________________
કર'
*
F
=
=
શ્રી ઓઘ-ય
રૂપ એક ગાથા વડે રાજભય-શ્રુભિત એમ બે દ્વારો કહેવાઈ ગયા. તેથી ત્યાં આ વાદનિમિત્તક કોપનું વર્ણન કરવાનો અવસર નિર્યુક્તિ ન હોવાથી ત્યાં વ્યાખ્યા ન કરાય અને એટલે હવે જ એની વ્યાખ્યા કરવી યોગ્ય છે.
(૨૫મી ગાથાના પ્રારંભથી આઠ કારણો દર્શાવવાના શરૂ કર્યા. દોઢ ગાથા સુધીમાં એ આઠ દ્વાર બતાવી દીધા. બે // ૧૪૭ | - છેલ્લું આઠમું વાદનિમિત્તક કોપ દ્વાર વર્ણન કરવું હતું. પણ એના માટે એક ગાથા જેટલું લખાણ જરૂરી હતું. એટલે ૨૬મી
પ ગાથાનો અડધો ભાગ જે બાકી હતો એમાં વાદકોપનું વર્ણન શક્ય ન હતું. એટલે એ અડધા ભાગમાં યુભિતદ્વારનું વર્ણન જ કર્યું અને પછી આખી ૨૭મી ગાથામાં વાદનિમિત્તક કોપ દ્વારનું વર્ણન કર્યું. આમ આ યોગ્ય જ છે.).
ભા. -૨૭ - સાધુઓને ભય થવામાં કારણભૂત એ રાજા પોતાની જાતને પંડિત માનનારો હતો કેમકે થોડુંક જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી hતે અહંકારી બની ગયેલો. બુદ્ધિમાન હતો. વળી એ મિથ્યાત્વી હોવાથી, અભદ્ર હોવાથી, શાસનનો શત્રુ હોવાથી એનો | આત્મા દુષ્ટ હતો.
આવા તે રાજાના મસ્તકને પગ વડે આક્રમીને વાદલબ્ધિસંપન્ન સાધુ વાયુની જેમ ઝડપથી પોતાના ઈષ્ટ સ્થાનમાં પાછો આવી ગયો.
આ અક્ષરાર્થ બતાવ્યો. સારાંશ એ છે કે તે રાજા જાતને પંડિત માનતો હોવાથી જૈનદર્શનને નિંદે છે અથવા તો તે રાજાનો માનીતો વાદી
વિI ૧૪૭ || જૈનદર્શનને નિંદે છે. હવે ત્યાં વાદી સાધુ પહોંચ્યો. તેણે સભામાં પ્રવેશી ન્યાયપૂર્વક રાજા-રાજાના વાદીને હરાવ્યો. પણ તોય
=
=
*
મ
B