________________
ण
श्री सोध- त्थु નિર્યુક્તિ
|| 2 ||
स
ס
स्स
भ
ग
ओ
म्य
ओहेण उ निज्जुत्तिं वुच्छं चरणकरणाणुओगाओ । अप्पक्खरं महत्थं अणुग्गहत्थं सुविहियाणं ॥२॥ जुयलं ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ગાથા-૧ : અરિહંતોને, ચૌદપૂર્વીઓને, દશપૂર્વીઓને, અગ્યાર અંગના સૂત્ર તથા અર્થને ધારણ કરનારાઓને તથા સર્વસાધુઓને નમસ્કાર કરીને
ઓઘનિર્યુક્તિ ગાથા-૨ : સુવિહિત=સુસાધુઓના ઉપકારને માટે ચરણકરણાનુયોગમાંથી અલ્પ-અક્ષ૨વાળી+મોટા અર્થાવાળી નિર્યુક્તિને ઓઘથી કહીશ.
वृत्ति : अत्रा( पर: ) - किमर्थं शास्त्रारम्भे मङ्गलं क्रियते ? इति उच्यते, विघ्नविनायकोपशमनार्थं, तथा चोक्तम् 'श्रेयांसि बहुविघ्नानि भवन्ति... ' इत्यादि । श्रेयोभूता चेयमतो मङ्गलं कर्तव्यं, 'तच्च नामादिभेदेन चतुर्धा, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्यमङ्गलं दध्यादि, तच्चानैकान्तिकमनात्यन्तिकं च, भावमङ्गलमर्हदादिनमस्कारः, तच्चैकान्तिकमात्यन्तिकं च ।
यन्द्र : शिष्य : शा माटे शास्त्रना आरंभमां मंगल राय छे ?
ગુરુ : વિઘ્નોના સમૂહને શાંત કરવા માટે શાસ્ત્રારંભમાં મંગલ કરાય છે. કહ્યું જ છે કે ‘કલ્યાણકારી કાર્યો ઘણાબધા
ण
A
नि. १-२
ओ
म
हा
|| 2 ||