SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ || ૭ || स्थ અંગે પણ સમજી લેવું. (પદવિભાગસામાચારી પણ પૂર્વની અંદરની હોવાથી છેક ૨૦માં વર્ષે જ મેળવી શકાય. જ્યારે એ ઉષ્કૃત કરવાને કારણે હવે એ પાંચમા વર્ષે. . .પણ મેળવી શકાય. એમ દવિધસમાચારી પણ ઉત્તરાધ્યયન ભણીએ ત્યારે પ્રાપ્ત થાય. જ્યારે એને તેમાંથી ઉદ્ધૃત કરી આવશ્યક નિર્યુક્તિમાં ગુંથી લેવામાં આવી. એટલે આવશ્યક ભણતી વખતે જ એ મેળવી શકાય. આમ એ બે યમાં ઉપક્રમકાળ ઘટી શકે.) म वृत्ति : तत्रौघसामाचारी तावदभिधीयते, अस्याश्च महार्थत्वात् कथञ्चिच्छास्त्रान्तरत्वा-च्चादावेवाचार्यों मङ्गलार्थं स्म संबन्धादित्रयप्रतिपादनार्थं च गाथाद्वयमाह ચન્દ્ર. : આ ત્રણ સામાચારી છે, એમાં હમણા તો ઓઘસામાચારી કહેવાય છે. આવશ્યકાનુયોગના ભાગરૂપ આ ઓનિર્યુક્તિ છે. એટલે આવશ્યકની શરૂઆતમાં કરાયેલ મંગળથી જ તેનું મંગળ થઈ ગયું છે... છતાં આ ઓનિર્યુક્તિ મોટા અર્થોવાળી છે અને માટે જ આ ઓધનિર્યુક્તિની શરૂઆતમાં જ આચાર્યશ્રી મંગલને માટે અને સંબંધ-પ્રયોજન-અભિધેય રૂપ ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરવાને માટે બે ગાથાઓ કહે છે. ओ.नि. : अरहंते वंदित्ता चउदसपुव्वी तहेव दसवी । एक्कारसंगसुत्तत्थधारए सव्वसाहू य ॥ १ ॥ |Dj स H મ O स्म *નિ. ૧-૨ ओ મ || ૭ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy