પૂછીને જવું જોઈએ.) ઓઘનિર્યુક્તિ-૨૪૧: ટીકાર્થ: આચાર્યને પૂછીને જવું. હવે જો આચાર્ય કોઈ કારણસર હાજર ન હોય તો પછી આચાર્ય : વડે જે સાધુ સંદિષ્ટ થયેલો હોય કે “આ સાધુને પૂછીને બધાએ જવું” તે સાધુને પૂછીને સાધુઓ ગોચરી જાય. જયારે આચાર્ય # ક્યાંક નીકળી ગયા હોય ત્યારે આ વાત સમજવી. પ્રશ્ન : આચાર્ય કયા કારણસર નીકળી ગયા હોય ? ઉત્તર : ચૈત્યવંદન માટે કે ગ્લાનાદિના કાર્યો માટે આચાર્યનું બહાર નીકળવું થાય. (ગ્સાનસાધુ-ગ્લાનશ્રાવક વગેરે a સમાધિ આપવી....ઈત્યાદિ માટે) वृत्ति : अथाचार्येण गच्छता न कश्चिनियुक्तस्ततः ? - પ્રો.નિ. : અમાિણ પુષ્યનિત્તે મા,છિત્તા વયંતિ તે સમUTI अणभोगे आसन्ने काइयउच्चारभोमाई ॥२४२॥ જાહ માટે) વળ ૮૦૬ .. Page #824 -------------------------------------------------------------------------- ________________ = ' - = = શ્રી ઓઘ-યુ अभणिते अनियुक्ते कस्मिंश्चिद्भिक्षौ प्रागेव यो नियुक्त आस्ते तमापृच्छ्य व्रजन्ति ते श्रमणा भिक्षार्थं । । 'अणभोगे 'त्ति अनाभोगेन अत्यन्तस्मृतिभ्रंशेन गताः ततः 'आसन्ने 'त्ति आसन्ने भूमिप्रदेशे यदि स्मृतं ततश्च आगत्य पुनः | | कथयित्वा यान्ति, 'काइय'त्ति कायिका) यो निर्गतः साधुस्तस्मै कथयन्ति, यदुत वयममुकत्र गताः । | ૮૦૭ll 'उच्चारभोमादि 'त्ति सज्ञाभूमि यो गतस्तस्मै कथयन्ति, यदुत कथनीयं वयममुकत्र गता इति, स म आदिग्रहणात्प्रथमालिकार्थं वा यो गतस्तस्य वा हस्ते संदिशन्ति । - ચન્દ્ર, : પ્રશ્ન : બહાર જતા આચાર્યે જો કોઈ સાધુને નિયુક્ત ન કર્યો હોય કે “જેને પૂછીને જઈ શકાય તો પછી શું નિ.-૨૪૨ કરવું ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૪૨ : ટીકાર્થ : જો આચાર્ય તે વખતે કોઈ સાધુને નિયુક્ત કરીને ન જ ગયા હોય તો પછી આચાર્યો પૂર્વે જેમને નિયુક્ત કરેલા હોય એટલે કે કોઈક ભિક્ષા વેલામાં જે પૂર્વે જ નિયુક્ત કરાયેલા હોય તેને પૂછીને તે સાધુઓ ભિક્ષા માટે જાય. હવે જો પૂછવાનું સંપૂર્ણ પણે ભૂલી જ જવાય અને એમને એમ જતા રહે અને નીકળ્યા બાદ જો નજીકના જ ભૂમિપ્રદેશમાં યાદ આવે તો પછી પાછા ઉપાશ્રયે આવીને, કહીને પછી તેઓ જાય. અથવા તો માત્ર કરવા માટે નીકળેલો કોઈક સાધુ દેખાઈ જાય તો તેને કહી દે. કે “અમે અમુક સ્થાને જઈએ છીએ.” અથવા તો અંડિલ ભૂમિ ગયેલો કોઈ સાધુ પાછો ફરતો હોય અને રસ્તામાં મળે તો એને કહી દે કે “તમારે ઉપાશ્રયે કહી દેવું કે હું અમુક જગ્યાએ ગોચરી ah ૮૦૭ ગયો છું.” મોમા માં જે મઃિ શબ્દ છે, તેનાથી આ પણ સમજી લેવું કે પ્રથમલિકા (બપોરે માંડલીમાં ભોજન કરતા પૂર્વે = = = Page #825 -------------------------------------------------------------------------- ________________ ण श्री सोध- त्थ નિર્યુક્તિ ॥ ८०८ ॥ ण જ જો વાપરવામાં આવે તો એ પ્રથમાલિકા કહેવાય.) લેવા માટે ગયેલો સાધુ રસ્તામાં મળે તો એના હાથમાં સંદેશો આપી દે. (એટલે કે એને જણાવી દે કે ઉપાશ્રયે જઈને આટલા સમાચાર આપી દેજો.) ओ.नि. : भ ण दवमाइनिग्गयं वा सेज्जायर पाहुणं च अप्पाहे । असइ दूरगओवि अ नियत्त इहरा उ ते दोसा ॥ २४३ ॥ मा स्स नि.- २४३ द्रवं-पानकं तदर्थी निर्गतो यः साधुस्तं दृष्ट्वा कथयन्ति 'सेज्जायर पाहुणं च अप्पाहेत्ति शय्यातरं वा दृष्ट्वा संदिशन्ति प्राघूर्णकं वा - साध्वादिकं दृष्ट्वा संदिशन्ति, यतः कथनीयं मम विस्मृतमिति । यदा त्वेतान् गच्छन्न श्य भ तदा दूरगत: 'विणियत्त त्ति दूरमपि गतः सन्निवर्त्तते, 'इहरा उत्ति यदि न निवर्त्तते ततः 'ते दोस'त्ति ते पूर्वोक्ताः भ गस्तेनादयो दोषाः भवन्तीति ॥ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૪૩ : ટીકાર્થ : પાણી લેવા માટે નીકળેલા સાધુને જોઈને એને કહી દે, અથવા તો શય્યાતરને જોઈને સંદેશો આપી દે અથવા મહેમાન સાધુ વગેરેને જોઈને સંદેશો આપી દે કે “તમારે ત્યાં આ વાત કરી દેવી. હું નીકળતી વખતે કહેવાનું ભુલી ગયો.” પણ હવે રસ્તામાં જતો આ સાધુ ઉપર બતાવેલામાંથી કોઈને પણ ન જૂએ તો દૂર ગયેલો હોવા છતાં ય પાછો ફરે. ण व ओ म हा वा ॥ ८०८ ॥ Page #826 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓથનિર્યુક્તિ // ૮૦૯ || ' જો પાછો ન ફરે તો પૂર્વે બતાવેલા ચોર વગેરે દોષો લાગે. ओ.नि. : अण्णं गामं च वए इमाई कज्जाई तत्थ नाऊणं । तत्थवि अप्पाहणया नियत्तणं वा सई काले ॥२४४॥ अथाऽसौ साधुस्तस्माद् ग्रामादन्यं ग्रामं व्रजेत्, एतानि कार्याणि-वक्ष्यमाणलक्षणानि 'दूरट्ठिअखुड्डुलए' ण इत्येवमादीनि 'तो'ति तस्मिन् ग्रामे योऽसावभिप्रेतो 'ज्ञात्वा' विज्ञाय, ततश्च किं कर्त्तव्यमित्यत आह-'तत्रापि' નિ.-૨૪૪ अन्यस्मिन् ग्रामे व्रजता 'अप्पाहणया' संदेशकस्तथैव दातव्यः, अथ कश्चिन्नास्ति यस्य हस्ते संदिश्यते ततो निवर्त्तनं वा भ क्रियते, कदा?, अत आह-'सति काले' विद्यमाने पहुप्पंति काले एतदनुष्ठीयते, | ચન્દ્ર, : ઓઘનિર્યુકિત-૨૪૪ : ટીકાર્ય : આ સાધુ તે બીજા ગામથી ત્રીજા ગામમાં પણ જાય, એ ત્રીજા ગામમાં કે જે ગામમાં જવાનું ઈષ્ટ છે તેમાં આગળ કહેવાતા કાર્યો જાણીને તે જાય. પ્રશ્ન : જો આવી રીતે બીજા ગામથી ત્રીજા ગામમાં જવાનું થાય તો શું કરવું ? ઉત્તર : ત્રીજા ગામે જતા એણે તે જ પ્રમાણે સંદેશો મોકલવો. હવે જો એવો કોઈ ન હોય કે જેના હાથે સંદેશો મોકલી શકાય, તો પછી એ બીજા ગામથી પાછા ઉપાશ્રય આવી પછી Eu ૮૦૯ II Page #827 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ f ॥ ८१०॥ ત્રીજા ગામમાં જવું. પણ આવું ત્યારે જ કે જ્યારે આ અવરજવર કરવાનો પુરતો સમય હોય. (નં.૧ ગામમાં રોકાણ છે, નં. ૨ ગામમાં જતી વખતે ઉપાશ્રયમાં કહીને જાય છે. કે નં.૨ ગામમાં ગોચરી જાઉં છું.” પણ ત્યાં ગયા બાદ ત્યાં ગોચરી ન મળવાદિ કારણોસર નં.૩ ગામમાં જવું પડે અને સંદેશો આપનાર કોઈ ન મળે તો સીધા નં.-૩ ગામમાં ન જવું. પણ નં.૧ ગામમાં પાછા આવી ઉપાશ્રયમાં કહેવું કે – “નં.-૩ ગામમાં જઉં છું.” અને પછી નં.૩ ગામમાં જવું. હવે જો આ સંદેશો નં.૧ ગામમાં પહોંચાડનાર કોઈ હોય તો એના દ્વારા જ સંદેશો મોકલાવી પોતે સીધો નં.૨ ગામથી નં.૩ ગામમાં જાય.) वृत्ति : यदुक्तं एतानि कार्याणि तत्र ज्ञात्वाऽन्यत्र ग्रामे व्रजन्ति तानि प्रदर्शयन्नाह - ओ.नि. : दूरदिअखुडुलए नव भड अगणी य पंत पडिणीए । पाउग्गकालइक्कम एक्कगलंभे अपज्जत्तं ॥२४५॥ प्रथमं गाथार्द्ध सुगम, एतानि दूरस्थितादीनि कारणानि अर्द्धपथ एव जानाति, कदाचिद्गतः सन्, तथा 'पाउग्ग'त्ति तत्र ग्रामे प्रायोग्यमाचार्यादीनां न लब्धं ततोऽन्यत्र व्रजति, 'कालातिक्रमो' भिक्षाकालस्यातिक्रमो जातः, एकस्य वा साधोस्तत्र भोजनलम्भः जातस्ततोऽन्यग्रामे व्रजन्ति । 'अपज्जत्तं 'ति न वा पर्याप्त्या तत्र भक्तं संजातं अथवा भक्तं लब्धं पानकं न लब्धं, एभिरनन्तरोक्तैः कारणैरन्यग्रामं व्रजन्तीति ॥ स .-२४५ वी॥८१०॥ Page #828 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ-, ચન્દ્ર, : તે નં. ૨ ગામમાં હવે કહેવાતા કાર્યોને જાણીને નં.૩ ગામમાં જાય. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૨૪૫ : ગાથાર્થ: (૧) નં.૨ ગામ દૂર હોય (૨) નાનું હોય (૩) નવુ વસેલું હોય (૪) ભટ-સૈનિકોથી Iબ આક્રાન્ત હોય. (૫) આગ લાગી હોય (૬) પ્રાન્ત કુપણાદિ માણસોવાળુ હોય (૭) સાધુના શત્રુઓ હોય (તો એ ગામને // ૮૧૧ | બદલે અન્ય ગામમાં જવું પડે.) (પશ્ચાઈ ટીકાર્થથી સ્પષ્ટ થશે.) ટીકાર્થઃ ગાથાનો પહેલો અડધો ભાગ સુગમ છે. આ ‘દૂરસ્થિત’ વગેરે કારણો અડધે રસ્તે જ જણાયા. તો પછી ત્યાંથી જ અન્ય ગામ તરફ વળી જવું પડે. | (૮) અથવા એ .૨ ગામમાં પહોંચે પણ ત્યા આચાર્યાદિને પ્રાગ્ય ન મળે તો પછી નં.૩ ગામમાં જાય. (૯) ત્યાં નં.૨ ગામમાં પહોંચ્યા, પણ ત્યા ભિક્ષાકાળ વહેલો હોવાથી તે કાળ પુરો થઈ ગયો. એટલે નં.૩ ગામમાં જવું પડે. (૧૦) જ નં.૨ ગામમાં એક સાધુને જ ચાલે એટલો ડે ભોજનલાભ થયો, તો પછી અન્ય ગામમાં જાય. (૧૧) નં.૨ ગામમાં પુરતા | પ્રમાણમાં ભોજન કે પાણી ન મળ્યા તો પછી નં.૩ ગામમાં જાય. T આમ ઉપર કહેલા કારણોસર અન્ય ગામમાં જાય. (ગામની ગોઠવણ ક્યારેક (૧-(૨)-(૩) આમ ક્રમશઃ હોય નિ.-૨૪૫ જ : ન ૫ , ક્યારેક X આમ ત્રિકોણ આકારે હોય. ક્યારેક (૨ ) એ રીતે હોય તો ક્યારે | આ રીતે || ૮૧૧ | ૧ - Page #829 -------------------------------------------------------------------------- ________________ ५ छोय.) श्री मोधનિર્યુક્તિ ॥ ८१२॥ ओ.नि. : पाउग्गाईणमसई संविग्गं सण्णिमाइ अप्पाहे । जइ य चिरं तो इयरे ठवित्तु साहारणं भुंजे ॥२४६॥ एवमसौ प्रायोग्यादीनां असति अन्यग्रामं व्रजति, व्रजंश्च 'संविग्गं'ति संविग्नं साधं यदि पश्यति ततस्तस्य हस्ते म संदिशति, 'सण्णिमाइत्ति संज्ञी-श्रावकस्तस्य हस्ते संदिशत्यन्यस्य वा हस्ते, आदिग्रहणात् पूर्ववच्छेषम् । एवं तावद्भिक्षामटतां विधिरुक्तः, ये पुनर्वसतौ तिष्ठन्ति साधवस्तैः किं कर्त्तव्यमित्यत आह-'जइ य चिरं' यदि च चिरं तेषां नि.-२४६ ग्रामं गतानां तत इतरे-वसतिनिवासिनः साधवः 'ठवित्तु साहारणं' यद्गच्छसाधारणं विशिष्टं किञ्चित्तत्स्थापयित्वा शेषमपरंभ प्रान्तप्रायं भुञ्जते । यन्द्र. : मोधनियुति-२४६ : दार्थ : भारीत मा साधु भो नं. २ मा प्रायोग्याहि वस्तुमो न भणे, तो न.3 ગામમાં જાય. ત્યાં જતો આ સાધુ જો કોઈ સંવિગ્ન સાધુને નં.૧ ગામ તરફ જતો નિહાળે, તો તેના હાથે પોતાના ઉપાશ્રય સંદેશો પહોંચાડી દે, અથવા તો જો કોઈ શ્રાવક ત્યાં જતો જ હોય તો તેના હાથે સંદેશો મોકલાવે. (શ્રાવકને સ્પેશ્યલ ન भोइल, मां वधु विराधना थाय.) अथवा तोजी ५ अनाथे भोले. सण्णिमाइ भid आदि श०६ छ. वी॥ ८१२॥ Page #830 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ | | ૮૧૩ | નિ.-૨૪૭ તેના દ્વારા પૂર્વની જેમ બીજા પણ સમજી લેવા. (શય્યાતરાદિ) આમ આ તો ગોચરી ફરનારા સાધુઓની વિધિ કહી, પણ એ વખતે જે સાધુઓ વસતિમાં જ રહે, તેઓએ શું કરવું?... એ હવે કહે છે કે જો બીજા ગામ ગયેલા સાધુઓને પાછા આવતા ઘણીવાર લાગે, પાછા ન ફરેલા હોય તો પછી વસતિમાં રહેલા સાધુઓ આખાય ગચ્છને સાધારણ તરીકે આવેલ જે કંઈક વિશિષ્ટ દ્રવ્ય હોય તેને રાખી મૂકી બાકીનું બધું પ્રાન્તપ્રાયઃ, તુચ્છદ્રવ્ય જેવું વાપરે. (જથી પેલા સાધુઓ આવે તો એમને વિશિષ્ટ વસ્તુ વાપરવા આપી શકાય. વળી ગચ્છને સાધારણ ઘી વગેરે વસ્તુઓ બધા આવ્યા બાદ સરખે ભાગે વહેંચવાની હોય, એટલે એ વસ્તુઓ પહેલા ન વાપરે. બધા આવ્યા બાદ એ વિશિષ્ટ વસ્તુઓ બધી ભેગી કરી સરખે ભાગે વહેંચાય.) वृत्ति : अथ तथाऽपि चिरयन्ति ततः - ओ.नि. : जाए दिसाए उ गया भत्तं घित्तुं तओ पडियरंति । अणपुच्छिनिग्गयाणं चउद्दिर्सि होइ पडियरणा ॥२४७॥ 'जाए दिसाए उ गया' यया दिशा भिक्षाटनार्थं गतास्तया दिशा गृहीतभक्तपानका: साधवः 'पडियरंति 'त्ति प्रतिजागरणां-निरूपणां कुर्वन्ति, अथ तु ते भिक्षाटका अनाभोगेनाकथयित्वैव गतास्ततः किं कर्त्तव्यमित्यत आहअनापृच्छय निर्गतानां भिक्षाहिण्डकानां चतसृष्वपि दिक्षु 'प्रतिजागरणं' निरूपणं कर्त्तव्यं साधुभिः । ahi ૮૧૩ .. Page #831 -------------------------------------------------------------------------- ________________ SAFE SERS म श्री मोघ- प्रतिजागरणमनविधिः कः ?,નિર્યુક્તિ ओ.नि. : पंथेणेगो दो उप्पहेण सह करेंति वच्चंता । ॥ ८१४॥ अक्खरपरिसाडणया पडियरणिअरेसिं मग्गेणं ॥२४८॥ 'पथा' मार्गेण प्रसिद्धेन एकः साधुः प्रयाति, द्वौ साधू 'उत्पथेन' उन्मार्गेण व्रजतः, वर्त्तन्या एक एकया ण दिशाऽन्यश्चान्यया, ते च त्रयोऽपि व्रजन्तः शब्दं कुर्वन्ति, ते च व्रजन्तः स्तेनादिना गृहीताः सन्तः साधवः किं कुर्वन्तीत्यत ण स आह-'अक्खर'त्ति वर्तन्यामक्षराणि लिखन्तः पादादिना व्रजन्ति, 'परिसाडणय'त्ति परिशात(ट)नं वस्त्रादेः कुर्वन्तो सनि.-२४८ व्रजन्ति येन कश्चित्तेन मार्गेणान्विषति । 'पडियरणिअरेसिंति इतरेषामन्वेषणार्थं निर्गतानां साधूनां मार्गेण तत्कृतेन ग चिह्नन प्रतिजागरणं कर्त्तव्यम् ॥ ' ચન્દ્ર. : હવે અન્નપ્રાન્ત વાપરી લીધું, છતાં હજી પેલા સાધુઓ આવ્યા ન હોય તો પછી - ઓઘનિર્યુક્તિ-૨૪૭: ગાથાર્થ : જે દિશામાં તે સાધુઓ ગયેલા હોય, ભોજન લઈને તે દિશામાં રાહ જુએ. પંડ્યા વિના નીકળેલાઓની ચારેય દિશામાં તપાસ કરવી. ટીકાર્થ : પેલા સાધુઓ જે દિશામાં પરગામ ગોચરી ગયા હોય, તે દિશામાં વસતિ સ્થિત સાધુઓ ગોચરી પાણી લઈ वी॥१४॥ Page #832 -------------------------------------------------------------------------- ________________ Ini E E શ્રી ઓઘ- આગળ જાય અને ત્યાં તે સાધુઓની રાહ જુએ. નિર્યુક્તિ 1 પ્રશ્ન : પણ અજાણતા જ તે સાધુઓ જો કહ્યા વિના જ નીકળી ગયા હોય, તો તેઓ કઈ દિશામાં ગયા છે. એ શી 1 |ી રીતે ખબર પડે ? | ૮૧૫ || ઉત્તર : જો તે ભિક્ષા માટે ગયેલા સાધુઓ અજાણતા જ કહ્યા વિના જ નીકળી ગયા હોય તો પછી તેવા સાધુઓની તો ચારેય દિશામાં સાધુઓએ તપાસ આદરવી. પ્રશ્ન : સાધુઓની તપાસ કરવા માટે જવાની વિધિ શું છે ? ઓઘનિર્યુક્તિ-૨૪૮ : ઉત્તર : ગાથાર્થ એક સાધુ માર્ગ વડે અને બે ઉન્માર્ગ વડે ચાલતા શબ્દ કરે. (શેષ ટીકાર્થથી નિ.-૨૪૮ સ્પષ્ટ થશે.) 1 ટીકાર્થ : એક સાધુ પ્રસિદ્ધ મુખ્ય માર્ગે આગળ વધે. બીજા બે સાધુએ રસ્તાની આજુબાજુના ઉન્માર્ગ વડે આગળ વધે. '' આશય એ કે એક સાધુ માર્ગની એક સીધી દિશા વડે આગળ વધે. બે સાધુઓ બે બાજુની આડી દિશા વડે આગળ વધે. (કદાચ ચોરો સાધુને ઉપાડી જઈ ઉન્માર્ગે આગળ વધ્યા હોય તો સાધુ ત્યાં જ મળવાનો...) આ ત્રણેય જણ ચાલતા ચાલતા બૂમો પાડતા જાય. જે ગોચરી માટે ગયેલા સાધુઓ હતા, તેઓ જો રસ્તામાં ચોરો વડે ચોરાયેલા હોય તો તેઓ શું કરે ? એ વિધિ બતાવે છે કે તેઓ ચોરો વડે પકડીને લઈ જવાતા હોય, તો હોંશિયારીપૂર્વક રસ્તામાં પગ વગેરે વડે અક્ષરો લખતા જાય. અથવા તો વ ૮૧૫ / = re ' * Page #833 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ શ્રી ઓઘ વસ્ત્રાદિને ફેંકતા જાય. કે જેથી પાછળથી તપાસ કરવા નીકળેલા કોઈક સાધુ તે અક્ષર-વસ્ત્રાદિ જોઈ તે માર્ગે તપાસ કરી શકે. આ (એ જ વાત કરે છે કે) શોધખોળ કરવા નીકળેલા સાધુઓનું કર્તવ્ય એ છે કે રસ્તામાં તે સાધુઓ વડે કરાયેલા ચિહ્નને અનુસારે શોધખોળ કરવી. ૮૧૬ો ओ.नि. : गामे व गंतुं पुच्छे घरपरिवाडीए जत्थ उ न दिट्ठा । तत्थेव बोलकरणं पिंडियजणसाहणं चेव ॥२४९॥ यदा तु पुनस्तेषां स्तेननीतानां चिह्नं न किञ्चित्पश्यति तदाऽपि ग्राममेव गत्वा पृच्छति, कथं ?, गृहपरिपाट्या, નિ.-૨૪૯ भ 'जत्थ उ न दिट्ठ'त्ति यत्र न दृष्टास्तस्मिन् ग्रामे, न च तद्ग्रामनिर्गतानां वार्ता, तत्रैव 'बोलकरणं 'ति रोलं कुर्वन्ति, पश्चाच्च भ "पिंडियजनसाहणं' पिण्डितो-मिलितो यो जनस्तस्य कथनीयं यदुत अस्मिन् ग्रामे प्रव्रजिता भिक्षार्थं प्रविष्टाः, न च तेषां पुनरस्माद् ग्रामाद्वार्ता श्रुतेति। ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૪૯ : ગાથાર્થ : ગામમાં જઈને ઘરના ક્રમથી પૂછે, જ્યાં ન દેખાયેલા હોય ત્યાં જ અવાજ કરે. ભેગા થયેલા લોકને કથન કરે. ટીકાર્થ : જો “ચોરો વડે એ સાધુઓ લઈ જવાયા છે.” એવું દર્શાવનાર કોઈપણ ચિહ્ન ન જ મળે, તો પછી છેક એ a ૮૧ ૬ | Page #834 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ પરગ્રામ સુધી જઈ ત્યાં પૃચ્છા કરે. નિર્યુક્તિ પ્રશ્ન : શી રીતે પૃચ્છા કરે ? ઉત્તર : ઘરના ક્રમથી એટલે કે ક્રમશઃ બધા ઘરોમાં વારાફરતી સાધુ અંગે પૃચ્છા કરે. તે ગામમાં જે ઘરમાં ન જોવાયેલા ૮૧૭IST Sા હોય અને તે ગામમાંથી તે સાધુઓ નીકળી ગયેલા હોવાની વાત પણ ન સંભળાય, તો પછી તે જ સ્થાને બૂમો પાડે અને ખે તેના દ્વારા લોકો ભેગા થાય ત્યારે તેમને કહે કે આ ગામમાં સાધુઓ ભિક્ષા માટે આવેલા પણ તેઓની આ ગામમાંથી નીકળી ) ઇ ગયાની વાત સંભળાતી નથી. એટલે કે તેઓ આ ગામમાંથી બહાર નીકળી ગયા હોવાની વાત સંભળાતી નથી. એટલે આ pr ગામમાં જ છે. પણ મળતા નથી. (આમ થવાથી એ લોકો સાધુઓને શોધવામાં મદદગાર બને. ધારો કે એ ગામમાં ૧ થી ૫ નિ.-૨૫૦ ) ૧૫ ઘરોમાં બધાએ સાધુ આવ્યા હોવાની વાત કરી. ૧૬માં ઘરે કહે છે કે અહીં સાધુ નથી આવ્યા. અને ગામમાંથી બહાર છે ': પાછા નીકળી ગયા હોવાના ય કોઈ જ સમાચાર નથી. તો નક્કી થાય કે આ ૧૫માં અને ૧૬માં ઘર વચ્ચે કંઈક ગરબડ થઈ છે. એટલે જ ત્યાં જ બૂમાબૂમ કરીને બધાને ભેગા કરીને બધી વાત કરે. वृत्ति : एवं तैस्तरुणैरन्यग्रामेऽटद्भिरेतच्च कृतं भवति - ओ.नि. : एवं उग्गमदोसा विजढा पइरिक्कया अणोमाणं । मोहतिगिच्छा अ कया विरियायारो य अणुचिण्णो ॥२५०॥ ૮૧૭ Page #835 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ય 'एवं' अन्यग्रामे भिक्षाटनेन 'उद्गमदोषाः' आधाकर्मादयः "विजढा' परित्यक्ता भवन्ति, 'पइरिक्कय 'त्ति प्रचुरस्य નિર્યુક્તિ भक्तादेर्लाभो भवति 'अणोमाणं'ति न वा 'अपमान' अनादरकृतं भवति लोके, तथा मोहचिकित्सा च कृता भवति, १०२ श्रमातपवैयावृत्त्यादिभिर्मोहस्य निग्रहः कृतो भवति-अवकाशो दत्तो न भवतीति, 'विरियायारो य' वीर्याचारश्च | ૮૧૮|| ‘અનુવીf:' મનુક્તિો મવતિ | ચન્દ્ર, આમ અન્ય ગામમાં ગોચરી માટે ફરતા તરુણો-યુવાનો વડે આ જ કરાયેલું થાય છે કે ઓઘનિર્યુક્તિ-૨૫૦ : ગાથાર્થ : આ પ્રમાણે ઉદ્ગમદોષોનો ત્યાગ, પ્રચુરતા, અનપમાન, મોહચિકિત્સા, કરાયેલી જ નિ.-૨૫૦ થાય. અને વીર્યાચાર આચરાયેલો થાય. ટીકાર્થ : (૧) આ પ્રમાણે અન્ય ગામમાં ગોચરી ચર્ચા કરવા વડે આધાકર્માદિનો ત્યાગ થાય છે. (૨) પુષ્કળ || a ભક્તાદિનો લાભ થાય. (૩) લોકમાં અનાદર વડે થતું અપમાન ન થાય. (૪) મોહનીયકર્મ રૂપી રોગની ચિકિત્સા કરાયેલી થાય. એટલે કે શ્રમ, તડકો, વૈયાવચ્ચ વગેરે વડે મોહનો નિગ્રહ કરાયેલો થાય. એટલે કે એને તક જ ન મળે તથા (૫) વર્યાચારનું પાલન કરાયેલું થાય. वृत्ति : एवमुक्ते सति चोदक आह - ah ૮૧૮ છે. Page #836 -------------------------------------------------------------------------- ________________ कम श्री मोध-स्थ ओ.नि. : अणुकंपायरियाई दोसा पइरिक्वजयणसंसटुं । નિર્યુક્તિ पुरिसे काले खमणे पढमालिय तीसु ठाणेसु ॥२५१॥ ॥८१८ सत्यमाचार्यादयोऽनुकम्पिता भवन्ति, किन्तु एवं वृषभाः परित्यक्ता भवन्ति, आचार्योऽप्यनेनैव वाक्येन प्रत्युत्तरं स. ददाति काक्वा-'अणुकंपायरिआई 'त्ति एवमाचार्यादीनामनुकम्पा, तयाऽनुकम्पया त एव परलोके इहलोके चानुकम्पिता ण भवन्ति यत एव परलोके निर्जरा इहलोके च प्रशंसा, पुनरप्याह पर:-'दोसा' इति । भवतु नाम परलोका (आचार्या) स नुकम्पादि किन्तु क्षुत्पीडा च तदवस्थैव, आचार्योऽप्याह-क्रियत एव प्रथमालिका, किन्तु त्रिषु स्थानेषु, कानि च स न.-२५१ तानि?, अत आह 'पुरिसे' त्ति पुरुषः किं सहिष्णुरुत असहिष्णुः ?, पुरुषो यद्यसहिष्णुस्ततः करोति, कालेउष्णकालादौ, यधुष्णकालस्ततः करोति, 'खवणे'त्ति कदाचित्क्षपको भवति अक्षपको वा, यदि क्षपकस्ततः करोति, एवमेतेषु त्रिषु स्थानकेषु प्रथमालिकां करोति, क्व करोति ? कथं वा करोति ? अत आह - 'पतिरिक्वजयण'त्ति प्रतिरिक्ते-एकान्ते यतनया करोति, पुनरप्याह पर:-आचार्यादीनां तेन तद्भक्तं संसृष्टं कृतं भवति, आचार्योऽप्यनेनैव वाक्येनोत्तरं ददाति-पतिरिक्वजयणसंसटुं' १०२एकान्ते यतनयाऽसंसृष्टं च यथा भवति तथा प्रथमालियंति-मात्रके पृथगाकृष्य भुक्ते हस्तेन वा द्वितीयहस्ते कृत्वा, अकारप्रश्लेष आचार्यवाक्ये द्रष्टव्यः । ॥८१८॥ Page #837 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ત્ય ચન્દ્ર. ઃ આ પ્રમાણે કહેવાય છતે પ્રશ્નકાર કહે છે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૨૫૧ : ટીકાર્થ: એ વાત સાચી કે પરગામ ગોચરી જનારા સાધુઓ વડે આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય. પરંતુ બિચારા તે વૃષભ, વૈયાવચ્ચીઓ તો ત્યજાયેલા જ થાય છે. કેમકે આટલું બધું હરવા-ફરવાથી તેઓને કેટલું કષ્ટ || ૮૨૦ | _ પડે ? - આચાર્ય પણ આ જ વાક્ય વડે આડકતરી રીતે પ્રત્યુત્તર આપે છે કે તે કહ્યું એ સાચી વાત છે કે આ રીતે તો ૫, આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય છે અને તે ભક્તિ વડે તે વૈયાવચ્ચીઓ પરલોકમાં અને ઈહલોકમાં અનુકંપિત કરાયેલા viી * બને છે. કેમકે પરલોકમાં નિર્જરા અને આલોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય. નિ.-૨૫૧ | પૂર્વપક્ષ પાછો પ્રશ્ન કરે છે કે આચાર્યની ભક્તિ ભલે થાઓ (પરલોકસંબંધી લાભ ભલે થાઓ) પણ તે વૈયાવચ્ચીઓને થતી ભૂખની પીડા અને તરસની પીડાનું શું? એ તો એવીને એવી જ રહે છે. આચાર્ય ઉત્તર આપે છે, કે એ આપત્તિ રહેતી નથી. કેમકે પ્રથમાલિકા કરવાની રજા જ છે. પરંતુ એ એમને એમ નહિ. ત્રણ સ્થાને કરાય છે. પ્રશ્ન : તે ક્યા ત્રણ સ્થાનો છે? ઉત્તર : (૧) જો એ વૈયાવચ્ચી સાધુ ભૂખ્યો-તરસ્યો રહેવા માટે અસહિષ્ણુ હોય તો એ પ્રથમાલિકા કરે. ઉi ૮૨૦ (૨) જો ઉનાળો વગેરે હોય તો પ્રથમાલિકા કરે. (૩) તે વૈયાવચ્ચી ક્યારેક તપસ્વી પણ હોય કે અતપસ્વી પણ હોય, Page #838 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ | j 11 229 11 지 પ્રશ્ન : નવકારશી કયાં કરે ? અથવા તો કેવી રીતે કરે ? ઉત્તર : એકાંતમાં યતનાપૂર્વક પ્રથમાલિકા કરે. (પ્રથમાલિકા=પૂર્વે થોડુંક વાપરવું તે.) વળી પ્રશ્નકાર પૂછે કે આ રીતે પાત્રામાં વાપરશે, તો આચાર્યાદિનું ભોજન તે સાધુ વડે એંઠું કરાયેલું થશે. स TOT स्म આચાર્ય પણ આજ વાક્ય વડે ઉત્તર આપે છે. (પત્તિરિાનયળ સંસદ માં સંઘ્ર શબ્દ છે. તેનાથી પૂર્વપક્ષ તરફથી એંઠું મ થવાનો પ્રશ્ન ઉભો કરાયો છે. અને ત્યાં જ અસંસદ છૂટું પાડવાથી એના જ વડે ઉત્તર અપાઈ જાય છે.) કે એકાંતમાં યતનાવડે એ રીતે વાપરે કે જેથી એંઠું ન થાય. એ યતના બે રીતે છે. (૧) માત્રક (બીજા નંબરનું પાત્ર)માં જુદું ખેંચીને, કાઢીને વાપરે ૬ (૨) એક હાથ વડે બીજા હાથમાં લઈને વાપરે. અહીં આચાર્યના વાક્ય તરીકે જ્યારે ઉપરનું વાક્ય લઈએ ત્યારે તેમાં મૈં કારનો ઉમેરો કરવો. તો જ અસંસજ્જ શબ્દ બને. वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारः प्रतिपदं व्याख्यानयन्नाह, तत्र प्रथमावयवं व्याख्यानयन्नाह - એનિમા : चोयगवयणं अप्पाणुकंपिओ ते अ भे परिचत्ता । आयरियणुकंपा परलोओ इह पसंसणया ॥१४८॥ જો તપસ્વી હોય તો તે કરે. T મ 기 व 고지 રા ભા.-૧૪૮ ॥ ૮૨૧॥ Page #839 -------------------------------------------------------------------------- ________________ = P & R E F શ્રી ઘન चोदकस्य वचनं चोदकवचनं, किं तद् ?, आत्मैवैवमनुकम्पित आचार्येण, ते च भे भवता परित्यक्ता भवन्ति । નિર્યુક્તિ आचार्योऽप्याह - आचार्यानुकम्पया परलोको भवति इहलोके च प्रशंसा भवति । 'अणुकंपा आयरियाई' वक्खाणिअं, | ૮૨૨ - ચન્દ્ર.: હવે આ જ ગાથાને ભાષ્યકાર દરેક પદનું વ્યાખ્યાન કરવા પૂર્વક વર્ણવે છે. તેમાં પહેલા અવયવનું વ્યાખ્યાન મ કરવાની ઈચ્છાવાળા કહે છે કે – ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૪૮: ગાથાર્થ : પ્રશ્નકારનું વચન છે કે આ રીતે આત્મા અનુકંપિત કરાયો. તે વૈયાવચ્ચીઓ M તો ત્યાગ કરાયા. ઉત્તર : આચાર્યની અનુકંપાથી પરલોક થાય, આ લોકમાં પ્રશંસા થાય. | ટીકાર્થ : પ્રશ્રકારનું વચન આ છે કે આચાર્યે આ રીતે વૈયાવચ્ચીઓને પ્રાયોગ્ય લેવા માટે બહાર ગામ મોકલીને જાતની આ જ અનુકંપા, સાચવણી કરી, પણ બિચારા વૈયાવચ્ચીઓ તો તેમના વડે તરછોડાઈ જ ગયા ને ? આચાર્ય પણ ઉત્તર આપે છે કે આચાર્યની ભક્તિ કરવાથી તે વૈયાવચ્ચીઓનો પરલોક સુધરે અને આ લોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય. ૨૫૧મી નિ.ગાથાના મજુર્જ..... શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीं 'दोस'त्ति व्याख्यानयन्नाह - ભા.-૧૪૮ R. Fi ૮૨૨ | Page #840 -------------------------------------------------------------------------- ________________ मो श्री जोध- त्थ નિર્યુક્તિ ॥। ८२३ ॥ ओ.नि.भा. : एवंपि अ परिचत्ता काले खवणे अ असहुपुरिसे य । कालो गिम्हो उ भवे खमगो वा पढमबिएहिं ॥ १४९ ॥ म चोदकः पुनरप्याह - एवमपि ते परित्यक्ता एव, यतः क्षुधादिना बाध्यन्ते, आचार्योऽप्याह- 'काले 'त्ति कालेउष्णकाले करोति 'खवणे 'त्ति क्षपको यदि भवति ततः स करोति प्रथमालिकामसहिष्णुश्च पुरुषो यदि भवति ततः स Ur करोति प्रथमालिकां, तत्र कालो ग्रीष्मो यदि भवेत्पुरुषः क्षपको यदि भवति, 'पढमबिइएहिं 'ति अत्र पुरुषः असहिष्णुः ण सकेन कारणेन भवति ? - 'पढमे 'त्ति प्रथमपरीषहेण बाध्यमानः, क्षुधित इत्यर्थः, 'बितिएहिं 'ति द्वितीयपरीषहेण - तृषा बाध्यमानः, पिपासया बाध्यमानोऽसहिष्णुर्भवतीति । भ 27 म्म चन्द्र. : हवे ते ४ गाथाना "दोस" शब्६नुं व्याप्यान डरता हे छे टु ઓઘનિર્યુક્તિ- ભાષ્ય-૧૪૯ : ટીકાર્થ : પ્રશ્ન ઃ પણ આવું હોવા છતાંય વૈયાવચ્ચીઓ તરછોડાયેલા જ થાય છે. કેમકે તેઓ ભૂખ-તરસ વડે પરેશાન થાય છે. ઉત્તર : ઉષ્ણકાળમાં પ્રથમાલિકા કરે, જો તપસ્વી હોય તો નવકારશી કરે, જો પુરુષ અસહિષ્ણુ હોય તો પ્રથમાલિકા पुरे. तेमां अस तरी उनाणी सेवो.... भ स ओ ᄑ हा ભા.-૧૪૯ at 11 223 11 Page #841 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-त्यु નિર્યુક્તિ | ॥८२४॥ मा.-१५० પ્રશ્ન : વૈયાવચ્ચી પુરુષ કયા કારણસર અસહિષ્ણુ હોય છે ? ઉત્તર : પહેલા પરિષહ વડે બાધા પામતો એટલે કે ભૂખ્યો થયેલો તે અસહિષ્ણુ બને છે. તેમ તરસ વડે બાધા પામતો એટલે કે પિપાસા વડે પીડિત થતો તે અસહિષ્ણુ બને છે. वृत्ति : अत्राह पर: - ओ.नि.भा. : जइ एवं संसटुं अप्पत्ते दोसिणाइणं गहणं । लंबणभिक्खा दुविहा जहण्णमुक्कोस तिअपणए ॥१५०॥ स यद्येवमसौ बाह्यत एव प्रथमालिकां करोति ततो भक्तं संसृष्टं कृतं भवति, आचार्योऽप्याह - 'अप्पत्ते दोसिणादिणं में गहणं' अप्राप्तायामेव भिक्षावेलायां पर्युषितान्नग्रहणं कृत्वा प्रथमालयति, कियत्प्रमाणां पुनः प्रथमालिकां करोत्यसौ ?, म द्विविधा प्रथमालिका भवति-'लंबणभिक्खा दुविहा' लम्बनैः-कवलैभिक्षाभिश्च द्विविधा प्रथमालिका भवति, इदानीं जघन्योत्कृष्टतः प्रमाणं प्रतिपादयन्नाह - 'जहन्नमुक्कोस तिअपणए' यथासङ्खयेन जघन्यतस्त्रयः कवलास्तिस्रो वा भिक्षाः, उत्कृष्टतः पञ्च कवलाः पञ्च वा भिक्षाः । यन्द्र. : सोधनियुति-भाष्य-१५0:2ीर्थ : प्रश्न : प्रभारी मा साधुबहार ०४ अथभासिय ४३, तो पछी ॥८२४॥ Page #842 -------------------------------------------------------------------------- ________________ 미 શ્રી ઓઘ નિર્યુક્તિ || ૮૨૫॥ ઉત્તર : જ્યારે ભિક્ષાવેળા થઈ જ ન હોય ત્યારે સૂકુ પાકું લઈને પ્રથમાલિકા કરી લે. (એંઠુ ન થાય એ રીતે વાપરવાની મૈં વિધિ આગળ બતાવશે.) એ ભોજન એંઠુ થાય. (સાધુ પાસે બે જ પાત્રા છે. તરપણી-ચેતનો તે વખતે ન હતા. એક પાત્રામાં પાણી અને બીજામાં ભોજન હોય. હવે જો ત્યાં પાત્રામાં થોડુંક વહોર્યા બાદ ત્યાં જ વાપરે તો એ પાસું એંઠુ થઈ જાય. પછી પાછું એ પાત્રામાં બીજું વહોરીને લાવે તો એ તો એંઠું જ ગણાય ને ?) પ્રશ્ન : આ સાધુ પ્રથમાલિકા કેટલા પ્રમાણની કરે ? કેટલું ખાય ? ઉત્તર : બે પ્રકારની પ્રથમાલિકા હોય છે. (૧) કોળીયાઓ વડે (૨) ભિક્ષા વડે. स्म वृत्ति : इदानीं तेन सङ्घाटकेन किं वस्तु केषु पात्रकेषु गृह्यते ? का वा प्रथमालिकाकरणे यतना क्रियते ?, वी एतत्प्रतिपादयन्नाह मो - त्य भ હવે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એ બેયનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે જઘન્યથી ત્રણ કોળીયા અથવા ત્રણ ભિક્ષા 1 લે. ઉત્કૃષ્ટથી પાંચ કોળીયા કે પાંચ ભિક્ષા લે. (પાંચ ઘરે ભિક્ષા, કે કુલ પાંચ વાર વહોરવા રૂપ ભિક્ષા.... અથવા ભિક્ષા ૫ એટલે રોટલી-લાડવો વગેરે વસ્તુ=દ્રવ્ય. ત્રણ ભિક્ષા એટલે કોઈપણ ત્રણ વસ્તુ! પાંચ ભિક્ષા એટલે કોઈપણ પાંચ વસ્તુ ! એમાં પણ કોળીયા તો નક્કી કરવાના જ.) व Di H ચા 174 મ ભા.-૧૫૦ મૈં ॥ ૮૨૫ ॥ Page #843 -------------------------------------------------------------------------- ________________ = 'b # # E F શ્રી ઓઘ-ચ મો.નિ. : ઈન્થિ હોડ઼ મત્ત વિકિ પકિદે સર્વ દોડા નિર્યુક્તિ पाउग्गायरियाई मत्ते बिइए उ संसत्तं ॥२५२॥ ૮૨૬ १०"एकस्मिन्यात्रके भक्तं गहाति द्वितीये च पतद्ग्रहे द्रवं भवति । तथा 'पाउग्गायरियाई मत्ते 'त्ति प्रायोग्यमाचार्यादीनामेकस्मिन्मात्रके भक्तं गृह्यते 'बितिए उ संसत्तं' द्वितीये मात्रके संसक्तं किञ्चित्पानकं गृह्यते ॥ ચન્દ્ર, ઃ (૧) સંઘાટકે કઈ વસ્તુ કયા પાત્રામાં લેવી ? (૨) પ્રથમાલિકા કરવામાં શું યતના કરવી એ બેનું હવે / નિ.-૨૫૨ પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૫૨ : ગાથાર્થ : એક પાત્રામાં દ્રવ, પાણી હોય. એક માત્રકમાં આચાર્યાદિ પ્રાયોગ્ય વસ્તુ અને બીજી | ' માત્રકમાં સંસક્ત વહોરવું. ટીકાર્થ: (દરેક સાધુ પાસે એક પાત્રક અને એક માત્રક (પાત્રા કરતા નાનું પાત્રુ તે માત્રક) હોય. એટલે એક સંઘાટક પાસે કુલ ૨ પાત્રા અને ૨ માત્રક હોય. તેમાં) એક પાત્રામાં ભોજન લે, બીજા પાત્રામાં પાણી લે. આચાર્યાદિને અનુકૂળ ભોજન એક માત્રકમાં લે અને બીજા માત્રકમાં સંસા, જીવયુક્ત છે તેવી શંકાવાળું કંઈક પાણી વહોરે. (જે પાણીમાં જીવાદિ હોવાની શંકા હોય તે આ સ્વતંત્ર માત્રકમાં જ વહોરવામાં આવે. ઉપાશ્રયાદિ સ્થાને જઈ ધ્યાનથી જોઈ જો જીવ ન હોય તો વળ ૮૨૬ .. Eવાપરે, નહિ તો ઉચિત વિધિ કરે.) = Page #844 -------------------------------------------------------------------------- ________________ न्यु ओ.नि. : जइ रिक्को तो दवमत्तगंमि पढमालियाए करणं तु । નિર્યુક્તિ संसत्तगहण दवदुलहे य तत्थेव जं पत्तं ॥२५३॥ ॥८२७॥ | यदि रिक्तः संसक्तद्रवमात्रकस्ततस्तस्मिन् प्रथमालिकायाः करणं 'संसत्तगहणे 'त्ति, अथ तस्मिन् द्रवमात्रके म संसक्तद्रवग्रहणं कृतं ततस्तत्रैव पात्रके यत्प्रान्तं तद्भुङ्क्ते । 'दवदुल्लहे यत्ति अथवा दुर्लभं पानकं तत्र क्षेत्रे ततश्च तत्रापि ण संसक्तमात्रके पानकेनाक्षणिके सति 'तत्थेव'त्ति तस्मिन्नेव भक्तपतद्ग्रहे यत्प्रान्तं तद्धस्तेनाकृष्यान्यस्मिन् हस्ते कृत्वा समुद्दिशति । यन्द्र. : मोधनियुस्ति-२५3 : गाथार्थ : d मासीहोय तो पीना मात्र न. ४२वी. (शेष टीसर्थथा स्पष्ट નિ.-૨૫૩ व थशे.) ટીકાર્થ : જો સંસક્તજલ લેવા માટેનું માત્રક ખાલી હોય, તેમાં કંઈ વહોર્યું ન હોય તો એમાં જ પ્રથમાલિકા કરે. પણ જો તે દ્રવમાત્રકમાં સંસક્તદ્રવનું ગ્રહણ કરી લીધું હોય તો પછી તે જ પાત્રામાં જે પ્રાન્ત, નબળી, સામાન્ય વસ્તુ હોય તે वापरे. અથવા તો આવું બને કે તે ક્ષેત્રમાં પાણી દુર્લભ હોય અને એટલે સંસક્ત પાણી પણ વહોરવું પડેલું હોય તો એ માત્રક વી ૮૨૩ો Page #845 -------------------------------------------------------------------------- ________________ श्री मोध-न्य પાણીથી ભરેલું હોવાથી તેમાં પ્રથમાલિકા કરવી શક્ય ન ય બને અને તો પછી તે જ ભોજનના પાત્રામાં જે સામાન્ય વસ્તુ નિર્યુક્તિા હોય, તે હાથ વડે કાઢીને બીજા હાથમાં કરીને વાપરે. (એક હાથથી પાત્રામાંથી લઈ એ વસ્તુ બીજા હાથમાં મૂકી એ બીજો હાથ મોઢામાં મૂકે...સાર એ છે કે બે સાધુ વચ્ચે બે પાત્રક અને બે માત્રક છે. એક પાત્રકમાં બે માટેનું પાણી, એક માત્રકમાં ॥८२८॥ આચાર્યાદિ પ્રાયોગ્ય વસ્તુ અને બીજા માત્રકમાં સંસક્તદ્રવાદિ વહોરવાનું છે. જો એ બીજું માત્રક ખાલી હોય તો એમાં પાત્રકમાંથી થોડું લઈને વાપરે પણ જો એ ભરેલ હોય તો પાત્રામાંથી એક હાથ વડે લઈ બીજા હાથ વડે વાપરે.) वृत्ति : एवं चासौ सङ्घाटकः प्रथमालिकां करोति - ओ.नि. : अंतरपल्लीगहिअं पढमागहियं व सव्व भुंजेज्जा । धवलंभो संखडीयं व जं गहिअं दोसिणं वावि ॥२५४॥ __ अन्तरपल्ली-तस्माद्ग्रामात्परतो योऽन्य आसन्नग्रामस्तत्र यद्गृहीतं तद्भुङ्क्ते, पुनस्तत्क्षेत्रातिक्रान्तत्वादभोज्यं भवति, पढमागहिअं वत्ति प्रथमायां वा पौरुष्यां यद्गृहीतं तत्सर्वं भुङ्क्ते तृतीयायां पौरुष्यामकल्प्यं यतस्तद्भवति । म 'धुवलंभो संखडीयं व' अथवा ध्रुवो वाऽवश्यंभावी - अत्र सङ्खड्यां लाभो भविष्यतीति मत्वा, ततश्च यद् गृहीतं हा 'दोसिणं वावि' पर्युषितमन्नं तत्सर्वं भुञ्जते । નિ.-૨૫૪ PTOHR ॥८२८॥ Page #846 -------------------------------------------------------------------------- ________________ ण * ચન્દ્ર. ઃ વળી આ સંઘાટક આ પ્રમાણે પ્રથમાલિકા કરે કે (પ્રથમાલિકા કરવાના બીજા પણ કારણો દર્શાવાય છે) | Dj ઓઘનિર્યુક્તિ-૨૫૪ : ટીકાર્થ : (૧) અન્તરપલ્લી એટલે તે ગામની પછી જે બીજું નજીકનું ગામ હોય તે. ત્યાં જે ગ્રહણ કરેલું હોય તે વાપરે. ફરીથી પાછું તે ત્યાં લાવવામાં આવે તો એ ક્ષેત્રાતિકાન્ત થવાથી વાપરી ન શકાય. (દા.ત. નં.૧ ગામમાં રોકાયેલ સાધુ નં.૨ ગામમાં વહોરવા જાય છે, રસ્તામાં નાનકડું બીજું ગામ આવે છે. તે અન્નરપલ્લી કહેવાય. હવે મૈં ત્યાં વહોરેલું જો નં.૨ ગામમાં લઈ જાય, અને ત્યાંથી પાછા ફરતા અત્તરવલ્લી અને એ પછી નં.૧ ગામ સુધી એ વસ્તુ લાવે તો આટલું ચાલવામાં એ વસ્તુ શાસ્ત્રીય દૃષ્ટિએ ક્ષેત્રાતિકાન્ત થઈ જાય. આવું ન થાય તે માટે જ સાધુ એ વસ્તુ વાપરી મૈં લે, પ્રથમાલિકા કરી લે. આઠ કિ.મી. થાય એટલે ક્ષેત્રાતિક્રાન્ત ગણવાનો હાલ..વ્યવહાર છે.) T (૨) પહેલી પોરિસીમાં જે વહોરેલું હોય તે બધું જ વાપરે. એટલે એ રીતે નવકા. કરે. કેમકે ત્રીજી પોરિસીમાં તો એ પહેલી પોરિસીમાં વહોરેલી ચીજ અકલ્પનીય બની જાય. 31 શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ || ૮૨૯ T स दरहिंडिए व भाणं भरियं भोच्चा पुणोवि हिंडिज्जा । कालो वाऽक्कमई भुंजेज्जा अंतरा सव्वं ॥२५५॥ म ओ (૩) “અહીં સંખડી, જમણવારમાં અવશ્ય લાભ થવાનો છે.” એમ જાણીને જે પર્યુષિત અન્ન લીધેલ હોય તે બધુ વાપરી લે (કે જેથી પાત્રુ ખાલી થાય, તેમાં સંખડીની સારી વસ્તુઓ વહોરી શકાય અને એ રીતે ગચ્છની ભક્તિનો લાભ મળે.) ઓનિ. : म हा નિ.-૨૫૫ || ૮૨૯॥ Page #847 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ શ્રી ઓઘ-યુ अर्द्धहिण्डिते वा यत्पात्रकं गृहीतं तद्भुतं, ततश्च तद्भुक्त्वा पुनरपि हिण्डेत । 'कालो वाऽतिक्कमति 'त्ति भोजनकालो નિર્યુક્તિ1 વા અનતાનામતિતિ થાવ તદ્ધ ગૃહીત્યાં છતિ તતશાક્તરત્ન પુર્વ તત્સર્વ મુવત્વ પ્રવિતિ | | | ni || ૮૩ ll, ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૨૫૫ : ગાથાર્થઃ થોડુંક ફર્યા બાદ ભાજન ભરાઈ જતા, વાપરીને ફરી પાછા ફરે. અથવા તો - કાલ અતિક્રમણ કરાતો હોય તો વચ્ચે બધું જ વાપરી લે. ન ટીકાર્થ : ગોચરી માટે અડધુ જ ફર્યા અને જે પાત્રક લીધેલું, તે ભરાઈ ગયું. તેથી તે વાપરીને ફરી પાછો ગોચરી માટે ફરે. (પાત્રુ ભરાઈ જ જાય તો બીજીવાર ફરવાની શી જરૂર? કેમકે વસ્તુ જેટલા પ્રમાણમાં લાવવાની હોય, એટલા પ્રમાણનું પાત્ર તો લઈ જ ગયા હોય. એટલે એ ભરાઈ ગયા પછી એને ખાલી કરી, વાપરી લઈ બીજીવાર ફરવા જવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ અહીં એમ લાગે છે કે (૧) પાત્રુ કઈ વસ્તુથી ભરાય એ મહત્વનું છે. ધારો કે રોટલીને બદલે ભાત જ મળ્યાં. તો રોટલી ભરેલા પાત્રા કરતા ભાત ભરેલું પાત્રુ ખાવાની અપેક્ષાએ તો અડધી ગોચરી જ ગણાય. એટલે આવી ! પચવામાં હલકી વસ્તુ મળી હોય તો એ પાત્રુ ભરાવા છતાં ઓછી પડે. એટલે એ વાપરીને ફરી એ પાત્રુ ભરી ગચ્છને પુરતું પહોંચાડવું જરૂરી છે. (૨) એ સાધુની ભૂખ ધાર્યા કરતા વધી જાય તો પછી વધુ વહોરવું જરૂરી બને. એટલે પાત્રાનું વાપરી પછી વધુ વહોરી લે...(૩) ગચ્છયોગ્ય - બાલાદિ માટે ગોચરી લઈ જવાની હોય.) ક્યારેક એવું બને કે આ સાધુ ગોચરી લઈ ઉપાશ્રયે પહોંચે, ત્યાં સુધીમાં ત્યાંના સાધુઓનો ગોચરી કાળ પૂરો થઈ ગયો હોવાની શક્યતા હોય. અને તો પછી એ બધું ત્યાં લઈ જવું નિરર્થક જ બની રહે. આવી પરિસ્થિતિમાં તે સાધુ રસ્તામાં જ ૮૩oll Page #848 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધ- નિર્યુક્તિ ' || ૮૩૧ | બધું વાપરીને પછી પોતાના વિવક્ષિત ગામમાં પ્રવેશ કરે. 3 મોનિ. પણ વિઠ્ઠી મforો સંમિ વસંતાન દોરૂ fgમિ ! પત્નિદwifપ પત્તો વોૐ મUશ્વરમદલ્થ રદ્દા एष विधिः 'भणितः' उक्तस्तस्मिन् क्षेत्रे वसतां भवति, प्रतिलेखनामपीत ऊर्ध्वं वक्ष्ये, किं विशिष्टाम् ?-अल्पाक्षरां म महार्थां चेति । उक्तं स्थानस्थितद्वारं, तत्प्रतिपादनाच्च व्याख्यातेयं गाथा, यदुत 'संगार बितिय वसही ततिए सण्णी', નિ.-૨૫૬ इत्येवमादिका, तत्प्रतिपादनाच्चोक्ता 'जतमाणा विहरंता ओहाणाहिंडका चऊद्ध'त्ति, तत्प्रतिपादनाच्चोक्ता अनेके भ प्रत्युपेक्षकाः, तत्प्रतिपादनाच्चोक्तं प्रत्युपेक्षकद्वारमिति, ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૨૫૬ : ગાથાર્થ: તે ક્ષેત્રમાં વસતા સાધુઓનો આ વિધિ કહેવાયો. હવે પછી અલ્પ અક્ષરવાળી અને વિશાળ અર્થવાળી પ્રતિલેખનાને કહીશ. ટીકાર્થ : તે ક્ષેત્રમાં વસનારા સાધુઓનો આ વિધિ કહેવાયો. હવે પછી પ્રતિલેખનાને પણ કહીશું. , પ્રશ્ન : એ પ્રતિલેખના કેવા પ્રકારની છે ? ઉત્તર : અલ્પ અક્ષરવાળી અને મોટા અર્થોવાળી આ પ્રતિલેખના છે. || ૮૩૧ I. Page #849 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ સ્થાનસ્થિત દ્વારા કહેવાઈ ગયું. તેનું કથન કરવા દ્વારા ૧૭૭મી સંગાર... ગાથાનું વ્યાખ્યાન થઈ ગયું. તેનું પ્રતિપાદન નિર્યુક્તિ કરવાથી તમારા.... એ ગાથા કહેવાઈ અને તેના પ્રતિપાદન દ્વારા અનેક પ્રત્યુપેક્ષક એ દ્વાર પણ કહેવાઈ ગયું. અને તેના v પ્રતિપાદનથી પ્રત્યુપેક્ષક દ્વાર પૂર્ણ થયું. || ૮૩૨ ll | (ઓઘનિર્યુક્તિ-ગાથા.૨ માં પ્રતિલેખનાદિ ૭ મુખ્ય દ્વારા બતાવેલા. એ પછી પ્રતિલેખના નામના પ્રથમ દ્વારમાં (૧) v પ્રતિલેખક (૨) પ્રતિલેખના (૩) પ્રતિલેખિતવ્ય એ ત્રણ દ્વારો ઓઘનિર્યુક્તિ-ગાથા-૪માં બતાવેલાં. તરત ગાથા પમાં એક | જ પ્રતિલેખક (=પ્રત્યુપેક્ષક) અને અનેક પ્રત્યુપેક્ષક... એમ બે ભેદ દર્શાવેલા. એમાં એક પ્રત્યુપ્રેક્ષકના વર્ણન બાદ અનેક vi પ્રત્યુપેક્ષકનું વર્ણન ચાલતું હતું. તેમાં ૧૭૭મી ઓઘનિયુક્તિ ગાથામાં સંગારાદિ ૬ મુખ્ય દ્વારા દર્શાવેલા. એમાનું છઠ્ઠું સ્થાન નિ.-૨૫૭ સ્થિત દ્વાર ૨૫૫મી ગાથામાં પૂર્ણ થયું. એ પૂર્ણ થવાથી એ ૧૭૭મી ગાથાનું વર્ણન પૂર્ણ થયું. એ પૂર્ણ થવાથી અનેક | 'ir પ્રત્યુપેક્ષક દ્વાર પૂર્ણ થયું. એ પૂર્ણ થવાથી પ્રતિલેખના નામના મુખ્ય પ્રથમ દ્વારનું પ્રથમ દ્વારા પ્રત્યુપેક્ષક દ્વાર પૂર્ણ થયું. અને એ 3 એટલે હવે ત્યારબાદ પ્રતિલેખના નામના મુખ્ય દ્વારનું જ ગાથામાં બતાવેલ બીજુ દ્વાર પ્રતિલેખના બતાવવાની શરુ કરે છે.) વૃત્તિ : તત્ર યદુમ્ - ‘ત્તો, સ્નેહvi વોરું' તામિલાન શ્રાધ્યાનયત્રદ - ओ.नि. : दुविहा खलु पडिलेहा छउमत्थाणं च केवलीणं च । अब्भितर बाहिरिआ दुविहा दव्वे य भावे य ॥२५७।। | ૮૩૨ TI છે, પ * Page #850 -------------------------------------------------------------------------- ________________ E F = = = નિ.-૨૫૭ શ્રી ઓઘ-યુ द्विविधा प्रत्युपेक्षणा भवति, कतमेन द्वैविध्येनेत्यत आह-छद्मस्थानां संबन्धिनी केवलिनां च, सा चैकैका द्विविधा નિર્યુક્તિ अभ्यन्तरा बाह्या च । याऽसौ छद्मस्थानां सा द्विविधा-अभ्यन्तरा बाह्या च, याऽपि केवलिनां साऽपि अभ्यन्तरा बाह्या " च । 'दव्वे य भावे य'त्ति याऽसौ बाह्या प्रत्युपेक्षणा सा द्रव्यविषया, याप्यसौ अभ्यन्तरा सा भावविषयेति । | ૮૩૩ ll - - ચન્દ્ર, ઃ હવે જે પૂર્વે કહેલું કે “હવે પ્રતિલેખનને કહીશું” (૨૫૬મી નિ.ગાથામાં) તે પ્રતિલેખનાનું જ વ્યાખ્યાન કરતા. Sએ કહે છે કે – - ઓઘનિર્યુક્તિ-૨૫૭: ગાથાર્થ : બે પ્રકારે પ્રતિલેખના છે. (૧) છબસ્થોની (૨) કેવલીઓની, તે અત્યંતર અને બાહ્ય એમ બે બે પ્રકારે છે. દ્રવ્યમાં બાહ્ય અને ભાવમાં અભ્યત્તર. ટીકાર્થ : પ્રત્યુપેક્ષણા બે પ્રકારે છે. પ્રશ્ન : કયા બે પ્રકારે છે ? ઉત્તર : છદ્મસ્થોના સંબંધી અને કેવલીઓના સંબંધી એમ બે પ્રકારે છે. તે એક એક પાછી બે પ્રકારે છે. (૧) અભ્યન્તરા (૨) બાહ્યા છદ્મસ્થોની જે પ્રતિલેખના છે તે બે પ્રકારે છે (૧) અભ્યત્તર અને (૨) બાહ્ય અને જે કેવલીઓની પ્રતિલેખના છે, તે પણ બે પ્રકારે છે. (૧) અભ્યત્તરા (૨) બાહ્યા. જે આ બાહ્ય પ્રત્યુપેક્ષણા છે, તે દ્રવ્યસંબંધી હોય છે. જે વળી અભ્યન્તરા હોય છે, તે ભાવસંબંધી હોય છે. = * ahi ૮૩૩ || Page #851 -------------------------------------------------------------------------- ________________ श्रीसोध वृत्ति : तत्र केवलिप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - નિર્યુક્તિ ओ.नि. : पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीणं तु । ॥८७४ संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा ॥२५८॥ प्राणिभिः संसक्तं यद्रव्यं तद्विषया प्रत्युपेक्षणा भवति केवलिनां, 'संसत्तमसंसत्त'त्ति संसक्तद्रव्यविषया तथा " असंसक्तद्रव्यविषया च छद्मस्थानां प्रत्युपेक्षणा भवतीति । आह-'यथोपन्यासस्तथा निर्देश' इति न्यायात्प्रथमं छद्मस्थानां." व्याख्यातुं युक्तं पश्चात्केवलिनामिति, उच्यते, प्रधानत्वात्केवलिनां प्रथमं व्याख्या कृता पश्चाच्छद्मस्थानामिति, आहतत्कथं प्रथममेवैवमुपन्यासो न कृतः ? उच्यते, तत्पूर्वकाः केवलिनो भवन्तीत्यस्यार्थस्य ज्ञापनार्थमिति ॥ ચન્દ્ર. ઃ તેમાં કેવલિપ્રપેક્ષણાનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૫૮: ગાથાર્થ : કેવલીઓને પ્રાણો વડે સંસકત એવી પ્રતિલેખના હોય છે. છાસ્થોને તો સંસક્ત અને - અસંસક્ત એમ બે પ્રતિલેખના હોય છે. Rી ટીકાર્થ : જે વસ્ત્રાદિ દ્રવ્ય જીવો વડે સંસક્ત હોય, કેવલીઓને તે જ દ્રવ્યોની પ્રત્યુપેક્ષણા હોય જ્યારે છાસ્થોને તો જીવો વડે સંસકત દ્રવ્ય હોય કે જીવો વિનાનું દ્રવ્ય હોય, બે યની પ્રત્યુપેક્ષણા હોય છે. वा॥८३४॥ Page #852 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૮૩૫ '''' मो Di પ્રશ્ન : “જે ક્રમથી પદાર્થનો ઉપન્યાસ કરેલો હોય, તેજ કમથી પદાર્થનું નિરૂપણ કરવું” એ ન્યાય પ્રમાણે તો ૨૫૬મી ગાથામાં પહેલા છદ્મસ્થ પ્રત્યેપેક્ષણાનો ઉપન્યાસ કરેલો હોવાથી પ્રથમ એનું જ વ્યાખ્યાન કરવું ઉચિત છે. પછી કેવલીઓનું કરવું જોઈએ. ઉત્તર : કેવલીઓ પ્રધાન=મુખ્ય હોવાથી પહેલા એમની વ્યાખ્યા કરી, પછી છદ્મસ્થોની કરી છે. પ્રશ્ન ઃ જો કેવલી પ્રધાન છે, તો ૨૫૭મી ગાથામાં પહેલા કેવલીઓનો જ ઉપન્યાસ કેમ ન કર્યો ? ત્યાં શું કરવા પહેલા ! છદ્મસ્થ લીધા ? ઉત્તર : “કેવલીઓ છદ્મસ્થપૂર્વક હોય છે. એટલે કે દરેક કેવલીઓ પહેલા છદ્મસ્થ હોય છે.” એ અર્થ જણાવવા માટે 2 પૂર્વે છદ્મસ્થોનો ઉપન્યાસ કર્યો છે. वृत्ति : अनेन वा कारणेन केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्तीति प्रतिपादयन्नाह - ઓનિ. : संसज्जइ धुवमेअं अपेहिअं तेण पुव्व पडिले । पडिलेहिअंपि संसज्जइत्ति संसत्तमेव जिणा ॥ २५९ ॥ ‘संसज्यते' प्राणिभिः सह संसर्गमुपयाति 'ध्रुवं' अवश्यं 'एतत्' वस्त्रादि अप्रत्युपेक्षितं सत् तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्ति, यदा तु पुनरेवं संविद्रते - इदमिदानीं वस्त्रादि प्रत्युपेक्षितमपि उपभोगकाले संसज्यते तदा 'संसत्तमेव म ה บุ ' T व ओ | નિ.-૨૫૯ ॥ ૮૩૫ Page #853 -------------------------------------------------------------------------- ________________ E F S નિર્યુક્તિ 'B * શ્રી ઓધ- નિr'ત્તિ સંસfમેવ ઉનના:' વનિન: પ્રત્યુપેક્ષને વના તમેવ, પત્નસ્થતોષાત્ ા ૩ નિદ્રવ્યપ્રત્યુપેક્ષUTI, ચન્દ્ર.: (વસ્ત્ર જીવસંસક્ત હોય તો કેવલીઓ તેની પ્રત્યુપેક્ષણા કરે તે એક કારણ) અથવા તો આ કારણ વડે કેવલીઓ // ૮૩૬i | પ્રત્યુપેક્ષણા કરે છે.” એ પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૫૯ : ગાથાર્થ : “પ્રતિલેખન નહિ કરાય તો આ વસ અવશ્ય જીવસંસક્ત થશે” એમ જાણી પહેલા Sા જ પ્રતિલેખન કરે. “પ્રતિલેખન કર્યા પછી પણ સંસક્ત થશે.” એમ જાણી જિનો સંસકતનું જ પ્રતિલેખન કરે. a ટીકાર્થ : જ્યારે કેવલીઓના જ્ઞાનમાં એવું દેખાય કે “આ વસ્ત્ર અત્યારે પ્રતિલેખન નહિ કરવામાં આવે તો પછી તે ભણી નિ.-૨૫૯ વસ્ત્રના ઉપયોગ કાળ સુધીમાં અવશ્ય જીવસંસક્ત જ બની જશે. (પણ જો હમણાં વસ્ત્રનું પ્રતિલેખન કરવામાં આવે તો પછી એ વસ્ત્ર ઉપયોગ કાળ સુધી પણ સંસકૃત નહિ બને.)” તો પછી કેવલીઓ પૂર્વે જ= પ્રતિલેખનાના નિયત સમયે જ પ્રતિલેખન * કરી લે. (જેથી ઉપયોગ સમયે તે વસ્ત્ર અસંસક્ત હોવાથી બીજીવાર પ્રતિલેખના કર્યા વિના જ તે વરસનો વપરાશ થઈ શકે.) પણ જયારે કેવલીઓને પોતાના જ્ઞાનમાં એવું દેખાય કે અત્યારે આ વસ્ત્રાદિનું પ્રતિલેખન કરવા છતાંય તેના ઉપભોગ કરવાના સમયે તે સંસક્ત બની જ જવાનું છે અને તેથી ત્યારે પાછું તેનું પ્રતિલેખન કરવું જ પડવાનું તો પછી કેવલીઓ સંસક્ત થયેલા જ વસ્ત્રાનું પ્રતિલેખન કરે પણ સંસક્ત થયા પૂર્વે પહેલેથી જ પ્રતિલેખન કરે નહિ, કેમકે એમાં પલિમન્વ=નકામી પ્રવૃત્તિ=સમય બગાડનો દોષ લાગે. (આશય એ છે કે ધારો કે ૩ વાગ્યાનો પ્રતિલેખનાકાળ હોય અને ht ૮૩૬ .. Y૪ વાગે એનો ઉપભોગ કરવાનો હોય તો પછી જો ૩ વાગે પ્રતિલેખન કર્યા બાદ પણ ૪ વાગ્યાના સમય સુધીમાં એ વસ્ત્ર Page #854 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ધી નિર્યુક્તિ // ૮૩૭ | નિ.-૨૬૦ જીવસંસક્ત જ બની જવાનું હોય તો પછી ત્યારે પણ પાછુ પ્રતિલેખન કરી એ જીવને દૂર કરવો જ પડે. આમ કેવલીએ બે વાર પ્રતિલેખન કરવું પડે. એમાં પ્રથમ પ્રતિલેખન નકામું બની રહે. એ કરવાનો કોઈ લાભ ન રહે, માટે કેવલીઓ ન કરે. પલિમન્થ=વ્યાપ, નિષ્ફળતા, વિપ્ન એમ યથાયોગ્ય અર્થ કરી શકાય છે.) કેવલીની દ્રવ્ય પ્રત્યુપેક્ષણા કહી. वृत्ति : इदानीं केवलिन एव भावप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - ओ.नि. : नाऊण वेयणिज्जं अइबहअं आउअंच थोवागं । શ્રેષ્મ પત્નિ વધ્વંતિ નિVTV સમુથાર્થ રદ્દ | ज्ञात्वा 'वेदनीय' कर्म अतिप्रभूतं तथाऽऽयुष्कं च स्तोकं कर्म 'प्रत्युपेक्ष्य' ज्ञात्वेत्यर्थः । किमित्यत आह वच्चंति जिणा समुग्घायं' 'जिनाः' केवलिनः समुद्घातं व्रजन्ति, अत्र च भावः-कर्मण उदयः औदयिको भाव इत्यर्थः । उक्ता केवलिभावप्रत्युपेक्षणा, ચન્દ્ર.: કેવલીની જ ભાવપ્રત્યુપેક્ષણાનું પ્રતિપાદન કરતા કહે છે ઓઘનિર્યુક્તિ-૨૬૦: ગાથાર્થ : વેદનીય અતિ વધારે અને આયુષ્ય થોડુ જાણીને કર્મને પ્રતિલેખવા, દૂર કરવા માટે Blu ૮૩૭. Page #855 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૮૩૮ f (વેદનીયકર્મ એટલે વેદવાયોગ્ય=ભોગવવા યોગ્ય કર્મ ! નામ-ગોત્ર અને વેદનીય એ ત્રણે ય કેવલીઓને ભોગવવા મૈં યોગ્ય છે. એટલે એ બધા વેદનીય શબ્દથી લેવાશે. આયુષ્યનો તો જુદો ઉલ્લેખ કરેલો જ છે. એટલે વેદનીય શબ્દથી એ ન લેવાય.) મ Y જિનો સમુદ્ધાતને પામે. ટીકાર્થ : કેવલીઓને જ્ઞાનથી જો એમ દેખાય કે એમનું વેદનીયકર્મ ઘણું વધારે છે, અને એની સામે આયુષ્ય કર્મ ઓછું છે તો એ જાણીને કેવલીઓ સમુદ્દાત કરે. भ પ્રશ્ન : આ તો કર્મરૂપી દ્રવ્યની જ પ્રત્યુપેક્ષણા છે ને ? આને ભાવપ્રત્યુપેક્ષણા શી રીતે કહેવાય ?) ઉત્તર ઃ અહીં કર્મનો ઉદય એ ભાવ છે. એટલે કે ઔયિક ભાવ છે. એટલે તેની પ્રત્યુપેક્ષણા (તે ઉદયને દૂર કરવા રૂપ) એ ભાવપ્રત્યુપેક્ષણા કહેવાય. આમ કેવલીની ભાવપ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं छद्मस्थद्रव्यप्रत्युपेक्षणामाह યોનિ : 1 संसत्तमसंसत्ता छउमत्थाणं तु होइ पडिलेहा । चोयग जह आरक्खी हिंडिताहिंडिया चेव ॥ २६९ ॥ પા # Dr સનિ.-૨૬૧ भ '' व ओ 귀 || ૮૩૮ || L Page #856 -------------------------------------------------------------------------- ________________ नि.-२६१ श्रीमोध-त्यु 'संसत्त'त्ति संसक्तद्रव्यविषया 'असंसत्त'ति असंसक्तद्रव्यविषया च छद्मस्थानां भवति प्रत्युपेक्षणा, अत्र चोदक નિર્યુક્તિ आह- युक्तं तावत् संसक्तवस्त्रादेः प्रत्युपेक्षणां कर्तुं, असंसक्तस्य तु कस्मात् प्रत्युपेक्षणा क्रियते ?, आचार्य आह-यथा आरक्षकयोहिण्डिताहिण्डितयोर्यथासङ्ख्येन प्रसादविनाशौ संजातौ तथाऽत्रापि द्रष्टव्यं, तथाहि-किंचिन्नगरं, तत्थ राया, ॥८3८ तेन चोरनिग्गहत्थं आरक्खिओ ठविओ, सो एग दिवसं हिंडइ बिइए तइएवि । एवं हिंडतो चोरं न किंचि पासति ताहे म ठितो निविण्णो, चोरेहिं आगमिअं जहा वीसत्थो जाओ आरक्खिओ, ताहे एकदिवसेण सव्वं नगरं मुटुं, ताहे नागरा ण रायमुवट्ठिआ मुट्ठा, तो राया भणइ-वाहरह आरक्खि, वाहित्ता पुच्छित्तो-कि तुमए अज्जं हिंडिअं नगरे ?, सो भणति न हिंडिअंति, ताहे रुट्ठो राया भणइ-जइ नाम इत्तिए दिवसे चोरेहिं न मुटुं सो ताण चेव गुणो, तए पुण पमायं करितेणं मुसाविअं, ततो सो निग्गहिओ राइणा, अण्णो य ठविओ सो पुण जइवि न दिक्खति चोरे, तहवि रत्तिं सयलं हिंडति। म अह तत्थ एगदिवसे अण्णरत्थाए गयं नाऊणं चोरेहिं खत्तं खणिअं, सो य नागरओ रायउले उवट्ठिओ, राइणा पुच्छिओ | आरक्खिओ-जहा तुमं किं हिंडसि ?, सो भणइ आमं हिंडामि, ताहे राइणा लोगो पुच्छिओ भणइ-आमं हिंडइत्ति, ताहे सो निद्दोसो कीरति । एवं चेव रायत्थाणिया तित्थयरा, आरक्खिअत्थाणिआ साहू, उवगरणं नगरत्थाणिअं, कुंथुकीडियत्थाणिया चोरा, णाणदंसणचरित्ताणि हिरण्णत्थाणियाणि संसारो दंडो । एवं केणवि आयरिएण भणितो सीसो दिवसे दिवसे पडिलेहइ, जाहे न पेच्छइ ताहे न पडिलेहइ, एवं तस्स अपडिलेहंतस्स सो संसत्तो उवही न सक्को ॥८3८॥ Page #857 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ - ni || ૮૪o || सोहेलं, ततो तेण तित्थयराणाभंगो कतो, तं च दव्वं अपरिभोगं जायं, एवं अण्णो भणितो, तेण य सव्वं कयं । तित्थयराणा य कया, वत्थं च परिभोगं जायं ॥ ચન્દ્ર.: હવે છvસ્થની દ્રવ્યપ્રભુપેક્ષણાને કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૬૧: ગાથાર્થ : છમસ્થોને તો સંસક્ત કે અસંસક્ત બધાય વસ્ત્રાદિની પ્રતિલેખના હોય. હે નોદક ! જેમ ભમતો અને નહિ ભમતો કોટવાલ. ટીકાર્થ : છબસ્થોને તો સંસક્તદ્રવ્યસંબંધી અને અસંસક્તદ્રવ્ય સંબંધી બેય પ્રત્યુપેક્ષણા હોય. (વસ્ત્ર જીવવાનું બનેલું છે. નિ.-૨૬૧ હોય તો તો પ્રતિલેખનાદિ દ્વારા જીવને દૂર કરવો જ. પણ જે વસ્ત્રાદિ જીવવાળા ન બનેલા હોય. તેની પણ રોજ બે ટાઈમ પ્રત્યુપેક્ષણા કરવી, એ આશય છે.) આ પ્રશ્ન : સંસક્ત વસ્ત્રાદિની પ્રત્યુપેક્ષણા કરવી તો બરાબર છે. પણ અસંસક્તની પ્રત્યુપેક્ષણા શા માટે કરવી ? ઉત્તર : જેમ ફરતા આરક્ષકને રાજાનો પ્રસાદ મળ્યો અને નહિ ફરતા આરક્ષકને રાજા તરફથી વિનાશ મળ્યો, તેમ અહીં પણ જાણવું. તે આ પ્રમાણે - કોઈક નગર હતું. ત્યાં એક રાજા હતો. તેણે ચોરોનો નિગ્રહ કરવા માટે આરક્ષકની સ્થાપના કરેલી. વા તે એક દિવસ આખા નગરમાં રાત્રે ચોકી કરતો ફરે છે. એમ બીજા અને ત્રીજા દિવસે ફરે છે. પણ કોઈપણ ચોરને જોતો વળ ૮૪૦ Page #858 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓધા નથી, ત્યારે કંટાળીને તે સ્થિર બની ગયો. એટલે કે નગરમાં આંટો મારવાનું કામ ગૌણ કર્યું. ચોરો જાણી ગયા કે “આરક્ષક ચા વિશ્વાસવાળો, નિશ્ચિત બની ગયો છે.” એટલે એમણે એક દિવસ આખું નગર લુંટ્યું. ત્યારે નગરજનો રાજા પાસે આવ્યો, કહ્યું કે “અમે ચોરાયા.” ત્યારે... રાજાએ કહ્યું કે “નગરરક્ષકને બોલાવો.’ બોલાવીને પૃચ્છા કરી કે “તું આજે નગરમાં ચોકી ૮૪૧ કરવા ફરેલો ખરો કે? તે કહે “ના” ત્યારે ગુસ્સે થયેલો રાજા કહે કે “જે આટલા દિવસો સુધી ચોરો વડે નગર ન લુંટાયું તો એ તો તેઓનો જ ગુણ કહેવાય. એમાં તારી તો કોઈ હોંશિયારી નથી જ. તે તો પ્રમાદ કરવા દ્વારા આખું નગર લુંટાવ્યું.” | ને ત્યાર પછી રાજાએ એને શિક્ષા કરી અને એને સ્થાને બીજા નગરરક્ષકની નિમણુંક કરી. તે તો જો રાત્રે ચોરો ન દેખાય તો તેvi, Fપણ આખી રાત ફરે. હવે એક દિવસ ત્યાં તે નગરરક્ષકને અન્ય શેરીમાં ગયેલો જાણીને ચોરોએ બીજી બાજુ ખાતર પાડ્યું. નિ.-૨૬૧ (દિવાલ તોડી) ચોરી કરી. નગર લોકો રાજકુલમાં ઉપસ્થિત થયા. રાજાએ નગરરક્ષકને પૃચ્છા કરી કે “શું તું રાત્રે નથી ફરતો LI ?” તેણે કહ્યું કે “અવશ્ય ફરુ છું.' ત્યારે રાજાએ લોકોને પૃચ્છા કરી કે “આ ફરે છે ?” બધાએ હા પાડી. ત્યારે રાજા વડે || Gી તે નિર્દોષ જાહેર કરાય છે. . એમાં અહીં તીર્થકરો રાજા જેવા છે. સાધુઓ નગરરક્ષક જેવા છે. ઉપકરણ નગર જેવું છે. ચોરો કંથ-કીડીના સ્થાને ૫ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સુવર્ણના સ્થાને છે. દંડ, શિક્ષા એટલે સંસાર સમજવો. * આમ કોઈક આચાર્ય વડે કહેવાયેલો શિષ્ય રોજે રોજ પ્રતિલેખન કરે છે. પણ જ્યારે હવે તેને ઉપકરણમાં જીવો દેખાતા au ૮૪૧ || જ નથી. ત્યારે તે પ્રતિલેખન કરવાનું છોડી દે છે. આ રીતે પ્રતિલેખન કરનારા તેની ઉપધિ જીવડાઓ વડે એવી તો સંસક્ત Page #859 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ ur || ૮૪૨ |_ થઈ ગઈ કે પછી તેને જીવો વિનાની શુદ્ધ કરવી પણ શક્ય ન બને. (નિગોદાદિ થઈ જાય, ત્યારે આવું બને) એટલે એના વડે તીર્થકરની આજ્ઞા ભાંગેલી થાય. તે દ્રવ્ય = ઉપકરણ અપરિભોગવાળું, વાપરી ન શકાય તેવું થાય. એ જ રીતે આચાર્ય વડે બીજો સાધુ પ્રતિલેખન કરવા માટે કહેવાયો. તેના વડે બધું જ કરાયું અને એટલે તીર્થકરની આજ્ઞા પણ પળાઈ. અને વસ્ત્રાદિ એ પરિભાગયોગ્ય, વપરાશયોગ્ય થયા. નિ.-૨૬૨ वृत्ति : अमुमेवार्थमुपसंहरन्नाह - ओ.नि. : तित्थयरा रायाणो साह आरक्खि भंडगं च पुरं । तेणसरिसा य पाणा तिगं च रयणा भवो दंडो ॥२६२॥ सुगमा ॥ उक्ता छद्मस्थविषया द्रव्यप्रत्युपेक्षणा ॥ - ક = ચન્દ્ર,ઃ આ જ અર્થનો ગાથામાં ઉપસંહાર કરતાં કહે છે કે ઓઘનિર્યુક્તિ-૨૬૨ : ગાથાર્થ : તીર્થકરો રાજા છે. સાધુઓ આરક્ષક છે. ઉપકરણ નગર છે. ચોર જેવા જીવડા છે. ત્રિક (જ્ઞાનાદિ) એ રત્નો છે. સંસાર એ દંડ છે. ટીકાર્થઃ સ્પષ્ટ છે. ahi ૮૪૨ = Page #860 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ // ૮૪૩ ll - A નિ.-૨૬૩ છબસ્થસંબંધી દ્રવ્યપ્રભુપેક્ષણા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं भावप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - ओ.नि. : किं कय किं वा सेसं किं करणिज्जं तवं च न करेमि । पुव्वावरत्तकाले जागरओ भावपडिलेहा ॥२६३॥ सुगमा ॥ नवरं 'पुव्वावरत्तकाले 'त्ति पूर्वरात्रकाले रात्रिप्रहद्धयस्याद्यस्यान्तः उपरिष्टादपररात्रकालस्तस्मिन् जाग्रतःचिन्तयतः । एवमुक्ता छद्मस्थविषया भावप्रत्युपेक्षणा, तद्भणनाच्च भणिता प्रत्युपेक्षणा, ચન્દ્ર.: હવે ભાવપ્રપેક્ષણાનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિયુક્તિ-૨૬૩ઃ ગાથાર્થ: કર્યું? શું બાકી ? અને શું કરણીય તપ નથી કરતો ? પૂર્વરાત્રિ અપરાત્રિ સમયે જાગનારાની ભાવપ્રતિલેખના છે. ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર પૂત્રવરત્તાને શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે આદ્યરાત્રિ રૂપ બે પ્રહરમમાણ રાત્રિનો અંતભાગ એ પૂર્વરાત્રિ, અને એના ઉપરનો કાળ=અપરરાત્રિ= છેલ્લા બે પ્રહર. દા.ત. પૂર્વરાત્રિ બાર વાગ્યાનો સમય અપરાત્રિ એટલે બાર પછીનો સમય. નાત: એટલે કે ચિંતન કરનાર. = = = 'A R ht ah ૮૪૩ L Page #861 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૮૪૪ || (મધ્યરાત્રિ એ પ્રમાણે રૂઢિઅર્થ છે.) આ રીતે છદ્મસ્થ સંબંધી ભાવપ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. તેના કથન કરવા દ્વારા પ્રત્યુપેક્ષણા પણ કહેવાઈ ગઈ. ઓઘનિર્યુક્તિ ભાગ-૧ સંપૂર્ણ નિ.-૨૬૩ | || ૮૪૪ ॥ Page #862 -------------------------------------------------------------------------- ________________ इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते નવ નવ અંગોની વૃત્તિનું સંશોધન કરનારા, પ્રાજ્ઞશિરોમણી શ્રી દ્રોણાચાર્યજીનું આ વચન છે કે આ ઓઘનિયુક્તિ ગ્રન્થ દીક્ષાના પહેલા જ દિવસે સંયમીઓને આપી દેવાનો છે. “સંયમજીવન શી રીતે જીવવું ?" વગેરે ખૂબ જ અદ્ભુત પદાર્થો આ ગ્રન્થમાં સમાયેલા છે. જે સંયમ પાળવા માટે સંસારીઓ નિર્ગસ્થ બન્યા છે, એ સંયમ અંગેના અણમોલ પદાર્થોનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલું છે. કે જેના દર્શનમાં હજારો ગ્રન્યો છે, છતાં બીજા કોઈપણ ગ્રન્થને બદલે સંચમીને પહેલા જ દિવસથી ઓઘનિયુક્તિનો અભ્યાસ કરાવવાનું ખુદ આગમજ્ઞાતા મહાન આચાર્ય દ્રોણ ફરમાવી રહ્યા છે. એ મહાપુરષની આ ભાવનાને સફળ કરવી એ આપણી બધાની ફરજ છે. તો ચાલો, “જાગ્યા ત્યારથી સવાર” એ ન્યાયે આ ગ્રન્થ હાથમાં આવ્યો એ જ દિવસને દીક્ષાનો પ્રથમ દિવસ સમજી આ ગ્રન્થનો અભ્યાસ કરીએ - કરાવીએ. Yao ચિત્ર પંરચય મોક્ષમાં જવા માટેનું પ્રથમ સોપાન ઓઘનિયુક્તિ ગ્રન્થ છે. એ પછી પિંડનિક્તિ વગેરે સોપાનો છે. આના આધારે સંયમી મોક્ષશિખરે પહોંચે છે. આમ દીક્ષા બાદ સંયમીએ સૌ પ્રથમ ઓઘનિર્યુક્તિ ગ્રન્થ ઉપર ચડવાનું છે.